________________
=
- -
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૭૭ (૧૮) ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગક્ષ છે. . (૧૯) ઉપયોગ સ્પર્શાદિ વિષમાં થાય છે.
(૨૦) સ્પર્શને, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ ઈન્દ્રનાં નામ છે. ' ' . .
- વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિોવાળા જીવે કેવા કહેવાય છે? . - ઉત્તર: જેને એક ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય, બે ઈન્દ્રિય હોય . તિ દ્વીન્દ્રિય, આ રીતે ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા પાંચ ઈન્દ્રિયવાળા સંસારી જીવ કહેવાય છે. - આ પ્રશ્ન ઈન્દ્રિય એટલે શું?
ઉત્તરઃ જેનાથી જ્ઞાનને લાભ લઈ શકાય તે ઈન્દ્રિય છે.
પ્રશ્ન શું પાંચથી અધિક ઇન્દ્રિયો નથી હોતી , - ઉત્તરઃ નહિ, જ્ઞાનેન્દ્રિય પાંચ જ હોય છે, જો કે સાંખ્ય આદિ શાસ્ત્રોમાં વાફ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ-જન
નેન્દ્રિય)ને પણ ઇન્દ્રિયો કહી છે, પરંતુ તે કર્મેન્દ્રિ છે. અહીં - ફક્ત જ્ઞાનેન્દ્રિયોને જ બતાવી છે જે પાંચથી અધિક નથી. • • • : પ્રશ્ન જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સમજો. .
- ઉત્તર : જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયોગી જ્ઞાન થઈ શકે તે જ્ઞાનેન્દ્રિય અને જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર વિહાર, નિહાર આદિ ક્રિયાઓ થઈ શકે તે કર્મેન્દ્રિય છે.
પ્રશ્ન: બેન્દ્રિય અને ભાવેન્દ્રિય શું તે સમજાવો. * . - કે ઉત્તર પુદ્ગલમય જ ઇકિય વ્યેયિ અને આત્મિક પરિણામરૂપ. ઇંદ્રિય તે ભાકિય છે.
પ્રશ્ન બેન્દ્રિય કેટલા પ્રકારની છે? - - ઉત્તરઃ તે નિત્કૃતિ અને ઉપકરણરૂપથી બે પ્રકારની છે.
-