Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
Catalog link: https://jainqq.org/explore/022423/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ FE #FFFFFFFFFF:૩ૐ:કાકા શ્રી વીરાય નમઃ ગુજરાતી અનુવાદ સહિત વાદી દેવસૂરિ વિરચિત પ્રમાણુનયતત્ત્વાકાલંકાર EFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFEEEEEEE "FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF અનુવાદક અને પ્રકાશક ગાંધી મફતલાલ ઝવેરચંદ. ઠે. ભઠ્ઠીનીબારી–અમદાવાદ, વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯ ૮૯ "કિંમત. ૨-૦-૦ FિFFFFFFFFF:8:5555555 Page #2 -------------------------------------------------------------------------- ________________ FEFFFFFFFFFFFFFFFFFFF FEE શ્રી વીરાય નમઃ ગુજરાતી અનુવાદ સહિત વાદી દેવસૂરિ વિરચિત પ્રમાણુનયતત્ત્વાલકાલંકાર અનુવાદક અને પ્રકાશક ગાંધી મફતલાલ ઝવેરચંદ ઠે. ભઠ્ઠીનીબારી–અમદાવાદ. વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯૮૯ કિંમત. ૨-૦-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થમાં ટિપ્પણુ તરીકે વપરાયેલા ગ્રન્થની યાદિ ૧ પ્રમાણુ પરીક્ષા ૨ ન્યાય દીપીકા ૩ ન્યાયાવતાર જ રત્નાકરાવતારિકા ૫ પ્રમાણમીમાંસા ૬ તત્વાર્થાધિગમસૂત્ર ૭ આપ્તમીમાંસા ૮ પ્રમેયકમળ માર્તડ ૯ દ્રવ્યાનુગતર્કણા ૧૦ ન્યાયબિન્દુ ૧૧ ન્યાયસાર ૧૨ સ્યાદ્વાદ રત્નાકર ૧૩ ષડદર્શનસમુચ્ચય ૧૪ સાંખ્યકારિકા ૧૫ પરીક્ષામૂખ ૧૬ તર્કસંગ્રહ ૧૭ વૈશેષિક દર્શન ૧૮ સપ્તભંગી તરંગિણી ૧૯ સંમતિ તર્ક ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રીકમલાલે છાપ્યું, ઠે. પાનકોરનાકા–અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ આ રી િતી ક ા િતારિરીરિક આભાર પ્રદર્શન ૧ આ ગ્રન્થને અનુવાદ કરવામાં મને આદિથી તે અંત સુધી પ્રેરનાર અને ગ્યસામગ્રી પુરી પાડનાર શાસનપ્રભાવક આચાર્યશ્રીમાન વિજયદાનસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રીમનહરવિજયજી છે, જેનો હું અહિં આભાર માનું છું. કારણકે તેમની તે તે પ્રકારની મદદ સિવાય આ ગ્રન્થને અનુવાદ મારે માટે અશકય જ બનત. ૨ મારા આખાએ જીવનનું પરિવર્તનકરી શુભ રસ્તે મારી જીવનકાને પ્રવાહિત કરનાર પૂજ્ય પ્રભુદાસ બેચરદાસ પંડિત છે, જેઓનું પણ હું ઉપકારી તરીકે અહિં સમરણ કરૂ છું. ૩ ન્યાયના વિષયમાં અને ખાસ કરીને આ ગ્રન્થના વિષયમાં પૂર્ણ રસલગાડનાર શાંતમૂર્તિ પંન્યાસ શ્રી ભક્તિવિજ્યજીના પ્રશિષ્ય ચરણવિજયજી છે જેઓનો પણ અત્રે આભાર માનું છું. એજ. ગાંધી માલ ઝવેરચંદના તા. ૨૩-૧૧-૩ર. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. જગતમાં જીવાની મન વચન અને કાયાદ્વારા અનેકવિધ ત્તિએ થાય છે. આ અનેક જાતની પ્રવૃત્તિએમાંથી કાઇપણ એક વર્ગની પ્રવૃત્તિના સચોટ તે વ્યવસ્થિત નિયમ ઘડવામાં આવે છે તેને જનસમુહની તે પ્રવૃત્તિનું શાસ્ત્ર કહે છે. કાપણુ શાસ્ત્ર જે વિષયને નિયમપૂર્વક ચર્ચે છે તે વિષય તે જગતમાં તેની રચનાની પૂર્વેજ બનતા હોય છે. વ્યાકરણશાસ્ત્રા રચયાં તે પહેલાં પણ ભાષા તા માલાતીજ. કાવ્યશાસ્ત્રાના નિયમેા ઘડાયા તે પહેલાં પણ કાવ્યો રચાતાં, વૈદકશાસ્રા રચાયાં તે પહેલાં પણ જુદી જુદી વનસ્પતિઓવડે લેાકેા પેાતાના રેગાને મટાડતા જ. આરીતે શાસ્ત્રો કેવળ અનુભવ શૂન્ય રીતે લખાતાં નથી. પરંતુ અત્યંત અનુભવપૂર્વક તેની સરણીઓની તપાસી, ને તેના ચેાક્કસ નિયમેાને ઘડી તેની રચના કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્ર અથવા પ્રમાણુશાસ્ત્રનું પણ તેજરીતે છે. આજે જે ન્યાયગ્રન્થા છે તે ગ્રન્થા પૂર્વે પણ લેાકેા સત્યાસત્યના વિનિમય અમુક ચોક્કસ ધારણાથી જ કરતા હતા. પરંતુ ધ્યાન રાખવું જોઇએ કે સત્યાસત્યને વિનિમય કરવા તે ન્યાયશાસ્ત્રને વિષય નથી. પર ંતુ સત્યાસત્યને વિનિમય કઇ સરણીથી ચાલે છે તેને ક્રમ અને તેની સરણીઆને નિયમપૂર્વક પ્રતિપાદન કરનાર શાસ્ત્ર તેજ ન્યાયશાસ્ત્ર યા પ્રમાણશાસ્ત્ર છે. હવે ભાષાશાસ્ત્ર ન જણનાર પણ એલી શકે છે અને જાણનાર પણ ખાલી શકે છે. છતાંપણુ ભાષાશાસ્ત્ર શીખવાની કાંઈપણ જરૂર હાય તેા એટલા માટે જ છે કે શુદ્ધ અને સ્ખલના વિનાની સચાટ ભાષા એલી શકાય. તેજપ્રમાણે પ્રમાણુશાસ્ત્રને ઉદ્દેશ પણ ભૂલ વિનાના વિચારકરતાં માણસ શીખે તેજ છે. જ્યારે ન્યાયશાસ્ત્ર વિષે વિચાર કરવામાં આવે છે ત્યારે ગણિત, વ્યાકરણ વિગેરે શાસ્ત્રોમાં જેમ સાંપ્રદાયિકતા નથી તેમ ન્યાયમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ પણ સાંપ્રદાયિકતા નજ હેવી જોઈએ એ પ્રશ્ન થાય છે. છતાં પણ ન્યાયશાસ્ત્રમાં જે સાંપ્રદાયિકતા આવે છે તેનું કારણ દર્શન અને પ્રમાણ તેના મિશ્રણથી છે. અર્થાત્ આ સર્વે પ્રમાણુશા પોતાના દાર્શનિક વિચારોને પ્રતિપાદન કરવાની બુદ્ધિથી રચતાં હોય છે તેજ છે. પ્રસ્તુત ગ્રન્થમાં ગ્રન્યકાર પ્રમાણ અને નયનું સ્વરૂપ પિતાના કાળસુધીની ભિન્ન ભિન્ન માન્યતાના અવલેકન પૂર્વક યોગ્ય એકીકરણ કરી બહુજ સુંદર રીતે સ્થાપે છે. તેમજ આ ગ્રન્થકારે પૂર્વના અનેક દર્શનના ભિન્ન ભિન્ન ગ્રન્થ જેવા ઉપરાંત સિદ્ધસેન દિવાકરસૂરિ, અને હરિભદ્રસૂરિના ગ્રન્થને અનુસરી અને અત્યંત પ્રભાશક્તિપૂર્વક દેહનરૂપે મૂળ પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ગ્રન્થને બનાવ્યો છે. આ ગ્રન્થમાં જૈનદર્શનના મૂળ ન્યાયના સિદ્ધાન્તને અન્યદર્શનીય સિદ્ધાંત સાથે કેટલું સામ્ય છે તે, તેમજ અન્યદર્શનીય ન્યાયસિદ્ધાતે. ક્યાં પિષ્ટપેણ કરે છે તે, અને કયા કયા અન્યદર્શનીય સિદ્ધાંત લક્ષણ વિગેરેમાં ક્યાં અધુરા છે તે જણાવી, અને તેને ઠેકાણે યોગ્ય ન્યાયના સિદ્ધતિ શા હોઈ શકે તેનું વ્યવસ્થિત સુંદર પ્રતિપાદન કર્યું છે. આ મૂળગ્રન્થ ન્યાયના આદિ અભ્યાસ માટે જેટલો મહત્ત્વને છે, તેટલેજ અત્યંત પ્રખર નિયાયિકને પણ મહત્ત્વનું છે. અને તેનું જેટલું દહન કરવામાં આવે તેટલું તેમાંથી સત્ત્વ દરેકને પુરું પાડે છે. વિશેષમાં આ ગ્રન્થ રચાયા પછીના દરેક આચાર્ય કે શ્રેષ્ઠ નૈયાયિકાએ આ ગ્રન્થને અત્યંત પ્રશં છે એટલું જ નહિં પરંતુ તેને કેાઈ ઠેકાણે ટીકાઓમાં, તે કઈ ઠેકાણે પ્રમાણરૂપે ઉપયોગ કર્યો. છે, સ્યાદ્વાદમંજરીના ટીકાકાર મલ્લિષેણસૂરિએ, તેમજ ષડદર્શન સમુઐયની ટીકાકાર ગુણરત્નસુરિવિગેરેએ પોતાની ટીકામાં ઘણે ઠેકાણે પ્રકરણના પ્રકરણોને ઉપયોગ કર્યો છે. આ ગ્રન્થની ત્રણ ટીકાઓ ઉપલબ્ધ છે. એક રત્નપ્રભસૂરિની રત્નાકરાવ તારિકા. બીજી ૮૪૦૦૦ લોકપ્રમાણુ સ્યાદ્વાદરનાકર નામની Page #8 -------------------------------------------------------------------------- ________________ પઝ ટીકા તેમજ તત્ત્વાવબોધિની નામની પણ લઘુટીકા છે. તેમજ સ્યાદ્વાદભાષા જેવા ગ્રન્થ તે મુખ્યત્વે કેવળ આ ગ્રન્થના સૂત્રોની ફેરબદલીથીજ થયા છે. આ ગ્રન્થસંબંધી યથાશક્તિ વિસ્તૃત નિરૂપણ તે તેનો બીજો ભાગ છપાયે તેમાં આપવાની ઈચ્છા હોઈ આટલેથીજ અટકીશું. અન્ત અભ્યાભ્યાસ, વખતની સંકોચતા, તેમજ સહજ દેષને લઈને, મારાથી અશુદ્ધિઓ, પિષ્ટપેષણ, વિપરીત નિરૂપણ, કે અસ્પષ્ટતા વિગેરે જે કાંઈ ત્રુટિઓ રહી હોય, તેની સુજ્ઞપુરુષો જરૂર મને ક્ષમા કરશે. કારણકે પુસ્તક લખવાને, છપાવવાને, સુધારવાને કે અનુવાદ કરવાનો આ મારો પ્રયત્ન પ્રથમજ છે. છતાં પણ સારગ્રહણ કરનારા અને અસારને ફેંકી દેનારા સજ્જનો આ અનુવાદમાંથી સાર. ગ્રહણ કરી તેમાં યોગ્ય પ્રયત્ન કરશે તે મારી મહેનત કૃતાર્થ છે એમ માનીશ. એજ અલ્પજ્ઞા ગાંધી મફતલાલ ઝવેરચંદ, ભઠ્ઠીની બારી–અમદાવાદ, Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રકારના જીવન પરિચય. આ પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર ગ્રન્થના કર્તા શ્રીમાન્ વાદિ દેવસૂરિ છે. હાલ જેના જીવનના પરિચયમાટે આપણી પાસે ૧ તેમના પોતાના રચેલ ગ્રન્થ ૨ બીજા આચાયે†એ પેાતાના ગ્રન્થમાં કરેલી તેમની સ્તુતિતેમજ ૩ પ્રભાવક ચરિત્ર અને કમુદ્રચંદ્ર પ્રકરણ વિગેરે સાધના છે, છતાં અલ્પ અવકાશને લઈ ને છેલ્લા સાધનદ્વારા ભૂખ્યત્વે કરીને તેમનું જીવન યત્કિંચિત્ આલેખશું. વાદેિવસૂરિ જ્ઞાતિએ પેારવાળ વણિક હતા તે, જેઓને જન્મ મ}હિત નામના ગામમાં થયેા હતેા. જે ગ્રન્થકારનું સંસારિક આજે ઉચ્ચારમાં બદલાઇને આણુ પાસે આવેલા વૈષ્ણવાના તી મદુ તરીકે પ્રસિદ્ધ છે. તેઓના પિતાનું નામ વીરનાગ અને માતાનું નામ જિનદેવી હતું. દીવસ જતાં તેમને ત્યાં સ. ૧૧૪૩ માં પુત્ર રત્નને જન્મ થયા અને જેઓએ તેનું નામ પૂદ્ર રાખ્યું. નામ. વતન આ મડાર યા મદુઆ ગામમાં દૈવયેાગે મહાન મરકી થઇ અને જેથી પેાતાના કુટુંબના રક્ષણ માટે વીરનાગને બાળક પરિવર્તન અને સ્ત્રી સહિત ભરૂચ નગરમાં આવવું પડયું. જ્યાં તે પુત્રનું સદભાગ્ય. આગળ પેાતાને પૂર્વ પરિચિત ગુરૂ મહારાજ મુાનચંદ્રસુરિ પણ વિહાર કરતા પધાર્યાં. તે ત્યાં ગુરૂદેવની પ્રેરણાથી ત્યાંના શ્રાવકાએ તેને સાધર્મિક તરીકે તેને કેટલીક સગવડે કરી આપી. આજ અરસામાં પૂર્ણચંદ્રની વય પણ આઠેક વર્ષની થઇ હતી, જે તે ઉંમરમાં પણ ત્યાંના ગૃહસ્થના છે.કરાઓને ચણા આપી તેને બદલે દ્રાક્ષ વિગેરે માંઘી વસ્તુએ પાતાના પ્રબલ ભાગ્યે મેળવતા હતા. Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસ આ પ્રમાણે શ્રીમાન મુનિચંદ્રસુરિ મહારાજે તેની હાંશીયારી અને સદ્દભાગ્યે સાંભછ્યું અને જોયું. અને સાથે ગુરૂ મુનિચદ્રસૂરિની સાથે વિચાર કર્યું કે આવેા મહાભાગ્યશાળી માગણી તે દીક્ષા. બાળક જો નાની વયે દીક્ષા લે તે નમાં જરૂરી પ્રભાવક નીવડે. આચાર્ય મહારાજે તરતજ વીરનાગને મેલાવ્યા તે પેાતાના શિષ્ય તરીકે તેના બાળકની માગણી કરી, શ્રદ્ધાળુ વીરનાગે કહ્યું કે મહારાજ ! અમે વૃદ્ધ છીએ. અને અમારે આધારભૂત આ એક બાળક જ છે. છતાં પણ જો આપતી ઈચ્છા આમજ હેાય તા આ બાળક આપને જ છે. કારણકે આપ મારા ગુરૂ હોવા ઉપરાંત ઉપકારી છે અને સદ્ વિચારીને જ કહેતા હશે. એટલે મારે આમાં કાઇ કહેવા યાગ્ય નથી; આખરે ગુરૂ મહારાજે માતાની પણ અનુમતિ લઇ તે બાળકને સ. ૧૧૫૨ માં પૂ`ચંદ્રની નવવર્ષની વયે દીક્ષા આપી, અને જેનું નામ રામચંદ્ર રાખ્યું. ભગવાન શ્રી મહાવીર સ્વામીથી ૬૨૦ વર્ષ પછી ૧૬ મી માટે વિક્રમની ખીજી સદીમાં દશપૂર્વાધર શ્રી વજીસ્વામી થયા. ત્યારપછી તેમના પ્રશિષ્ય ચંદ્રસૂરિ દ્વારા પ્રસિદ્ધ થયેલ ચંદ્રકુલમાં ૩૪ મી પાટે શ્રીમાન્ ઉદ્યોતન સુરિ થયા, ને તેજ મહર્ષિના હાથે વિક્રમની દશમી સદીમાં ( બૃહત્ ગચ્છ ) વડગચ્છની સ્થાપના થઈ. જિગચ્છમાં વિનયચંદ્ર વાચકના શિષ્ય મુનિચંદ્રસુરિ થયા કે જેઓએ આ જીવનભર સમગ્ર વિગÙએને ત્યાગી હતી. તે જે સૌવીરનું જ પાણી પીતા હતા. તે જમનામાં આ મહાપુરુષ પવિત્રતાએ કરીને ગૌતમસ્વામિ સરખા લેખાતા હતા, છતાં જેએએ તપસ્યા સાથે પેાતાની અસાધારણ વિદ્વતાથી અનેક ગ્રન્થા રચ્યા હતા જેમાંના સત્યાવીસ ઉપલબ્ધ છે. સુનિચંદ્રસુરિના પરિચય Page #11 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીમાન મુનિચંદ્રસૂરિ મહારાજે જે વાદિવેતાલ શાંતિ સુરિ પાસે પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે વિદ્યાધ્યયન અને સંપૂર્ણ રીતે મુનિ રામચંદ્રને શીખવાડયો અને ગ્રન્થકારે આચા- તદ્દ ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કષ, અને આગયપદ પહેલાં મના પારગામી બનાવ્યા, કારણકે સહજ બુદ્ધિકરેલા વાદ. શાળી તો હતા. અને તેમાં વિદ્વાન ગુરૂ મળ્યા એટલે એનું ને સુગધ બને મળ્યાં. તે જમાનામાં આજની પેઠેની છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓ કે પ્રમાણપત્રો ન હતાં. તેથી તેમણે કરેલા પોતાના અભ્યાસનું પ્રમાણ પત્ર અને જૈનધર્મની ચક્કસતા પ્રબંધકારે આપેલ યાદી પ્રમાણે નિમ્નવાદ કરીને બતાવી આપી હતી. ધોળકામાં શૈવવાદી બન્ધન. સારમાં કાશ્મીરસાગર, નાગરમાં ગુણચંદ્ર દિગમ્બર. ચિતોડમાં ભાગવત શિવભૂતિ ગ્વાલિયરમાં ગંગાધર ધારામાં ધરણીધર. પિકરણમાં પદ્માકર ભરૂચમાં વિગેરે સાથે વાદ કર્યા હતા. આ પ્રમાણેની રામચંદ્રની અનન્ય વિદ્વતા દેખીને ગુરૂ અત્યંત હર્ષ પામ્યા. અને તેમને આચાર્યપદે સ્થાપવાનો નિર્ણય કર્યો. આખરે તેમણે પોતાના બધા શિષ્યમાં મહાન પ્રભાવકને પાત્રમાં પાત્ર રામચંદ્ર મુનિને સં.૧૧૭૪માં ૩૧ વર્ષની આચાર્યપદને નામ ઉંમરે આચાર્યપદ પર સ્થાપન કર્યા. તેમનું નામ પરિવર્તન બદલી દેવસૂરિ આપ્યું. અને તે જ અરસામાં તેમની સંસારી ફઈ જે પૂર્વે સાધ્વી હતાં તેને પણ મહત્તરાપદ આપી ચંદનબાળા નામ આપ્યું. Page #12 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ થયા પછી તરતજ ગુરૂની અનુમતિ મેળવી વાદિ દેવસૂરિ ધોળકા ગયા. જ્યાં આગળ ત્યાંના રહેપ્રતિષ્ઠા, અને દે- વાશી ઉદય શ્રાવકે બંધાવેલા શ્રીમંધર સ્વામીના વીની પ્રસન્નતા. ચૈત્યની પ્રતિષ્ઠા કરી. અને ત્યાંજ ચતુર્માસ આ રહ્યા, અને ત્યાર પછીના બેએક વર્ષ દરમિયાન તેઓ આસપાસના પ્રદેશમાં વિચરી જૈનધર્મને ઉઘાત કર્યો. હવે મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છાથી તેઓ પ્રથમ આબુ આવ્યા. જ્યાં આગળ ચઢતાં તેમની સાથે રહેલા મંત્રી અંબાપ્રસાદને સર્પ કરડયો. આ સર્પદંશના સમાચાર સાંભળતાંજ ગુરૂએ પિતાના ચરણદકથી તે મંત્રીને નિવિષ કર્યો. આ રીતે તેઓ મંત્રવિદ્યામાં પણ જરૂર નિષ્ણાત હતા. છેવટે ગિરિરાજ ઉપર ચડી ઋષભદેવની ભાવમય સ્તુતિ કરી અને આ ભાવનામય સ્તુતિ જોઈ અંબાદેવી અત્યંત પ્રસન્ન થઈ અને કહેવા લાગી કે “ આપ ! આગળ વિહાર ન કરે અને પાછા પાટણ તરફ પધારે. કારણકે આપના ગુરુ મહારાજનું હવે આઠ જ મહિના આયુષ્ય શેષ છે.” વાદિદેવસૂરિ પાટણ પધાર્યા ને ગુરૂને વંદન કર્યા. પરંતુ તેટલામાં તો દેવબોધ બ્રાહ્મણ તરફથી એક શ્લેકને વાદ, પ્રતિષ્ઠા ને અર્થ કરવાની ચેલેંજ ફેંકવામાં આવી હતી. ગુરૂનો કાળધર્મ. જે છ મહિના થયાં કોઈ તેને ઉકેલ આણું શકયું ન્હોતું. ને તે બ્લેક નીચે પ્રમાણે હતે. ત્રિવતુ -નિવમા देवबोधे मयि कुद्धे षण्मेनकमनेककाः' આખરે અંબાપ્રસાદ મંત્રિએ તે કાર્ય માટે રાજાને વાદિ દેવસૂરિનું નામ સૂચવ્યું. અને રાજાના આમંત્રણથી સૂરિએ ત્યાં જઈને લેકની વ્યાખ્યા કરી બતાવી. આજ અરસામાં અત્યંત ધનાઢય બાહડ નામના શ્રાવકે દેવસ-- રિને પૂછયું કે “પ્રભુ! આ અસ્થિર લક્ષ્મીને હું શો ઉપયોગ કરું." Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કે જેથી મારૂં કલ્યાણુ ચાય.' ગુરૂએ તેને પ્રત્યુતરમાં અનેક જીવાને સંસારમાંથી તારનારૂં જિનપ્રાસાદ બંધાવવાનેાજ ઉપદેશ કર્યો. હવે અવિષે ખુટતાં સ. ૧૧૭૮ માં આરાધનાપૂર્ણાંક ગુરૂએ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. અને ત્યારપછી ગુરૂ વાદેિવસૂરિએ ખાંડુડે બંધાવેલ જિનપ્રાસાદની સ’. ૧૧૭૯ માં પ્રતિષ્ઠા કરી. હવે ગુરૂના સ્વર્ગારહણ પછી આખા સંધની જવાબદારી દેવસૂરિ માથે જ આવી પડી હતી. ત્યારબાદ દેવસિર વિહાર કરતા'તા નાગારમાં પધાર્યા. જ્યાં આગળ ત્યાના રાજા આલ્હાદન પણ તેના . ગુણુના અત્યંત રાગી બન્યા હતા. પર ંતુ તે દરમિયાન ગુજરાત નરેશ સિદ્ધરાજ સૈન્ય લઈ નાગાર ઉપર ચડી આણ્યે. પરંતુ તેણે સાંભળ્યું કે અહિં પૂજ્ય દેવસૂરિ બિરાજમાન છે એટલે તરતજ તે પેાતાના સૈન્ય સહિત પાછે ફર્યાં. જો કે પછીથી તેણે તે નગર જીત્યું હતું. આ રીતે સિદ્ધરાજના હૃદયમાં પણ તેમના પ્રત્યે અત્યંત પૂજ્યતાની ઉંડી છાપ હતી. તે સ્પષ્ટ છે. દેવસૂરિપ્રત્યે સિદ્ધ રાજનું માનસ. અત્યાર સુધી આપણે તેમના જીવનના ટુંકુંટુંક પ્રસંગો તપાસ્યા પરંતુ કુમુદચંદ્ર સાથેને તેમને વાદ આપણે પૂર્ણ રીતે તપાસશું. કુમુદચંદ્ર સાથે થયેલા દેવસૂરિને વાદ તેમના જીવનના એક મહાનમાં મહાન અપૂર્વ પ્રસંગ છે. અને પ્રભાવક ચરિત્રમાં તેમને પ્રભાવક તરીકે માની તેમનું જીવન દાખલ કરવામાં આવ્યું હોય તે તે પણ આ વાદાજ છે. કારણ કે જૈનશાસ્ત્રમાં પ્રભાવક આઠ માન્યા છે. ૧ પ્રાવચનિક, ૨ ધર્મકથા ૩ વાદી ૪ નૈમિતિક ૫ તપસ્વી ૬ વિદ્યાવાન ૭ સિદ્ધ અને ૮ કરી, તેમાં દેવસૂરિને વાદી તરીકે માન્યા છે. કેટલાક વખત પછી એકવાર કર્ણાવતીમાં ત્યાંના સંધના અત્યંત આગ્રહથી વાદિદેવસૂરિ પધાર્યાં. અને ત્યાં ચેામાસું રહ્યા. આજ અરસામાં ત્યાંના રાજા જયશિના ધ`ગુરૂ દિગમ્બર ભેટ્ટારક કુમુદ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચંદ્ર પણ ચામાસુ રહ્યા હતા. જે પણ વાદકળામાં પ્રસિદ્ધ હતા અને સાથે સાથે અભિમાનથી અક્કડ હતા. તેઓ વાદ્દિવસૂરિના આ ઉત્કૃષ્ટને સહન ન કરી શકયા અને વાદિદેવસૂરિને જુદી જુદી રીતે પજવવા લાગ્યા. છતાં તે સર્વને દેવસૂરિએ શાંતિપૂર્વક સહન કર્યું. આખરે સામાન્ય પજવણીથી સંતાષ નહિ પામેલા કુમુદ્રે દેવસૂરિની પાસે વાર વાર ચારણા માકલવા માંડયા અને જેમની મારફતે તે પેાતાના વખાણુ અને શ્વેતામ્બર સંપ્રદાયની નિંદા કરાવવા માંડી. પરંતુ આ પ્રમાણેના તિરસ્કાર તેમના શિષ્ય માણિકય સહન ન કરી શકયા તે તપી જવા લાગ્યા ત્યારે ગુરૂએ કહ્યું કે આપણે માટે ક્ષમા એજ ભૂષણુ છે. બાકી આની સાથે ખાટા વિવાદથી લેશ પણ લેશ સિવાય મળવાનું નથી. અને આવેલ ચારણને તેમણે કહ્યું કે તું કુમુલ્ય - દ્રને મ્હારી તરફથી કહેજે કે હે સુન ! ગુણથી વિમુખ રહેવું તે ચેાગ્ય નથી કારણકે લક્ષ્મી જેમ પંકજમાં વસે છે તેમ ગુણ ગ્રહણમાંજ જ્ઞાનનું મૂળ છે. માટે અહંકાર છેાડી શાંતિને ધારણ કરેા.' ચારણુ પણ ગયા અને કુમુદચ`દ્રને તે સ વૃતાંત કહ્યો. કુમુદચંદ્રે વિચાર્યું કે આમ પજવ્યા છતાં ક્રોધી બની વાદ માટે તૈયાર થતા નથી માટે કાઈ ખીજી યુક્તિ કરવી જોઇએ કે જેથી વાદ કરી તેમને જય કરે આથી તેણે કેટલાક વખતબાદ એક વૃદ્ધસાધ્વીને ધેાળે દીવસે હેરાન કરી. અને તેથી તે વૃદ્ધુ સાધ્વીએ પેાતાને સવૃતાન્ત ગુરૂ આગળ ગદ્ગદ્ સ્વરે કહ્યો. અને વધારામાં કહ્યું કે આપને, અમારા મુનિચંદ્રસુરિ ગુરૂએ ભણાવ્યા, યેાગ્ય જાણી આચાર્ય પદે સ્થાપ્યા તે શું અમારા જેવાની વિડંબના માટે ? ’ વાદિદેવસૂરિએ કહ્યું કે- આયે તે પોતાના હાથે પેાતાની દુશ્ચેષ્ટાનું ફળ પામશે. બાકી દુનસાથે વાદ કરીને શાકાયદા ? ’ સાધ્વીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે-તે વિનીત પતિત થશે કે નહિં તે તા ભાવિની વાત છે પરંતુ જરૂર તમારા પર આધાર રાખનાર સંધ જો તમે આ પ્રમાણે રાખશેા તે જરૂરી હેરાન થશેજ.' Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુરૂએ વિચાર કરી તરતજ માણિજ્ય શિષ્યને બેલા અને પાટણ - વાદકરવા સબંધી સંઘને વિનંતિપત્ર લખાવ્યું. અને તે પત્ર ખેડીઆ દ્વારા તરતજ પાટણ મોકલવામાં આવ્યો. અને જેનો જવાબ સંઘે તરત જ આવે અને જણાવ્યું કે “હે વાદિવશિષ્ઠ તમારે અહિં આવે -અવસરે જલદી આવવું. અને શું આપ વાદિવેતાલ શાંતિસૂરિપાસે અભ્યાસ કરનારને શૈવમતને જીતનાર શ્રીમાન ગુરૂમહારાજ મુનિચંદ્રના શિષ્ય નથી ? અને આ વર્તમાનકાળમાં શ્રી સંઘને ઉદય તમારા જેવા ઉપરજ રહેલો છે, તેમજ તમારે વાદ થાય અને તેમાં જય થાય તે નિમિત્તે અત્રેના સંઘમાં ત્રણસેને સાત શ્રાવક શ્રાવિકાઓ રોજ આયંબિલ કરે છે.” આ પત્રને મર્મ વિચારી તરતજ ચારણ મોકલી કુમુદચંદ્રને જણાવ્યું કે “દેવસૂરિ પાટણ જાય છે અને વાત કરવા માટે તૈયાર છે. તમારે પણ સિદ્ધરાજની સભામાં વાદમાટે હાજર રહેવું. જેથી અભ્યાસના પ્રમાણની ખાત્રી થાય.” આ ઉપરથી આપણે લક્ષ્યમાં રાખવું જોઈએ કે આચાર્યને માથે આખા સંધની જવાબદારી હોય છે. અને સંઘઉપર આફત આવે કે તેની અપભ્રાજના થાય ત્યારે તેને હરકેઈ પ્રકારે બચાવવાની તેમને છૂટ હોય છે. વાદિદેવસૂરિ અનહદ શાંતિપ્રિય હતા છતાં જ્યારે તેમણે ધાર્યું કે મારી શાંતિને દુરૂપયોગ થઈ સંઘની અપભ્રાજના થાય છે ત્યારે વક્ર એવા દિગમ્બર વાદીસાથે વાદ કરવાનું નજ ચુક્યા. આપણે ત્યાં આચાર્યોની ફરજ પોતાના વિકાસ સાથે સમસ્ત સંધનો વિકાસ અને સંઘની પૂર્ણ વ્યવસ્થા જાળવવાની હોય છે. હવે વાદમાટે વાદિદેવસૂરિ મહોત્સવ પૂર્વક પાટણ પધાર્યા, અને આ તરફ કુમુદચંદ્ર પણ પાટણ પધાર્યા. ને વાદ કરવાને દિવસ સં. ૧૧૮૧ ના વૈશાખ સુદ ૧૫ નો દીવસ નક્કી રાખવામાં આવ્યો. વાદિદેવસૂરિને તેમને અનહદ ભક્ત થાહડ અને નાગદેવ શ્રાવકે વાદને અંગે જેટલું ધનખર્ચવાની જરૂર હોય તે માટે પિતે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હિંમેશાં તૈયાર છે તે જણાવ્યું. જ્યારે સુરિએ તે પ્રમાણે કરવાની સદંતર ના જ પાડી. પરંતુ કુમુદચંદ્ર તે દ્રવ્યથી ગાંગિલમંત્રીને ફડી પોતાના પક્ષને ક્યારનોએ કરી નાંખ્યો હતો. આખરે વાદ માટે નક્કી કરવામાં આવ્યું કે “વેતામ્બરે હારે તે તે શાસનને ઉચ્છેદ કરી તેને બદલે દિગમ્બર શાસનને સ્થાપવું. અને જે દિગમ્બરે હારે તો તેમને પકડીને નગર બહાર કાઢી મુકવા.” કુમુદચંદ્રના પક્ષમાં ત્રણ કેશવ નામના વિદ્વાને અને દેવસૂરિના પક્ષમાં શ્રીપાળ અને ભાન નામના બે વિદ્વાન હતા. મહર્ષિ ઉત્સાહ, સાગર અને રામ આ ત્રણ વિધાન સભાપતિના સલાહકાર સબ્ધ હતા, આખરે સં.