________________
તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા
- ૩૧ . ઉત્તરઃ જે અવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે ' છે તે નિશયિક છે અને જે વિશેષગ્રાહી ઇહા, અવાય આદિ ક્રમિક
વિકાસ-જ્ઞાનવાહી છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. * પ્રશ્ન અથવગ્રહને બહુ, અલ્પ આદિ ઉક્ત બાર ભેદોનાં સંબંધમાં કહ્યું કે તે વ્યાવહારિક અર્થાવગ્રહને સમજવા, તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૨૮ પ્રકારોમાં તે ૪ વ્યંજની અવગ્રહ પણ આવે છે, જે નૈયિક અર્થાવગ્રહના પણ પૂર્વવની હોવાથી અત્યંત આવ્યા છે. આથી તેને બાર બાર એટલે ૪૮ ભેદે કાઢી નાંખવા પડશે? - ઉત્તર ઃ ઉપર જે કહ્યું છે કે અર્થાવગ્રહમાં તે વ્યાવહારિકને લઈને બાર બાર ભેદો ઘટી શકે છે તે સ્થૂલ દષ્ટિએ તેને ઉત્તર સિમજવો. બાકી વાસ્તવિક રીતે તે કાર્ય-કારણતાની સમાનતાના . સિદ્ધાંતના આધારે તૈથયિક અંર્થાવગ્રહ અને તેના પૂર્વવર્તી વ્યંજનવિગ્રહના પણ બાર-બાર ભેદો સમજી લેવા જોઈએ. અર્થાવગ્રહમાં બહુ,
અલ્પ આદિ વિષયગત વિષયોનો તો પ્રતિભાસ થાય છે અને વ્યંજનાવગ્રહમાં થતું નથી. આ માટે સમજવું કે સ્કુટ હોય અથવા અસ્કુટ : હોય. બાકી અહીં તો ફક્ત સંભાવની અપેક્ષાએ ઉકત બાર-બાર. ભેદો ગણવા જોઈએ. કૃતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ
" કૃતં રિપૂર્વ ચદશમે ૨૦ . (ઘુતમતિપૂર્વમુદ્રિ+ને+દારશ+મેમ્)
' શબ્દાર્થ ' ' * અંતર્મુ-કૃત જ્ઞાન - ગતિપૂર્વ –મતિપૂર્વક
ને-ઘણા : દ્વારા–બર
મેમ–ભેદે છે,