________________
२१
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે જ્યારે બાકીના આઠ એટલે ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રશાહી, અનિશ્ચિતગ્રાહી, નિશ્ચિતગ્રાહી, અસંદિગ્ધગ્રાહી, સંદિગ્ધગ્રાહી, કૂવગ્રાહી, અપૂવગ્રાહીં એ ક્ષયોપશમની વિવિધતા ઉપર અવલંબિત છે. ' . પ્રશ્નઃ કુલ ભેદ કેટલા અને કેવી રીતે?
ઉત્તરઃ બસે અટ્ટયાસી કુલ ભેદ છે. તે પાંચ ઈદ્રિય અને મનનાં અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ચોવીશ થાય અને બહુ અલ્પ આદિ ઉક્ત બાર પ્રકારની સાથે ચાવીસને ગુણવાથી બસે અફઘાસી થાય. ? ' સામાન્યરૂપે અવગ્રહ આદિને વિધ્ય
છે. અર્થચ ૨૭ી ' . સુત્રાર્થ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ એ ચાર મતિજ્ઞાન અર્થને (દ્રવ્યને) ગ્રહણ કરે છે. તે ' વિશેષાર્થ-સમજૂતી
:આ પ્રશ્ન અવગ્રહ, ઈહ આદિ જ્ઞાન મુખ્યપણે કેને ગ્રહણ કરે છે?
ઉત્તર: તે પર્યાયને ગ્રહણ કરે છે. સંપૂર્ણ દ્રવ્યને નહિ. બાકી ' દ્રવ્યને એ પર્યાયઠરિા જાણે ખરા. પર્યાય દિવ્યનો એક અંશ છે
જેથી અવગ્રહ, ઈહા આદિ જ્ઞાનદ્વારા જ્યારે ઇદિયે કે મને પોતપિતાને વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાયથી દ્રવ્યને પણ
અંશપણે જાણે છે, કારણ કે દ્રવ્યને છોડીને પર્યાય રહી શકતો નથી. દાખલા તરીકે ચક્ષુએ એક કેરી જે. આથી કેરીના રૂપ, આકાર આદિ જાણી કેરી કહી ખરી, પરંતુ કેરીમાં તો બીજા રસ, ગંધ, આદિ અનેક ગુણો રહેલા છે તે નેત્રક્રિય શી રીતે કલ્પી શકે ? ‘આથી સમજવું કે આંખથી કરી દેખાઈ, બાકી ધ્યાનમાં રાખવું " જોઈએ કે આખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. આ પ્રમાણે તમામ