________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
શબ્દાર્થ પ્રમા–પ્રમાણ : –નય વડે - અમિ –જ્ઞાન " સત્રાર્થ : પ્રમાણ અને નયોથી જ્ઞાન થાય છે.
વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન: નમ અને પ્રમાણનો તફાવત સમજાવો.
ઉત્તર: નય અને પ્રમાણ બને જ્ઞાન છે, પરંતુ તેમાં તફાવત એ છે કે “ય વસ્તુના એક અંશનો બોધ કરે છે, અને પ્રમાણ અનેક અંશેનો કરે છે. વસ્તુમાં અનેક ધર્મો હોય છે એમાંથી જ્યારે કઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તે “નયે કહેવાય છે. જેમકે નિત્ય ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ નિત્ય છે એ નિશ્ચય અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી 'નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણુ કહેવાય છે. જેમકે નિત્યત્વ,
અનિત્યત્વે આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ
નિત્યનિત્ય આદિ અનેકરૂપ છે એવો નિશ્ચય; અથવા બીજા શબ્દોમાં ન, કહીએ તો નિય' એ પ્રમાણનો માત્ર એક અંશ છે અને પ્રમાણુ એ
અનેક નો સમૂહ છે; કેમકે નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. અને પ્રમાણ એને અનેક દૃષ્ટિઓથી ગ્રહણ કરે છે. ' તાના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણા-દ્વારે :
निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः । ': सत्संख्याक्षेत्रस्पशनकालान्तरभावाल्पबहुत्वैश्च ।८। । . (નિર્દેશ-વિસાવધારા+સ્થિતિ+વિધાનત:) .. (wહ્યા+ક્ષેત્ર+વન++મત્તર+મા+
wgY).. . . . . . . શબ્દાર્થ
, - , - 'નિર્દેશ– સ્વરૂપ
સ્વામિ–અધિકારિત્વ
'
* * * * *
* * *
→* * *
*