________________
--
૩૪.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા યન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન: ઉપરના શાસ્ત્રના જે ભેદ બતાવ્યા છે આટલાં જ. શાત્રે હશે? . . . . . . . . . '
ઉત્તર: નહિ; શાસ્ત્ર તે અનેક છે અને હતા, અને તે બધાં શ્રુત જ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીં તે ફકત એટલાં જે ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનનો આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે, એ બધાનો અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધબુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલાં હોવાં જોઈએ. ' :
પ્રશ્નઃ શ્રુત એ જ્ઞાન છે તે પછી ભાષા અને જેના પર તે લખાય છે તે કાગળ વગેરેને શ્રુત જ્ઞાન કહેવાનું કારણ શું? - ઉત્તરઃ કાગળ વગેરે પણ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત • રાખવાનું સાધન છે. આ કારણથી ભાષા અગર કાગળ વગેરેને પણ
બુત કહેવામાં આવે છે. ભાષા એ પણ જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન છે. ' ' .
અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી . . . દિવિઘોડધઃ . ૨૨
1 - સત્રમવકસ્યો નારવાનામ્ ૨૨ " ,
- - ૨ (દ્વિવિઘઘ) : -
(તત્રમવાચાર-વનામૂ ) , , શબ્દાર્થ
, , , “ દ્વિ–બે ' વિઘ–પ્રકાર "
અવધિમર્યાદા રૂપી જ્ઞાન તત્ર–તેમાં ' ' . . * 1. પ્રત્યેક બુદ્ધ આદિ ત્રષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમકે
ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. . . : -