________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સંગ્રતા–-૮કાયલી
સિતા–પ્રતિપક્ષી : : ત્રિ-મિશ્ર
પુરા–એક રીતે * તત—તે
થોના–નિઓ કરાયું–જરાયુ
–ઈડાં પોતાનામ–પિતજ પ્રાણીઓ નાર–નારકી - હેવાનામ્ –દેવની .
૩uguત-ઉપપાત રવાળામું–બાકીનાની : સંપૂઈન–સંમછિમ
. . સૂત્રાર્થ (૩૨) સંમિ , ગર્ભ અને ઉપપાત ભેદથી ત્રણ , પ્રકારના જન્મ છે.
(૩૩) સચિત્ત, શીત, અને સંવૃત એ ત્રણ તથા એ ત્રણના - પ્રતિપક્ષભૂત, અચિત્ત, ઉણ અને વિકૃત તથા મિશ્ર અર્થાત્ સચિત્તાચિત્ત, શણ અને સંવૃત-વિવૃત એમ કુલ નવ એની જન્મની એનિઓ છે.
' ,
, '..' (૩૪) જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભજન્મ હોય છે.
(૩૫) નારકે અને દેવને ઉપપાત જન્મ હોય છે.
(૩૬) બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્ણિમ જન્મ હોય છે. - વિશેષાર્થ–સમજાતી
ન પ્રશ્નઃ જન્મ-ભેદ વિષે વિવરણ કરે. - ઉત્તર : પૂર્વ ભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નો ભવ
ધારણ કરે છે. એથી એને જન્મ લેવો પડે છે પરંતુ બધાંનો જન્મ એકસરખો હોતો નથી. આ
પ્રશ્નઃ જન્મ એટલે શું ? ' , ' ઉત્તર પૂર્વ ભવનું સ્થૂલ શરીર છોડ્યા પછી અંતરાળ ગતિથી ફક્ત કામણ શરીરની સાથે આવીને નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે યોગ્ય પગલેનું પહેલવહેલાં ગ્રહણ કરવું એ જન્મ છે.
,