________________
૪૪.
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા -
શબ્દાર્થ : અંતિમતિજ્ઞાન
થત–થત જ્ઞાન અવધિ–અવધિજ્ઞાન - વિપર્યયઃ—અજ્ઞાનરૂપી - સત્ત-વાસ્તવિકનો
અસંતો અવાસ્તવિક વિશેષત–તફાવત ન જાણવાથી ચો :-વિચારશન્ય ઉપઉન્મત્તવત્ –ઉન્મત્તની પેઠે .
લબ્ધિના કારણથી સૂત્રાર્થઃ (૩૨) મતિ, મૃત અને અવધિ એ ત્રણ વિપર્યય ' એટલે અજ્ઞાનરૂપ પણ હોય છે.
(૩૩) વાસ્તવિક અને અવાસ્તવિકનો તફાવત ન જાણવાથી યદો પલબ્ધિ–વિચારશન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે - જ્ઞાન પણ અજ્ઞાન જ હોય છે. ..
' વિશેષાર્થ સમજુતી પ્રશ્ન : મતિ, મૃત આદિ જ્ઞાન એ શું છે?
ઉત્તર: એ બધાં ચેતના-શક્તિનો પર્યાય છે અને તેમનું કાર્ય પિોતપોતાના વિષયને પ્રકાશિત કરવો એ છે, એથી એ બધાં જ્ઞાન, ' કહેવાય છે. . . . .
. . " . પ્રશ્નઃ મતિ, ચુત અને અવધિ એ ત્રણ પર્યાય પિોતપોતાના | વિપયન બધું કરાવતા હોવાથી જ્ઞાન કહેવાય છે, તો પછી એમને - અજ્ઞાન કેમ કહેવામાં આવે છે?
' ' ઉત્તર: અલબત્ત, એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન . તો છે જ, પરંતુ અહીં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યાં છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે. આધ્યાત્મિક શાસ્ત્રનો એ સંકેત છે કે મિથ્યાદષ્ટિનાં મતિ, મૃત અને અવધિ-ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો
- અજ્ઞાન જ છે અને સમ્યક્દષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયો જ્ઞાન જ - માનવાં જોઈએ. ' ' . . . . . . . : :