________________
૪૫
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા " પ્રશ્નઃ મિથ્થોદષ્ટિ એટલે શું? - ઉત્તર મિથ્યાદષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા
વિષેના અજ્ઞાનને લીધે પોતાના વિશાળ જ્ઞાનરાશિનો ઉપયોગ હોવા છે છતાં પણ સંસારાભિમુખ આત્મા કહેવાય છે.
પ્રશ્નઃ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શું? - ઉત્તર: સમ્યક્દષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા ને , હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પોતાના થોડાક પણ લૌકિક
જ્ઞાનનો ઉપયોગ આત્માની દીપ્તિમાં કરે છે, એથી એના જ્ઞાનને - જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે અને તે મેક્ષાભિ- મુખ આત્મા કહેવાય છે.
'. નય-વિભાગ સૈમસંડ્યવહારનુસૂત્રો યાર ! રૂ૪ ૫ / - સાચા દિગ્રિમે રૂ C. (+સંઘz+ષ્યવહાર+ઋતુમૂત્ર+શવા ન્નયા:).
. (વાચકમિત્રમે) - ૨ - શબ્દાર્થ વિમ-નગમ નય
સંઘરું–સંગ્રહ નય ગ્રવાર–નવ્યવહાર નય ગુહૂ–જુસૂત્ર ય રાજા–શબ્દો ! ચા –નયો ચા-પ્રથમના
૬િ–બે . . ત્રિ—ત્રણ
મે –ભેદો . .
વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નનય એ શું છે ? . . .
ઉત્તર: નય વસ્તુના એક અંશની વિક્ષા કરે છે અને વિવ- - ક્ષિત અંશનું વિવેચન કરતાં તે બીજા અંશેની અવસ્ય અપેક્ષા રાખે.
.