________________
७४
" તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા *. પ્રશ્નઃ મન કોને કહે છે? . .
. ઉત્તરઃ જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે. અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાય થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમાં અને બીજું દ્રવ્યમન કહેવાય છે.
' પ્રશ્ન: ત્રસવ અને સ્થાવરત્વનો અર્થ શો ? ' '
ઉત્તર : ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિએ ત્રણવ અને એવી શક્તિ ન હોવી તે થાવરવું. .
પ્રશ્નઃ જે જીવે મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કોઈ પ્રકારનું, મન હોતું નથી ?
ઉત્તરઃ ફક્ત ભાવમન હોય છે. - પ્રશ્ન ત્યારે તે બધા જ મનવાળા થયા. પછી મનવાળા અને મનરહિત એવા વિભાગ કઈ રીતે? - ઉત્તર: દ્રવ્યમાની અપેક્ષાએ. અર્થાત્ જેમ બહું ઘરડા માણસ લાકડીના ટેકા સિવાય ચાલી શકતો નથી–એ રીતે ભાવમન હોવા
છતાં પણ જીવ દ્રવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકતો નથી; એ . કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એવા બે વિભાગ કર્યો છે.
પ્રશ્નઃ બીજો વિભાગ કરવાનો શું એવો તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનક જ છે ? "
-ઉત્તરઃ નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, બધા નહિ; જ્યારે સ્થાવર તે બધા અમનસ્ક જ છે. " આ પ્રશ્નઃ સ્થાવરના ભેદ કહો. . '
ઉત્તરઃ પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