________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઈધિના વિષય પરત્વે સમજવું કે ઈદ્રિયજન્ય અને મનોજન્ય. અવગ્રહ, ઈહા આદિ ચારે જ્ઞાન પર્યાયોને જ મુખ્યપણે ગ્રહણ કરે છે; સંપૂર્ણ દ્રવ્યને નહિ. બાકી તે પર્યાયકારા દ્રવ્યને અંશત: જાણી શકે ખરાં.. ' . અવગ્રહને અવાર ભેદો
' ચન્નનચાવઃ ૨૮. : ''' ' ન ચક્ષુનિચિાચાન્ 188
. • • ( નર+મવગ્રહ.) . . - (ન+વસુ:+અનિશ્વિયાખ્યામ્)
શબ્દાર્થ કચનર-ઉપકરણ ઇક્રિયવિષયની સાથે સંગમવઘઃ-અવ્યક્ત જ્ઞાન : તે જ –ચક્ષુથી
મનિયાખ્યાÉ–અનિંદિયથી . *: , . સૂત્રાર્થ ઃ (૧૮) વ્યંજન (ઉપકરણ ઇન્દ્રિયનો વિષયની સાથે આ
સંગ) થતાં અવગ્રહ જ થાય છે: * : (૧૯) નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું જ નથી. : ' ' વિશેષાર્થ-સમજૂતી 3 પ્રશ્ન : ઈદ્રિય અને મનધારા જ્ઞાનધારાનો જે આવિર્ભાવનો . - દમ છે તે કેટલા પ્રકારનો છે અને તે પ્રકારે વિગતથી સમજાવો. *
, ઉત્તરઃ ઇચિ અને મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનો ક્રમ બે પ્રકારનો છે. (૧) મંદક્રમ અને (ર) પહુક્રમ. મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણે દ્રિયનો સંયોગ-વ્યંજન–થતાં જ...
જ્ઞાનને આંવિર્ભાવ થાય છે.. . . . . . . પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેથી આ " - કંઈક છે એ સામાન્ય બંધ પણ થતો નથી, પરંતુ જેમજેમ ? વિષય અને ઈયિને સંયોગ પુષ્ટ થતો જાય છે તેમતેમ જ્ઞાનની