________________
A
અધ્યાય ૪. . બીજ અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન
કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. - પ્રથમ દેવાના પ્રકાર કહે છે : * . . ' રેવાતુર્નિચર શ.
. (વા+નુ+નિવાગા)
શબ્દાર્થ રેવા–દેવ
વતુ- ચાર નિશાચા નિકાયવાળા * સવાર દેવ ચાર નિકાયવાળા છે . . . . વિશેષાર્થ સમજાતી
- નિકાયનો અર્થ અમુક સમૂહ એટલે જતિ છે. દેવના ચાર નિકાય છે; જેમકે, ૧ ભવનપતિ, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને
૪. વૈમાનિકી [૧] . ' - ત્રીજા નિકાયની લેશ્યા કહે છે : . . તૃતીયા તિક્રેચ ૧ રા
(તૃતી:-પતસ્કેર :) . . ૧ દિગંબરીચ પરંપરા ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કાએ ત્રણ નિકા ' માં કૃષ્ણથી તેજ પર્યત ચાર વેશ્યાઓ માને છે, પરંતુ તાંબરીય પરંપરા
ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે,
અને જ્યોતિષ્ઠનિકાયમાં ફક્ત તેજલેશ્યા માને છે. આ મતભેદના કારણે વેર - ૫માં આ બીજું અને આગળનું સાતમું એ બંને સૂછે ભિન્ન છે; જ્યારે દિ ૫૦માં આ બે સૂના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમકે, “માહિતfg તાત્તરાડ છે” ”