૧૧૮૧ ના વૈશાખ શુદિ ૧૫ ના દીવસે સિદ્ધરાજની સભામાં વાદ શરૂ થયો. સ્ત્રીનિર્વાણ વિષયક શાસ્ત્રાર્થ ચાલ્યો જેમાં અત્યંત પ્રયત્ન કર્યા છતાં કુમુદચંદ્ર હાર્યો. અને તેને કરાર પ્રમાણે પાટણ છોડી જવાનું ફરમાવવામાં આવ્યું. આ વાદ વખતે હેમચંદ્રસુરિ, શ્રીચંદ્રસુરિ, રાજવૈતાલિક વિગેરે આચાર્યો પણ તે સભામાં હાજર હતા. રાજાએ આ જીત બદલ વાદિદેવસૂરિને એક લાખ રૂપીઆ આપવા માંડયા પરંતુ કંચન કામિનીના ત્યાગી તેઓને તે માટી સરખા હતા. આથી રાજાએ તે દ્રવ્યખર્ચ ઋષભદેવનું ચૈત્ય બનાવરાવ્યું કે જેની પ્રતિષ્ઠા સં. ૧૧૮૩ માં ચાર આચાર્યો હસ્તક થઈ. વાદિ દેવસૂરિના બીજા ગ્રન્થો જેકે આજે ઉપલબ્ધ નથી પરંતુ આ એકજ ગ્રન્થ એ સર્વોત્તમ છે. કે જેમાં સર્વ શાસ્ત્રનું પારંગામીપણું તેમનું આપોઆપ જણાવી આવે છે. જેન સંપ્રદાયમાં પૂર્વે આચાર્યોએ કરેલા અને પછી થયેલા સર્વ ન્યાય ગ્રંથોમાં તેની જડ કરી શકે તેવો અધ્યયનને યોગ્ય વિસ્તીર્ણ અને વ્યવસ્થિત ગ્રન્થ હોય તો આજ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ {1} ૧ વિક્રમની પ્રથમ સદીમાં થયેલા સિદ્ધસેન દીવાકરસૂરિ રચિત સંમતિત તે ન્યાયાવતાર. વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા શ્રીહરિભદ્રસુરિરચિત, અષ્ટકા, ષડદનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને અનેકાન્તવાદયપતાકા, વિક્રમની બારમી સદીમાં થયેલ શ્રી વાદિદેવસૂરિ રચિત પ્રમાગુનયતત્ત્વાલાકાલ કાર’ સ્વાપન્ન સ્યાદ્વાદરત્નાકર અને તત્ત્વાવએષિની ટીકા સહિત. વિક્રમની બારમી સદીમાં થયેલા શ્રી હેમચદ્રાચાર્ય રચિત પ્રમાણ નીમાંસા. વિક્રમની સેાળમી સદીમાં થયેલા શ્રી યશેાવિજયજીરચિત દ્વાત્રિશિકા, નયેાપદેશ વિગેરે. આ ઉપરાત આચાર્યાંના સ ગ્રન્થામાં આ ગ્રન્થ વ્યવસ્થિત તે મુકુટરૂપ છે, કારણકે ન્યાય વિષયક ચાલતી ભિન્ન ભિન્ન સ દર્શનની ચર્ચાએ અને ન્યાયના મુખ્ય મુદ્દાઓને વાસ્તવિક સાંગાપાંગ ચિતાર આપવામાં આ ગ્રન્થ અજોડ છે. સંમતિત જેવા ગ્રન્થામાં અને ખીજા કાઇ ન્યાય ગ્રન્થામાં નહિ છેડાયેલા અનેક વિષયાને તે પેાતાના કાળસુધી ચાલતા દનવિષયક મતભેદોને અત્યંત સાંગાપાંગ રીતે એકીકરણ કરી વાસ્તવિક ન્યાય જેનેાને શું છે તે આ ગ્રન્થમાં તેમણે સચેાટ પ્રતિપાદન કર્યું છે. આ આચાર્યે પોતાનું ૮૩ વર્ષી જીવન વીતાવ્યું હતું. અને જે પેાતાની પાછળ તેમના જેવાજ વિદ્વાન ભદ્રેશ્વરસુરિ, રત્નપ્રભસુરિ, અને માણિક્ય જેવા શિષ્યાને મુકી ગયા હતા. જેમાંના પ્રથમ એ શિષ્યાએ રત્નાકરમાં પેાતાને પૂર્ણ મદદ કરી છે તેને પાતેજ ઉલ્લેખ કરે છે. ૩ ४ ૫ આ સિવાય હેમચંદ્રસુરિ જેવા મહાન વિદ્વાને પણ ન્યાયના અભ્યાસ માટે વાદિદેવસૂરિનું પડખું સેવેલું હતું. એજ. અલ્પન તા. ૨૩–૧૧–૩૨ } મફતલાલ ઝવેરચ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રમાણનયતત્ત્વ લેાકાલંકારના ગુજરાતી અનુવાદ પ્રમાણનયતત્ત્વલાકાલ કારની વિષયાનુક્રમણિકા. પ્રથમપરિચ્છેદ. વિષયાનુક્રમ. प्रमाणनयतत्त्वालोकालङ्कारः मूलसंपूर्ण ગ્રન્થકર્તાનું મંગળ ગ્રન્થ પ્રયાજન પ્રમાણની વ્યાખ્યા ... પ્રમાણના લક્ષણમાં આવેલા—જ્ઞાનપદ'ની સાકતા પ્રમાણના લક્ષણમાં આવેલ ‘વ્યવવસાયિ’ પદની સાઈકતા સમારાપની વ્યાખ્યા સમારેાપ જ્ઞાનના ભેદો વિપ યનું સ્વરૂપ તે ઉદાહરણ ... સંશયનું સ્વરૂપ સંશયનું ઉદાહરણ અનબ્યવસાયનું સ્વરૂપ અનષ્યવસાયનું ઉદાહરણ... પ્રમાણુની વ્યાખ્યામાં આવેલા સ્વવ્યવસાયિ' પદની ઉદાહરણુપૂર્ણાંક સાકતા ... • સ્વ વ્યવસાયિ ' પદને પ્રમાણુના લક્ષણમાં ન માનનારને દૃષ્ટાન્ત સહિત ઉપાલંભ. ... પ્રમાણુના પ્રામાણ્ય ધનું સ્વરૂપ... અપ્રમાણ ધર્મનું સ્વરૂપ... પ્રામણ્યાપ્રમાણ્યની ઉત્પત્તિ અને જ્ઞપ્તિની પદ્ધતિ તેમજ એકાન્ત પ્રામણ્યની ઉત્પત્તિને સ્વથી માનનાર અને અપ્રામાણ્યની ઉત્પત્તિને પરથી માનનાર મિમાંસક મતના નિરાસપૂર્વક સ્વમતનું સ્થાપન. ... 249 ... ... :: ... :: ... પૃષ્ઠ. -૪૦ ܡ ܗ } ८ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૨-૧૪ ૧૩ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૮ ૧૮૨૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરિછ બીજે. પ્રમાણુની સંખ્યા તેમજ પ્રમાણુની સંખ્યાવિષયક અન્યદર્શનની માન્યતાને નિર્દેશ ... ૨૨-૨૪ પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ ... ••••••••• પ્રત્યક્ષ પ્રમાણના બે પ્રકાર ને તેનું સ્વરૂપ .. ... સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ અને દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયનું સ્વરૂપ ૨૬ સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ અને ઉપભેદે .. અવગ્રહનું લક્ષણ .. ઇહાનું લક્ષણ... .. અવાયનું લક્ષણ ધારણાનું લક્ષણ . છતા અને સંશયનું તારતમ્ય ... દર્શનાદિકના નામભેદની સાર્થકતા દર્શનાદિક ભિન્ન હોવાનાં કારણે .. દર્શનાદિકને અમુક નિયતજ ક્રમ હોવાનું યુક્તિ સ્થાપન . ••• .. ••• .. પારમાર્થિક પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ પારમાર્થિક પ્રત્યક્ષપ્રમાણના બે ભેદ વિકલ પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ .. અવધિજ્ઞાનની ઉત્પત્તિ, વિષય અને સ્વરૂપ . મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ વિષય ને સ્વરૂપ . કેવળજ્ઞાનની ઉત્પત્તિ વિષયને સ્વરૂપ . અરિહંતનું સ્વરૂપ ને તેમની વાણું સત્ય હોવાનું નિવેદન કવલાહાર અને સર્વજ્ઞપણાના બાધાને નિષેધ ૩૮-૩૯ તીજે પરિરછેદ પક્ષ પ્રમાણુનું લક્ષણ. . . ...' ૪૦ પક્ષ પ્રમાણના પ્રકાર... .. ... ૩૨–૩૪ N. Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્મરણપ્રમાણનું ઉત્પત્તિ વિષય અને સ્વરૂપ પૂર્વક લક્ષણ ૪૧ સ્મરણનું ઉદાહરણ ... પ્રત્યભિજ્ઞાન પ્રમાણનું ઉત્પત્તિ, વિષય અને સ્વરૂપ પૂર્વક લક્ષણ જરા પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ... .. ... .. ૪૩ તર્કપ્રમાણનું ઉત્પત્તિ વિષય અને સ્વરૂપ પૂર્વક લક્ષણ... ૪૪ તર્કનું ઉદાહરણ •• .. ••• .. ૪ અનુમાનના બે પ્રકાર ... ... . ••• ૪૬ સ્વાર્થનુમાનનું લક્ષણ ... હેતુનું લક્ષણ .. .. ... ૪૭ અયોગ્ય હેતુલક્ષણને પ્રતિષેધ ને અયોગ્ય હેતુલક્ષણ હેતુ હેત્વાભાસ છે તે પ્રતિપાદન ... .. ... ૪૭૫૦માં સાધ્યનું લક્ષણ અને તેમાં યોજાયેલ દરેક શબ્દની સાર્થકતાં ૫૦-૫૧ વ્યાતિવખતે સાધ્યતરીકે ધર્મ અને અનુમાન વખતે સાધ્ય તરીકે પક્ષ હોય છે તેનું સ્થાપન ... ... ધર્મિની પ્રસિદ્ધિની ત્રણ પ્રકાર ... ... ... 'પર ધર્મિની પ્રસિદ્ધિનાં ત્રણ પ્રકારનાં ઉદાહરણ... ' પરાર્થાનુંમાન નિરૂપણ ... . પક્ષપ્રયાગની આવશ્યકતા - . ... - પ૭ પક્ષપ્રયોગને ને સ્વીકારનાર બૌદ્ધ માન્યતાના ખંડન પૂર્વક પક્ષપ્રયોગની આવશ્યકતાનું સ્થાપન ... ... ૫૮ પરાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ ... ... ... ... ૫૯ પરાર્થપ્રત્યક્ષનું ઉદાહરણું અને પરાર્થે સ્મરણનું સ્વરૂપ ૫૮૬૦ પરાર્થે અનુમાનના અવયવ તરીકે બે અવયવને સ્વીકાર અને અન્યદર્શનીય ભિન્ન ભિન્ન અનુમાનનાં અવધવાનું કથનં. ૬૧-૬ હેતુપ્રયોગના પ્રકાર ... ... ... ... ૩ હેતુપ્રગના બન્ને પ્રકારનું નિરૂપણ અને ઉદાહરણું... ૬૪૯ એકજ અનુમાનમાં બને હેતુ ” અનીવા િપ . પર K K # # $ % [ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કર-જ દૃષ્ટાન્ત સિવાય અનુમાન નજ બને એમ માનનાર સાંખ્ય અને મીમાંસકે પ્રત્યે ત્રણ દલીલે ઉત્પન્ન કરી દષ્ટાન્ત સિવાય પણ અનુમાન થાય છે તેનું સ્થાપન અને દષ્ટાન્તના કેવળ આગ્રહનો નિરાસ. તેમજ અન્તર અને બહિ. વ્યક્તિનું લક્ષણ અને ઉદાહરણ .... ... ... ૬૬-૬૯ ઉપનય અને નિગમન વિના અનુમાન નજ બને તે માન્યતાને નિરાસ ... ... ... ... ૭૧ દષ્ટાન્ત ઉપનય ને નિગમન છતાં હેતુ પ્રયાગની આવશ્યકતા ૭૧-૭૨ મન્દમતિને આશ્રયીને વધુમાં વધુ દશ અવયવ પણ હોઈ શકે તેનું નિરૂપણ. ... ... દષ્ટાન્નનું લક્ષણ દષ્ટાન્તના પ્રકાર . સાધમ્મ દષ્ટાન્તનું લક્ષણ અને ઉદાહરણ ... વૈધર્મ દષ્ટાન્તનું સ્વરૂપ અને ઉદાહરણ ઉપનયનું સ્વરૂપ અને ઉદાહરણ ... .. પક્ષવચનવિગેરેને પૂર્વાચાર્યોની કરેલી સંજ્ઞા - હેતુના પ્રકાર .. .. ૭૮ બન્ને પ્રકારના હેતુનું સાધ્ય વિધિનું નિરૂપણ... ... નિષેધનું નિરૂપણ .. .. ... 92 પ્રતિષેધના પ્રકાર પ્રાગભાવનું સ્વરૂપ ને ઉદાહરણ ... પ્રધ્વાભાવનું સ્વરૂપ અને ઉદાહરણ ૮૧-૮૨ ઇતરેતરાભાવનું સ્વરૂપ અને ઉદાહરણ અત્યન્તાભાવનું સ્વરૂપ અને ઉદાહરણ ઉપલબ્ધિ હેતુના પ્રકાર ... .. ૮૪ અવિરુદ્ધોપલબ્ધિહેતુનું વિધિને સાધવામાં સામર્થ્ય અને તેના . ૭૭ ૭૮ 19 ... ૮૨-૮૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ એ ભેદનું સ્વરૂપ ને ઉદાહરણ સહિત નિરૂપણુ તેમજ તેથી ન્યુન કે વિપરીત માનનાર બૌદ્ધ સંમત માન્યતાનું ખંડન વિરુદ્ધોપલબ્ધિ હેતુનું નિષેધની સિદ્ધિમાં સામર્થ્ય પણું તેમજ તેના સાક્ષાત્ સાત ભેદ અને પરપરાએ ઓગણીસ ભેદાનું સ્વરૂપ અને ઉદાહરણ સહિત નિરૂપણુ... અનુપલબ્ધિના બે ભેદ અવિરુદ્ધાનુપલબ્ધિનું નિષેધની સિદ્ધિમાં સામર્થ્ય પણું તેમજ તેના સાક્ષાત્ સાત અને પરપરાએ અગિઆર ભેદાનું સ્વરૂપ. અને ઉદાહરણ સહિત નિરૂપણુ વિરૂદ્ધાનુપલબ્ધિનું વિધિની સિદ્ધિમાં સામર્થ્ય પણું તેમજ તેના પાંચ પ્રકારનું સ્વરૂપ અને ઉદાહરણ સહિત નિરૂપણું ૧૨૪–૧૨૮ અન્યદર્શનીય હેતુઓના સક્ષિનિર્દેશ. બૌદ્ધ હેતુ વિષયક માન્યતાના પ્રકાર, સ્વરૂપ તે ઉદાહરણ સહિત પ્રતિપાદન ... નયાયિકાની હેતુના ભેદ વિષયક માન્યતા વશેષિકદર્શન સંબંધી હેતુઓની માન્યતા જૈનસ હેતુઓનું ચક્ર ..... ૧ આગમલક્ષણ અને તેમાં ચે।જાયેલા દરેક શબ્દની સાકતા ... ચાધા પરિચ્છેદ. ... ... ઉપચારથીજ આપ્તવચનના આગમ તરીકે સ્વીકાર પ્રમાણિક પુરુષના વચનેાના એ પ્રકારના ઉદાહરણ આપ્તનું સ્વરૂપ આસના વચનને આગમ તરીકે સ્વીકારવાના હેતુ ... ... આસના પ્રકાર ... બન્ને પ્રકારાના આસ પુરુષાનુ ઉદાહરણ વચન વ્યાખ્યા ... ૮૫૯૭ ૯૮-૧૧૩ ૧૧૪-૧૨૪ ૧૨૯–૧૩૧ ૧૩૧–૧૩૩ ૧૩૩-૧૩૫ ૧૩૬-૧૩૭ ૧૩૨-૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૫-૧૪૮ ૧૪૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વર્ણ વ્યાખ્યા ... ... ... ... ૧૪૮ પદ વ્યાખ્યા, વાક્ય વ્યાખ્યા ને ભાષાની ઉપયોગિતાનું સ્થાપન. તેમજ શબ્દને નિત્ય માનનાર અને વર્ણને અપાગલિક માનનાર પક્ષના ખંડનપૂર્વક શબ્દના અનિત્યપણાનું અને વર્ણના પૌદ્દગલિકપણાનું સ્થાપન ... .. ૧૪૯-૧૫૯ શબ્દ અર્થબોધ કઈ રીતે કરે છે તેનું નિરૂપણ.. ૧૫૯-૧૬ ૦. શબ્દની અર્થ પ્રકાશકતા ... ... .. ૧૬૧ ધ્વનિના પ્રકાર ... ૧૬૩ સપ્તભંગીનું લક્ષણ અને સ્વાદ્દ શબ્દની ઉપયોગિતા ૧૬૪–૧૬૭ સપ્ત ભંગીને પ્રથમ ભંગ અને પુર્વ પદની સાર્થકતા ૧૬૮–૧૭ર. સપ્તભંગીને બીજે ભંગ, અને સ્વરૂપ પરરૂપની સમજણ ૧૭૨–૧૭૭ સપ્તભંગીના ત્રીજા ભંગનું સ્વરૂપ ... ... ... ૧૭૭–૧૭૬ સપ્તભંગીના ચોથા ભંગનું સ્વરૂપ ... ... ... ૧૭૮–૧૮૫ સપ્તભંગીના પાંચમા ભંગનું સ્વરૂપ... ... ... ૧૮૫-૧૮૬ સપ્તભંગીના છઠ્ઠા ભંગનું સ્વરૂપ ... ... ... ૧૮૬–૧૮ સપ્તભંગીના સાતમા ભંગનું સ્વરૂપ . . . ૧૮૮–૧૮૯ સપ્તભંગીમાંથી કોઈપણ એકભંગને એકાંતે માનનાર પક્ષને પ્રતિષેધ અને તેના હેતુઓ .. . ... ... ૧૮૯–૧૯૭ સપ્તભંગી અસંગત છે તે માન્યતાને પ્રતિષેધ અને તેના હતુ. ઉપહે, ... ... ... ... ૧૯૭–૨૦૦ સપ્તભંગીના બે ભેદ, લક્ષણ, સ્વરૂપ, ઉદાહરણ અને આક્ષેપનું સમાધાન .. • • • ૨૦૧-૨૧૮ પ્રમાણ અર્થને કઇ રીતે પ્રકાશે છે તેનું નિરૂપણ. અને તત્પત્તિ તદાકારતાવડે અર્થપ્રકાશક માનતારનું ખંડન ૨૧૦-૨૨૦ પાચમો પરિચ્છેદ પ્રમાણને વિષય ... . 1. ••• .. ... ૨૨-૨૨૬ પ્રમય અનેકાન્ત છે તેના હેતુ. .. . . ૨૨-૨૨૯ સામાન્ય અને વિશેષના ભેદ, સ્વરૂપ અને ઉદાહરણું ... ૨૨૮– ૩૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૭ ૨૦ ૨ ૨ ૨ ૨ ૧ + + ર = ભ » & RE 9. N શુદ્ધિપત્ર અશુદ્ધ શુ सांद् सां सभ्वात् सम्भवात् प्रत्यक्षं प्रत्यक्षं રાત્તિ शरीरिणिम् चतुत्रम् चतुरस्त्रम् निर्वत्यत्वात् निर्वर्त्यत्वात् मयधर्मा भयधर्मा તત્વ તત્તા વાણ્યાતિશય વચનાતિશય સંમત. સંમત व्यवसाथि व्यवसायि સાધનું સાધતું અનુભૂત અનુભૂત છે અંદરના આકાર વિગેરે અંદરના વિગેરે છે આકાર છે थस्य यस्य संशययाद् संशयाद् अनामस्त्येसा असामस्त्येना એકીસાથે જુદા જુદા ઘટાનું ઘડાનું तर्क तकी ધુમડા ધૂમાડે પ્રાયક્ષ પ્રત્યક્ષ.. જાણવવામાં - જણાવવામાં ૧ ૨૭ ૩૧ જ બ હ હ ર - ૮ - ૪૦ ૪૫ ૪૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૬૨ ૬૭ ૭૦ ? ? ? ? જે ધ્વારા ૭૬ ૮૫ ' ૧. હેતુથન હેતુથુન આવશ્યકતા અનાવશ્યકતા यथोक्तर्क यथोक्ततर्क વરા સાધ્યધર્મને સાબર્મિને સાળમી લીટીની અવિરૂદ્ધ પૂર્વચરની આદિમાં ઉપલબ્ધિ (ઉમેરવી) વ્યતિકિને વ્યતિરેકિ વ્યક્તિ વ્યાપ્તિ હર ૧૦ વ્યક્તિ ૧૦૦ માન્યત માન્યતા ૧૧૬ ૧૮ તા ૧૧૮ અરુદ્ધ અવિરુદ્ધ ૧૬૮ ૧૯ સ્યાદ્દત્યેવ સ્વાદત્યેવ તા. ક. જ્યાં પ્રમાય છપાયું છે તેને બદલે પ્રામાણ્ય અને તેરીક છપાયું છે તેને બદલે તરીકે સમજવું ૯૨ વ્યાપ્તિ છે ' 2 = = " Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥ ॥ श्री श्रीवादिदेवमूरिविरचित प्रमाणनयतत्त्वालोकालङ्कारः। प्रथमः परिच्छेदः। रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः। शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥१॥ प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥१॥ स्वपरव्यपसायिज्ञानं प्रमाणम् ॥ २॥ अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम हि प्रमाणमतोज्ञानमेवेदम् ॥३॥ नवै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नंतस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानुपपत्तेः ॥ ४॥ नखल्वस्य स्वनिर्णीतौ करणत्वं स्तंभादेरिवाचेतन Page #27 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। त्वात् नाप्यर्थनिश्चितौ स्वनिश्चितावकरणस्य कुंभादेरिवतत्राप्यकरणत्वात् ।। ५॥ तव्यवसायस्वभावं समारोपपरिपन्थित्वात्प्रमाणत्वाद्वा॥६॥ अतस्मिस्तदध्यवसायः समारोपः ॥७॥ सविपर्ययसंशयानध्यवसायभेदात्रेधा ॥ ८ ॥ विपरीतैककोटिनिष्टङ्कन विपर्ययः ॥९॥ यथा शुक्तिकायाभिदं रजतमिति ॥ १०॥ साधकबाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शिज्ञानं संशयः ॥ ११ ॥ यथाऽयं स्थाणुर्वा पुरुषोवेति ॥ १२ ॥ किमित्यालोचनमात्रमनध्यवसायः ॥ १३ ॥ यथागच्छतस्तृणस्पर्शज्ञानम् ॥ १४ ॥ ज्ञानादन्योऽर्थः परः॥ १५ ॥ स्वस्य व्यवसायःस्वाभिमुख्येन प्रकाशनं बाह्यस्ये. वतदाभिमुख्येन करिकलभकमहमात्मनाजानामीति ॥ १६ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। कः खलुज्ञानस्यालम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपितत्प्रकारं नाभिमन्येत मिहिरालोकवत्।। ॥१७॥ज्ञानस्य प्रमेयाव्यभिचारित्वं प्रामाण्यम्॥१८॥ तदितरत्वप्रामाण्यम् ॥ १९ ॥ तदुभयमुत्पत्तौ परतएव ज्ञप्तौ तु स्वतः परतश्चेति ॥ २० ॥ श्रीदेवाचार्यनिर्मिते प्रमाणनयतत्त्वालोकालङ्कारे __ प्रमाण स्वरूपनिर्णयो नाम प्रथमः परिच्छेदः ॥ १॥ अथ द्वितीयः परिच्छेदः तबिभेदं प्रत्यक्षं च परोक्षं च ॥ १॥ स्पष्टं प्रत्यक्षम् ॥ २॥ अनुमानाद्याधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम्॥३॥ तद्विप्रकारं सांव्यवहारिकं पारमार्थिकं च ॥४॥ तत्राद्यं द्विविधमिन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च ॥५॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । एतद्वितयमवग्रहेहावायधारणाभेदादेकेशश्चतुर्वि ४ कल्पकम् ॥ ६ ॥ विषयविषयिसन्निपातान्तरसमुद्भूतसत्तामात्र गोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टव स्तुग्रहणमवग्रहः ॥ ७ ॥ अवग्रहीतार्थविशेषाकाङ्क्षणमीहा ॥ ८ ॥ ईहितविशेषनिर्णयोऽवायः ॥ ९ ॥ सएवदृढतमावस्थापन्नोधारणा ॥ १० ॥ संशयपूर्वकत्वादी हायाः संशयाद्भेदः ॥ ११ ॥ कथञ्चिदभेदेपिपरिणाम विशेषादेषां व्यपदेशनेदः ॥ १२ ॥ असामस्त्येनाप्युत्पद्यमानत्वेनासङ्कीर्णस्वभावतया ऽनुभूयमानत्वादपूर्वा पूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाच्चैते व्यतिरिच्यन्ते ॥ १३ ॥ क्रमोप्यमीषामयमेव तथैवसंवेदनात् ॥ १४ ॥ एवं क्रमाविर्भूतनिजकर्म्मक्षयोपशमजन्यत्वाच्च ॥१५॥ अन्यथाप्रमेयानवगतिप्रसङ्गः ॥ १६ ॥ १ एकैकश " इत्यपिपाठान्तरम् । Page #30 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। तथाहि नखल्वदृष्टमवगृह्यते नचानवगृहीतं सन्दिह्यते नचासन्दिग्धमीह्यते नचानीहितमवेयते नाप्यनवेतं धार्यते ॥ १७ ॥ क्वचित् क्रमस्यानुपलक्षणमेषमाशुत्पादादुत्पलपत्रशतव्यतिभेदक्रमवत् ॥ १८ ॥ पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ॥१९॥ तदविकलं सकलं च ॥२०॥ तत्र विकलमवधिमनःपर्यायज्ञानरूपतयाद्वधा ॥२१ अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रूपिद्रव्यगोचरमवधिज्ञानम् ॥ २२ ॥ संयमविशुद्धिनिबन्धनाद्विशिष्टावरण विच्छेदाजातंमनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥२३॥ सकलंतुसामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ॥ २४ ॥ तद्वानहन्निर्दोषत्वात् ॥ २५॥ निदोषोसौ प्रमाणाविरोधिवाक्त्वात् ॥ २६ ॥ तदिष्टस्य प्रमाणेनाबाध्यमानत्वात् तद्वाच स्तेना विरोधसिद्धिः ॥ २७॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। नच कवलाहारवत्वेन तस्यासर्वज्ञत्वं कवलाहारसर्वज्ञत्वयोरविरोधात् ॥ २८॥ • इति प्रत्यक्षस्वरूपनिर्णयोनाम द्वितीयः परिच्छेदः ॥ २ ॥ अथ तृतियः परिच्छेदः Hanuman अस्पष्टं परोक्ष।।१।।स्मरणप्रत्यभिज्ञानतर्वानुमानागमभेदतस्तत्पश्चप्रकारं॥२॥तत्रसंस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं संवेदनं स्मरणम् ॥३॥ तत्तीर्थकरबिम्बमिति यथा ॥४॥ अनुभवस्मृतिहेतुकं तिर्यगुर्द्धतासामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥ ५॥ यथातज्जातीयएवायं गोपिण्डो गोसदृशोगवयः स एवायं जिनदत्त इत्यादि ॥६॥ उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलित साध्यसाधनसंबन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येवभवतीत्याधाकारं संवेदनमूहापरनामा तर्कः ॥७॥ यथा यावान् कश्चित् धूमःस सर्वोवहौसत्येव भव Page #32 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। तीति तस्मिन्नसत्यसौ नभवत्येवेति ॥८॥ अनुमानं द्विप्रकारं स्वार्थ परार्थ च ॥ ९॥ तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् ॥ १०॥ निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः॥ ११ ॥ नतु त्रिलक्षणकादिः ॥ १२ ॥ तस्य हेत्वाभासस्यापिसभ्वात् ॥ १३ ॥ अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥ १४ ॥ शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ॥१५॥ प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ॥ १६ ॥ अनभिमतस्यासाध्यत्व प्रतिपत्तयेऽभीप्सितपदोपादानम् ॥ १७ ॥ व्याप्तिग्रहणसमयापेक्षया साध्यं धर्मएवान्यथा तदनुपपत्तेः ॥१८॥ नहि यत्र यत्र धूमस्तत्र तत्रचित्रभानोरिव धरित्रीधरस्याप्यनुवृत्तिरस्ति ॥ १९ ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ www. प्रमाणनयतत्त्वालोकालङ्कारः। आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः प्रसिद्धोधर्मी ॥ २०॥ धमिणः प्रसिद्धिः क्वचिद्विकल्पतः कुत्रचित्प्रमाणतःक्वापि विकल्पप्रमाणाभ्याम् ॥ २१ ॥ यथा समस्तिसमस्तवस्तुवेदी क्षितिधरकन्धरेयंधू. मध्वजवती ध्वनिः परिणतिमानिति ॥२२॥ पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् ॥२३॥ साध्यस्य प्रतिनियतमिसंबन्धिता प्रसिद्धये हेतोरुपसंहारवचनवत्पक्षप्रयोगोप्यवश्यमाश्रयितव्यः ॥२४॥त्रिविधंसाधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमीकुरुते ॥२५॥ प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायिवचनं परार्थ प्रत्यक्षं परप्रत्यक्षहेतुत्वात् ॥ २६ ॥ यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारिणींजिनपतिप्रतिमामिति॥ २७ ॥ पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गं न दृष्टान्तादिवचनम् ॥ २८॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ प्रनाणनयतत्त्वालोकालङ्कारः। हेतुप्रयोगस्तथो पपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥ २९ ॥ सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः । असति साध्ये हेतो रनुपपत्तिरेवान्यथानुपपत्तिः॥