________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ત્રિકાળવર્તી પણ નથી. ત્રિકાળવર્તી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એવો એક છત્વરૂપ પરિણામિક ભાવ છે, જેને ફલિત
અર્થે ઉપયોગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણ રૂપે કહ્યો છે. - બીજા બધા ભાવે કદાચિક-ક્યારેક મળે એવા અને કયારેક ન મળે
એવા કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કર્મસાપેક્ષ હોવાથી
જીર્વના ઉપલક્ષણરૂપ થઈ શકે છે-લક્ષણરૂપ નહિ. આ પ્રશ્નઃ ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત શું છે?
: ઉત્તરઃ જે પ્રત્યેકે લક્ષમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય તે . લક્ષણ, જેમકે અગ્નિમાં ઉષ્ણત્વ, અને જે કઈક લક્ષ્યમાં હોય અને . કેઈકમાં ના હોય, કદાચિત હોય અને કદાચિત ના હોય અને
વિભાવસિદ્ધ ના હોય તે ઉપલક્ષણ. જેમકે અગ્નિનું ઉપલાણું ધુમાડે. છેવત્વને છોડીને ભાવોના બાવન ભેદ આત્માના ઉપ
લક્ષણરૂપ જ છે. - " પ્રશ્નઃ ઉપગલાણ શું સુચિત કરે છે?
ઉત્તર:. આત્મા લક્ષ્ય-ય છે અને ઉપયોગ લક્ષણ જાણવા ઉપાય છે: ઉપયોગની વિવિધતા
सद्विविधौऽष्ट च चतुर्भेदः ।९१ . (સદ્ધિવિષમદ-જામે) . શબ્દાર્થ
: .
- પ્રિવિધ– બે પ્રકાર : –વળી
મિષ્ટ–આઠ પ્રકારનાં તુમેર–ચાર પ્રકારના
સૂવાર તે અર્થત ઉપયોગ બે પ્રકારનો છે તથા આઠ આ પ્રકારનો છે અને ચાર પ્રકારનો છે.'
:
*, *