________________
૬૭
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા { પ્રશ્નઃ તે કયા? : છે. ઉત્તર: અસ્તિત્વ, અન્યત્વ, કવિ, ભક્નત્વ, ગુણવત્વ, પ્રદેશ- વત્વ, અસંખ્યાતપ્રદેશવત્વ, સર્વગતત્વ, અરૂપત્વ આદિ અનેક છે
પ્રશ્ન: તો પછી ત્રણ જ કેમ ગણાવ્યા?
ઉત્તરઃ અહીં છવનું સ્વરૂપ બતાવવું છે અને તે એને અસાધારણ ભાવોથી બતાવી શકાય. માટે પથમિક આદિની સાથે પરિણામિકના ભાવો એવા જ બતાવ્યા છે કે જે જીવના અસાધારણ છે. અતિત્વ આદિ ભાવો પરિણામિક છે ખરું, પરંતુ તે જીવની
માફક અછવમાં પણ છે તેથી તે જીવના અસાધારણ ભાવ ન ' કહેવાય માટે જ અહીં એમનો નિર્દેશ કર્યો નથી, તેમજ છેવટ જે
આદિ શબ્દ લખ્યો છે તે એ જ વસ્તુ સૂચન કરવા માટે છે. - જીવનું લક્ષણ
उपयोगो लक्षणम् १८५ ૩ઃક્ષણમ્
" શબ્દાર્થ . પm:--ઉપગ
ક્ષણમૂ–લસણું , - સૂવા ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
' '' વિશેષાર્થ-સમજુતી :
: આત્માને શું કહે છે? ' . . .
ઉત્તર: આત્માને ચેતન પણ કહેવાય છે. તે અનાદિ સિદ્ધ - | (સ્વતંત્ર) વ્ય. છે .
પ્રશ્ન: તેનું જ્ઞાન શાથી થાય છે?
ઉત્તર: તે અરૂપી હોવાથી તેનું જ્ઞાન ઈન્દ્રિયોથી થતું નથી, પરંતુ વસંવેદન (આત્માનુભવ) પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કહી. શકાય છે.. .
. .
. . ' '; પ્રક્ષ: ઉપયોગ દ્વારા શું થઈ શકે છે?
-