३०॥ यथाकृशानुमानयंपाकप्रदेशः सत्येवकृशानुमत्वे धूमवत्वस्योपपत्तेरसत्यनुपपत्तेवेति ॥३१॥ अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ॥ ३२॥ नदृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति तस्यां पक्षहेतुवचनयोरेव व्यापारो पलब्धेः ॥ ३३ ॥ नच हेतोरन्यथानुपपत्तिनिर्णीतये यथोक्ततर्कप्रमाणादेव तदुपपत्तेः ॥ ३४ ॥ नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥ ३५ ॥ नाप्यविनाभावस्मृतये प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः पक्षहेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः अन्त Page #35 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। या॑प्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहियातेरुद्भावनं व्यर्थम् ॥ ३७॥ पक्षीकृतएवविषये साधनस्य साध्येन व्यातिरन्तयातिरन्यत्रतुबहियांतिः यथाऽनैकान्तात्मकं वस्तु सत्त्वस्यतथैवोपपत्तेः । अग्निमानयं देशो धूमवत्वात् य एवं स एवं यथा पाकस्थानम् ॥३८॥ नोपनयनिगमनयोरपिपरप्रतिपत्तौ सामर्थ्यपक्षहेतुप्रयागोदेव तस्याः सद्भावात् ॥ ३९ ॥ समर्थनमेवपरंपरप्रतिपत्त्यङ्गमास्तां तदन्तरेणदृष्टान्तादिप्रयोगेऽपि तदसंभवात् ॥ ४० ॥ मन्दमतींस्तुव्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि ॥४१॥ प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः॥ ४२ ॥ स द्वेधा साधर्म्यतो वैधयंतश्च ।। ४३॥ यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ताप्रकाश्यते स साधर्म्यदृष्टान्तः॥ ४४ ॥ यथा यत्र धूमस्तत्र वह्निर्यथा महानसः॥४५॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते सवैधर्म्यदृष्टान्तः ॥ ४६॥ यथाग्न्यभावे नभवत्येवधूमो यथा जलाशये॥४७॥ हेतोः साध्यमिण्युपसंहरणमुपनयः ॥४८|| यथा धूमश्चात्र प्रदेशे ॥ ४९ ॥ साध्यधर्मस्य पुनर्निगमनम् ॥ ५० ॥ यथा तस्मादग्निरत्र ॥ ५१॥ एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥५२॥ उक्तलक्षणो हेतुर्द्विप्रकारः उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥ ५३॥ उपलब्धिर्विधिनिषेधयोः सिद्धि निबन्धनमनुपब्धिश्च ॥ ५४॥ विधि सदंशः ॥५५॥ प्रतिषेधोऽसदंशः॥ ५६ ॥ सचतुर्दा प्रागभावः प्रध्वंसाभाव इतरेतराभावोत्यन्ताभावश्च ॥ ५७ ॥ यन्निवृत्तावेव कार्यस्यसमुत्पत्तिः सोस्यप्रागभावः॥५८ Page #37 -------------------------------------------------------------------------- ________________ • १२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः ॥ ५९॥ यदुत्पतौ कार्यस्यावश्यं विपत्तिः सोस्य प्रध्वं. साभावः॥ ६०॥ यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकम् ॥ ६१ ॥ वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः॥६२॥ यथा स्तंभस्वभावात कुंभस्वभावव्यावृत्तिः ॥६३॥ कालत्रयापेक्षिणी तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ६४॥ यथा चेतनाऽचेतनयोः ॥६५॥ उपलब्धेरपि वैविध्यमविरूद्धोपलब्धिर्विरुद्धोपलब्धिश्च ॥ ६६ ॥ तत्राऽविरुद्धोपलब्धिर्विधिसिद्धौ षोढा ॥ ६७ ॥ साध्येनाविरुद्धानांव्याप्यकार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामुपलब्धिरिति ॥ ६८ ॥ तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसादेकसान - Page #38 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। १३ श्यनुमित्या रूपाधनुमितिमभिमन्यमानैरभिमत मेव किमपि कारणं हेतुतया यत्र शक्तेरप्रतिस्खलनमपरकारणसाकल्यञ्च ॥ ६९ ॥ पूर्वचरोत्तरचरयोर्नस्वनावकार्यकारणभावौतयोः कालव्यवहितावनुपलम्नात् ॥ ७०॥ नचातिक्रान्तानागतयोर्जाग्रदशासंवेदनमरणयोः प्रबोधोत्पातौ प्रति कारणत्वं व्यवहितत्त्वेन नि ापारत्वात् ॥ ७१ ॥ स्वव्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था कुलालस्येव कलशं प्रति ॥ ७२ ।। न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः ॥७३॥ परंपराव्यवहितानापरेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ७४ ॥ सहचारिणोः परस्परस्वरुपपरित्यागेन तादात्म्यानुपपत्तेः सहोत्पादेनतदुत्पत्तिविपत्तेश्च सहचरहेतोरपि प्रोक्तेषु नानुप्रवेशः ॥ ७५ ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ १४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । ध्वनिः परिणतिमान् प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्नानन्तरीयकः स परिणतिमान् यथास्तम्भो यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयको यथा वान्ध्येयः प्रयत्नानन्तरीयकश्च ध्वनिस्तस्मापरिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्येण वैधर्म्येण च ॥ ७६ ॥ अस्त्यत्र गिरिनिकुञ्जे धनञ्जयो धूमसमुपलम्भादिति कार्यस्य ॥ ७७ ॥ भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य ॥ ७८ ॥ उदेष्यति मुहुर्त्तान्ते तिष्यतारका पुनर्वसूदयदर्शनादिति पूर्वचरस्य ॥ ७९ ॥ उदगुर्मुहूर्त्तात्पूर्वपूर्व फल्गुन्यउत्तरफल्गुनीनामुद्गमोपलब्धरित्युत्तरचरस्य ॥ ८० ॥ अस्तीह सहकारफले रूपविशेषः समास्वाद्यमानरसविशेषादिति सहचरस्य ॥ ८१ ॥ विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा || ८२ तत्राद्या स्वभावविरुद्वोपब्धिर्यथा ॥ ८३ ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रमामनयतत्त्वालोकालङ्कारः । नास्त्येव सर्वथैकान्तोनेकान्तस्योपलम्भात् ॥८४॥ प्रतिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥ ८५॥ विरुद्वव्याप्तोपलब्धिर्यथा नास्त्यस्य पुंसस्तत्त्त्रेषु निश्चयस्तत्रसन्देहात् ॥ ८६ ॥ १५ विरुद्वकार्योपलब्धिर्यथा न विद्यतेऽस्य क्रोधाद्युप शान्तिर्वदनविकारादेः ॥ ८७ ॥ विरुद्वकारणोपलब्धिर्यथा नास्य महर्षेरसत्यंवचः समस्तिरागद्वेषकालुष्याकलङ्कितज्ञानसंपन्नत्वात् ८८ विरुद्वपूर्वचरोपलब्धिर्यथा नोद्गमिष्यति मुहुर्त्तान्ते पुष्यतारा रोहिण्युद्गमात् ॥ ८९ ॥ विरुद्धोत्तरचरोपलब्धिर्यथा नोदगान् मुहूर्त्तत्पूर्व मृगशिरः पूर्वफल्गुन्युदयात् ॥ ९० ॥ विरुद्वसहचरोपलब्धिर्यथा नास्त्यस्य मिथ्या ज्ञानं सम्यग्दर्शनात् ॥ ९१ ॥ अनुपलब्धेरपिद्वैरूप्यमविरुद्धानुपलब्धिर्विरुद्धानुप लब्धिश्च ॥ ९२ ॥ तत्राविरुद्वानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा९३ Page #41 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। प्रतिषेध्येनाविरुद्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिरिति॥ ९४ ॥ स्वभावानुपलब्धिर्यथा नास्त्यत्र भृतले कुम्भ उपलब्धिलक्षणप्राप्तस्य तत्वभावस्यानुपलम्भात्॥ ॥९५॥ व्यापकानुपलब्धिर्यथा नास्त्यत्रप्रदेशे पनसः पादपानुपलब्धेः ॥ ९६ ॥ कार्यानुपलब्धिर्यथा नास्त्यत्राप्रतिहतशक्तिकं बीजमङ्कुरानवलोकनात् ॥ ९७ ॥ कारणानुपलब्धिर्यथा न सन्त्यस्य प्रशमप्रभृतयोभावास्तत्त्वार्थश्रद्धानाभावात् ॥ ९८ ॥ पूर्वचरानुपलब्धियथानोद्गमिष्यति मुहूर्तान्तेस्वातिनक्षत्रं चित्रोदयादर्शनात् ॥ ९९ ॥ उत्तरचरानुपलब्धिर्यथा नोदगमत् पूर्वभाद्रपदामुहूतत्पूर्वमुत्तरभाद्रपदोद्गमानवगमात् ॥१०॥ सहचरानुपलब्धिर्यथा नास्त्यस्यसम्यग्ज्ञानंसम्यग्दर्शनानुपलव्धेः ॥ १०१ ॥ विरुद्वानुपलब्धिस्तु विधिप्रतीतौ पञ्चधा ॥१०२॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रयाणनयतत्त्वालोकालङ्कारः। १७ विरुद्ध कार्य कारण स्वन्नाव व्यापक सहचरानुपलम्भभेदात्॥ १०२ ॥ विरुद्ध कार्यानुपलब्धिर्यथाऽत्रशशरिणि रोगातिशयः समस्ति निरोगव्यापारानुपलब्धेः ॥ १०३ ॥ विरुद्वकारणानुपलब्धिर्यथा विद्यतेऽत्र प्राणिनि कष्टमिष्टसंयोगाभावात् ॥ १०४ ॥ विरुद्धस्वभावानुपलब्धिर्यथा वस्तुजातमनेकान्तात्मकमेकान्तस्वभावानुपलम्भात् ॥ १०५ ॥ विरुद्वव्यापकानुपलब्धिर्यथाऽस्त्यत्र च्छाया औष्ण्यानुपलब्धेः ॥ १०६॥ विरुद्धसहचरानुपलब्धिर्यथा ऽस्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनानुपलब्धेः॥ १० ॥ - इतिस्मरणप्रत्यभिज्ञानतर्कानुमानस्वरूपनिर्णयोनाम तृतीयः परिच्छेदः ॥ ३ ॥ आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥१॥ उपचारादाप्तवचनश्च ॥२॥ पया समस्त्यत्र प्रदेशे रत्ननिधानं सन्तिरत्नसानुप्रभृतयः॥३॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। अभिधेयं वस्तु यथावस्थितं योजानीते यथाज्ञातश्चाभिधत्ते स आप्तः॥४॥ तस्य हि वचनमविसंवादि भवति ॥ ५॥ स च द्वेधा लौकिको, लोकोत्तरश्च ॥ ६ ॥ लौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थंकरादिः ॥७॥ वर्णपदवाक्यात्मकं वचनम् ॥ ८॥ अकारादिः पौद्गालिको वर्णः ॥ ९ ॥ वर्णानामन्योन्यापेक्षणां निरपेदा संहतिः पदं, पदानान्तु वाक्यम् ॥ १०॥ स्वभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ॥११॥ अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवत् यथार्थत्वायथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥१२॥ सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ॥ १३ ॥ एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ॥१४॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। तद्यथा स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमोभङ्गः ॥१५॥ स्यान्नास्त्येव सर्वमितिनिषेधकल्पनया द्वितीयः॥१६॥ स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥ १७॥ स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः॥ १८॥ स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः ॥ १९ ॥ स्यानास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्वधिनिषेधकल्पनया च षष्ठः ॥ २० ॥ स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतोविधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तमति ॥ २१ ॥ विधिप्रधानएव ध्वनिरिति न साधुः ॥ २२॥ निषिधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥ २३ ॥ अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥२४॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः । क्वचित्कदाचित्कथञ्चित्प्राधान्येनाप्रतिपन्नस्य तस्याप्राधान्याऽनुपपत्तेः ॥ २५ ॥ निषेधप्रधानएव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ॥ २६ ॥ क्रमादुभयप्रधानएवायमित्यपि नसाधीयः ॥२७॥ अस्य विधिनिषेधाऽन्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ॥ २८ ॥ युगपद्विधिनेषेधात्मनो ऽर्थस्यावाचक एवासौ इतिवचो न चतुस्त्रम् ॥ २९ ॥ तस्यावक्तव्यशब्देनाप्य वाच्यत्वप्रसङ्गात् ॥ ३० ॥ विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगदवाचकएव स इत्येकान्तोऽपि नकान्तः ॥ ३१ ॥ निषेधात्मनः सहद्वयात्मनश्चार्थस्य वाचकत्वावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ॥३२॥ निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचकएवायमित्यप्यवधारणं न रमणीयम् ॥३३॥ इतरथापि संवेदनात् ॥ ३४ ॥ क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चा २० 1 Page #46 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। वाचकश्च ध्वनिर्नान्यथा इत्यपि मिथ्या ॥ ३५॥ विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥३६॥ एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्मा भ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥ ३७॥ विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तजङ्गीनामेव संभवात् ॥ ३८॥ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव संभवात् ॥ ३९ ॥ तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥ तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥ ४१ ॥ तस्याऽपिसप्तप्रकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ॥४२॥ इयंसप्तनङ्गी प्रतिनङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥ ४३॥ प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४४॥ . Page #47 -------------------------------------------------------------------------- ________________ २२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। तद्विपरीतस्तु विकलादेशः॥४५॥ तद्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति।४६॥ न तदुत्पत्तितदाकारताभ्यां, तयोः पार्यक्येन सामसत्येन च व्यभिचारोपलम्नात् ॥४७॥ इति आगमाख्यप्रमाणस्वरूपनिर्णयोनाम चतुर्थः परिच्छेदः ४ तस्य विषयः सामान्यविशेषाद्यनेकान्तात्मकं वस्तु ॥ १॥ अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात् प्राचीनोत्तराकारपरित्यागोपादानावस्थानस्वरूपपरिणत्यार्थक्रियासामर्थ्यघटनाच ॥ २॥ सामान्यं द्विप्रकारं तिर्यक्सामान्यमूर्खता. सामान्यश्च ॥३॥ प्रतिव्यक्तितुल्यापरिणतिस्तिर्यक्सामान्यं शबलशाबलेयादिपिण्डेषु गोत्वं यथा ॥४॥ पूर्वापरपरिणामसाधारणं द्रव्यमूर्खतासामान्यं कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥५॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । विशेषोपि द्विरूपो गुणः पर्यायश्च ॥ ६ ॥ गुणः सहभावीधर्मो यथात्मनि विज्ञानव्यक्तिशक्तयादिः ॥ ७ ॥ पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥८॥ इतिविषयस्वरुप निर्णयो नामपञ्चमः परिच्छेदः || २३ यत्प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥ १ ॥ तद्विविधमानन्तर्येण पारम्पर्येण च ॥ २ ॥ तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥ ३ ॥ पारम्पर्येण केवलज्ञानस्य तावत्फलमौदासीन्यम् ॥ ४॥ शेषप्रमाणानां पुनरुपादानहानापेक्षा बुद्धयः || ५ | तत्प्रमाणतः स्याद्भिन्नमभिन्नं च प्रमाणफलत्वान्यथानुपपत्तेः ॥ ६ ॥ उपादानबुद्धयादिना प्रमाणाद्भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यजिचार इति न विभावनीयम् ॥ ७ ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ २४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ८ प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः ॥ ९॥ यः प्रमिमीते सएवोपादत्ते परित्यजत्युपेक्षते चेति सर्वसंव्यवहारिनिरस्खलितमनुभवात् ॥ १० ॥ इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्था विप्लवः प्रसज्येत ॥ ११॥ अज्ञाननिवृत्तिस्वरूपण प्रमाणादनिन्नेनसाक्षात्फलेन साधनस्यानेकान्त इति नाशङ्कनीयम् ॥१२॥ कथञ्चित्तस्यापि प्रमाणाद्भेदेन व्यवस्थानात् ॥१३॥ साध्यसाधननावेन प्रमाणफलयोः प्रतीयमानत्वात्॥ ॥१४॥प्रमाणंहि करणाख्यं साधनं, स्वपरव्यवसितौ साधकतमत्वात् ॥१५॥ स्वपरव्यवसितिक्रियारूपाऽज्ञाननिवृत्त्याख्यं फलंतु साध्यं, प्रमाणनिष्पाद्यत्वात् ॥ १६ ॥ प्रमातुरपि स्वपरव्यवसितिक्रियायाः कथञ्चिद्भेदः॥ कर्तृक्रिययोः साध्यसाधकनावेनोपलम्नात् ॥१८॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । २५ कर्त्ता हि साधकः, स्वतन्त्रत्वात्; क्रियातु, साध्या कर्तृनिर्वत्त्यत्वात् ॥ १० ॥ न च क्रिया क्रियावतः सकाशादजिन्नेव, जिन्नेव वा; प्रतिनियत क्रियाक्रियावद्भावनङ्गप्रसङ्गात् ॥ २० ॥ संवृत्या प्रमाणफलव्यवहार इत्यप्रामाणिकप्रलापः, परमार्थतः स्वाभिमतसिद्धिविरोधात् ॥ २१ ॥ ततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः सकलपुरुषार्थसिद्धिहेतुः स्वकिर्त्तव्यः ॥ २२ ॥ प्रमाणस्य स्वरुपादिचतुष्टयाद्विपरीतं तदाभासम् ॥ अज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पकसमारोपाः प्रमाणस्य स्वरुपाभासाः ॥२४॥ यथा सन्निकर्षाद्यस्वसंविदितपरानवभासकज्ञानदर्शनविपर्यसंशयानध्यवसायाः ॥ २५ ॥ तेभ्यः स्वपरव्यवसायस्यानुपपत्तेः ॥ २६ ॥ सांव्यवहारिक प्रत्यक्षमिव यदाभासते तत्तदा • भासम् ॥ २७ ॥ यथाऽम्बुधरेषु गन्धर्वनगरज्ञानं, दुःखे सुखज्ञानञ्च ॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ २६ प्रमाणनयतत्त्वालोकालङ्कार पारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥ यथाशिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु सप्तद्वीपसमुद्रज्ञानम् ॥ ३०॥ अननुभूते वस्तुनि तदिति ज्ञानं स्मरणाभासम्॥३१॥ अननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ३२ तुल्ये पदार्थ स एवायमित्येकस्मिंश्च तेन तुल्य इत्यादिज्ञानं प्रत्यभिज्ञाभासम् ॥ ३३ ॥ यमलकजातवत् ॥ ३४॥ असत्यामपि व्याप्तौ तदवभासः तांभासः ॥३५॥ सश्यामो मैत्रतनयत्वात् इत्यत्र यावान् मैत्रतनयः स श्याम इति यथा ॥ ३६ ॥ पक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमवसेयम् ॥ तत्र प्रतीतनिराकृतानभीप्सितसाध्यधर्मविशेषणास्त्रयः पक्षाभासाः ॥३८॥ प्रतीतसाध्यधर्माविशेषणो यथार्हातान् प्रत्यवधारणवर्ज परेण प्रयुज्यमानः समस्तिजीव इत्यादिः॥ निराकृतसाध्यधर्मविशेषणः प्रत्यक्षानुमानागमलो Page #52 -------------------------------------------------------------------------- ________________ २७.. प्रमामनयतत्त्वालोकालङ्कारः। कखवचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकारः ॥४०॥ प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति भूतविलक्षण आत्मा ॥ १ ॥ अनुमाननिराकृत्साध्यधर्मविशेषणो यथा नास्ति सर्वज्ञो वीतरगो वा ॥ ४२ ॥ आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनै रज-- नीभोजनं भजनीयम् ॥ ४३॥ लोकनिराकृतसाध्यधर्माविशेषणो यथा न पारमार्थिकः प्रमाणप्रमेयव्यवहारः ॥ ४४॥ स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणम् ॥ ४५ ॥ अनभीप्सितसाध्यधर्माविशेषणो यथा स्याद्वादिनः शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति. वदतः॥ ४६॥ असिद्धविरुद्धानकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥४७॥ यस्यान्यथानुपपत्तिःप्रमाणेन न प्रतीयते सोऽसिद्धः Page #53 -------------------------------------------------------------------------- ________________ २८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । ॥४८॥ सद्विविध उभयासिद्धोऽन्यतरासिद्धश्च ॥ ४९ ॥ उभयासिद्वो यथा परिणामी शब्दश्चाक्षुषत्वात् ५० अन्यतरासिद्धो यथा अचेतनास्तरको विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणमरणरहितत्वात् ॥ ५१ ॥ साध्यविपर्ययेणैव यस्यान्यथानुपपत्तिरध्यवसीयते स विरुद्धः ॥ ५२ ॥ यथा नित्यएव पुरुषोऽनित्यएव वा प्रत्यभिज्ञानादिमत्वात् ॥ ५३ ॥ यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः ५४ सद्वेधा निर्णीतविपक्षवृत्तिकः सन्दिग्धविपक्षवृत्तिकश्चः ।। ५५ ।। निर्णीतविपक्षवृत्तिको यथा नित्यः शब्दः प्रमेयत्वात् ॥ ५६ ॥ सन्दिग्धविपक्षवृत्तिको यथा विवादापन्नः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् ॥ ५७ ॥ साधर्म्येण दृष्टान्ताभासो नवप्रकारः ॥ ५८ ॥ साध्यधर्मविकलः साधनधर्मविकलः उभयधर्म Page #54 -------------------------------------------------------------------------- ________________ प्रनाममयतत्वालोकाचारः। विकलः सन्दिग्धसाध्यधर्मा सन्धिग्धसाधनधर्मा सन्दिग्धोभयधा अनन्क्योऽप्रदर्शितान्वयो विपरीतान्वयश्चेति ॥ ५९॥ सत्रापौरुषेयः शब्दोऽमुर्त्तत्वाद् दुःखवदिति साध्यधर्मविकलः॥१॥ ६०॥ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव हेतौ परमाणुवदिति साधनधर्मविकलः ॥ १॥ ६१ ॥ कलशवदित्युभयधर्मविकलः ॥१॥ ६२॥ रागादिमानयं वक्तृत्वाद्देवदत्तवदिति सन्दिग्धसाध्यधर्मा ॥३॥ ६३॥ मरणधर्मायं रागादिमत्वात् मैत्रवदिति सदिग्ध साधनधर्मा ॥ ५ ॥ ६४॥ नायं सर्वदर्शीरागादिमत्त्वान्मुनिविशेषवदिति सन्दिग्धोमयधर्मा ॥ ६ ॥६५॥ रागादिमान् विवक्षितः पुरुषो वक्तृत्वादिष्टपुरुषवदित्यनन्वयः ॥७॥ ६६ ॥ अनित्यः शब्दः कृतकत्वात् । तान्वयः॥८॥६७ ॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ३० प्रमाणनयतत्त्वालोकालङ्कारः । अनित्यः शब्दः कृतकत्वात् यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतान्वयः ॥ ९ ॥ ६८ ॥ वैधम्येणापि दृष्टान्ताभासो नवधा ॥ ६९ ॥ असिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसि - sोभयव्यतिरेकः सन्दिग्धसाध्यव्यतिरेकः सन्दिग्धसाधनव्यतिरेकः सन्दिग्धोभयव्यतिरेकोऽव्यतिरेकोऽप्रदर्शितव्यतिरेको विपरीतव्यतिरेकश्च ॥