________________
प्रमाणनयतत्व लोकालङ्कारः
અ−તે જ્ઞાન સમારેાપનું વિરાધી હાવાથી ને પ્રમાણપણાના સ્વભાવવાળું હાવાથી નિશ્ચયાત્મક સ્વભાવવાળુ છે.
:
વિશેષા–જૈનો પંચ અવયવવાળા પ્રયાગની મૂખ્યતા રાખતા નથી. તેઓ ‘ પક્ષહેતુવચનામાં પાર્થમનુમાનમમુપારાત્' એ સૂત્રથી પક્ષ અને હેતુ એ બેથીજ અનુમાન થાય. તેમ અહિં સર્ વ્યવસાય સ્વમાથું' એ પદ પક્ષને જણાવે છે. અને સમાોપરિન્થિયાત્’અને ‘પ્રમાળત્વાત્’ એ એ પદ જુદા જુદા હેતુ જણાવે છે. એટલે પ્રમાણુ સંશય વિપર્યય અને અનધ્યવસાય રૂપ સમારેાપથી વિપરીત હાવાથી નિશ્ચય સ્વભાવવાળુ છે. તેમજ પ્રમાણપણું હાવાથી—વસ્તુનું નિશ્ચયપણું હાવાથી નિશ્ચય સ્વભાવવાળું છે એમ બન્ને હેતુઓ એક્જ વાત સિદ્ધ કરે છે.
ܕܕ
અહિં ઐદ્ધો નિર્વિકલ્પક પ્રત્યક્ષ માને છે તે વાત · સિદ્ધ નથી. કારણ કે માણસ માત્રની પ્રવૃત્તિ તે તે વસ્તુના નિશ્ચય સિવાય થઈ શકે નહિં. ને જે નિશ્ચય વિના પણ પ્રવૃત્તિ માનીએ તે ગમે તેમાં પ્રવૃત્તિ થઇ જવા સંભવ છે માટે નિર્વિષક જ્ઞાન સિદ્ધ થતું નથી.
સમારાપની વ્યાખ્યા—
अतस्मिंस्तदध्यवसायः समारोपः ॥ ७ ॥
અ—જે વસ્તુ તેવા પ્રકારની ન હોય તેમાં તે પ્રકારના નિ ય તે સમારાપ.
આપણને જેજાતનું જ્ઞાન થાય તે રીતે જો તે વસ્તુ ન હાય—પણુ ખીજી રીતે હાય-તે તે જ્ઞાનનું નામ સમારાપ કહેવાય છે.