________________
૪૮
- તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા તેને, ત્રણ ભેદ છેઃ (૧) આરપ, (૨) અંશ અને (૩) સંકલ્પ.. તેમ વિશેષાવશ્યકમાં તેને ચે ભેદ ઉપચારપણે કહેલ છે. : :
આપના ચાર ભેદ છે: (૧) વ્યારોપ, (ર) ગુણાપ, (૩) કાલારોપ અને (૪) કારણદ્યારોપ (કારણદિ આ૫).
દ્વવ્યાપ ગુણાદિકને વિષે દ્રવ્યપણું માનવું તે દ્રવ્યારોપ. જેમ વર્તના પરિણામ તે પંચાસ્તિકાયને પરિણમન ધર્મ છે. તેને કાલવ્ય કહી બોલાવવું, કાળા એ ભિન્ન પિંડરૂપ , દ્રવ્ય નથી, પણ આપ દ્રવ્ય કહ્યું છે, માટે દ્રવ્યાપ. .
. . ગુણાપઃ દ્રવ્યને વિષે ગુણનો આરોપ કરવો. જેમ જ્ઞાન ગુણ છે પણ જ્ઞાન તે જ આત્મા એમ જ્ઞાનને આત્મા કહ્યો તે ગુણનો આરોપ કર્યો, માટે ગુણરોપ.
કાલાપ; જેમ શ્રી વીર નિર્વાણ થયે ઘણો કાળ છે, પણ દિવાળીના દિવસે વિરનું નિર્વાણ છે એમ કહીએ છીએ, તે કાલારોપ છે. વર્તમાનમાં અતીત કાલનો આરોપ કર્યો. ' '!
આ કારણદ્યારોપઃ કારણ વિષે કાર્યનો આરોપ કરો. જેમકે શ્રી તીર્થકર મોક્ષનું કારણ છે તેથી તેમને તારયાળ કહીએ છીએ, તે કારણને વિષે કર્તાપણાને આરે છે. , ,
વળી સંકલ્પનગમના બે ભેદ છે: (૧) સ્વપરિણામરૂપ વીર્ય ચેતનાને જે નોન થોપશમ તે લે. (૨) કાર્ય તરે નેવેન - કાર્યો નવો નો ઉપયોગ થાય તે તે બે ભેદ થયા, તથા અંશ-નગમના,
પણ બે ભેદ છેઃ (૧) ભિન્નશ તે જુદો અંશ. અંધાદિકનો બીજો : અભિન્નાંશ તે જે આત્માના પ્રદેશ તથા ગુણના અવિભાગ ઈત્યાદિક. - એ સર્વે નૈગમ નયના ભેદ જાણવા. .. "
. નિગમ નયનો વિષય સૌથી વિશાળ છે; કારણ કે તે સામાન્ય વિશે બન્નેને લોકઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે અને ક્યારેક મુખ્ય