७०|| तेषु चान्तमनुमानं प्रमाणत्वात् यत्पुनर्भान्तं न भवति न तत् प्रमाणं यथा स्वप्नज्ञानमिति असिद्धसाध्यव्यतिरेकः स्वप्नज्ञानात् भ्रान्तत्वस्यानिवृत्तेः ॥ ९ ॥ ७१ ॥ निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वात्यत्तु सविकल्पं न तत्प्रमाणं यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेको लैङ्गिकात्प्रमाणत्वस्यानिवृत्तेः ॥ २ ॥ ७२ ॥ नित्यानित्यः शब्दः सत्वात् यस्तु न नित्यानित्यः सन संस्तद्यथा स्तम्भ इत्यसिद्धोभयव्यतिरेकः स्तभान्नित्यानित्यस्य सत्त्वस्य चाव्यावृत्तेः ॥ ३ ॥ ७३ ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। ३१ असर्वज्ञोऽनाप्तो वा कपिलोऽक्षणिकैकान्तवादित्वात् यःसर्वज्ञ आप्तो वा सक्षणिकैकान्तवादी यथासुगत इति सन्दिग्धसाध्यव्यतिरेकः सुगतेऽसर्वज्ञतानाप्तत्वयोः साध्यधर्मयो व्यावृत्तेः सन्देहात्॥ अनादेयवचनः कश्चिद्विवक्षितः पुरुषो रागादिमत्वाद्यः पुनरादेयवचनःस वीतरागस्तद्यथा शोद्धोदनिरिति सन्दिग्धसाधनव्यतिरेकः शौद्धोदनौ रागादिमत्वस्य निवृत्तेः संशयात् ॥ ७५॥५॥ नवीतरागः कपिलः करुणास्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात् यस्तु वीतरागः स करुणास्पदेषु परमकृपया समर्पितनिजापाशतशकलस्तद्यथातपनबन्धुरिति सन्दिग्धोभयव्यतिरेकः तपनबन्धौवीतरागत्वाभावस्य करुणास्पदेष्वपि परमकृपयानर्पितनिजपिशितशकलत्वस्य च व्यावृत्तेः सन्देहात् ॥ ६॥ ७६ ॥ न वीतरागः कश्चिद्विवक्षितः पुरुषो वक्तृत्वात् यः पुनर्वीतरागो न स वक्ता यथोपलखण्डइत्यव्यतिरेकः ॥ ७७॥ ७॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ३२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। अनित्यः शब्दः कृतकत्वादाकाशवदित्यप्रदर्शित व्यतिरेकः॥ ७८॥७॥ अनित्यः शब्दः कृतकत्वाद्यदकृतकं तन्नित्यं यथा काशमिति विपरीतव्यतिरेकः ॥ ७९ ॥९॥ उक्तलक्षणोल्लङ्घनेनोपनयनिगमनयोर्वचने तदाभासौ ॥ ८ ॥ यथा परिणामीशब्दः कृतकत्वात् यः कृतकः स परिणामी यथा कुम्भ इत्यत्र परिणामी च शब्द इति कृतकश्च कुम्भ इति च ॥ ८॥ तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः शब्दइति तस्मात्परिणामी कुम्भ इति च ॥ ८ ॥ अनाप्तवचनप्रभवं ज्ञानमागमाभासम् ॥३॥ यथा मेकलकन्यकायाः कुले तालहिंतालयोर्मुलेसुलभाः पिण्मखर्जुराः सन्ति त्वरितं गच्छत २ शावकाः ॥८४॥ प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादि संख्यानं तस्य सं. ख्याभासम् ॥ ८५॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। ३३ सामान्यमेव, विशेषएव, तद्वयं वा स्वतन्त्रमित्यादिस्तस्य विषयाभासः ॥ ८६ ॥ अभिन्नमेव भिन्नमेव वा प्रमाणात्फलं तस्य तदाभासम् ॥ ८७ ॥ इति फलप्रमाणस्वरूपाधाभासनिर्णयोनाम षष्ठः परिच्छेदः ॥ नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥१॥ स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः॥२॥ स व्याससमासाभ्यान्द्विप्रकारः ॥३॥ व्यासतोऽनेकविकल्पः ॥ ४॥ समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च॥५॥ आयो नैगमसंग्रहव्यवहारभेदात् त्रेधा ॥६॥ धर्मायोमिणोधर्मधमिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः ॥७॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ३४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । सञ्चैतन्यमात्मनीतिधर्मयोः ॥ ८॥ वस्तुपर्यायवद् द्रव्यं इति धम्मिणोः ॥ ९॥ क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ॥१०॥ धर्मद्वयादीनामैकान्ति कपार्थक्यामिसन्धिनैंगमाभासः ॥ ११ ॥ यथात्मनि सत्वचैतन्ये परस्परमत्यन्तं पृथगभूते इत्यादिः ॥ १२ ॥ सामान्यमात्रग्राही परामर्शः संग्रहः ॥ १३ ॥ अयमुभयविकल्पः परोऽपरश्च ॥ १४ ॥ अशेषविशेषेष्वौदासीन्यम्भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः ॥ १५ ॥ विश्वमेकं सदविशेषादिति यथा ॥ १६ ॥ सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः ॥ १७ ॥ यथासत्तैव तत्त्वम् ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥ १८॥ द्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भदेषु Page #60 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकाळङ्कारः । ३५ गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥ १९ ॥ धर्माधर्माकाशकालपुद् गलजीवद्रव्याणामैक्यं द्रव्य त्वाभेदादित्यादिर्यथा ॥ २० ॥ द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान्निहुवानस्तदा जासः ॥ २१ ॥ यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेः ॥ २२ ॥ संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनानिसन्धिना क्रियते स व्यवहारः ॥ २३ ॥ यथा यत्सत्तद् द्रव्यं पर्यायोवेत्यादि ॥ २४ ॥ यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः ॥ २५ ॥ यथा चार्वाकदर्शनम् ॥ २६ ॥ पर्यायार्थिकश्चतुर्द्धा ऋजुसूत्रः शब्दः, समभिरूढ एवंभूतश्च ॥ २७ ॥ ऋजु वर्त्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्ननिप्राय विशेष ऋजुसूत्रः ॥ २८ ॥ " Page #61 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः। यथा सुखविवर्त्तः सम्प्रत्यस्तीत्यादिः॥ २९ ॥ सर्वथा द्रव्यापलापी तदाभासः ॥ ३०॥ यथा तथागतमतम् ॥३१॥ कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः॥३२॥ यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः॥३३॥ तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः॥३४॥ यथा बभूव जवति भविष्यति सुमेरुरित्यादयोभिन्नकालाःशब्दा भिन्नमेवार्थमभिदधति भिन्नकालशब्दत्वात्तासिकान्यशब्दवदित्यादिः ॥३५॥ पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थ समभिरोहन् समनिरूढः ॥ ३६॥ इन्दनादिन्द्रः शकनाच्छकः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा ॥ ३७॥ पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः॥ ३८॥ यथेन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेयाएव भिन्नशब्दत्वात् करिकुरङ्गतुरङ्गशब्दवदि. त्यादिः॥ ३९॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । ३७ शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थ वाच्य त्वेनाभ्युपगच्छन्नेवंभूतः ॥ ४० ॥ यथेन्दनमनुभवन्निन्द्रः शकनक्रियापरिणतः शक्रः पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यते ॥ ४१ ॥ क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तुतदाभासः || ४२ ॥ यथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः ॥ ४३ ॥ एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः ४४ शेषास्तुत्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः॥४५ पूर्वः पूर्वोनयः प्रचुरगोचरः, परः परस्तु परिमितविषयः ॥ ४६ ॥ सन्मात्रागोचरात्संग्रहान्नैगमो भावाभावमूमिकत्वाद् भूमविषयः ॥ ४७ ॥ सद्विशेषप्रकाशकाद्वयवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वात् बहुविषयः ॥ ४८ ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ३८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । वर्तमान विषयादृजुसूत्राद्व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ॥ ४९ ॥ कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसुत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थः ॥ ५० ॥ प्रतिपर्याय शब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः ॥ ५१ ॥ प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवंभूतात्सम मिरूढस्तदन्यथार्थस्थापकत्वान्महागोचरः ॥५२॥ नयवाक्यमपि स्वविषये प्रवर्त्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥ ५३ ॥ प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥ ५४ ॥ प्रमातां प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥ ५५ ॥ चैतन्यस्वरूपः परिणामी कर्त्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नःपौद्गलिकादृष्टवांश्चायम् ५६ तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ५७ ॥ इति श्रीदेवाचार्यनिर्मिते प्रमाणनयतत्वालोकालङ्कारे नयात्मस्वरूपनिर्णयो नाम सप्तमः परिच्छेदः ॥ ७ ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ प्रमामनयतत्त्वालोकालङ्कारः । विरुद्वयोधर्म्मयोरेकधर्म्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थ साधनदूषणवचनं वाद: ॥१॥ प्रारम्भकश्चात्र विजिगीषुः, तत्त्वनिर्णिनीषुश्च ॥२॥ स्वीकृतधर्मव्यवस्थापनार्थ साधनदूषणाभ्यां परं पराजेतुमिच्छ्रजिगीषुः ॥ ३॥ तथैवं तत्त्वं प्रतितिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥४॥ अयं च द्वेधा स्वात्मनि परत्र च ॥ ५॥ आद्यः शिष्यादिः ॥ ६॥ ३९ द्वितीयो गुर्वादिः ॥ ७ ॥ यं द्विविधः क्षायोपशमिकज्ञानशाली केवली प्व ॥ ८॥ एतेन प्रत्यारम्भकोपि व्याख्यातः ॥ ९॥ तत्र प्रथमे प्रथमतृतीयतुरीयाणां चतुरङ्ग एवान्यतमस्याप्यङ्गस्यापाये जयपराजयव्यवस्थादिदौः स्थ्यापत्तेः ॥ १० ॥ द्वितीये तृतीयस्य कदाचिद् द्व्यङ्गः कदाचिद् व्यङ्गः११ तत्रैव द्वयङ्गस्तुरीयस्य ॥ १२ ॥ तृतीये प्रथमादीनां यथायोगं पूर्ववत् ॥ १३ ॥ तुरीये प्रथमादीनामेवम् ॥ १४ ॥ - Page #65 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः । वादिप्रतिवादिसभ्यसभापतयश्चत्वार्य्यङ्गानि ॥१५॥ प्रारम्भकप्रत्यारम्भकावेव मल्लप्रतिमल्लन्यायेन वादिप्रतिवादिनौ ॥ १६ ॥ प्रमाणतः स्वपक्षस्थापनप्रतिपक्षप्रतिक्षेपावनयोः कर्म्म ॥ १७ ॥ ४० वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वधारणाबाहुश्रुत्यप्रतिभाक्षान्तिमाध्यस्थैरुभयाभिमताः सन्याः ॥ ॥१८॥वादिप्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारेणाग्रवादोत्तरवादनिर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणम्, यथावसरन्तत्त्वप्रकाशनेन कथा विरमणम्, यथासंभवं सभायां कथाफलकथनं चैषां कर्माणि ॥ १९ ॥ प्रज्ञाज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्नः सभापतिः ॥२०॥ वादिसभ्याभिहितावधारणकलहव्यपोहादिकं चास्य कर्म्म ॥ २१ ॥ सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्तो वक्तव्यम् ॥ ॥ २२ ॥ उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत्तत्त्वनिर्णयं यावत् स्फूर्त्ति च वाच्यम् ॥ २३ ॥ इति श्री देवाचार्यनिर्मिते प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिन्यायनिर्णयोनामाष्टमः परिच्छेदः ॥ ८ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ॐ पार्श्वनाथाय नमः પ્રમાણુનયતત્વલોકાલંકાર. પ્રથમ પરિચ્છેદ. ગ્રંથ કર્તાનું મંગળ रागद्वेषविजेतारं, ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं, तीर्थेशं स्मृति मानये ॥१॥ અર્થ:–રાગ દ્વેષને જીતનાર, વિશ્વવસ્તુને જાણનાર, ઇંદ્ર ને પૂજ્ય ને વાણુના નિયામક એવા તીર્થકરનું હું સ્મરણ કરું છું. ' વિશેષાર્થ – દરેક ગ્રંથકાર શાસ્ત્રની શરૂઆતમાં મંગળ કરે છે અને તે મંગળદ્વારા શાસ્ત્રની નિર્વિઘ સમાપ્તિ માનવામાં આવે છે. આ નિર્વિઘ સમાપ્તિમાં મંગળદ્વારા થતું પુણ્ય મૂખ્ય કારણ છે. તેમજ ઈષ્ટદેવની સ્તુતિરૂપ વ્યાખ્યાન પ્રવૃતિ શિષ્યમાં ઉતરે તે માટે મંગળ કરવામાં આવે છે. તથા શિષ્ટાચારના પાલન નિમિત્તે મંગળ કરવામાં આવે છે. આ રીતે મંગળ કરવાના ત્રણ કારણે ઉપસ્થિત થાય છે. આ મંગળ ગ્રંથકારની પૂજ્યમાં પૂજ્ય વ્યક્તિ વિષયક હોય છે. અને દરેક પૂજ્ય વ્યક્તિ પોતાના ગુણદ્વારાજ Page #67 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः પૂજાય છે કે જે ગુણે મંગળ કરનાર વ્યક્તિ તેને સંપૂર્ણ પણે ઈચ્છક હોય. તેવીજ રીતે જે ગ્રંથકારને તીર્થકરનું મંગળ કરવામાં કાંઈપણ કારણ હોય તે ચાર અતિશયરૂપગુણો પ્રભુમાં રહેલ છે તેજ છે. અને એ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વાનશ્યાતિશય ને પૂજાતિશય છે. ૧ રાગદ્વેષને જીતનાર ( પવિતા) આ પદથી અપાયાપમાતિશય. ૨ વિશ્વવસ્તુને જાણનાર (શાતા વિશ્વવસ્તુનઃ) આ પદથી પ્રભુમાં રહેલ જ્ઞાનાતિશય જણવ્યું. ૩ ઇંદ્રને પૂજ્ય ( રાજ ) આ પદથી પૂજાતિશય જણાવ્યું. ૪ વાણના નિયામક (નિવામાં ) આ પદથી પ્રભુને વાણ્યાતિશય જણ. ઉપકારી સ્મરણ—કેઈપણું સારી યા ખોટી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનાર પુરુષ આગળ તે તે પ્રવૃત્તિને અનુસરતો એક ઉપકારીવર્ગ અને બીજે અપકારી વર્ગ રજુ થાય છે. તીર્થકર અને ગણધરથી માંડી પોતાના ગુરુ પર્યતને તમામ વર્ગ ગ્રંથકારને ઉપકારી વર્ગ છે. કે જે વગે ગ્રંથકારને પરંપરાથી ઉત્તમ જાતના ગ્રંથગ્ય વિચાર પોષવામાં મદદ કરી છે. અને તે દરેક વર્ગમાં પૂર્વે કહેલા ચાર અતિશયો અપેક્ષાએ એકદેશથી જરૂર રહ્યા છે. કારણ કે તેઓ પણ રાગદ્વેષના જીતનાર, જ્ઞાની, ઈદ્રને પૂજ્ય અને વાણીના નિયામક અંશત: જરૂર છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलो कालङ्कारः ३ અપકારી સ્મરણ:—ગ્રંથકારના અપકારી વ એ લખી શકાય કે જે વગે વાસ્તવિક વિચારાને સેળસેળ કરી નાખવાથી જનવ ને વાસ્તવિક અને અવાસ્તવિકના ભાનમાં શકાશીલ કરી મુકયાછે. જેથી કરીને ગ્રંથકારને વાસ્તવિકને સાચારૂપે અને અવાસ્તવિકને ખાટારૂપે સમજાવવાની જરૂર પડે છે. આ બન્ને ગ્રંથને અનુસરીનેજ ઉપકારીને અપકારી છે. જેમ ગ્રંથકાર ઉપકારી વર્ગનું સ્મરણ કરે છે તેવીજ રીતે અપકારી વર્ગનું સ્મરણ કરવા પણ ચુકતા નથી. યજ્ઞયાગાદિ વિગેરે દરેક ક્રિયામાં ઇંદ્રને પૂજ્ય માનનાર ભટ્ટ, પ્રભાકર, કણુભક્ષ, અક્ષપાદ કપિલ વિગેરે છે. જેનું સ્મરણ પૂછ્યું' એ શબ્દથી કરે છે. દેવતાના ગુરૂ તેરીકે કહેવાતા બૃહસ્પતિ નાસ્તિકમતના પ્રરૂપક છે. તેનું સ્મરણ ‘શિામીરા’ પદ્મથી કરે છે. ક્ષણવાદને સ્વીકારનારા ઔદ્ધ મતમાં વાણીના પ્રયાગ સંભવે નહિ કારણકે તેએ સર્વ વસ્તુ ક્ષણિક માને છેને તેથી અર્થખાધ ન ઘટી શકવાથી વાણીની શાભા નાશ પામે છે. (ના+i) એટલે તેમનું પણ સ્મરણ વિરામોશ' પદ્મથી કર્યું. આપણા શ્વેતા અરાના સમગ્રતત્ત્વ માન્યા છતાં કેટલીક ખાખતા કદાગ્રહથી નહિ સ્વીકારનારા દિગમ્બરાનું સ્મરણ (દ્વેષ વિના-તઆમ્ ) રનદ્વેષ વિનેતારં એ પટ્ટથી કર્યું. પૂર્વે જણાવ્યા તે તેમજ બીજા અનેક કુદ નકારે તીર્થની શેાભાના નાશ કરનાર છે માટે (તોથ++રાં) તીર્થેશ’ એ પદથી સર્વે દનકારા સ્મરણ થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ જ प्रमाणनयतत्वलोकालङ्कारः ગ્રંથપ્રયાજન— प्रमाणनयतत्व व्यवस्थापनार्थ इदमुपक्रम्यते ॥ १ ॥ અર્થ:—પ્રમાણ અને નયનું તાત્વિક સ્વરૂપ વ્યવસ્થિત રીતે સમજાવવા આ ગ્રંથ રચવાની શરૂઆત કરવામાં આવે છે. વિશેષા—પ્રાણી માત્રની પ્રવૃતિમાં પ્રમાણ સંકળાયેલ છે. કારણકે દરેક પ્રાણીનું ઈષ્ટમાં પ્રવૃત થવું અને અનિષ્ટથી અટકવું તેમાં જરૂર તેતે વસ્તુના જ્ઞાન સિવાય ન બની શકે. પછી ભલે તે વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય કે અનુમાન વિગેરે કોઈપણ પ્રમાણથી થાય પરંતુ વસ્તુના આધ જરૂરી રહે છે. વ્યાકરણ શાસ્ત્ર વિગેરેના પ્રયાગને ઇચ્છાપૂર્વક જનસમુદાય અનુસરતા નથી. પરંતુ જનવથી ખેલાતા પ્રયાગને વ્યાકરણ શાસ્ત્ર વિગેરેને અનુસરવું પડે છે. તેમજ જનવગ પણ જાણે અજાણે વ્યાકરણ પ્રયાગને અનુસરીને વચન ઉચ્ચારે છે. તેવીજ રીતે પ્રાણીગણથી અનુભવાતા વાસ્તવિક ને અવસ્તાવિક રીતે વસ્તુના આધ થાય છે તેને પૃથક્કરણ કરી વાસ્તવિકને સાચારૂપે અને અવાસ્તવિકને ખાટા રૂપે નક્કી કરવું તેજ પ્રમાણુનું કવ્ય છે. છતાં એ વિષય ઉપર જુદા જુદા મતાંતર દેખાય છે તેનું મૂખ્ય કારણ અપેક્ષા કે પૃથક્કરણની પદ્ધતિ ભેદ છે. એટલે વસ્તુના સમસ્ત પ્રકારે વાસ્તવિક ધ તે પ્રમાણ. નય:સ્વાર્થ વિનાનાઅને કેવળ કલ્યાણ ઈચ્છતા પુરુષામાં પણ મતભેદ પડી જાય છે તે આ નયને નહિ સ્વીકારવાનુંજ Page #70 -------------------------------------------------------------------------- ________________ vv प्रमाणनयतत्वलोकालङ्कारः પરિણામ છે. તે નહિં સ્વીકારવામાં પણ મૂખ્ય કારણ હોય તો આગ્રહ અપેક્ષા ભેદ કે અજ્ઞાન. એક પદાર્થની બે બાબતો બે પુરૂષ બરાબર જાણે છે છતાં તે વિષે બનને આગ્રહી બની જાય છે તે નયમાર્ગથી ભ્રષ્ટ બને છે અને તેમનું જ્ઞાન કલેશમય બને છે અને આવા આગ્રહના વશથી અજ્ઞાનથી કે અપેક્ષા ભેદથી જુદા જુદા ધર્મના ફાંટાઓ બનવા સંભવ છે. એટલે જાણેલા પદાર્થના એક ધર્મનું જ્ઞાન તે નય. એટલે અભિપ્રાયભેદેને પૃથક્કકરણ કરનારૂં શાસ્ત્ર ને નયશાસ્ત્ર છે. તત્વ-તત્વ એટલે અસાધારણ સ્વરૂપ. તત્વને અર્થ પદાર્થ લઈએ તે પ્રમાણ નય ને પદાર્થ એ ત્રણને માટે આ શાસ્ત્ર શરૂ કરીએ છીએ એમ બરાબર ઘટી શકે. પરંતુ પ્રમાણ કે નય પદાર્થરૂપ પ્રમેય ઉપરજ જવામાં આવે છે કારણકે તેના વિના તે ઘટી શકે નહિ માટે તત્વને અર્થ પદાર્થ એવો ન લઈ શકાય. શાસ્ત્રના પ્રકાર–શાસ્ત્રના બે પ્રકાર છે એક અર્થ સબંધી અને બીજું શબ્દ સબંધી. અર્થબોધ ઉચ્ચારણ કરાતે નથી તેનું ભાન તે હૃદયગતજ હોય છે. અર્થાત તેનું બીજું નામ અત:શાસ્ત્ર. શબ્દ તેબહિશાસ્ત્ર. અને જે અન્તરશાસ્ત્ર નું કારણ છે. કારણ કે પ્રથમ શબ્દ બોલાય છે અને ત્યારબાદ અર્થબોધ થાય છે. આ બહિઃશાસ્ત્રજ અહિં પ્રારંભાય છે અને શબ્દરૂપ બહિ:શાસ્ત્ર તેજ આ ગ્રંથનું મૂખ્ય પ્રયેાજન છે. પ્રજનના પ્રકાર–પ્રયેાજન બે પ્રકારનું છે. કર્તાનું ને શ્રોતાનું. ગ્રંથકારનું પ્રોજન (પ્રમાનિયતત્વ ચેપન) પ્રમાણ ને નયનું વ્યસ્થાપન. શ્રોતાનું પ્રજન તે પ્રમાણને Page #71 -------------------------------------------------------------------------- ________________ ६ प्रमाणनयतत्वलोकालङ्कारः નયના નિશ્ચયની ઇચ્છા. આ અન્ને પ્રયાજન કર્તા અને શ્રોતા બન્નેને ઇષ્ટ છે. અભિધેય અને સબધ—પ્રમાણ અને નયનું સ્વરૂપ એ આ શાસ્ત્રનું અભિધેય છે તે વાત ‘પ્રમાળનયતત્ત્વ’ એ શબ્દથી સ્પષ્ટ જણાય છે. અભિધેયની સાથે શબ્દના વાચ્ચ વાચક સખ ધ છે તે તેા સ્પષ્ટજ છે. ‘પ્રમાણનયતત્વ' એ શબ્દથી પ્રત્યેાજન અને અભિધેય બન્ને કહેવાય છે. આ રીતે પહેલા સૂત્રમાં મંગળ અને બીજામાં અભિધેય પ્રત્યેાજન અને સંખપ અનુખ ધ ચતુષ્ટય કહ્યું. પ્રમાણની વ્યાખ્યા: स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ||२|| અર્થ :—પેાતાના સ્વરૂપનું ને પરપદાનું નિશ્ચય કરાવનારૂં એક જાતનું જ્ઞાન તે પ્રમાણ. વિશેષા—છએ દનકારી પ્રમાણ માને છે. છતા તેનુ લક્ષણ દરેક દČનકાર જુદી જુદી રીતે માને છે. છતાં દરેકને પાતાને જાણનારૂં તે પરને જણાવનારૂ જ્ઞાન તે લક્ષણ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આ સૂત્ર પ્રમાણુનું સ્વરૂપ બતાવે છે. દરેક માણસ કોઈપણ પદાર્થ નુ જ્ઞાન મેળવે તે પહેલાં તેણે તે પદાર્થનું સ્વરૂપ જાણવું જોઇએ. અને જો તેણે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યુ ન હેાય તેા તે પદાર્થ વિષચક તેનું ઉડું જ્ઞાન પણ વાસ્તવિક ન થાય. તેવીજ રીતે જુદા Page #72 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलो कालङ्कारः ખુદા તત્વગવેષક પુરુષાએ પેાત પેાતાની બુદ્ધિ અનુસારે પ્રથમ પ્રમાણનું વાસ્તવિક સ્વરૂપ આપવાના પ્રયત્ન કર્યો છે. તે સ સ્વરૂપાનું એકીકરણ કરી ગ્રંથકારે પ્રમાણની જેવી પ્રવૃતિ હાય તે પ્રમાણે તેનું સ્વરૂપ બતાવ્યું છે. કયા કયા તત્વગવેષક પુરૂષા પાતાના (આચાય ના આપેલા) સ્વરૂપથી કયાં જુદા પડે છે અને કઈ માન્યતાથી જુદા પડે છે. આ સ વિચાર કર્યો શીવાય પ્રમાણુનું શુદ્ધ સ્વરૂપ ન બની શકે માટે પોતે પ્રમાણુના સ્વરૂપમાં મુકેલા દરેક શબ્દની સાČકતા કઈ રીતે છે તે જણાવે છે. જેએ જ્ઞાનને પાતાનેજ જણાવનારૂં માને છે. અને જેએ પરનેજ જણાવનારૂં માને છે. તે અન્ને માટે સ્વ અને પર શબ્દ મુકી જણાવ્યું કે બન્નેને જણાવનાર તે પ્રમાણુ. અને જે પ્રમાણને જાણતા નથી તેવા અવ્યુત્પન્ન માણસને માટે પ્રમાળ’શબ્દ વિધેય છે. જે પ્રમાણ અને પ્રમેય અન્નેને આળવે છે તેને માટે આખુ આ સૂત્ર મુકી જણાવ્યું કે પ્રમાણ અને પ્રમેય અન્ને છે. સ્વની સાર્થકતા—જેએ પ્રમાણુ પરનેજ જાણે છે પરંતુ પેાતાના સ્વરૂપને નથી જાણતું તેને જણાવ્યું કે પ્રમાણ પેાતાને અને પર પટ્ટા બન્નેને જાણે છે. પરપદની સાર્થકતા જેઓ સ્પષ્ટ જણાતા એવા પદ્મા'ને એળવીને જ્ઞાનાદ્વૈતવાદને સ્વીકારે છે તેઓને જણાવ્યું કે સ્પષ્ટ જણાતા એવા પદાર્થના પણ નિશ્ચય આ જ્ઞાનદ્વારા થાય છે કેવળ જ્ઞાનજ છે એમ નહિ. Page #73 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः વ્યવસાયિપદની સાર્થકતા–સંશય, વિપર્યય અને અધ્યવસાય પ્રમાણ ન બની શકે તેમજ નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનનાર બાદ્ધમતને દુર કરવા નિશ્ચયવાળું (વ્યાવસયિ) એ પદ મુકી જણાવ્યું કે નિશ્ચયવાળું હોય તેજ પ્રમાણ છે. જ્ઞાનપદની સાર્થકતા–વસ્તુનું પ્રધાનતાએ વિશેષનું જાણવું તે જ્ઞાન. આથી જેનદર્શન સંમત સત્તામાત્ર ગોચર દર્શન અને નૈયાયિક સંમત. ઇદ્રિય અને અર્થના સબંધ રૂપ સનિક અને અજ્ઞાન તેના નિરાવરણ માટે “શાન પદ મુકયુ, સૂત્રની સાર્થકતા–પ્રમાણની વ્યાખ્યા જેઓ અથ૮ખ્યિ હેતુ માપનું વિગેરે માને છે, તે બરાબર નથી તે જણાવવા માટે મુકેલ છે. એટલે દરેક શબ્દની સાર્થકતા જણાવી. વ્યવસાયિ જ્ઞાનં માળમ્ આમાં જ્ઞાન શબ્દની ત્રણ સૂત્રે દ્વારા સાર્થક્તા જણાવે છે – अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कार क्षमंहि प्रमाणमतो ज्ञान मेवेदमिति ॥