________________
Sા Turi
છે.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૩ - જુદાપણું ધરાવનારા તે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ વડે સંકડે ઘડામાં
એકાકાર બુદ્ધિ થાય અને વિશેષ ધર્મ વડે મનુષ્ય પોતપોતાનો : લીલો, પીળો ઇત્યાદિ રંગથી કે કઈ એવા ભેદથી પોતાનો ઘડો ઓળખે છે.
જુસૂત્ર નય જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને જ સ્પર્શ કરે તે જુસૂત્ર નય છે. " . જે કે માનવી-કલ્પના ભૂત અને ભવિષ્યને છેક જ છોડી નથી
ચાલી શકતી, છતાં ઘણી વાર મનુષ્ય-બુદ્ધિ તાત્કાલિક પરિણામ તરફ રે ઢળી માત્ર વર્તમાન તરફ વલણ પકડે છે. આવી સ્થિતિમાં એમ
માનવા પ્રેરાય છે કે જે ઉપસ્થિત છે એ જ સત્ય છે, તે જ કાર્ય5 કારી છે અને ભૂત કે ભાવિ વસ્તુ અત્યારે કાર્યસાધક ન હોવાથી
શુન્યવત છે. વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને
સમૃદ્ધિ કહી શકાય પણ ભૂત સમૃદ્ધિનું સ્મરણ કે ભાવિ સમૃદ્ધિની એ કલ્પના એ વર્તમાનમાં સુખ-સગવડ પૂરાં ન પાડતાં હોવાથી એને | સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છોકરો હયાત હોઈ માતા* પિતાની સેવા કરે તે પુત્ર છે; પરંતુ જે છોકરો ભૂત કે ભાવિ હોઈ
આજે નથી તે પુત્ર જ નથી. આ જાતના માત્ર વર્તમાન પૂરતા - વિચારો જુસૂત્ર નયની કોટિમાં મૂકવામાં આવે છે. - ' આ નય નામ, સ્થાપના, દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપાને માનતો નથી, - માત્ર ભાવ નિક્ષેપાને જ માને છે, કારણ કે તે પરિણામગ્રાહી છે. '; એટલે વ્યક્તિ જેવા ગુણોમાં વર્તમાનકાળે પરિણામે-વર્તે તે પ્રમાણે
તે વસ્તુને કહે છે. જેમ કોઈ જીવ ગૃહસ્થ છે, પણ અંતરંગ મુનિ
પરિણામે વર્તે છે તેથી મુનિ કહેવાય છે. જે જેવો હોય તે તેને બેલા . એ ઋજુસૂત્ર નયનો ઉદ્દેશ છે.
•
• •
•
•
-
-