________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ધરાવનાર પદાર્થો પણ હેતુ તરીકે વપરાયા હોય તે તે પણ પરંપરાએ વાસ્તવિક સાધ્યને સિદ્ધ કરે છે. દાખલા તરીકે, અહિં “કેશ (ઘડાની અવસ્થા વિશેષ) થયે હે જોઈએ કારણકે હાલ ઘડે નજરે પડે છે. આમાં સાધ્ય કેશ તેનું કાર્ય કુશલ અને તેનું કાર્ય ઘડે તે અહિં હિતુ તેરીકે છે એટલે તે કેશરૂપ સાધ્ય સિદ્ધ થાય છે.
*અવિરુદ્ધોપલબ્ધિના આરીતે છ પ્રકારે વિવિધ સાધ્ય સિદ્ધ કરે છે.
હવે સાધ્યની સાથે કઈ અને કેટલી વસ્તુઓ બાધક હેય છે કે જેની વિદ્યમાનતાથી સાધ્ય સિદ્ધ થતું નથી તે જણાવે છે. વિરુદ્ધોપલબ્ધિના પ્રકાર–
"विरुध्धोपलब्धिस्तु प्रतिषेध प्रतिपत्तौ सप्तमकारा।।८३॥
અર્થ–નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં વિદ્ધપશ્વિ સાત પ્રકારની છે. વિરુદ્ધોપલબ્ધિને પ્રથમ પ્રકાર– - तत्राद्यास्वभावविरुद्धोपलब्धिः ॥८४॥
અર્થ –તે વિરુદ્ધપલબ્ધિમાં પહેલી સ્વભાવવિરુ તોપલબ્ધિ છે. - ' વિશેષ –અવિરુદ્ધોપલબ્ધિમાં આ ભેદ લીધે ન હતે. કારણકે તે અવિરુદ્ધોપલબ્ધિ વિધિની સાધક હતી. અને જે. ૨૪ સરખા માવઃ શરળ શમેવામાયિ વિધિતિ પણ સાપનમ
આ પ્રમાણ મીમાંસા સૂત્ર ૧-૨-૧૨ ૫૪ ૬૧ २५ विरुद्धतदुपलन्धिःप्रतिषेधे यथा
સરખાવે વમાજ
પ્રમાણ મીમાંસા
પરીણામૂખ પૃષ્ઠ 5