________________
સૂયગડાંગસૂત્ર.
સચમ ન કરશે અર્થાત્ અશુભકમ ઉયમાં ન આવે, ત્યાં સુધી શુદ્ધ આચારના અહંકાર કરે, પણ જ્યારે કષ્ટ આવે ત્યારે ઘણાએ વધારીને સાધુએ ગુરૂ (ખડાળ) કર્મીઓ તથા ખાઈ હાંકનારો ચારિત્ર મુકી દે છે.
૧૦
जया हेमंतमासंमि, सीतं फुसइ सबंगं ॥
तत्थ मंदा विसीति, रज्जहीणा व खत्तिया ॥ ४॥
સક્રમની ખાસ અતાવે છે, હંમત તે પેાસ મહા માસમાં જ્યારે હેમના કણ પડે તેવા વાયુની ઠંડ લાગે, તેના અતિ કઠોર સ્પશ અ'ગને લાગે, ત્યારે (ઓઢવા પાચરવાનું આખું મળતાં) કેટલાક જડ મદબુદ્ધિવાળા સાધુએ જેમ ક્ષત્રિએ રાજ્ય ખાઇ એસે ત્યારે રાંકડુ માહુ કરે છે, તેમ તે સાધુએ દીનતા લાવે છે. હવે ઉષ્ણુ પરિસહે કહે છે.
पुट्ठे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए ॥
तत्य मँदा बिसीयंति, मच्छा अप्पोदए जहा ॥ ५ ॥
ઉનાળાના વૈશાખ જેઠ કે અસાઢ માસના પ્રથમ ભાગમાં તાપથી તપેલા અને તરસથી રાતના વિલખા મનેલે ઉષ્ણુ પરિસહુથી હારીને દીનતા લાવે છે, છલું ઘેાડા પાણીમાં આમ તેમ ફરી ન પામે છે, અથવા તરડે છે, તેમ તે તરસથી તરફડી દીનતા લાવે છે. તેના ભાવાથ
મ
'
એટલે જેમ મા
શકવાથી મરણુ
સાધુ તાપ કે આ છે કે,