________________
સૂયગડાંગસૂત્ર.
manne
सावि भयवेविरंगी पुत्तं दंसेइ जाव काहस्स । तावच्चिय तस्स ठियं पयइत्थं वरभुयाजुयलं ॥५॥
તે મા પણ ભયથી કંપતી જે વખતે કૃષ્ણને દેખાડે છે, કે તેજ વખતે તે પુત્રને સ્વભાવિક બે ભુજાઓ શ્રેષ્ઠ રૂપવાળી બાકી રહી, (તેથી માતાને શક પડયે કે આ કૃષ્ણથી બાળકને ભય થશે)
तो कण्हस्स पिउच्छा पुत्तं पाडेइ पायपीटंमि । अवराहखामणत्थं सोवि सयं से खमिस्सामि ॥६॥
તેથી કૃષ્ણની ફઈએ પિતાના પુત્રને તેના પગમાં નમાડ, તેથી તે કૃષ્ણ પણ કહ્યું કે હું તેના સે અપરાધ ક્ષમા કરીશ. सिसुवालो वि हू जुव्वणमएण नारायणं असभाह । वयणेहि भणइ सोविहू खमइ खमाए समत्थोवि ॥ ७ ॥
પણ શિશુપાળ જુવાન થતા માથી અસભ્ય વચને વડે કૃષ્ણને ધમકાવવા લાગે, છતાં પણ ક્ષમામાં સમર્થ હેવાથી કૃષ્ણ તેને ક્ષમા કરી.
अवराहसए पुण्णे वारिज्जतो ण चिढ़ई जाहे ॥ कण्हेण तओ छिन्नं चक्केणं उत्तमंगं से ॥ ८॥
જ્યારે સે અપરાધ પૂરા થયા, ત્યારે કૃષ્ણ તેને રે, છતાં પણ તે બોલતાં ન અટક, તેથી કૃણે તેનું માથું