३॥ અર્થ–ઈસ્ત વસ્તુને સ્વીકાર અને અનિષ્ટ વસ્તુના ત્યાગમાં સમર્થ પ્રમાણ છે.એથી એક જાતનું જ્ઞાન જ પ્રમાણ છે. ઈષ્ટ વસ્તુને સ્વીકાર:-દરેક પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખની ઈચ્છા હોય છે. ગ્રાહ્ય વસ્તુ તે ઈષ્ટ વસ્તુ તેના Page #74 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः બે પ્રકાર મૂખ્યને ગાણુ. દરેકને સુખ એ મૂખ્યપણે ગ્રાહ્યા હોય છે અને સુખનાં કારણ પૈસો સંતાન વિગેરે ગાણુ અભિમત છે. અનિષ્ટ વસ્તુને તિરસ્કાર -દરેક માણસને અનભિમત વસ્તુ તાજ્ય હોય છે. તેના બે પ્રકાર મૂખ્ય ને ગાણ. દરેકને દુઃખ અનિષ્ટ હોય છે અને તેથી જ તે ત્યાજ્ય હોય છે. ને તેથી દુઃખ મૂખ્ય અભિમત છે. દુઃખના કારણ કંટક, નિર્ધનપણું એ ગૈાણ અનભિમત છે. એટલે અભિમતને પમાડનાર અને અનભિમત ને તજાવનાર તે પ્રમાણ. ઉપલક્ષણથી બનેથી જુદે જે પદાર્થ તે ઉપેક્ષણીયની ઉપેક્ષામાં સમર્થ તે પણ પ્રમાણ આથી સંનિકર્ષ અને અજ્ઞાન પ્રમાણની મર્યાદામાં સાધી શકાશે નહિ. તેટલા માટે જ્ઞાન જ પ્રમાણુ થશે પ્રમાણ જ્ઞાન જ છે. કારણ કે અભિમતને સ્વીકાર અનભિમતને તિરસ્કારને ઉપેક્ષણયની ઉપેક્ષામાં સમર્થ હેવાથી તેજ બની શકે છે. નૈયાયિકે પદાર્થ અને ઈન્દ્રિયના સંગ રૂપ સંનિકર્ષને પ્રમાણ માને છે. તે બાબત ઉપર ગ્રંથકાર કહે છે કે પ્રમાણ જ્ઞાનરૂપ છે. સંનિકર્ષાદિક અજ્ઞાન પ્રમાણ ન થઈ શકે તે બાબત યુક્તિથી સિદ્ધ કરે છે – नवै सन्निकर्षादेरज्ञानस्यप्रामाण्युमुपपन्नं तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसिताऽसाधकतमत्वात् ॥४॥ અર્થ—અજ્ઞાનરૂપ સનિકર્ષનું પ્રમાણપણું વ્યાજબી નથી કારણ કે તે અજ્ઞાન સ્વરૂપ ઘટાદિ પદાર્થની પેઠે પોતાના Page #75 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः અને પરના નિશ્ચયમાં સાધતમ નથી ને તે ન હોવાથી સન્નિાકર્ષ પ્રમાણ તરીકે વ્યાજબી નથી. * વિશેષાર્થઘટપટ વિગેરે પદાર્થ અજ્ઞાન રૂપ છે. તેનું પોતાના ને પરના નિશ્ચયમાં સાધકતમપણું નથી. તેજ રીતે ઇંદ્રિય ને અર્થના સંગરૂપ સન્નિકર્ષ પણ પિતાના અને પરના નિશ્ચયમાં સાધકતમ નથી. અને સાધકતમ નહિ હોવાથી સંનિકર્ષ પ્રમાણ નથી થઈ શકતો. જે કાર્યમાં અત્યંત ઉપકારી કારણ હોય તેને સાધકતમ કહે છે. , સન્નિકર્ષ પ્રમાણ ન બને તેજ વાત ફરી યુક્તિથી સિદ્ધ કરે છે – नखलवस्य स्वनिर्णीतौ करणत्वं स्तम्मादेरिवाचेतनत्वात् • नाप्यर्थनिश्चितौ स्व निश्चितावकरणस्य कुम्भादेरिव तत्राप्यकरण વાત છે ૫ / અથ–આ સન્નિકર્ષનું પિતાના નિર્ણયમાં કરણ પણું નથી કારણ કે સ્તંભ વિગેરેની પેઠે અચેતન હેવાથી તેમજ પદાર્થના નિશ્ચયમાં પણ કરણ નથી કારણ કે જે પોતાના નિશ્ચયમાં કુમ્ભ વિગેરેની પેઠે અકરણરૂપ હોય છે તે પદાર્થમાં પણ અકરણ હોય છે. આ સંનિકર્ષ પોતાના નિર્ણયમાં કારણ નથી એટલે સંનિષ્ઠ પ્રમાણ ન બની શકે. પહેલા સૂત્રમાં આપેલા “વ્યવસાયિ” પદની સાર્થક્તા સાબિત કરે છે तद् व्यवसायस्वभावम् , समारोपपरिपन्थित्वात् પ્રમાવાસ્ વા | ૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्व लोकालङ्कारः અ−તે જ્ઞાન સમારેાપનું વિરાધી હાવાથી ને પ્રમાણપણાના સ્વભાવવાળું હાવાથી નિશ્ચયાત્મક સ્વભાવવાળુ છે. : વિશેષા–જૈનો પંચ અવયવવાળા પ્રયાગની મૂખ્યતા રાખતા નથી. તેઓ ‘ પક્ષહેતુવચનામાં પાર્થમનુમાનમમુપારાત્' એ સૂત્રથી પક્ષ અને હેતુ એ બેથીજ અનુમાન થાય. તેમ અહિં સર્ વ્યવસાય સ્વમાથું' એ પદ પક્ષને જણાવે છે. અને સમાોપરિન્થિયાત્’અને ‘પ્રમાળત્વાત્’ એ એ પદ જુદા જુદા હેતુ જણાવે છે. એટલે પ્રમાણુ સંશય વિપર્યય અને અનધ્યવસાય રૂપ સમારેાપથી વિપરીત હાવાથી નિશ્ચય સ્વભાવવાળુ છે. તેમજ પ્રમાણપણું હાવાથી—વસ્તુનું નિશ્ચયપણું હાવાથી નિશ્ચય સ્વભાવવાળું છે એમ બન્ને હેતુઓ એક્જ વાત સિદ્ધ કરે છે. ܕܕ અહિં ઐદ્ધો નિર્વિકલ્પક પ્રત્યક્ષ માને છે તે વાત · સિદ્ધ નથી. કારણ કે માણસ માત્રની પ્રવૃત્તિ તે તે વસ્તુના નિશ્ચય સિવાય થઈ શકે નહિં. ને જે નિશ્ચય વિના પણ પ્રવૃત્તિ માનીએ તે ગમે તેમાં પ્રવૃત્તિ થઇ જવા સંભવ છે માટે નિર્વિષક જ્ઞાન સિદ્ધ થતું નથી. સમારાપની વ્યાખ્યા— अतस्मिंस्तदध्यवसायः समारोपः ॥ ७ ॥ અ—જે વસ્તુ તેવા પ્રકારની ન હોય તેમાં તે પ્રકારના નિ ય તે સમારાપ. આપણને જેજાતનું જ્ઞાન થાય તે રીતે જો તે વસ્તુ ન હાય—પણુ ખીજી રીતે હાય-તે તે જ્ઞાનનું નામ સમારાપ કહેવાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः સમારો૫ જ્ઞાનના ભેદ – सविपर्ययसंशयानध्यवसायभेदात् त्रेधा ॥ ८॥ અર્થ—–તે (સમારોપ) વિપર્યય, સંશયને અનધ્યવસાય એવા ભેદે કરીને ત્રણ પ્રકારનું છે. હવે અનુક્રમે વિપર્યય. સંશય, ને અનધ્યવસાયનું સ્વરૂપ દેખાડવું જોઈએ. પ્રથમ વિપર્યય દેખાડે છે– विपरीतैककोटिनिष्टङ्कनं विपर्ययः ॥९॥ કથા-“શુત્તિયામિતં નમતિ છે. અર્થ–જુદી રીતે રહેલા એક કટિને–વસ્તુના એક અંશને-નિશ્ચય તે વિપર્યય ૯. જેમકે છીપમાં આ ચાંદી છે એવું જ્ઞાન તે વિપર્યય ૧૦. ચાંદી રૂપે નહિં એવી છીપમાં રૂપું છે એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ વિપર્યય. આ સૂત્ર ઉદાહરણ સૂત્ર છે તેથી બીજા તેને અનુસરતાં પીળે શંખ વિગેરે જ્ઞાને પણ પ્રત્યક્ષ વિપર્યય કહેવાય. તેજ પ્રમાણે ધૂળના ગોટને બ્રાન્તિથી ધૂમાડે માની જે અગ્નિનું જ્ઞાન કરવામાં આવે તે અનુમાન વિપર્યય તેજ પ્રમાણે બીજા પ્રમાણેને પણ વિપર્યય થઈ શકે. સંશય સ્વરૂપ – साधकबाधकप्रमाणाभावादनवस्थिताऽनेककोटिसंस्पर्शिज्ञानं સિંચાય છે ?? ' અર્થસાધક કે બાધક પ્રમાણુના અભાવથી અને નિશ્ચિત અનેક કેટિને–વસ્તુના અનેક અંશને સ્પર્શનારું જ્ઞાન તે સંશય. Page #78 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः 3 વિશેષા પદાર્થ માત્રમાં અનેક ધર્મ હોય છે પરંતુ પદાર્થના વ્યપદેશ કોઈપણ એક વિશિષ્ટ ધર્મ દ્વારા થાય છે. જે પદાર્થના કાઇપણ એક વિશિષ્ટ અંશને સાધક પ્રમાણ પણ ન હેાય અને બાધક પ્રમાણ પણ ન હાય તેથી તેના અનેક અંશને જ્ઞાન સ્પર્શે તે સંશય. સાધક હાયતા વિધિરૂપ નિશ્ચય થાય અને ખાધક હાય તે નિષેધરૂપ નિશ્ચય થાય. તે એના ન હેાવાથી સંશય થાય છે સંશયનું ઉદાહરણ:— यथाऽयं स्थाणुर्वा पुरुषोवा ॥१२॥ અજેમકે આ સ્થાણુ સ્તંભ છે કે પુરુષ છે. વિશેષા–રાત્રિ ઉઠેલ માણસ સામે સ્તબ્ધ ઉભા રહેલ માણસને જોઈ વિચારે કે આ થાંભલેા હશે કે પુરુષ, કારણ કે તેને હજી એમાંથી એકેને સાધક કે નિષેધક જ્ઞાન થયું નથી. આ સંશય પ્રત્યક્ષ સખંધી છે. તેવાજ પરાક્ષ વિષય પશુ સંશય થાય જેમકે, શીંગડુ માત્ર દેખવાથી વિચારે કે ગાય હશે કે ગવય. તે પરાક્ષ વિષયક સંશય છે. અનય્યવસાય સ્વરૂપઃ किमित्या लोचनमात्रमनध्यवसायः ॥ १३ ॥ અ— કઇંક ’ એ શબ્દથી જણાતુ આલેચન– સામાન્યજ્ઞાન માત્ર તે અનધ્યવસાય. વિશેષા—આ વાસ્તવિક રીતે સમારોપ નથી કારણ કે આમાં વિપરીત ભાન થતું નથી પરંતુ આમાં સ્પષ્ટ નિશ્ચિત જ્ઞાન નહિં થતું હાવાથી તેને ઉપચારથી સમારેાપ ઢેલ છે. કારણ Page #79 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः કે સમાપનું નિમિત્ત “યથાર્થ ભાન ન થવું તે અહિં છે માટે ઉપચારથી સમારોપ છે. આ સંશય વિપર્યય અને અધ્યવસાય ત્રણે જ્ઞાન નથી, કારણ કે તેમનામાં સ્વપરને નિશ્ચય નથી તેથી આમાં જ્ઞાનનું સ્વરૂપ બરાબર ઘટી શકતું નથી માટે પ્રમાણ ન થઈ શકે. તે પ્રકારની વસ્તુ ન હોય તેમાં તેવા પ્રકારનું ભાન તેને સમારેપ કહે છે આ લક્ષણ વિપર્યયમાં તે જરૂર છે. અને તે સ્પષ્ટ જણાય છે. જ્યારે સંશયમાં પણ પુરૂષ વિગેરે પદાર્થો જે વાસ્તવિક છે તેની અંદર તેથી વિપરીત અનેક અનિશ્ચિત કેટીઓનું ભાન કરવામાં આવે છે. એટલા માટે તેમાં પણ સમાપ લક્ષણ તો જરૂર રહેલ છે. આજ પ્રમાણે અનધ્યવસાયમાં પણ વસ્તુને યથાર્થ બંધ હોય તે પ્રકારે બેધ નિશ્ચિત ન થતો હોવાથી સમારેપ છે. સમારેપમાં પેટા વિભાગ તરીકે રહેલા વિપર્યયમાં એક વિપરીત કટિને નિશ્ચય હોય છે જ્યારે સંશય અને અનધ્યવસાય બનેમાં એકે કેટીને નિશ્ચય નથી છતાં બન્ને જુદાં હેવાનું એકજ કારણ છે કે સંશય અનેક કોટિને સ્પર્શનાર છે જ્યારે અનધ્યવસાય સર્વથા એકે કેટિને સ્પશનાર નથી. આ રીતે આઠ સૂત્રો દ્વારા વ્યવસાયિ પદની જરૂર છે તે વાત સિદ્ધ કરી જે આ ન મુકવામાં આવ્યું હતું તે સ્વપલ્લા પ્રમાણમ્' એવું સૂત્ર બનાવવું પડત અને તેમ બનાવતાં બાદ્ધ સંમત દર્શન–નિર્વિકલપકજ્ઞાન અને પ્રભાકર Page #80 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकालङ्कार સંમત વિપર્યય, સંશય અને અધ્યવસાય વિગેરે પ્રમાણે બની જાત. અને પ્રમાણુ દ્વારા ઈષ્ટની પ્રવૃતિ ને અનિષ્ટની નિવૃતિ જે થાય છે તે આ પ્રમાણે દ્વારા નહિં બની શકે માટે . વ્યવસાયિ પદની ખાસ જરૂર છે, ને એ નિશ્ચય વિના પણ માણસ ઈષ્ટ કે અનિષ્ટમાં પ્રવર્તે તે જગતને વ્યવહાર નભી ન શકે. અનધ્યવસાય ઉદાહરણ:__यथागच्छत्तृणस्पर्श ज्ञानम् ॥ १४ ॥ અર્થ–જેમકે કઈ સ્થળે જનારને ઘાસના સ્પર્શનું જ્ઞાન. તે અધ્યવસાય. વિશેષાર્થ–જનાર જ્ઞાતાને બીજી જગ્યાએ ચિત્ત રક્ત હોવાથી આવી જાતની આ નામવાળી મેં વસ્તુ જોઈ એવું ભાન ન થાય પરંતુ કાંઈક મેં જોયું એવું જે ભાન તે પ્રત્યક્ષ વિષયક અનધ્યવસાય જાણવે. તેવી જ રીતે પક્ષવિષયક પણ અનધ્યવસાય પણ થઈ શકે જેમકે, ગળે દડી માત્ર દેખવાથી નાલિકેરદ્વીપ વાસી વિચારે કે કયું પ્રાણી હશે તે પરોક્ષ વિષયક અનધ્યવસાય જાણ. આ રીતે પ્રમાણુના સૂત્રમાં મુકેલા ચલચિ પદની સાર્થકતા જણાવી સિદ્ધ કર્યું છે. પ્રભાકરસંમત વિપરીતજ્ઞાન, અને બૌદ્ધસંમત નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ ન બની શકે. પ્રમાણની વ્યાખ્યામાં આવેલા “” પદની સાર્થકતા– જ્ઞાનાવિન્યોર્થ : // ૬ . અર્થ-જ્ઞાન થકી બીજે પદાર્થ તે પર. અકેલા જાય જાણશે. આ Page #81 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकालङ्कार ' વિશેષાર્થ–જેઓ જ્ઞાન સિવાય કોઈપણ પદાર્થ નથી માનતા તેને તેઓ જણાવે છે કે જ્ઞાન સિવાય જે જે વસ્તુ જણાય છે તે બધી પર છે, કેટલાક લેકે જ્ઞાનાશ્વેતજ સ્વીકારે છે તેને માટે કહે છે કે જ્ઞાન કેઈપણ વસ્તુને વિષય કરનાર હોવું જોઈએ, અને જે પોતાના સ્વરૂપ સિવાય જે જે પદાર્થોને તે વિષય કરે છે તે પર છે. જે પણ જગતમાં પદાર્થ નથી અને કેવળ જ્ઞાન જ છે એમ માનીએ તે મા સની શુભાશુભમાં પ્રવૃત્તિ, ક્રિયાનુષ્ઠાન, ઉચ્ચનીચને વ્યવહાર વિગેરે ઘટી ન શકે. અને જે “શબ્દ ન માનવામાં આવે તે “વચેવરિ જ્ઞા પ્રમાણમ્' એવું સૂત્ર બને અને પ્રત્યક્ષ દેખાતા જ્ઞાનથી સાધવા ગ્ય વસ્તુને અભાવ સિદ્ધ થતાં જ્ઞાન નિષ્ક્રિય બને. માટે જ્ઞાન જે બાહ્ય પદાર્થોને સાધે છે તે પર છે. આ જ્ઞાન પિતાના સ્વરૂપને અને પદાર્થ બનેને સાધનું નજરે પડે છે માટે જ્ઞાન સ્વ અને પનિશ્ચાયક છે. પ્રમાણની વ્યાખ્યામાં આવેલા “ ચચિ પદની સાર્થકતા स्वस्यव्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम् , बाह्यस्येव तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥ १६ ॥ અર્થજેમ બાહ્ય પદાર્થોના અનુભવવડે જે જ્ઞાન થાય તે બાહ્ય નિશ્ચય. તેજ પ્રમાણે પોતાની તરફના અનુભવવડે આંતર પ્રકાશ થાય તેને સ્વ નિશ્ચય કહે છે-જેમકે હાથીના બચ્ચાને હું આત્માવડે જાણું છું. વિશેષાર્થ–જેઓ એમ માને છે કે જ્ઞાન પિતાને નથી જાણતું પરંતુ પરને જાણે છે કારણ કે જ્ઞાન આત્મા રૂપ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ રને સાથે આપણે આત્મામાં પોતાના સર प्रमाणनयतत्त्वलोकालङ्कारः ને જ્ઞાન પિતાને જાણે તે સક્રિય થાય પરંતુ આત્મામાં કિયાને વિરોધ છે તેને જણાવ્યું કે જેમ આપણે ઘટ વિગેરે પદાર્થના જ્ઞાનમાં ઘટ વિગેરેને સાધ્ય રાખી તેની સન્મુખતાએ ભાન કરીએ છીએ તેમ જ્ઞાનને પિતાને સાધ્ય રાખી તેની સન્મુખતાએ આપણને ભાન થાય છે. “હાથીના બચ્ચાને હું આત્માવડે જાણું છું. તેમાં આત્માવડે જાણું છું તે જ્ઞાન સ્વવ્યવસાયિ છે. જ્ઞાન સ્વનિશ્ચય વાળું જ છે. તે વાત ફરી દષ્ટાન્ત આપી સાબીત કરે છે– कः खलु ज्ञानस्यालम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपि तत्पकारं नाभिमन्येत मिहिरालोकवत् ॥१७॥ અર્થ–જેમ ગિરિ નગર વિગેરે સૂર્યના પ્રકાશના વિષય છે ને તેથી તેઓ છે એમ જ્ઞાત માનનાર પુરૂષ સૂર્યના પ્રકાશને પણ જ્ઞાત માને છે. તેવી રીતે કર્યો પુરૂષ જ્ઞાનના બાહ્ય વિષય ઘટ વિગેરેને પ્રતિભાત માન્યા છતાં જ્ઞાનને તે પ્રકારનું પ્રતિભાત ન માને? વિશેષાર્થ–જે પદાર્થ બીજાને જણાવે છે તે પદાર્થ જરૂર પિતાને પણ જણાવે છે. સૂર્યને પ્રકાશ પરને જણાવે છે ને પિતાને પણ જણાવે છે. તેવી જ રીતે જ્ઞાન પણ પિતાને અને પરને જણાવે છે. જે જે પદાર્થો જગતમાં આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ છીએ તે પણ પિતાને જણાવ્યા સિવાય પરને જણાવતા નથી. તે આ જ્ઞાન પિતાના સ્વરૂપને ન જાણે તે પછી પરને કઈ રીતે જણાવી શકે. જે આપણે જ્ઞાન સ્વને નથી જાણતું એમ મા Page #83 -------------------------------------------------------------------------- ________________ १८ प्रमाणनयतत्त्वलोकालङ्कारः નીએ તે “પ્રચાર શાનું પ્રમા” એવું અનિષ્ટ સૂત્ર બને અને જે જ્ઞાનના પેટા ભેદે વિગેરે પડે છે તે બધું નિષ્ફળ થાય. પરંતુ તેમ બનતું નથી માટે જ્ઞાન પોતાને અને પર બન્નેને જાણે છે. પ્રમાણુના લક્ષણમાં આવેલા સ્વ, ઘર, વ્યવસાય શનિ વિગેરેની સાર્થકતા સૂત્રો દ્વારા સમજાવી. હવે પ્રમાણુના પ્રામાણ્ય સ્વરૂપ ધર્મને જણાવે છે – ज्ञानस्य प्रमेयाव्यभिचारित्वं प्रामाण्यम् ॥१८॥ અર્થ–પ્રમેય જે ઘટ પટાદિ પદાર્થ તેની સાથે જ્ઞાનનું અવ્યભિચારપણું–નિયત સાથે રહેવું તે પ્રમાણુનું પ્રામપથ છે. પ્રસંગે પ્રામા પણ જણાવે છે તવિતરકામાખ્ય છે અર્થ–પ્રમેય ઘટાદિ અર્થ તેની સાથે જ્ઞાનનું વ્યભિચારપણું એટલે જ્ઞાનનું અનિયત સાથે રહેવું તે અપ્રમાણ્ય છે. વિશેષાર્થ–પ્રમેય બે પ્રકારનાં છે. એક સ્વરૂપ અને બીજું પર રૂપ છે. તેમાં જ્ઞાનના પિતાના સ્વરૂપમાં વ્યભિચાર હાયજ નહિં. પરંતુ વ્યભિચારતો માત્ર પરને વિષે જાણવો. તેથી સર્વ જ્ઞાન પોતાની અપેક્ષાએ પ્રમાણ છે. અને બાહ્ય પદાર્થની અપેક્ષાએ પ્રમાણ પણ છે અને અપ્રમાણ પણ છે. પ્રામાણ્યાપ્રામાણ્યની ઉત્પત્તિ અને જ્ઞાતિની પદ્ધતિ– तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तीतु स्वतः परतश्चः ॥ २०॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकालङ्कारः १९ અર્થ:–જ્ઞાનનિષ્ઠ પ્રમાણ્ય અને અપ્રમાણ્ય બને ઉત્પત્તિમાં તે પરથી થાય છે. અને નિશ્ચયમાં પરથી અને સ્વથી થાય છે. ' વિશેષાર્થ–પ્રામાણ્ય અને અપ્રમાણ્ય એ બને ઉત્પન્ન થતાં તે જ્ઞાનના કારણની અંદર રહેલા ગુણ અને દોષ જેઈને પરથી હોય છે. પરંતુ જે અભ્યાસ દશા હોય તો આજ્ઞપ્તિ-જ્ઞાન પદાર્થ સાથે વ્યભિચારિ છે કે અવ્યભિચારી છે. એ પ્રમાણે અપ્રામાણ્ય કે પ્રમાણ્યનો નિશ્ચયવિધાયક કે નિષેધક જ્ઞાનની અપેક્ષા વિના ઉત્પન્ન થતું સ્વથી જ થાય છે. પરંતુ અનન્યાસદશા હોય તે પરની અપેક્ષાથી પ્રામાણ્ય અપ્રમાણ્ય નિશ્ચય થાય છે. ત્યારે પરત: કહેવાય છે. | મીમાંસક પ્રમાણમાં પ્રમાણ્યની ઉત્પત્તિ સ્વથીજ માને છે તે તેની પુષ્ટિમાં જણાવે છે કે જ્ઞાન સામાન્યની ઉત્પત્તિમાં જે સામગ્રીની જરૂર રહે છે તેથી કાંઈ નવીન સામગ્રી પ્રમાણના પ્રામણ્યમાં અપેક્ષિત નહિ હોવાથી પ્રમા નું પ્રમાણ્ય સ્વથીજ છે. અને અપ્રામાણ્ય ઉત્પત્તિ તે જેની પેઠે તેઓ પણ પરત: સ્વીકારે છે. જૈનો પ્રમાણેના પ્રમાણ્યની ઉત્પત્તિ પરથી જ માને છે તેઓ મીમાંસકોને ઉત્તર આપતાં જણાવે છે કે “સંશય વિગેરે મિથ્યાજ્ઞાનમાં અને સત્ય જ્ઞાનમાં પણ જ્ઞાન સામાન્ય સામગ્રી તે જરૂર છે છતાં તે મિથ્યાજ્ઞાને અપ્રમાણ છે અને સત્યજ્ઞાન પ્રમાણ છે. એટલે સિદ્ધ થાય છે કે સાચાં અને બેટાં બને જ્ઞાનમાં જ્ઞાન સામગ્રી તે સરખી હોય છે. છતાં સંશય વિગેરે જ્ઞાનમાં બીજા દેશે દ્વારા તે અપ્રમાણુ ઉત્પન્ન થાય છે Page #85 -------------------------------------------------------------------------- ________________ २० प्रमाणनयतत्वलोकालङ्कार. તે વાત મીમાંસકો સ્વીકારે છે તેજ પ્રમાણે તેઓએ જ્ઞાન સામગ્રી સિવાય બીજાં પણ અપ્રમાણની પેઠે પ્રમાણુતાને ઉત્પાદક કારણે માનવાં જોઈએ અને તે સ્પષ્ટતા વિગેરે ગુણે હાઈ શકે. એટલે પ્રમાણેની પ્રમાણ્યિની ઉત્પત્તિપરથીજ છે તે સિદ્ધ થાય છે. પ્રમાણના પ્રમાણ્ય અને અપ્રામણ્યની જ્ઞપ્તિ તે અભ્યાસદશામાં સ્વથી અને અનાભ્યાસદશામાં પરથી થાય છે. જે વસ્તુ વારંવાર પરિચિત હોય તેને અભ્યાસ દશા કહેવામાં આવે છે. ને જેને પરિચય વારંવાર ન થાય તેને અનભ્યાસદશા કહેવામાં આવે છે. જે જે સામગ્રી દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તેજ સામગ્રી દ્વારા એ જ્ઞાનમાં રહેનાર પ્રામાણ્યનું ભાન થાય તે તેને સ્વત: કહેવામાં આવે છે. અને જ્યાં આગળ જ્ઞાનને ઉત્પાદક કારણે સિવાય બીજાં અધિક કારણે દ્વારા પ્રામાણ્યનું જ્ઞાન થાય તેને પરત: કહેવામાં આવે છે. દાખલા તરીકે વારંવાર પરિચિત એવા જળના સ્વરૂપનું જ્ઞાન થાય તે જ વખતે તેની અંદર રહેલા પ્રામાણ્યનું પણ જ્ઞાન થાય છે. એટલે “મને પાણીનું જ્ઞાન થયું છે તેજ વખતે આ મારું જ્ઞાન સાચું છે તે પ્રામાણ્ય પણ તરતજ જણાય છે. જે તરતજ પ્રામાણ્ય ન માનીએ તે માણસની પ્રવૃતિ તે જાણતાની સાથે તેમાં થાય છે તે ન થવી જોઈએ. અભ્યાસદશામાં “મને પાણીનું જ્ઞાન થયું એ પ્રમાણે નિર્ણય થયા છતાં પણ તેની અંદર રહેલા પ્રામાણ્યને નિર્ણય બીજા કારણે દ્વારા જ થાય છે. અને જો તેમ ન Page #86 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः २१ માનીએ તે જ્ઞાન થયા પછી પણ તેમાં ઘણીવાર જુદી જુદી જાતની શંકાઓ થાય છે તે ન થવી જોઈએ. પરંતુ જળ જ્ઞાન થયા પછી પણ આ જેને હું જળ માનું છું તે જળ છે કે મૃગતૃણિકા છે વિગેરે સન્દહ થાય છે, અને તે સદેહ ઠડે પવન વિગેરે બાહા કારણે દ્વારા દૂર થવાથી જળને નિશ્ચય કરી માણસ જળની પ્રવૃતિમાં પ્રવર્તે છે. તે પરત: પ્રમાણ્ય છે. તેજ પ્રમાણે સરખા પ્રમાણપરીક્ષા. प्रमाणादिष्टसंसिद्धिरन्यथातिप्रसंगतः प्रमाण्यं तु स्वतः सिद्धमभ्यासात्परतोऽन्यथा ॥ આ રીતે આખો પરિચછેદ વપરવ્યવસાયિશા પ્રામ તેની વ્યાખ્યારૂપે છે. ને આખાએ પરિચછેદમાં એકેક શબ્દ ન મુકવાથી શે શો વાંધો આવે તે વાત સ્પષ્ટ કરી પ્રમાણનું સાર્વોપરિ શુદ્ધ અનુભૂત લક્ષણ આજ ઘટી શકે છે તે સૂત્રે દ્વારા:સિદ્ધ કરી બતાવ્યું. આ રીતે “પિતાના સ્વરૂપને અને પરપદાર્થને જણાવનારું જ્ઞાન તે પ્રમાણ” આ લક્ષણ સંપૂર્ણ પ્રત્યક્ષ અને, પક્ષ ભેદેમાં સમાયેલું છે તેમજ અપ્રમાણુ ઇંદ્રિય વિગેરેમાં આ લક્ષણ જરાપણ ઘટી શકતું નથી. આ રીતે આ તદ્દન શુદ્ધ લક્ષણ છે. . Page #87 -------------------------------------------------------------------------- ________________ २२ प्रमाणनयतत्वालोकालङ्कारः ॥ અથ દ્વિતીય પરિચ્છેલઃ ॥ બીજો પરિચ્છેદ. પ્રત્યક્ષ પ્રમાણ વિચાર, પ્રમાણુની સંખ્યા तद्विभेदं प्रत्यक्षं च परोक्षं च ॥ १ ॥ અ:—તે પ્રમાણ પ્રત્યક્ષ અને પરાક્ષ એમએ ભેદે છે, વિશેષા:દરેક પદાર્થ માત્રનું વર્ણન લક્ષણ અને વિધાન દ્વારા થાય છે, તેમ પહેલા પરિચ્છેદમાં પ્રમાણુનું લક્ષણુ ખતાવ્યું હવે તેના ભેદા બતાવે છે. પ્રત્યક્ષઃ—જે જ્ઞાન ઈંદ્રિયની આધીનતાથી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ. આલક્ષણુ સાંવ્યવહારિક પ્રત્યક્ષને ઘટી શકે છે. પરંતુ પારમાર્થિક પ્રત્યક્ષની વ્યાખ્યા વખતે અક્ષ ના અર્થ જીવ૨ લઈએ એટલે ઈન્દ્રિય વિના જીવનીજ સાનિધ્યતાથી જે ખાધ તે પ્રત્યક્ષ એમ લક્ષણ ઘટી શકે છે. આ સૂત્રમાં બે ચાર મુકવાથી જણાવ્યું છે કે પ્રત્યક્ષ અને પરાક્ષ એ બન્નેમાં પ્રામાણ્ય સરખું જ છે કારણ કે અભિમતના સ્વીકાર અને અનભિમતના તિરસ્કાર એ બન્ને ૧. ઇન્દ્રિયની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ' આતપુરુષ સમાસ છે. અવ્યયીભાવ નથી. ૨. જુએ ન્યાયદીપીકા પૃષ્ટ ૪૨ સ્ક્વોતિ વ્યામોતિ જ્ઞાનાतोत्यक्ष आत्मा तन्मात्रापेक्षोत्पत्तिकं प्रत्यक्षम् જુએ ન્યાયાવતાર પૃષ્ઠ ૯૫ અક્ષત્રો નવપર્યાયસ્તતથાાં प्रतिवर्तते इति प्रत्यक्षम् Page #88 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः ૨૨ ફળ પ્રત્યક્ષની જેમ પક્ષથી થતાં દેખીએ છીએ. પ્રમાવિષયક અન્યની માન્યતા – ૧. નાસ્તિકો—કેવળ એક પ્રત્યક્ષજ પ્રમાણ માને છે. ૨. ઐશ્કે–પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ માને છે. ૩. નિયાયિક–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન ને શાબ્દ ચાર માને છે. ૪. મીમાંસક–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થોપત્તિ, ને અભાવ માને છે. ૫. વૈશેષિકઃ–પ્રત્યક્ષ, અનુમાનને શાબ્દ પ્રમાણ માને છે. આ બધા ભેદે વાસ્તવિક રીતે પ્રત્યક્ષ અને પરેક્ષમાં સમાઈ જાય છે. જગતમાં વસ્તુમાત્રને બે બે રીતે થતો જોવાય છે. એકમાં વસ્તુને યથાતથ્ય બોધ પરની અપેક્ષા વિના થાય છે. જ્યારે બીજામાં વસ્તુને યથાતથ્ય અસ્પષ્ટ બંધ પરની અપેક્ષા દ્વારા કરવામાં આવે છે. આ બે શીવાય વસ્તુને બોધ કઈ ત્રીજી રીતે નથી થતો માટેજ તેના બીજા જુદા ભેદ પાડવામાં નથી આવ્યા. પદાર્થમાત્રના જુદા જુદા ભેદો ત્યારેજ પાડવામાં આવે કે દરેક ભેદનું સ્વરૂપ કેઈપણ રીતે ખાસ વિશિષ્ટ એટલે 3. चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्द ततं पारमर्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः । अर्थापत्या प्रभाकृद्वदति चनिखिलं मन्यते भट्टएतत् सामावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥ રત્નાકરાવતારિકા પૃષ્ઠ. ૧૨૧. Page #89 -------------------------------------------------------------------------- ________________ २४ प्रमाणनयतत्त्वलोकालङ्कारः જુદા પ્રકારનું હોય. પરંતુ અનુમાન, પ્રત્યભિજ્ઞાન વિગેરે દરેકમાં પક્ષ લક્ષણ સમાયેલું હોવાથી તેના જુદા ભેદે પાડવામાં નથી આવ્યા. પરંતુ પક્ષ પ્રમાણમાં જ સમાવવામાં આવ્યા છે. પ્રત્યક્ષ પ્રમાણુનું લક્ષણ સ્પષ્ટ પ્રત્યક્ષમ || ૨ | અર્થ સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ. આ લક્ષણ અર્થ છે. વિશેષાર્થ–પક્ષ પ્રમાણમાં થતે બેધ બીજાની અપેક્ષા રાખે છે માટે અસ્પષ્ટ છે. જ્યારે પ્રત્યક્ષ પ્રમાણની નિર્મલતા આપણે કેઈપણ અપેક્ષા વિના સ્પષ્ટ અનુભવીએ છીએ. માટે તે સ્પષ્ટ છે. - કઈ પણ બાળકને તેના પિતા શબ્દો દ્વારા અગ્નિનું ભાન કરાવે ત્યારે તેને અગ્નિની અમુક જાંખી થાય છે. ત્યારબાદ તેને બીજો પુરુષ ધુમાડો નીકળતો હોય તેવું સ્થાન બતાવે ત્યારે તેને અગ્નિનું વિશિષ્ટ ભાન થાય છે. અને છેવટે કઈ તીજે અગ્નિ સાક્ષાત્ લાવી તેની આગળ રજુ કરે ત્યારે તેને વિશેષ ભાન થાય છે. આ ત્રણે જ્ઞાનમાં છેલ્લું જ્ઞાન તેને સ્પષ્ટ અગ્નિને બેધ કરાવે છે. આ છેલ્લા બેધથી થયેલું જ્ઞાન તેને તે તે વસ્તુમાં સ્પષ્ટ દેરે છે. સ્પષ્ટત્વ નિરૂપણ– अनुमानाधाधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥ ३ ॥ અર્થ—અનુમાન વિગેરે પ્રમાણેથી અધિકતા એ વિશેષ છે તે સ્પષ્ટત્વ. Page #90 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकालङ्कार. ૨ પ્રત્યક્ષના પ્રકાર – तद्विप्रकारं सांव्यवहारिकं पारमार्थिकं च ॥४॥ અર્થ–તે પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે. એક સાંવ્યવહારિક અને બીજું પારમાર્થિક વિશેષાર્થ–બચવચવારિ શાનું પ્રમાણ” આ પ્રમાણુનું સામાન્ય લક્ષણ જણાવ્યું હતું. પરંતુ પ્રત્યક્ષના વિશેષ લક્ષણ માટે “પષ્ટ કામ્’ મુકી પ્રત્યક્ષનું વિશેષ લક્ષણ કર્યું. આ સ્પષ્ટજ્ઞાનના પણ બે ભેદ થાય છે. એક વ્યવહાર ગ્ય સ્પષ્ટજ્ઞાન થાય છે. અને બીજું તેનું યથાત સ્વરૂપ બતાવનાર પારમાર્થિક પ્રત્યક્ષ થાય છે. માટે સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદ પડે છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મતિજ્ઞાનનો એક પિટાવિભાગ છે. અને જે મતિજ્ઞાનનું સ્વરૂપ, ઉમાસ્વાતિસ્વામીજી તત્ત્વાર્થમાં મતિ રતિઃ પ્રસંશા ચિત્ત Sઅનિવો ફત્યનત્તા સૂ ૧૩” એ સૂત્ર દ્વારા દર્શાવે છે. એમજ તેજ સૂત્રમાં રહેલા અતિ શબ્દથી તેઓ જણાવે છે કે આની દ્વારા જગતને પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલે છે માટે આ મતિજ્ઞાનજ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં થોડી નિર્મલતા થાય છે. માટે પ્રત્યક્ષ છે. નહિંતર વસ્તુતઃ પરોક્ષજ છે. સાંવ્યવહારિક-ચક્ષુ વિગેરે બાહ્ય ઈદ્રિયેની અપેક્ષાથી ઈષ્ટમાં પ્રવૃતિરૂપ અને અનિષ્ટમાં નિવૃતિરૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક Page #91 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः પારમાર્થિક–ઇંદ્રિય કે મનની અપેક્ષા વિના આ ત્માની સાનિધ્યથી જે જ્ઞાન થાય તે પારમાર્થિક. સાંવ્યવહારિકના ભેદ– तत्राधं द्विविधमिन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च ॥५॥ અર્થ–તેમાં પહેલું સાંવ્યવહારિક જ્ઞાન તે બે પ્રકારનું છે. એક ઈદ્રિયથી ઉત્પન્ન થનારું ને બીજુ અનિયિથી (મનથી) ઉત્પન્ન થનારું છે. ૪. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચ ઈદિયે છે અને તે અનુક્રમે સ્પર્શ રસ ગબ્ધ રૂપ અને શબ્દને ગ્રહણ કરનાર છે. આ ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. બેન્દ્રિય નામ કર્મના ઉદયના નિમિત્તવાળી છે. અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણ દર્શનાવરણને વર્યાન્તરાયના ક્ષયોપશમની અપેક્ષાવાળી છે. • માત્ર સ્પર્શેન્દ્રિય પૃથ્વી વનસ્પતિ વિગેરેને હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય કૃમિ શંખ છીપ વિગેરેને હોય છે. સ્પર્શન રસન અને ઘાણ. કીડી કથુઆ વગેરેને હેય છે. સ્પર્શન રસન ઘાણ ચક્ષુ અને શ્રોત્ર ભમ્રર માંખી વીંછી વિગેરેને હોય છે. અને પાંચે ઈન્દ્રિયો મનુષ્ય તિર્યંચ દેવ નારક વિગેરેને હોય છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવૅન્દ્રિય તે દરેકના બે બે ભેદ છે. નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિયના ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ એ ભાવૅન્દ્રિયના ભેદ છે. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એને કહેવામાં આવે છે કે જે પાંચે ઇન્દ્રિયની બહારના આકાર અને મસુરની દાળ કદમ્બના પુષ્પ છે અંદરના આકાર વિગેરે છે, ને તે બન્ને પુડ્ઝળરૂપે જ છે. અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તે શક્તિરૂપે છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશદ્વારા જે આત્મામાં શકિત ઉત્પન્ન થાય છે તેને લબ્ધિ ભાન્દ્રિય કહે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्व लोकालङ्कारः २७ વિશેષા—આ વ્યવહારયેાગ્ય જ્ઞાન પણ એ ભેદે થાય છે. કારણકે એક જ્ઞાનમાં ઈંદ્રિયની ખાસ મૂખ્યતા છે. જ્યારે ખીજામાં મન મૂખ્ય છે. પદાર્થ અને ઈંદ્રિયના સંબધ થયા છતાં પણ મનના ઉપયાગ વિના જ્ઞાન થતું નથી માટે ઇંદ્રિય નિબન્ધન અને અનિન્દ્રિય નિબન્ધન એ બે ભેદ નકામા છે પરંતુ અનિન્દ્રિય નિમન્ધન એકજ જોઇએ. એમ શકા થાય પરંતુ તેના ખુલાસા કરતાં જણાવવું જોઇએ કે મન તા ઇંદ્રિયજ્ઞાનમાં અને અનિન્દ્રય જ્ઞાનમાં બન્નેમાં કારણ છે એટલે સાધારણ કારણુ અને આ શકિત કાર્ય કરવામાં સાધનરૂપે યેાજાય ત્યારે જે પરિણામ થાય તેને ભાવેન્દ્રિય કહે છે. ૫. અનિન્દ્રિય તે મન. આ મન સ અને ગ્રહણ કરનાર હાય છે ને તેના પણ એ ભેદ છે. દ્રવ્ય અને ભાવ. જે પુદ્દગલો દ્રવ્યમનપણાએ પરિણમે તે દ્રવ્યમન. તે જ્ઞાનાવરણુ કર્મોના યાપશમદ્રારા જે આત્મામાં લબ્ધિ પેદા થાય તે ભાવમન છે. આ મન મતિ અને શ્રુત જ્ઞાનને સંપૂર્ણ વિષય કરનાર છે. આ વિષયક સરખાવે। પ્રમાણ મીમાંસા પરત અન્ય પ शब्द ग्रहणलक्षणानि स्पर्शन रसन घ्राण चक्षुः श्रेत्राणीन्द्रियाणि द्रव्य भावभेदानि ॥१-१-२ द्रव्येन्द्रियं नियताकाराः पुद्गलाः भावेन्द्रियं लब्ध्युपयोगौ सर्वार्थग्रहणं मनः ॥ श्रुतमनिन्द्रिथस्य ॥ कृमि पिपीलिका भ्रमर मनुष्यादीनामेकैकवृद्धानि ॥ ૨૨૨ -૨-૨૪ ૨-૨૦ ૨-૨૨ તત્ત્વાર્થ ૨-૨૬ તત્વાર્થે Page #93 -------------------------------------------------------------------------- ________________ २८ प्रमाणनयतत्त्वलोकालङ्कारः છે, પણ ઈદ્રિયે તે ઈદ્રિયજ્ઞાનમાં જ કારણ છે માટે તે અસાધારણ કારણ છે કે જે અસાધારણ કારણ હોય તેથી જ તેને વ્યપદેશ થવો જોઈએ. - કેઈપણ કાર્ય કારણ વિના બની શકે નહિં પછી ભલે તે કાર્યમાં ઉપાદાન, નિમિત્ત કે કોઈપણ કારણ હોય. અને જે આ કારણેનું વ્યવસ્થિત સાચું ભાન ન કરવામાં આવે તે ઈચ્છિત કાર્યને બોધ થવે અસંભવિત છે. તેવી જ રીતે વ્યવહાર એગ્ય પ્રત્યક્ષ થવામાં છે. દ્રયે મૂખ્ય કારણ છે. માટે તેના સ્વરૂપને ને માન્યતાને પ્રથમ નિર્ણય કરે જોઈએ આ ઇંદ્રિય વિષે જુદા જુદા તત્વગષક પુરુષોમાં જુદા જુદા મત છે. અને આ ઇદ્રિ વાસ્તવિક રીતે નિમિત્ત કારણ છે, ઉપાદાનકરણ તે જ્ઞાનને ક્ષયપશમ છે. હવે આ ઇંદ્રિય વસ્તુનો બંધ કરવામાં કઈ રીતે કારણ છે તે ઉપર જુદા જુદા દર્શનકારને મત જણાવે છે. ૧ નૈયાયિકે ચક્ષુને પ્રાપ્યકારી અને બાકીની અપ્રાપ્ય કારી માને છે. અને બદ્ધો શ્રોત્ર અને ચક્ષુ અપ્રાપ્યકારી અને બાકીની પ્રાકારી માને છે. જેને ચક્ષુને અપ્રાપ્યકારી અને બાકીનીને પ્રાકારી માને છે. પણ આનું વિસ્તૃત સ્વરૂપ વાદસ્થળના વિભાગમાં ચર્ચવામાં આવશે. હવે સાંવ્યવહારિકના બને ભેદના પેટા ભેદો જણાવે છે – एतद् द्वितयमवग्रहेहापायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ६ અર્થ–પૂર્વોક્ત ઈદ્રિય નિબન્ધન અને અનિન્દ્રિય Page #94 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वलोकालङ्कारः २९ વગ્રહ ઇહોર તરીકે અમાણ નથી અને આવ્યું નિબન્ધન જ્ઞાન અને દરેક અવગ્રહ ઈહા અપાય અને ધારણું એ ચાર ભેદથી ચાર ચાર પ્રકારનું છે. ' વિશેષાર્થ –આ ઈદ્રિય અને મનથી થતું વ્યવહાર રોગ્ય જ્ઞાન વારંવાર પરિચિત હોવાથી ભેદ નથી લાગતું, છતાં છેલ્લામાં છેલ્લું વ્યવહાર એગ્ય જ્ઞાન થાય ત્યાં સુધી તેમાં છ પ્રકારના સ્વરૂપે થાય છે. અને તેનેજ દર્શન અવગ્રહ સંશય ઈહા અપાય અને ધારણ કહેવામાં આવે છે. છતાં દર્શન અને સંશય જ્ઞાનની કટિમાં સમાતું નહોવાથી તેને છોડી અવગ્રહ ઈહા અપાય અને ધારણું એ ચાર ભેદેનેજ વ્યવહાર ગ્ય જ્ઞાનના પેટા ભેદ તરીકે પાડવામાં આવ્યા છે પરંતુ દર્શન નિશ્ચયાત્મક ન હોવાથી જ્ઞાન–પ્રમાણુ નથી અને સંશય સમાપ હોવાથી પ્રમાણ નથી. એ પ્રમાણે સ્વીકાવામાં આવ્યું છે. હવે પ્રથમ અવગ્રહનું સ્વરૂપ કહે છે. અવગ્રહનું લક્ષણ विषयविषयिसनिपातान्तरसमुदभूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाधमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥७॥ અર્થ –(સામાન્ય અને વિશેષાત્મક) પદાર્થ અને ચક્ષુ વિગેરે વિષયીને બ્રાન્તિને ઉત્પન્ન ન કરે તેવી રીતે અનુકુલ સબંધ ( ગ્ય દેશમાં રહેવું) થયા પછી તરતજ ઉત્પન્ન થનાર, સત્તા માત્રને વિષય કરનાર દર્શનથી-નિરાકાર બોધથી, ઉત્પન્ન પહેલુ અવાન્તર સામાન્યયુક્ત વસ્તુનું જ્ઞાન તે અવગ્રહ. Page #95 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષાર્થ—કેઈપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય ને વિશેષાત્મક ઘટ પદાર્થ અને ચક્ષુને નિપાત થાય. ત્યારબાદ “છે એવું સત્તામાત્ર દર્શન–જ્ઞાન થાય. અને ત્યારપછી સર્વજાતિની અપેક્ષાએ અધિક દેશમાં રહેનાર સત્તા સામાન્યથી અવાન્તર સામાન્ય (ન્યુનદેશવૃત્તિ) ઘટત્યાદિ વિશેષયુક્ત પદાર્થનું જ્ઞાન થાય તે અવગ્રહ. એટલે (છે) એ ભાન કરતાં કાંઈક વિશેષ ભાન. ઈહાનું લક્ષણ: अवगृहीतार्थविशेषाकाक्षणमीहा ॥ ८॥ અર્થ–પૂર્વોક્ત અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થ સંબંધી વિશેષ આકાંક્ષા તે ઈહા. વિશેષ –પૂર્વોક્ત અવગ્રહથી ગ્રહણ કરેલ ઘટાદિ પદાર્થ તેની વિશેષની ઈચ્છા તે ઈહા જેમકે ગુજરાતને હશે કે અન્ય દેશને આવું જે ભાન તે સંશય, અને ત્યારબાદ કેટલાક કારણે દ્વારા વિચારવામાં આવે કે ગુજરાતને હવે જોઈએ તે ઈહા. અવાયનું લક્ષણ – ફિતવોપનિયોવાઇ છે ? .. અર્થ –ઈહાથી વિષય કરેલા પદાર્થના વિશેષ યથાર્થ નિર્ણયને અવાય. વિશેષ:-હાથી જાણેલ પદાર્થને નિશ્ચય કરવામાં આવે જેમકે આ ગુજરાતને જ છે. એ નિર્ણય તે અવાય. ધારણાનું લક્ષણ Page #96 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकालङ्कार. सएव दृढतमावस्थापन्नो धारणा ॥ १० ॥ અઃ—તેજ અવાય અત્યંત નિશ્ચિત અવસ્થાને પામે ત્યારે ધારણા કહેવાય. ३१ વિશેષ—કાઈપણ જ્ઞાન કેટલાક કાળ સુધી ટકી રહે અને પછી કાલાન્તરમાં સ્મરણને ચેાગ્ય અને તે ધારણા. ઇહા અને સંશયનું તારતમ્યઃ— संशयपूर्वकत्वादीहायाः संशययाद्भेदः ॥ ११ ॥ અઃ —ઇહારૂપ જ્ઞાન સંશયપૂર્વક થતું હાવાથી ઇહાના સંશયથી ભેદ છે. વિશેષ—આ હશે કે એ હશે એમ અનેક કેટિને સ્પર્શનારૂં જ્ઞાન તે સંશય છે પર`તુ ઈહા જ્ઞાનતા આ અમુક હાવું જોઈએ એમ વસ્તુના યથાર્થજ્ઞાનની સન્મુખતા એ વસ્તુના એક અંશ પ્રત્યે આ ઈહા જ્ઞાન થાય છે. માટે સંશય 'હાની પૂર્વ અવસ્થા છે. અર્થાત્ સંશય એ ઈહાના હેતુ છે. આ રીતે કાઇપણ વ્યવહાર ચાગ્ય જ્ઞાનના ચાર ભેદો પડી શકે છે. અને તે ભેદ પાડવામાં દરેક દરેક જ્ઞાનનું સ્વરૂપ, વિષય અને ઉત્પત્તિની ભિન્નતા એ મૂખ્ય છે. દર્શનાદિકના નામભેદની સાર્થકતાઃ— कथचिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेश એઃ ॥ ૨ ॥ અ:—પૂર્વોક્ત દર્શનાર્દિકના કથંચિ અભેદ છતાં દરેકમાં પરિણામ વિશેષ ( સ્વરૂપ વિશેષ ) ભિન્ન હાવાથી એમના નામના જુદા જુદા નિર્દેશ છે. -- Page #97 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वलोकाळङ्कार. વિશેષ:—દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ એક જીવ દ્રવ્યમાં તાદાત્મ્ય સખંધથી દર્શન, અવગ્રહ વગેરે નાના થાય છે. માટે અભેદ છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ દર્શનના વિષય અને સ્વરૂપ અને અવગ્રહના વિષય અને સ્વરૂપ નૃદુ હાવાથી ભેદ છે. માટે નામોઢ યુક્ત છે. આ રીતે તેમના ભેદ અને અભેદ સંગત છે. દશ નાદિકનાં ભેદનાં કારણાઃ— अनामस्त्येसा प्युत्पाद्यमानत्त्वेनासंङ्कीर्णस्वभावतयानुभूय मानत्वादपूर्वा पूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाश्चैतेव्यનિયિન્ત કૃતિ ।। ૧૩ ।। અ—એકી સાથે ઉત્પન્ન થતાં હાવાથી તથા પરસ્પર ભિન્ન સ્વભાવવાળાં તેરીકે અનુભવાતાં હાવાથી તથા નવીન નવીન વસ્તુના પર્યાયાને જણાવનારાં હાવાથી અને ક્રમસર થતાં હાવાથી દર્શીન વિગેરે પરસ્પર ભિન્ન સ્વરૂપવાળાં છે. વિશેષા—જુદુ જુદુ સ્વરૂપ હેાવાથી દર્શન વિગેરેને સ્વરૂપભેદ. નવીન નવીન વસ્તુના પર્યાયાને જણાવતા હેાવાથી પર્યાયભેદ, ક્રમે થતાં હાવાથી ઉત્પત્તિ ભેદ. આ રીતે આ ચારેના પરસ્પર ભેદ સિદ્ધ થાય છે. દનાદિ ક્રમના નિશ્ચય क्रमोऽप्यमीषामयमेव तथैवसंवेदनादेवं क्रमाविर्भूत निजकर्मक्षयोपशमजन्यत्वात् ॥ १४ ॥ અ—દનાર્દિકના ક્રમપણુ એજ છે. કારણકે તેજ પ્રમાણે અનુભવ થાય છે તથા તેજ ક્રમે પેાતાના કર્મીના ક્ષયાપશમ પ્રગટ થાય છે તેથી દનાર્દિકના તે ક્રમ છે. ३२ --- Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨ : प्रमापनयवखालीकालङ्कारः વિશેષાર્થ-જેવા ક્રમેથી કારણે ઉત્પન્ન થાય તેવાજ ક્રમે કાર્ય ઉત્પન્ન થાય છે. કર્મના ક્ષપશમરૂપ દર્શન અવઝહનું કારણ આ રીતે જ ઉત્પન્ન થાય છે, માટે પ્રથમ દર્શન, પછી અવગ્રહ ઈહા અપાય ને ધારણું થાય છે. પદાર્થ અને ઇંદ્રિયની સર્વ સામગ્રી સરખી છતાં પદાર્થ વિષયક દરેક વ્યક્તિને તરતમતાએ બંધ થાય છે. આ તારતાઓ બેધ થવામાં કર્મ ક્ષયપશમ મૂખ્ય કારણ છે. પુક્ત કમ ન માનવામાં દોષઅન્યથા પચાવતિ પર છે ? અર્થ–પૂર્વોક્ત કમ ન સ્વીકારીએ તે પ્રમેયની અસિદ્ધિને પ્રસંગ પ્રાપ્ત થાય. કમને નિશ્ચય– नखल्वदृष्टमवगृह्यते न चानवग्रहितं संदिह्यते न चासन्दिग्धमीयते न चानीहितमवेयते नाप्यनवेतं धार्यते ॥ १६ ॥ અર્થ–ખરેખર જે પદાર્થ દર્શનને વિષય ન થયો હોય તે અવગ્રહ વિષયકન થાય. જે અવગ્રહને વિષય ન બને તે સંદેહને વિષય પણું ન બની શકે. જે સંદેહને વિષય થયે નથી તે ઈહાને વિષય ન થાય. જે ઈહાને વિષય ન થાય ને અપાયને વિષય ન બની શકે. જે અપાયને વિષય ન હોય તે ધારણને વિષય પણ ન થાય. ક્વચિત ક્રમનુ ભાન ન થવામાં કારણ कवचित्क्रमस्यानुपलक्षणमेषामाशुत्पादादुत्पलपत्रशतव्यतिरेकक्रसबदिति ॥ १७॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અ—કાઇક કોઈકવાર પૂર્વોક્ત દનાદિકનાં ક્રમનું જ્ઞાન નથી થતું તે આ દનાદિક જલદી ઉત્પન્ન થાય છે તેને લઇને છે. જેમકે સે! કમળપત્રના ભેદમાં દરેક પત્રના ભેદમાં ક્રમનું ભાન થતું નથી. પરંતુ એકના ભેદ પછી જ બીજાના ભેદ થાય છે એ વસ્તુ સ્વત: સિદ્ધ છે. ३४ વિશેષાવ્યવહાર ચાગ્ય ઇંદ્રિય અને અનિંદ્રિય જ્ઞાનની ચાર અવસ્થાએ પડે છે. તે ચારે અવસ્થામાં સ્વરૂપ જુદું છે, ઉત્પત્તિક્રમ પણ જુદો છે. અને પૂર્વાની અવસ્થા ઉત્તરની અવસ્થામાં જરૂરને જરૂર કારણરૂપે હાય છે. આથી વ્યવહાર ચાગ્ય જ્ઞાનમાં ઈંદ્રિય અને અનિદ્રિય કારણ છે. તે તે દ્વારા વ્યવહારચેાગ્ય થાય ત્યાં સુધી તેની ચાર અવસ્થાએ થાય છે. તે સૂત્રકારે સ્પષ્ટ કરી. જેમકે આપણે ઘટાનું જ્ઞાન કરવું હાય તે પ્રથમ ઘડાનું છે’ એમ જા...ખુદ ન થાય. ત્યારમાદ ઘડા છે એવું ભાન થાય ત્યારખાદ આ ઘડા ગુજરાતના હશે કે કાઠિઆવાડના તે વિચાર આવે છે. પછી અમુક અમુક કારણેાને લઇ ગુજરાતના હાવા જોઇએ એવું ભાન થાય. અને ત્યારબાદ આ ઘડા ગુજરાતનાજ છે એ નિશ્ચય થાય. અને આખરે આ નિશ્ચય કેટલાક કાળ સુધી સ્મરણ ચેાગ્ય અને તેવા ટકી રહે. આને અનુક્રમે દર્શીન, અવગ્રહ, સંશય, ઇહા, અપાય અને ધારણા કહેવામાં આવે છે. આમાં દન અને સંશય જ્ઞાન નથી. કારણ કે દનમાં સ્પષ્ટ આધ નથી અને સંશયમાં નિશ્ચય નથી. બાકી એકજ પદાર્થ વિષયક જ્ઞાનમાં અપેક્ષાભેદથી અનેક Page #100 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ३५ અવગ્રહ વિગેરે થઈ શકે છે. અને તે બધા જ્ઞાનમાં સમાઈ શકે. પારમાર્થિક પ્રત્યક્ષ લક્ષણपारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ॥ १८ ॥ અર્થ–પારમાર્થિક પ્રત્યક્ષ તે પિતાની ઉત્પત્તિમાં કેવળ આત્મા માત્રની અપેક્ષા રાખે છે. વિશેષ–આ જ્ઞાનમાં કઈપણ જાતની અપેક્ષાની જરૂર રહેતી નથી. આમાં તો જ્ઞાનને આવરક વસ્તુના નાશનીજ જરૂર છે. તેથી આ શુદ્ધ પ્રત્યક્ષ છે અને આ જ્ઞાનાવરણીયના ક્ષય અને ક્ષાપશમ યુક્ત આત્મામાત્રની અપેક્ષાથી જ અવધિ વિગેરે પારમાર્થિક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે પરંતુ ઈંદ્રિચની અપેક્ષાથી થતું નથી. પારમાર્થિકપ્રત્યક્ષના ભેદ– - તષ્ઠિ સર્જવ ને ? અર્થ–તે પારમાર્થિક પ્રત્યક્ષ વિકલ અને સકલ એમ બે પ્રકારે છે. પદાર્થને અપૂર્ણ બંધ કરાવનાર તે વિકલ. સંપૂર્ણ પરિચ્છેદ કરનાર તે સકલ. વિલ પરમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ– तत्र बिकलमवधिमनःपर्यायज्ञानरुपतया द्वेधा ॥२०॥ અર્થ–પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ અને સકલ પ્રત્યક્ષભેદમાંથી વિકલ પ્રત્યક્ષ તે અવધિજ્ઞાન અને મન: પર્યાયજ્ઞાન એમ બે પ્રકારે છે. ' વિશેષાર્થ–આ અવધિ અને મન:પર્યવજ્ઞાન જગતની તમામે તમામ તેમજ દરેક વસ્તુઓના દરેક સ્વભાવને જાણુ Page #101 -------------------------------------------------------------------------- ________________ ३.६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः નાર ન હેાવાથી વિકલ કહેવાય છે. આ વિકળ અને સકળ એ બન્ને ભેદો વિષયના ભેદની અપેક્ષાએ છે પરંતુ વિકલમાં જે જે વસ્તુના પ્રતિબાધ થાય છે તે તે નિયત રૂપે જ થાય છે. અવધિજ્ઞાનનું લક્ષણ अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रूपि દ્રવ્યોષરમવધિજ્ઞાનમ્ ॥૨૨॥ અર્થ-અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારૂ તથા ભવ અને ગુણુના કારણવાળુ ને રૂપીદ્રવ્યને વિષય કરનારૂ તે અવધિજ્ઞાન. જ્ઞાન વિશેષ—દેવ નારકીઓને અવધિજ્ઞાન દેવ અને નરકમાં ઉત્પન્ન થવા માત્રથી થાય છે માટે તે ભવપ્રત્યયિક. સમ્યગદન વિગેરે ગુણુ દ્વારા મનુષ્ય તિર્યંચને જે જ્ઞાન થાય તે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન ને તે મનુષ્ય અને તિર્યંચને થાય છે. જગતમાં પ્રમેય પદાર્થો એ પ્રકારના છે એકરૂપી અને બીજા અરૂપી. અવિધજ્ઞાન રૂપીને વિષય કરનારૂં છે અને તે રૂપી દ્રવ્યેા પૃથ્વી, અપ, તેઉ, વાયુ, છાયા, અંધકાર વિગેરે છે. જોકે દેવ નારકીને પણ જન્મની સાથે અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમની આવશ્યકતા પણ જરૂરી છે. છતાં તે ક્ષયાપશમ તેમને જન્મતાંજ હાય છે. માટે તેને ભવપ્રત્યયિક કહેવાય છે. આ વિકળ પ્રત્યક્ષ છે. મન:પર્યાયનું લક્ષણ— संयमविशुद्धिनिबन्धनाद्विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनःपर्यायज्ञानम् ॥ २२ ॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः mmmmmmmmm અર્થ–સંયમ વિશુદ્ધિ છે કારણ જેનું એવા વિશષ્ટ આવરણના નાશથી મન:પર્યાય જ્ઞાનાવરણને ક્ષપશમ ઉત્પન્ન થાય છે. ને ક્ષોપશમ દ્વારા તે ઉત્પન્ન થનારું, ને મનેવર્ગણના પર્યાને વિષય કરનારૂં જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. વિશેષ–મન:પર્યાયજ્ઞાનાવરણના ક્ષપશમથી અઢી દ્વીપમાં રહેલા સંષિ પંચૅન્દ્રિયના મનના પર્યાનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. ને આ જ્ઞાન સંયમ વિશુદ્ધ પાળવાથી થાય છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ– सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरुपं केवलज्ञानम् ॥२३॥ ' અર્થ–સકળ પારમાર્થિક પ્રત્યક્ષ તો સામગ્રીના વિશેષથી ઉત્પન્ન થનારું, સમગ્ર આવરણના ક્ષયની અપેક્ષાવાળું અને સમગ્ર દ્રવ્યના સમગ્ર પર્યાયને વિષય કરનાર સ્વરૂપવાળું છે. અને તેને કેવળજ્ઞાન કહે છે. વિશેષાર્થ–સામગ્રી બે પ્રકારની છે. અંતરંગ અને બહિરંગ. સમ્યકત્વ યથાખ્યાત ચારિત્ર વિગેરે અંતરંગ સામગ્રી છે. વજત્રાષભનારાચસંઘયણને જિનકાલિકમનુષ્યભવ વિગેરે બહિરંગ સામગ્રી છે. તે બન્ને સામગ્રીના પ્રકર્ષથી સમગ્રઘાતિ કર્મને – ક્ષય થાય છે ને તે દ્વારા સકલ દ્રવ્યપર્યાયને પ્રકાશના જે જ્ઞાન થાય તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ તત્વાર્થ ધિગમ સૂત્રથી વિશેષે જિજ્ઞાસુએ જાણવું. અરિહંતની સાબિતી – Page #103 -------------------------------------------------------------------------- ________________ ३८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તાન્નિપાત ૨૪ અર્થ—કેવળજ્ઞાનવાળા અરિહંત છે કારણકે તે નિર્દોષ છે. - વિશેષ વ્યક્ષેત્ર કાળ અને ભાવથી જે પદાર્થો રહેલા છે. તેને આપણે અનુમાન દ્વારા સિદ્ધ કરીએ છીએ તે પદાર્થો કોઈને પણ પ્રત્યક્ષ હોય છે. અને તે આ સર્વજ્ઞને હેય છે. નિર્દોષપણુમી સિદ્ધિ– निर्दोषोऽसौ प्रमाणाऽविरोधिवाकूत्वादिति ॥ २५ ॥ અર્થ–પ્રમાણથી અવિરુદ્ધ બોલનાર હોવાથી તે અરિહંત નિર્દોષ છે. વિ: તેમની વાણી પ્રમાણ યુક્ત હવાથી નિર્દોષ છે. અરિહંતની વાણુની સત્યતાની સિદ્ધિ __ तदिष्टस्य प्रमाणेनाबाध्यमानत्वात् तद्वाचस्तेना વિરતિ | રદ્દ અર્થ—અરિહંત ભગવાનની જે ઈષ્ટ વસ્તુઓ છે તે પ્રમાણથી બાધા નથી પામતી તેથી તેમની વાણું અવિરુદ્ધ છે તે સિદ્ધ થાય છે. વિશેષાર્થ—અરિહંત ભગવાનને ઈષ્ટ અનેકાન્તવાદ અને નયવાદ છે અને તે અને પ્રમાણથી બરાબર સિદ્ધ થાય છે. કવલાહાર અને સર્વજ્ઞાપણુના બાધને નિષેધ– * सुक्ष्मान्तरितदुरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा अनुमेयत्वतोऽभ्यादिरिति सर्वज्ञसंस्थितिः ॥५॥ स त्वमेवासि निर्दोषो युक्तिशास्त्राविरोधिवाक अविरोधो यदि ष्टंते प्रसिद्धन न बाध्यते ॥६॥ જુઓ સામંતભકકૃત આસમીમાંસા. બ્લેક. પ-૬. Page #104 -------------------------------------------------------------------------- ________________ તેમના માતા પર ભગવાન प्रमाणनयतत्त्वालोकालङ्कारः नच कबलाहारवत्वेन तस्यासर्वज्ञत्वं कवलाहार सर्वવયો વિરોધીત . ૨૭ છે. અથ–અરિહંત ભગવાન કવલાહારવાળા હોવાથી તેમનું અસર્વજ્ઞપણું નથી કારણકે કવળાહાર અને સર્વજ્ઞત્વને પરસ્પર કાંઈ વિરોધ નથી. વિશેષાર્થ –દિગમ્બરે ભગવાનને કવળાહાર નથી માનતા પરંતુ કવળાહાર અને ભગવાનની અંદર રહેલા જ્ઞાનને વિરોધ નથી. આહાર ત્રણ પ્રકારના હોય છે એજાહાર, માહાર અને પ્રક્ષેપાહાર છે. આ છેલ્લા પ્રક્ષેપાહારથી કાંઈ અરિહંતનું નિદોષપણું કે જ્ઞાન કાંઈ પણ રીતે નાશ નથી પામતું. Page #105 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः श्री पार्श्वनाथाय नमः \ / અથ તૂર્ત છે તજો પરિચ્છેદ. પક્ષ પ્રમાણુવિચાર. //m પક્ષનું લક્ષણ, પોક્ષમ I ? | અર્થ:–અસ્પષ્ટ પ્રમાણ તે પરોક્ષ. વિશેષાર્થ ––પક્ષ પ્રમાણમાં પ્રત્યક્ષની પેઠે સ્પષ્ટ બધ થતો નથી, છતાં પ્રવૃતિ ને નિવૃતિરૂપ ફળ તે બન્નેમાં સરખું જ છે. પ્રત્યક્ષમાં નિયત વર્ણ ગંધ રસ અને સ્પર્શયુક્ત પદાથેનું ભાન ઇંદ્રિયો દ્વારા સાક્ષાત થતું જોઈએ છીએ જ્યારે પક્ષમાં સાચાં અને સંગતકારણોદ્વારા સાધ્ય મનથી અસ્પષ્ટ રીતે વિચારવામાં આવે છે. આ રીતે પક્ષના કેટલાક વિભાગોમાં અનુભવેલા વિષયનું ફરી જ્ઞાન કરવામાં આવે છે. અને કેટટલાકમાં સંગત કારણો દ્વારા સાધ્યની સંગત કલ્પના કરવામાં આવે છે. આ દરેકમાં સાધ્ય સ્પષ્ટ હોતું નથી માટેજ જે પ્રમાણથી અસ્પષ્ટ બોધ થાય તે પક્ષ પ્રમાણ. પક્ષના પ્રકાર:– स्मरणप्रत्यभिज्ञानतर्कनुमानागमभेदतस्तत् पश्च प्रकारं ॥२॥ ૧ પ્રત્યક્ષથી જેનું ઉલટું લક્ષણ તે પક્ષ. Page #106 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालकारः સ્મરણ છે અર્થ –તે પક્ષ પ્રમાણ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ ભેદે કરીને પાંચ પ્રકારનું છે. વિશેષાર્થ –જેકે દરેક પક્ષ પ્રમાણમાં અસ્પષ્ટ બંધ થાય છે છતાં પણ તેના દરેકે દરેક ભેદનું સ્વરૂપ જુદા જુદા પ્રકારનું છે. માટે કરીને તેના જુદા જુદા ભેદ પડે છે. સ્મરણ લક્ષણ तत्र संस्कारमबोधसंभुतमनुभूतार्थविषयं तदित्याજાર વેલને I 3 | અર્થપૂર્વોક્ત પક્ષપ્રમાણુના ભેદમાંથી સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર, અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર, ને તે એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ છે. વિશેષ–વારંવાર ધારણભૂત થયેલ જ્ઞાન સંસ્કારરૂપ બને છે. અને તેની જાગૃતિ દ્વારા સ્મરણ ઉત્પન્ન થાય છે. ને આ સંસ્કારને જૈન શાસ્ત્રમાં શક્તિવિશેષ માનવામાં આવે છે. આથી સ્મરણનું પ્રત્યક્ષ જ્ઞાન કારણ છે કારણકે પ્રત્યક્ષ શીવાય સ્મરણ થાય નહિ. તેથી એ સંસ્કારની જાગૃતિ એ સ્મરણનું કારણ છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ વિગેરે કઈ પણ પ્રમાણે દ્વારા જાણેલું જ્ઞાન તેજ સ્મરણનો વિષય છે. અને સ્મરણમાં તે’ એવા પ્રકારનું જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. આ રીતે, કરિણ, વિષય, અને સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે કઈ એમ શંકા કરે કે સ્મરણમાં વિષયનું આલંબન નથી માટે પ્રમાણ નથી. પરંતુ તે પ્રમાણે માનીએ તો અનુમાન ઉપમાન, વિગેરે પણ પ્રમાણ નહિં થાય. કારણ કે તેમાં પણ હેતુની સદશતાના સ્મરણની આવશ્યકતા રહે છે. ૨ સંઃ સચૅરિ પ્રત્યક્ષ ધારા છે વિ. માં. પૃષ્ઠ ૯૬ તેની જાણકારણભૂત થયે ને આ Page #107 -------------------------------------------------------------------------- ________________ ४२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સ્મરણ ઉદાહરણ તીર્થવિમિતિ યથા આ જ છે. અર્થ:–જેમકે તે તીર્થંકરપ્રતિમા આ છે. વિશેષ-આમાં પ્રત્યક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ પૈકી કેઈપણ પ્રમાણથી જ્ઞાત તે આ પ્રતિમા” એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. આ સ્મરણ દ્વારાજ પ્રત્યભિજ્ઞાન, તર્ક વિગેરે ઘટી શકે છે. કારણકે મરણજ્ઞાન દરેકમાં કારણ રૂપે છે અને એ સ્મરણ જાણેલા પદાર્થને મન દ્વારા તે રૂપે જણાવનાર છે. પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ अनुभवस्मृतिहेतुकं तिर्यग्र्ध्व सामान्यादि । गोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥ ५॥ અર્થ:–અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થનાર, તિર્યક્રૂ ત્થા ઉર્ધ્વ સામાન્ય વિગેરેને વિષય કરનાર, તેમજ સંકલના પૂર્વક જે જ્ઞાન કરવામાં આવે છે તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. વિશેષાર્થ—કેઈપણ પ્રમાણ દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે તેને અનુભવ કહે છે. તે અનુભવ તેમજ પૂર્વોક્ત સ્મરણ એ બન્ને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે અનુભવ અને સ્મરણ એ બન્ને પ્રત્યભિજ્ઞાનનાં કારણ છે. પ્રત્યભિજ્ઞાનને વિષય તિર્યંગ અને ઉર્ધ્વ સામાન્ય વિગેરે છે. દરેકે દરેક વ્યક્તિને આશ્રયિને એક સરખી પરિણતિ તેને તિર્યસામાન્ય કહે છે કાળી ધોળી દ્રવ્યાનુગતર્કણ પુ. ૧૫ तुल्यापरिणतिर्भिन्नव्यक्तिषु यत्तदुच्यते । तिर्यक्सामान्यमित्येव घटत्वंतु घटेपिवा ॥ ५ ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ४३. રાતી વિગેરે દરેક ગાયમાં શબ્દની પ્રવૃતિના કારણભૂત રહેલ ગે– તિર્યક્રૂસામાન્ય છે. કોઈપણ પદાર્થની પૂર્વઅવસ્થા અને ઉત્તરઅવસ્થામાં એક સરખી રીતે રહેલા દ્રવ્યને ઉર્ધ્વતા સામાન્ય કહે છે. કંઠી ભાગીને કહું અને કડું ભાગીને કંઠી વિગેરે ગમે તે બનાવીએ છતાં તે બધામાં રહેલ સેનું તે ઉર્વતાસામાન્ય છે. રિ શબ્દથી વિસટશ પરિણામ પણ ગ્રહણ કરવો જોઈએ. તે પણ પ્રત્યભિજ્ઞાનને વિષય છે. સંકલના એટલે ચેજના. પદાર્થ અમુક અમુક ધર્મથી યુક્ત છે. એમ જ્ઞાન થયા પછી ફરી તેની ચેજના પૂર્વક જ્ઞાન થવું તેને સંકલના કહે છે. અને આવું સંકલનવાળું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ છે. પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ यथा तज्जातीय एव अयं गोपिण्डः, गोसदृशो गवयः, सएवायं जिनदत्त इत्यादिः॥६॥ અર્થ–જેમકે તેજ શેત્વ જાતિવાળી આ ગાય છે, ગાયના જે ગવાય છે, તેમજ તેજ આ જિનદત્ત છે, વિશેષાર્થ–પ્રત્યભિજ્ઞાનના સ્વરૂપવાળા સૂત્રમાં તિર્યક અને ઉર્ધ્વતા સામાન્યને પ્રત્યભિજ્ઞાન વિષય કરે છે. એમ કહ્યું માટે તેમણે બેજ ઉદાહરણ આપવાં જોઈએ છતાં ત્રણ ઉદાહરણ સાપેક્ષ છે. તે જ જાતિવાળી આ ગાય છે આ ઉદાહરણમાં દ્રવ્યાનુયોગતર્કણા પુ. ૧૪ उर्ध्वतादिमसामान्य पूर्वापरगुणोदयम् पिंडस्थादिकसंस्थानानुगता मृद्यथास्थिता ॥ ४ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ४४ प्रमाणनयतत्वालोकालङ्कारः શેત્વ એ તિર્યંગસામાન્ય છે અને તે આ ગાયમાં છે તે રીતે તિર્યસામાન્યનું ઉદાહરણ છે. “તેજ આ જિનદત્ત છે.” આ ઉર્ધ્વતા સામાન્યનું ઉદાહરણ છે. કારણ કે પૂર્વને ઉત્તરાવસ્થામાં જિનદત્ત તેને તે જ છે. ગાય જે ગવાય છે. આ ઉદાહરણ પણ તિયે સામાન્યનું છે. કારણકે ગાયના જે સદશ આકાર ગવયમાં છે. આ સશપણને નિયાયિકે ઉપમાન પ્રમાણ તરીકે સ્વીકારે છે. પણ વાસ્તવિક રીતે તે તિર્યગ સામાન્યને વિષય કરનાર હાઈ પ્રત્યભિજ્ઞાન જ છે. તર્કનું સ્વરૂપ – उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधन सबन्धाधालम्वनं इदमस्मिन् सत्येव भवतीत्याधाकारं संवेदनमूहापरनामा तर्कः ॥ ७॥ અર્થ તર્કપ્રમાણ નિશ્ચિતપ્રતીતિથી અથવા અપ્રતીતિથી ઉત્પન્ન થાય છે. અને ત્રણે કાળમાં રહેલા સાધ્ય અને સાધનના સબંધને વિષય કરનાર છે. તેમજ આ પદાર્થ આ હેવાથી જ હેય છે એવા પ્રકારના જ્ઞાનને ઉહા અથવા તે તર્ક કહે છે. - વિશેષ–સ્મરણમાં પ્રત્યક્ષ અથવા કેઈપણ પ્રમાણથી થયેલ અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને પ્રત્યક્ષ અથવા કેઈપણ પ્રમાણુથી થયેલ અનુભવ અને કારણ રૂપે છે. તેમજ અહિં તક જ્ઞાનમાં પ્રત્યક્ષ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન એ ત્રણે જ્ઞાને કારણ રૂપે છે. આ રીતે Page #110 -------------------------------------------------------------------------- ________________ प्रमाणत्यवचालोकालङ्कारः તર્ક જ્ઞાન થયા પહેલા જ્ઞાનની ત્રણ અવસ્થાઓ થાય છે. ને તે અનુભવ, મરણ ને પ્રત્યભિજ્ઞાન છે. આપણે પહેલાં ધુમડા અને અગ્નિને રસોડા વિગેરેમાં જોઈએ છીએ ત્યારે પ્રાયક્ષ થાય છે અને ત્યારબાદ વ્યાપ્તિ જ્ઞાન વખતે ધુમાડા અને અગ્નિનું સ્મરણ થાય છે અને પછી તિથૈસામાન્ય વિષયક સાદશ્યતા હેતુભૂત રહેલ ધૂમાડામાં સંકલિત થાય છે અને છેલ્લે વ્યાપ્તિ થાય છે. આ તર્ક પ્રમાણ જુદુ માનવામાં કઈપણ કારણ હોય તે તેજ કે કઈ પ્રમાણમાં તેને અંતર્ભાવ થતો નથી. પ્રત્યક્ષ પ્રમાણુ ઈદ્રિયની અપેક્ષા દ્વારા ઉત્પન્ન થાય છે, અને જાણેલ પદાર્થનાજ બંધ રૂપ હોય છે પરંતુ આ ત્રણે કાળના સબંધને જાણનાર છે. અનુમાનમાં પણ તકે સમાઈ શકતો નથી. કારણકે અનુમાનનું તકે એ કારણ રૂપ છે. કારણ–પ્રથમ કઈ પણ પ્રમાણુ દ્વારા પદાર્થને દઢ નિશ્ચય અથવા અનિશ્ચય તે તર્કનું કારણ છે. વિષય-ત્રણે કાળમાં રહેલા વાચવાચક સબંધને ગ્રહણ કરવું તે વિષય છે. સ્વરૂપ-અમુક છતાં કે અમુક ન છતાં અમુક હોય છે અથવા અમુક નથી હોતું એવું જે ભાન થાય તે તર્કનું સ્વરૂપ છે. તેમજ આવા પ્રકારનો શબ્દ આવા પ્રકારના પદાથને જણાવે છે. તે તર્કનું સ્વરૂપ છે. છતાં આ સબંધ એક પદાર્થમાં નિશ્ચિત થવાથી સમગ્ર પદાર્થમાં અસ્પષ્ટ રીતે મનદ્વારા થાય છે માટે પક્ષમાં સમાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ४६ प्रमाणनयतत्वालोकालङ्कारः તર્કનું ઉદાહરણ. यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्म सत्येव भवतीति तस्मिन्नसत्य सौ न भवत्येव ॥ ८ ॥ અજેમકે જે કાંઇ જગત ભરમાં ધુમાડા છે તે સર્વ અગ્નિ હાય તેજ હાય છે. અને અગ્નિ ન હાય તે ધુમાડા પણ નથીજ હાતા. વિશેષ-આ રીતે અન્વય, આપ્યાં. તેમાંનું પ્રથમ ઉદાહરણ વ્યતિરેકનું છે. વ્યતિરેક એ ઉદાહરણુ અન્વયનુ અને ખી અનુમાનના પ્રકાર. અનુમાન" વિમાર સ્વાર્થ પાયે ૪ ॥ ૧ ॥ અ:—અનુમાન સ્વાર્થ અને પરાથ એ ભેદ્યાથી એ પ્રકારે છે. વિશેષા:અત્યારસુધી દરેક પ્રમાણાનું પ્રથમ લક્ષણ અને પછી ભેદ પાડવાની સૂત્રકારે પદ્ધતિ રાખી હતી. છતાં પ્રથમથીજ ભેઢા પાડયા તેનું કારણ એટલુંજકે અનુમાન પ્રમાણના વાસ્તવિક ભેદછેજ નહિ. પરંતુ ઉપચારથી પરા અનુમાન એ ભેદ છે. વાસ્તવિક રીતે તેા સ્વાર્થાનુમાનજ છે માટે લક્ષણ આપ્યું નથી. જે પદાર્થીના જુદા જુદા ભેદો પડતા હાય તેને માટે સર્વ સામાન્ય લક્ષણ માંધવાની જરૂર પડે પરંતુ જેના ભેદ નહાય તેને માટે તેવા લક્ષણની જરૂર સરખાવેા. વ્યાયબિન્દુ. પરિચ્છેદ ખીજો. સુ. ૧–૨ ૫ अनुमानं द्विधा स्वार्थ परार्थच. Page #112 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः રહેતી નથી. છતાં ગ્રંથકાર તે બન્ને અનુમાનનું સ્વતંત્ર લક્ષણ આગળ સૂત્રો દ્વારા તેિજ દર્શાવે છે. સ્વાર્થનુમાન લક્ષણ तत्र हेतुग्रहणसबंधस्मरणकारणकं साध्यविज्ञान स्वार्थम् ૨૦ અર્થ–પૂર્વે કહેલા બે અનુમાનમાં હેતુનું ગ્રહણ અને સબંધના સ્મરણરૂપ કારણવાળું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાથનુમાન છે. વિ.–“પરોક્ષ અર્થને જણાવે તેને હેત કહે છે.” તે હેતુને નિર્ણય અને સબંધ સ્મરણરૂપ વ્યાપ્તિ આ બને કારણે મળે ત્યારે જ સ્વાર્થનુમાન થાય છે. અનુમાનદ્વારા અગ્નિનું જ્ઞાન થાય ત્યારે ધૂમ હેતુ તરીકે અને ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય તે રૂપ સબંધ સ્મરણ બને હેાય છે તે જ માણસને અગ્નિનું ભાન થાય છે. હેતુનું લક્ષણ, . નિશિતાવવાનુvપવાનો હેતુ / 8 / અર્થ–“નક્કી સાધવિના હેતુનું ન હોવું એજ માત્ર જેનું લક્ષણ છે. તેને હેતુ કહે છે. અયોગ્ય લક્ષણને નિષેધ– न तु त्रिलक्षणकादिः त्रैरूप्यम्पुनः लिङ्गस्यानुमेये सत्त्वमेव सपक्षएव सत्वम् ૨-૭ असपक्षे चासत्वमेव निश्चितम् .. ३-८ ૨-૫ ૨-૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनायतत्त्वालोकालङ्कारः અર્થ–પણ તે હેતુ ત્રણ લક્ષણ વિગેરે રૂપ નથી. વિશેષાર્થ-બૌદ્ધ પક્ષધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ રૂપ ત્રણ લક્ષણવાળો હેતુ માને છે. તૈયાયિકા–પક્ષધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ, અબાધિતવિષયત્વ, અસત્મતિપક્ષત્વ, રૂ૫ પાંચ લક્ષણવાળો માને છે. પક્ષધર્મત્વ—જેમાં સાધ્ય રહે તેને પક્ષ કહે છે અને તે પક્ષમાં ધર્મરૂપ–હેતુનું હોવું તે પક્ષધર્મરત્વ. જેમકે આ અગ્નિવાળે પર્વત છે કારણકે ધુમાડે જણાય છે જેમકે રસોડામાં આ અનુમાનમાં ધુમાડે હેતુ છે અને પર્વત પક્ષ છે. તે પર્વતરૂપ પક્ષમાં હેતુરૂપ ધુમાડે છે માટે પક્ષધર્મ ત્વ. સપક્ષસત્વ–આમાં રસોડું સપક્ષ છે તેમાં ધુમાડાનું હોવું તે સપક્ષધર્મત્વ સપક્ષ એટલે ઉદાહરણ તેમાં હેતુનું હેવું તે સપક્ષધર્મ7. વિપક્ષાસત્વ–સાધધર્મ રહિત તે વિપક્ષ. અને તે વિપક્ષમાં હેતુનું ન હોવું તે વિપક્ષાસત્વ. જેમકે સરોવર એ વિપક્ષ છે. તેમાં ધૂમાડો હેતુ નથી માટે વિપક્ષાસત્વ છે. અબાધિત વિષયત્વ–પ્રત્યક્ષ કે આગમથી જે વિષય બાધ ન પામે તે અબાધિત વિષયત્વ છે. જેમકે અગ્નિ ઠંડ છે, દ્રવ્ય હોવાથી આમાં પ્રત્યક્ષથીજ અગ્નિ ઉને છે માટે તે પ્રત્યક્ષ વિષય બાધ છે. દારૂ બ્રાહ્મણેએ પીવો જોઈએ કારણકે પીંગળેલો પદાર્થ છે. આમાં આગમ વિષય બાધ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૭ અસત્રતિપક્ષ–––જે ઈચ્છિત અનુમાનથી તેના વિરુદ્ધ ધર્મવાળું ઉલટું અનુમાન ન થાય તે અસત્યતિપક્ષ7. ત્રિલક્ષણ હેતુની માન્યતામાં દૂષણ तस्यहेत्वाभासस्यापि संभवात् અર્થ–પૂર્વે કહેલ ત્રણ લક્ષણવાળે હેતુ અને પંચલક્ષણ હેતુ હેત્વાભાસ પણ થઈ શકે છે. વિશષાર્થ –કેટલાક હેતુઓમાં પક્ષસત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ, અબાધિતવિષયત્વ ને અસત્રતિપક્ષસ્વરૂપ પાંચે લક્ષણે છતાં હેતુ સાધ્યને સિદ્ધ કરતો નથી માટે આ પાંચ લક્ષણવાળો હેતુ હેત્વાભાસ સંભવી શકે છે. જેમકે તે કાળે છે. મિત્રને છોકરો હોવાથી દાખલા તરીકે કે તેનો બીજો કરે પણ કાળો છે. તેના પુત્રરૂપે હોવું તે હેતુ પક્ષમાં છે માટે પક્ષસત્વ છે. તેમજ પુત્રરૂપ હેતુ તેના બીજા પુત્રમાં છે તેથી સપક્ષસત્વ છે. તેવી જ રીતે તેને પુત્ર રૂપ હેતુ બીજાના છોકરામાં નથી માટે વિપક્ષાસત્વ છે. પ્રત્યક્ષથી કાળે છે માટે અધતવિષયત્વ છે. તેમજ તેનું પ્રતિઅનુમાન નહાવાથી અસહ્મતિપક્ષત્વ પણ છે. આ રીત પાંચે લક્ષણ છે છતાં હેત્વાભાસ છે. કારણ કે વિપક્ષમાં પણ કાળા છેક હોઈ શકે છે અને મિત્રને તીજે છોકરો ધોળે પણ હોઈ શકે. બૌદ્ધો આના ઉત્તરમાં એમ કહે છે કે આમાં નિશ્ચિત વિપક્ષાસત્વ નથી, માટે ત્રણે લક્ષણ પુરેપુરાં નથી. અને નિશ્ચિતપદ મુકીએ તે શબ્દાંતરથી આપણું જ લક્ષણ સ્વીકાર્યું ગણાય. प्रमाणाविरोधिनि प्रतिज्ञाता| हेतोवृतिरबाधितविषयत्वम् । साध्यतद्विपरीतयोः साधनस्यात्रिरुपत्वमसत्प्रतिपक्षत्वम् ન્યાયસાર પૃષ્ઠ 6 ૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारःा નૈયાયિક આના જવાખમાં કહેછે કે વ્યાપ્તિ ઉપાધિ રહિત જોઇએ કારણ કે પુત્રત્વ તા પક્ષ સપક્ષમાં હાવા છતાં કાળાપણામાં તેની માતાને શાક વિગેરેનેા આહાર કારણભૂત છે. અને તે ૮ઉપાધિ છે. આ રીતે તેપણુ શબ્દાંતરથી આજ હેતુ સ્વીકારે છે. સાધનની સાથે પુરેપુરું વ્યાપક ન હાય અને સાધ્ય સાથે સરખુ વ્યાપીને રહે તેને ઉપાધિ કહે છે. સાધ્યનુ લક્ષણ— अतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥ १४ ॥ અ –અપ્રતીત, તેમજ કોઇપણ પ્રમાણથી અખાષિત ને જે સાધ્યતરીકે ઈષ્ટ હાય તે સાધ્ય થઈ શકે છે. અપ્રતીતનું સમર્થાંન— शङ्कितविपरीतानध्यवसितवस्तुनां साध्यताप्रतिपत्यर्थमપ્રતીતવનનમ્ || 2 || અર્થ-શકિત, વિપરીત ને અનધ્યવસિત વસ્તુઓની સાધ્યતા સિદ્ધ કરવા અપ્રતીત શબ્દ મુકાયા છે. વિશેષ:-પેાતાને કે બીજાને જે વસ્તુ સિદ્ધ હાય તે તા કાઈ સાધવા માટે પ્રયત્ન કરેજ નહિ, પરંતુ જેને માટે શંકા હાય, કે જે વિષે તદ્ન ઉલટુ ભાન થયું હાય તેમજ સર્વથા જાણી ન હોય તે વસ્તુ સિદ્ધ કરવામાં આવે છે, ને તેવા સાધ્યને અપ્રતીત સાધ્ય કહે છે. ५० સાધ્યના લક્ષણમાં ચાજાયેલ ‘અનિરાકૃત’શબ્દની સાર્થકતા— प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृत પ્રદળમ || ૬ || ८ साधनाऽब्यापकः साध्येन समव्यात्पिकः उपाधिः Page #116 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અર્થ–પ્રત્યક્ષાદિપ્રમાણથી વિરુદ્ધ ધર્મની સાધ્યત્વની પ્રાપ્તિ ન થાય તેટલા માટે અનિરાકૃત શબ્દ જાય છે. વિશેષ –અગ્નિમાં શિલ્યને સાધ્ય રાખવું તે પ્રત્યક્ષ પ્રમા@થી નિરાકૃત છે. આવી નિરાકૃત વસ્તુઓ સાધ્ય તરીકે ન થઈ શકે કારણકે જે પદાથે જે રૂપે હોય તેને સિદ્ધ કરવામાં આવે તો તે સિદ્ધ કરી શકાય. બાકી ઉલટાપ્રકારે સિદ્ધ કરવા જાય તે શુદ્ધ સાધ્ય સિદ્ધ ન કરી શકે. માટે સાધ્ય અનિરાકત જોઈએ. સાધ્યના લક્ષણમાં યોજાયેલ “અભિસિત પદની સાર્થકતા– अनभिमतस्यासाध्यत्वं प्रतिपत्तये अभीप्सितપોપનિક | ૭ | અર્થ-સાધ્ય તરીકે જે ઈષ્ટ ન હોય તેના અસાધ્યપણાની સિદ્ધિ માટે અભિસિતપદ ગ્રહણ કર્યું છે. વિશેષ–જેમકે કેઈપણ માણસ કેઈ બાળક આગળ તેના પિતાના લગ્નનું વર્ણન કરે તો તે વસ્તુની સિદ્ધિ તે બાળકને અનભિમત સાધ્ય છે. માટે અભિસિત પદ મુકવામાં આવ્યું છે. કારણકે દરેક માણસ જે કાંઈ સાધ્ય સિદ્ધ કરવા માટે યત્ન કરે છે તે પિતાના ઈષ્ટની સિદ્ધિ માટે કરે છે. આ રીતે અભિસિત પદ મુકેલ છે. ઉપરોક્ત ત્રણ સૂત્ર સાધ્યના લક્ષણમાં મુકાયેલ શબ્દની સાર્થકતા બતાવે છે. નીચેના ત્રણ સૂત્રોદ્વારા સાધ્યત્વનું નિરૂપણુ– _ व्याप्तिग्रहणसमयापेक्षया सावत्सलकात्यथातदनुप જ | ૨૮ | - - = = . Page #117 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અબ્યાપ્તિના જ્ઞાનના ગ્રહણ સમયની અપેક્ષાએ સાધ્ય તેરીકે ધમ જ હેાય છે. જો સાધ્યને ધમમાત્રન માનીએ તે વ્યાપ્તિ ઘટી શક્તી નથી. ५२ વ્યાપ્તિમાં સાધ્ય ધર્મ જ હાય છે તેનું ઉદાહરણ-नहि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्याવ્યનુવૃત્તિસ્તિ / ૧ / અર્થ-જ્યાં જ્યાં ધૂમાડા હોય ત્યાં ત્યાં અગ્નિ હાય તેવી રીતે અગ્નિની પેઠે પતની અનુવૃત્તિ નથી. તેથી કરીને અહિં અગ્નિરૂપ ધર્માંજ સાધ્ય છે પણ પતરૂપ ધી સાધ્ય નથી. અનુમાન વખતે સાધ્ય તરીકે પક્ષનું સ્થાપન आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायસાવિશિષ્ટઃ સિદ્ધો ધમ્મીં ॥ ૨૦।। અથઅનુમાનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની અપેક્ષાએ સાધ્ય તરીકે ‘પક્ષ’ એવા બીજા નામવાળા, વ્યાપ્તિજ્ઞાનના સમચના સાધ્યરૂપ ધર્મવિશિષ્ટ પ્રસિદ્ધ ધી સાધ્ય છે. ધર્મીની પ્રસિદ્ધિના ત્રણ પ્રકાર— 'धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः कुत्रचित्प्रमाणतः कापि विकल्पप्रमाणाभ्याम् || २१ ॥ ૯ ધર્મ જેનામાં રહે તે ધીં. આ ધર્માં દેશવિશિષ્ટ સેાળ પ્રકારે થાય છે, દાખલા તરીકે ધૂમાડારૂપ હેતુથી અગ્નિને સાષ્ય તરીકે સિદ્ધ કરવું હેાય ત્યારે અગ્નિ જે સ્થળમાં રહે તે સ્થળને દેશવિશષ્ટ કહે છે. આ દેશિવશિષ્ટના સેળભેદ પડે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ५३ અર્થ–ધમીની પ્રસિદ્ધિ કઈવાર વિકલ્પથી–અધ્યવસાયથી કેઈક સ્થળે પ્રમાણથી અને કેઈક સ્થળે વિકલ્પને પ્રમાણ બન્નેથી થાય છે. ધર્મીની પ્રસિદ્ધિનાં ત્રણ પ્રકારનાં ઉદાહરણ १°यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं ध्रमध्वजवती, ध्वनिः परिणतिमान् ॥ २२ ॥ અર્થ–જેમકે સમગ્ર વસ્તુને જાણનાર કેઈક છે. સર્વ અગ્નિ સર્વદેશવિશિષ્ટ ૨ સર્વ અગ્નિ અનિર્ધારિતદેશ વિશિષ્ટ ૪ સર્વ અગ્નિ પૂર્વે અનુભવેલ દષ્ટાન્તદેશવિશિષ્ટ ૪ સર્વ અગ્નિ ઉપલભ્યમાનપર્વતાદિદેશવિશિષ્ટ. ૫ કઈક અગ્નિ સર્વદેશ વિશિષ્ટ, ૬ કઈક અગ્નિ અનિર્ધારિત દેશવિશિષ્ટ ૭ કઈક અગ્નિ પૂર્વ અનુભવેલ દષ્ટાન્તદેશવિશિષ્ટ ૮ કઈક અગ્નિ ઉપલભ્યમાન પર્વતાદિ વિશિષ્ટ ૮ મહાનસમાં જોયેલ અગ્નિ સર્વદેશવિશિષ્ટ ૧૦ મહાનસમાં જોયેલ અગ્નિ અનિર્ધારિતદેશવિશિષ્ટ ૧૧ મહાનસમાં જોયેલ અગ્નિ પૂર્વાનુભૂતમહાન સાદિદેશવિશિષ્ટ ૧૨ મહાનસમાં જોયેલ અગ્નિ સંપ્રતિઉપલભ્યમાન દેશવિશિષ્ટ અગ્નિ ૧૩ સાધવાને ઈચ્છલ અગ્નિ સર્વદેશવિશિષ્ટ, ૧૪ અનિર્ધારિત દેશ વિશિષ્ટ, ૧૫ પ્રાગનુભૂત દેશવિશિષ્ટ ૧૬ હાલ અનુભૂયમાન દેશવિશિષ્ટ આમાં સોળમો પક્ષ વ્યાજબી તરીકે સ્વીકાર્યો છે. બાકીના પંદરમાં પ્રત્યક્ષવિરોધ સિદ્ધસાધ્યત્વ વિગેરે દેષ છે. જ્યારે સેળભામાં આ અગ્નિ આ દેશ વિશિષ્ટ એમ નિર્ણત છે. ૧૦ વિકલ્પપ્રસિદ્ધ પ્રમાણપ્રસિદ્ધ ને ઉભયપ્રસિદ્ધ આ ધર્મિના ત્રણ ભેદેની માન્યતા પ્રાચીન પરિપાટીને લઈને છે. પરંતુ આજની શૈલીમાતે ધર્મીને પ્રમાણ પ્રસિદ્ધજ માનવામાં આવે છે. તે અપેક્ષાને લઇને છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः www તેમજ આ પર્વતનું શિખર અગ્નિવાળું છે. તથા શબ્દ પરિણામ ધર્મ યુક્ત છે. વિશેષાર્થ–આ ચાલુ અનુમાન પ્રમાણને વિચાર કરતાં હેતુ અને સાધ્યનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યા પછી હવે પક્ષનું સ્વરૂપ બતાવે છે. ગ્રંથકાર ગ્રંથની વૃત્તિમાં દેશવિશિષ્ટ ધમીના જુદે જુદે પ્રકારે સોળ ભેદ પાડયા છે. ને વિસ્તૃત વિવેચન કર્યું છે. પદાર્થની વ્યાપ્તિ જ્ઞાન વખતે સાધ્ય તરીકે ધર્મ હોય છે અને અનુમાન જ્ઞાન વખતે વ્યાતિજ્ઞાનના સાધ્ય ધર્મને આધાર ધમી સાધ્ય તરીકે હોય છે. એટલા માટે અનુમાન જ્ઞાનમાં સાધ્યના બે ભાગ પડે છે એક ધર્મ ને બીજે ધમી. –પરંતુ અનુમાનમાં જે ધમી સાધ્ય હોય છે તે ધર્મયુક્ત ધમી હોય છે. કેવળ ધમી કે કેવળ ધર્મ સ્વતંત્ર સાધ્ય નથી હતા. એ બેમાં ધમી પ્રસિદ્ધ હોવો જોઈએ. કારણકે ધમીને પ્રસિદ્ધ ન માનીએ તે ધર્મની સિદ્ધિ કઈ જગ્યાએ કરવામાં આવે? હવે આ ધમની પ્રસિદ્ધિ કે એક પ્રકારે થતી નથી પરંતુ વિકલ્પ, પ્રમાણ અને પ્રમાણુવિકલ્પ એ ત્રણ પ્રકારે થાય છે. જે ધમીમાં અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધ્ય તેરીકે હોય તે વિકલ્પ પ્રસિદ્ધ ધમી કહેવાય છે. આ પદાર્થધમી પ્રમાણને વિષય છે કે અપ્રમાણને વિષય છે એ બેમાંથી કેઈપણ નિર્ણય ન હોય પરંતુ સાધ્યની સિદ્ધિના માટે જ માત્ર કલ્પવામાં આવે તેને વિકલ્પ પ્રસિદ્ધ ધમી કહે છે. દાખલા તરીકે સમસ્ત વસ્તુને જાણનાર સર્વજ્ઞ છે. આમાં સમસ્ત વસ્તુને જાણનાર એ પક્ષ છે અને છે રૂપ અસ્તિત્વ સાધ્ય છે. કારણકે પક્ષને બાધક પ્રમાણ નિયમથી Page #120 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વર્ષ નથી માટે કલ્પનાદ્વારા પણ કઈને કઈ સર્વજ્ઞ હોવો જોઈએ એ સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ વિગેરે કેઈપણ પ્રમાણદ્વારા જેનો નિશ્ચય થતો હોય તે ધમી પ્રમાણ પ્રસિદ્ધ કહેવાય છે. જેમકે, આ પર્વતનું શિખર અગ્નિવાળું છે. આમાં પર્વતનું શિખર પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ ધમ–પક્ષ છે અને સાધ્ય અગ્નિવાળું છે. જે પદાર્થનો કાંઈક અંશ પ્રમાણથી સિદ્ધ હોય અને કાંઈક અંશ અનિશ્ચિત હોય તે ધમીને પ્રમાણુવિકલ્પ પ્રસિદ્ધ કહેવામાં આવે છે. જેમકે, શબ્દ પરિણામ ધર્મયુક્ત છે. આ ઉદાહરણમાં ધમી તરીકે શબ્દ ઉભય પ્રસિદ્ધ છે. કારણકે વર્તમાનકાળમાં વર્તમાન શબ્દ પરિણતિયુક્ત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. પરંતુ ભૂત અને ભવિષ્ય શબ્દનું સ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધનથી. પરંતુ ક૯પના-વિકલ્પ માત્રથી સિદ્ધ છે. આ રીતે ત્રણે કાળને પારિણતિમાન શબ્દ પ્રમાણ અને વિકલ્પથી પ્રસિદ્ધ છે. કારણકે અહિં કેઈ નિશ્ચિત શબ્દ પક્ષ તરીકે નથી પરંતુ ત્રણેકાળમાં રહેનાર સર્વ શબ્દ પક્ષ તરીકે છે. અને તેમ હોવાથી વર્તમાનશબ્દ પ્રત્યક્ષ પ્રમાણુથા સિદ્ધ છે, અને ભૂત ને ભવિષ્ય શબ્દનું સ્વરૂપ વિકલ્પમાત્રથી સિદ્ધ છે. પરાર્થ અનુમાનનું નિરૂપણ पक्षहेतुवचनात्मकं १'परार्थमनुमानमुपचारात् ॥ २३॥ અર્થ–ઉપચારથી પક્ષ અને હેતુવચનસ્વરૂપ પરાર્થનુમાન છે. ૧૧ ચોરસાધનામધાન : પરમ પ્રમાણમીમાંસા ૨–૧–૧. Page #121 -------------------------------------------------------------------------- ________________ ५६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષ–માત્ર હેતુને જોવાથી હૃદયગત જે બોધ થાય છે તે સ્વાર્થનુમાન છે. અને તે બાધ પરને જાણવવામાં જે શબ્દપ્રયોગ કરવામાં આવે છે તે પરાથનુમાન છે. આ પરાથનુમાન અત્યંત બુદ્ધિશાળીને થવા માટે કેવળ એક હેતુનીજ અપેક્ષા રાખે છે. કારણકે તેને અહિ ધુમાડે છે એકહેવાથી સંપૂર્ણ ભાન થઈ જાય છે. પરંતુ ઘણુ કરીને કેવળ એક હેતુ દ્વારાજ પરાર્થોનુમાનને બેધ કરનારા ઘણા ઓછા હોય છે. માટે ગ્રંથકારે બે અવયવને સ્વીકાર કર્યો છે. કારણકે સામાન્ય બુદ્ધિવાળાને પક્ષ અને હેતુ બને જાણવા પડે છે. અને મન્દબુદ્વિવાળાને તે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચે અવયવો તેમજ તેની સમજુતિની જરૂર રહે છે. વાસ્તવિકરીતે સ્વાર્થનુમાનજ છે. કારણકે આ બધા વચનથી પણ હદયગત્ બોધ જ થાય છે. પક્ષ હેતુ વચન તે જડ છે અને જડ જ્ઞાનરૂપ ન હોવાથી પ્રમાણ ન થઈ શકે. પરંતુ પક્ષ અને હેતુકથન વસ્તુનો બોધ થવામાં કારણરૂપ હોવાથી પક્ષ અને હેતુના કથનને પણ અનુમાન માન્યું છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર ઘટાવવાથી અને તે જ્ઞાન પારકાને નીમિત્તે છે માટે પરાથનુમાન માનવામાં આવે છે. અથવા બીજી રીતે વિચારીએ તે હદયમાં થયેલો બધ તે કારણે છે. અને તેને શબ્દરૂપે પારકાને જણાવવું તે પરાર્થ કાર્ય છે. આમાં કારણને બોધ હદયગતજ થાય છે. અને કાર્યરૂપ પક્ષ અને હેતુકથન છે. આથી કારણને કાર્યમાં ઉપચાર કરવાથી પરાર્થ અનુમાન માનવામાં આવ્યું છે. કેટલાક દર્શનકારોએ પરાર્થ અનુમાન ન માનતાં સ્વાર્થમાંજ અંતર્ગત કરી લીધું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પક્ષપ્રગની આવશ્યકતા – साध्यस्य प्रतिनियतधर्मिसबन्धितापसिद्धये हेतोरुपसंहारवचनवत्पक्षप्रयोगोप्यवश्यमाश्रयितव्यः ॥२४॥ અર્થ–સાધ્યના ચક્કસ ધમી સાથે સબંધ સિદ્ધ કરવાને જેમ હેતુના ઉપસંહારવાળા વચનને પ્રગ કરવામાં અાવે છે તેવી જ રીતે પક્ષનો પ્રયોગ પણ અવશ્ય કરવો જોઈએ. વિશેષાર્થ–હવે પરાર્થ અનુમાનમાં પક્ષ હેતુની ભૂખ્યતા છે પરંતુ દષ્ટાન્ત ઉપનય ને નિગમનની ખાસ જરૂર નથી. તે વિષય તો આગળ સૂત્રો દ્વારા વિસ્તૃતપણે ગ્રંથકાર પિતેજ ચર્ચશે. પરંતુ અહિં તે પ્રસ્તુત એટલું જ છે કે પક્ષ અને હેતુકથન અવયવ તરીકે કઈ રીતે છે તેમજ પક્ષ અને હેતુકથન વિના બોધ અશક્ય કઈ રીતે બને છે તેજ જણાવવાનું છે. બૌદ્ધ વ્યાપ્તિસહિત પક્ષધર્મના ઉપસંહારરૂપ અનુમાન માને છે “જ્યાં જ્યાં ધુમાડે હેય ત્યાં ત્યાં અગ્નિ હાય” આ વ્યાપ્તિમાં ધુમાડે કેઈ નિયત સ્થળે નથી. હવે આ ધૂમાડે અમુક નિયત સ્થળે છે તે જણાવવા માટે “ધૂમાડો અહિં છે.” તે રૂપ ઉપસંહારવચન બૌદ્ધો સ્વીકારે છે. પ્રસ્તુત અનુમાનમાં જ્યારે તેઓ નિશ્ચિતપક્ષમાં સાધન નક્કી થાય તેટલા માટે ઉપનય સ્વીકારે છે. તે પ્રમાણે તેઓએ નિશ્ચિત પક્ષમાં સાધ્ય નક્કી કરવા માટે પક્ષની જરૂરિઆત માનવી જોઈએ. આરીતે પક્ષ ગમ્ય હેય છતાં પણ તેના પ્રયોગની આવશ્યક્તા રહે છે. કારણકે ઉપસંહારની પેઠેનિયતમી તે સિવાય ઘટી શકતો નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૮ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઠપકાપુર્વક પક્ષપગની આવશ્યકતા त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ॥ २५ ॥ અર્થ–ત્રણ પ્રકારનો હેતુ કહીને અને તેને સાચા હેતુ તરીકે સાબિત કરવાનો પ્રયત્ન કરતે કયે માણસ પક્ષ પ્રગને અંગીકાર નહિ કરે ? વિશેષ–ૌદ્ધ સ્વભાવ, ર કાર્ય અને અનુપલબ્ધિરૂપ તથા પક્ષસત્વ સાક્ષસત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ બને પ્રકારે ત્રણ પ્રકારનો હેતુ માને છે. અને તે હેતુ દ્વારા સાધ્ય સિદ્ધ કરે છે. જે માણસ જે ઠેકાણે રહેલી વસ્તુને સિદ્ધ કરે છે તેને તે સ્થાનનું ભાન હોવું જોઈએ. જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડામાં તેમજ અહિ ધૂમાડે છે આની અંદર હેતુ દેખવાથી સાધ્યને આધાર પક્ષનું ભાન હેજ થઈ જાય છે માટે પક્ષની જરૂર નથી આમ કહેનાર બૈદ્ધોએ વિચારવું જોઈએ કે જેમ તમે મુકેલે આ હેતુ અસિદ્ધ નથી અને અનેકાન્તિક નથી કે વિરુદ્ધ નથી તે સમર્થન જેમ તમે હેતુના પ્રાગ વિના કરી શકતા નથી. તેમ સાધ્ય કર્યો સ્થળે સિદ્ધ કરવાનું છે તેને માટે પક્ષપ્રગની જરૂરીઆત છે. કેઈપણ હેતુથી સાધ્યને સિદ્ધકરનાર માણસ હેતુ કયાં છે. તે જાણવા માટે ઉપસંહાર વચન સ્વીકારે છે. તેમ સાધ્ય ક્યાં રહે છે તે માટે પક્ષને પણ જરૂર જાણવો જોઈએ. આ રીતે સ્વાર્થનુમાન કેવળ હેતુથી જ બંધ કરનાર ૧૨ અનુપરવિ માવ શનિ ન્યાયબિન્દુ પૃષ્ઠ ૩૫. Page #124 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः હતું જ્યારે પરાર્થનુમાનમાં પક્ષ અને હેતુ બન્નેની આવ શ્યક્તા રહે છે. પરાર્થઅનુમાનની પેઠે પ્રસંગનુસાર પરાર્થ પ્રત્યક્ષ – प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि बचनं परार्थ प्रत्यक्षं परપ્રત્યક્ષત | ૨૬ છે. અર્થ–પ્રત્યક્ષ જ્ઞાનથી જાણેલા પદાર્થને કહેનારું વચન તે પરાર્થ પ્રત્યક્ષ છે. કારણકે આ પ્રત્યક્ષ જ્ઞાન પારકાને પ્રત્યક્ષના હેતુભૂત છે. " વિશેષાર્થ–જેમ પિતાને હૃદયગત થયેલું અનુમાન પારકાને જણાવવું હોય તે ઉપચારથી પરાર્થઅનુમાન કહેવાય છે. તેવી રીતે પિતાને થયેલ પ્રત્યક્ષજ્ઞાન પરપુરુષને શબ્દ દ્વારા જણાવવામાં આવે ત્યારે આ પ્રત્યક્ષજ્ઞાન પરાર્થ પ્રત્યક્ષ કહેવાય છે. કારણકે શબ્દદ્વારા બન્ને જગ્યાએ પારકાને જ્ઞાન કરાવવું એ મૂખ્ય કારણ છે. પરાર્થપ્રત્યક્ષનું ઉદાહરણ– यथा पश्य पुरः स्फुरत् किरणमणिखण्डमण्डिताभरण भारिणी जिनपतिप्रतिमाम् ।। २७ ॥ અર્થ–જેમકે સામે સ્કુરાયમાન કિરણવાળા મણિએના ટુકડાથી શુશોભિત ઘરેણાથી શણગારેલી આ પ્રતિમાને તું જે. ૧૩ પરાર્થ અનુમાન અને પરાર્થપ્રત્યક્ષની પેઠે પરાર્થસ્મરણ થઈ શકે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષા-અત્યારસુધી પરા અનુમાનમાં પક્ષ અને હેતુ એ બન્નેના પ્રયાગની જરૂર છે તે ન હોય તેા પરાં ન થાય તે કહ્યું. ને તે જણાવતાં સાથે સાથે પરા અનુમાનના પેઠે પરા પ્રત્યક્ષ કાને કહે તે પણ પ્રસંગાનુસાર જણાવ્યું. હવે આ પરા પ્રત્યક્ષના આ દૃષ્ટાન્તમાં પૂર્વે પ્રત્યક્ષ થયેલ માણસ પારકાને તે પ્રત્યક્ષ જ્ઞાન કરાવવા માટે આ વચન મુકી તેને પેાતાને થયેલ પ્રત્યક્ષજ્ઞાન કરાવે છે માટે તેને પરાર્થપ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે પ્રાસ ંગિક પરાર્થાનુમાન સાથે પરા પ્રત્યક્ષ અને તેજ પ્રમાણે પેાતાને થયેલ સ્મરણુ જ્ઞાન બીજાને શબ્દદ્વારા સ્મરણુજ્ઞાન કરાવવામાં આવે ત્યારે તેને પરાથ સ્મરણ કહે છે. જે પરા અનુમાનમાં હૃષ્ટાન્ત ઉપનયને નિગમન વિગેરે પાંચ અવયવા સ્વીકારે છે તે વિષય ઉપર પેાતાના અભિપ્રાય જણાવતાં ગ્રંથકાર કહે છે કે બેજ અનુમાનના અવયવ છે. અને તે વાત સિદ્ધ કરે છે. ६० પરાર્થોનુમાનના અવયવ તેરીકે એના સ્વીકાર અને અન્યના નિરાસઃ— परप्रत्तिपत्तेरङ्ग; न દૃષ્ટાન્તાવિ વનનમ્ ॥ ૨૮ || અ—અન્યને ખાધ કરાવવામાં પક્ષ અને હેતુ કથનરૂપ એજ અવયવ કારણ છે. પરંતુ દષ્ટાન્ત વિગેરેનું કથન કારણ નથી. पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव વિશેષાથ પોતાને થયેલ મેધ પરને કરાવવામાં પરાર્થાનુમાનની જરૂરીઆત છે. હવે તે પરને ખાધ કાઈ એકજ પ્રકારે થાય એવા તેા આગ્રહ રાખી શકાય નહિ. Page #126 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ६१ પરંતુ સામા માણુસને સુખે પદાનું ભાન થાય ત્યાં સુધી ભાન કરાવનાર માણસે તેને ખુલાસા કરવા જોઇએ. અને તે ખુલાસાઓ જુદી જુદી વ્યક્તિને અનુસરીને કાઇને એક, બે, ત્રણ, પાંચ, અને છેવટે વધુમાં વધુ દસની પશુ અપેક્ષા રાખે છે, આ ખુલાસાએનેજ અનુમાનના અવયવા તેરીકે પ્રમાણ શાસ્ત્ર માને છે. સાધન હવે આ અવયવા વિષે નિયત સ ંખ્યાના એકાંત આગ્રહ રાખવા તે અયેાગ્ય છે. છતાં પણ તે અનુમાનના તરીકે વધારેમાં વધારે દશ અવયવા હાઇ શકે છે. જેને એકજ કે ખે અવયવથી (ખુલાસાથી) પદાનું ભાન થતું હાય તેને વધારે અવયવા જણાવવા નિરક છે. પર ંતુ જે માણસને પક્ષના નિણૅય હાય તેમજ સાધ્ય સાધનના સંયુક્ત દૃષ્ટાન્ત ચાક્કસ હાય તેવા અત્યંત બુદ્ધિશાળી અને અભ્યાસદશાવાળા પુરૂષને હેતુમાત્ર કહેવાથી પદ્મા નું ભાન થાય છે. તેને માટે પક્ષ વિગેરે સ નિર છે. પક્ષના નિર્ણય વિનાના પુરુષને તેા એકલા હેતુથી ભાન થતું નથી પરંતુ તેને માટે તે પક્ષની પણ જરૂરીઆત રહે છે. આ હેતુ ખીજી બધી જગ્યાએ સમર્થ છે કે નથી તેનું જેને ભાન નથી તેને માટે દૃષ્ટાન્તની પણ જરૂર રહે છે. કારણકે જ્યાં સુધી તેને હૃષ્ટાન્ત ન કહેવામાં આવે ત્યાં સુધી તેને આ હેતુ સાધ્ય સિદ્ધ કરશે એ વિશ્વાસ થતા નથી. પક્ષ હેતુ ને હૃષ્ટાન્ત કહ્યા છતાં પણ ઓછી બુદ્ધિ વાળા માણસ આ દૃષ્ટાન્તમાં હેતુ છે તેમ પક્ષમાં હેતુ છે તેવા સમન્વય કરી શકતા નથી. તેને માટે ઉપનયની પણ જરૂર રહે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ६२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આ બધા છતાં વસ્તુના છેવટના નિર્ણયની આકાંક્ષાવાળા પુરુષને નિગમનની પણ જરૂર રહે છે. જે પુરુષો પક્ષ, હેતુ અને દષ્ટાન્ત વિગેરે પણ સમજી શક્તા ન હોય કે શંકાશીલ હોય તેને માટે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય ને નિગમન સબંધી શંકા દૂર કરવા કે તેનું સ્વરૂપ બતાવવા દરેકની શુદ્ધિની જરૂર રહે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પરાર્થ અનુમાનને વિષે એક પ્રકાર નથી. છતાં પણ ઓછામાં ઓછું પરાર્થ અનુમાન અતિ વ્યુત્પન્ન પુરુષને એક હતુવચનરૂપ અવયવવાળું છે. વ્યુત્પન્ન પુરુષને પક્ષ અને હેતુવચનરૂપ બે અવયવવાળું છે. પરંતુ વાસ્તવિક રીતે અનુમાનના અવયવને વિચાર કરીએ તે ખાસ કરીને અવયવ તરીકે આ બે પક્ષને હેતુ થન છે. બૌદ્ધો અવયવ તરીકે પક્ષપગ નથી સ્વીકારતા. તેને ખુલાસો આગળ ગ્રંથકાર કરી ગયા. અને હેતુને તે કેઈપણ નૈયાયિક અવયવ તરીકે ન સ્વીકારવાની હિંમત કરે તેમ નથી. આ રીતે પક્ષ અને હેતુકથનરૂપ બે મૂખ્ય અવયવ નિર્વિવાદ સિદ્ધ થાય છે. હવે જેઓ વધુ અવયવો માને છે તે ભલે અલ્પબુદ્ધિવાળા માણસને માટે જરૂર હોય પણ તે ખાસ અનમાનના અવયવ નથી બનતા. જેમ હાથ પગ વિગેરે શરીરના અવયવો છે તેમ શરીરપર પહેરેલાં કપડાં અવયવિને પોષક છે પરંતુ શરીરના અવયવ તરીકે કહેવાતા નથી. ૧૪બૌદ્ધો વ્યાતિહિત પક્ષધર્મના ઉપસંહાર રૂ૫ અનુમાન માને છે. १४ व्यात्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमाम्नायि, ષડદર્શનસમુચ્ચય બૌદ્ધદર્શન પૃ. ૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः "ભાટ્ટ, પ્રાભાકર અને સાંખ્ય-પક્ષ હેતુ અને દ્રષ્ટાન્ત સ્વરૂપ અનુમાન માને છે. કનૈયાયિક અને વૈશેષિકે-પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમનરૂપ પાંચ અવયવવાળું અનુમાન માને છે. જેને વાસ્તવિક રીતે પક્ષ અને હેતુના કથનરૂપ અનુમાન માને છે. અને તે બેની હયાતિમાંજ બીજાં અવયવો સાર્થક છે. હવે તે હેતુ કેવા પ્રકાર છે તે જણાવે છે. હેતુગના પ્રકારઃ__ हेतुपयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥२९॥ અર્થ-સાધ્ય હોય તો હેતુ હોય–તપત્તિ અને સાધ્ય ન હોય તો હેતુ નહાય-અન્યથાનુપપત્તિ તે બન્ને વડે કરીને હેતુને પ્રગ બે પ્રકારે થાય છે. વિશેષ–હવે આ પરાર્થનુમાનવિષયક હેતુનું લક્ષણ સ્વાર્થનુમાનના (નિશ્ચિતચથાનુપપઢક્ષો દેતુ શા) સાધ્ય ન હોય તે હેતુનું જરા પણ નહેવું તે રૂપ લક્ષણ અહિં પણ જાણવું. પરંતુ સ્વાર્થનુમાનમાં કોઇ શબ્દ મુક્યો નથી. કારણ કે ત્યાં આગળ હેતુને બોલે પડતું નથી. પરંતુ જ્ઞાનજ १५ अनुमानंत्रिविधं त्रिसाधनं व्यवववं पञ्चसाधनं इत्यपरे । तदारव्यातं कथितं पक्षहेतुदृष्टान्ता इति त्र्यवयवम् । સાંખ્યકારિકા માઠરવૃત્તિસંહિતા પૃષ્ટ ૧૨. ૧૬ પ્રતિજ્ઞા હેતવાળોવનથનિગમનાનિ પચાવવાઃ તર્કસંગ્રહ પૃ. ૨૭ ૧૭ પતર્ યમેવાનુમાનાજં નોવાક્ છે રૂછે છે પરિક્ષામુખ પૃષ્ઠ ૩૪. Page #129 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કરવાનું હોય છે. અને અહિત પરાર્થનુમાન વચનરૂપ હેવાથી પ્રયોગ શબ્દ મુક જરૂરી છે. આ હેતુપ્રગ બે પ્રકાર છે. એક સાધ્ય હોય તે હેતુનું હોવું તે તથા૫ત્તિ. અને બીજે સાધ્ય ન હોય તે હેતુનું નહાવું તે અન્યથાનુપપત્તિ. જેને બીજા દર્શનકારે આને કેટલાક ફેરફાર સાથે અન્યાય અને વ્યતિરેક કહે છે. બે પ્રકારના હેતુનું નિરૂપણુ सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असतिसाध्ये દેતપરિવાથyપત્તિ | ૩૦ | અર્થ–સાધ્ય હોય તે હેતુનું હોવું તે તથા૫પત્તિ અને સાધ્ય ન હોય તે હેતુનું નવું તે અન્યથાનુપપત્તિ. બન્ને પ્રકારના હેતુઓનું ઉદાહરણ– यथा कृशानुमानयं पाक प्रदेशः सत्येव कृशानुमत्त्वे धृमवत्त्वस्योपपत्तेः, असत्यनुपपत्तेर्वा ॥३१॥ અર્થ—જેમકે આ અગ્નિવાળું રસોડું છે, કારણ કે તે અગ્નિવાળું હોય તો ધુમાડાવાળું હોઈ શકે અથવા તે અગ્નિવાળું ન હોય તે ધુમાડાવાળું ન હોય. વિશેષ–આરીતે હેતુના પ્રકાર, વ્યાખ્યા અને દષ્ટાન્ત દ્વારા જણાવ્યું કે આ બે પ્રકારના હેતુ દ્વારાજ સાધ્યસિદ્ધ થાય છે. આ બન્ને ઉદાહરણેમાં એક તથપત્તિનું ઉદાહરણ અને એક અન્યથાનુપપત્તિનું ઉદાહરણ છે. અનુમાનના મૂખ્ય અંગ પક્ષ અને હેતુ છે. તેમાં પક્ષનું નિરૂપણું અને પક્ષની આવશ્યક્તા જણાવી ગયા. ત્યારબાદ હેતુનું નિરૂપણ કરી તેના ઉદાહરણ આપ્યાં. Page #130 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोफ़ालारः જેઓ એકજ સાધ્ય સાધતાં બન્ને પ્રકારના હેતુ જોઈએ તે આગ્રહ રાખે છે તેને માટે જણાવે છે કે એકજ હેતુ પ્રયોગ સાધ્યમાં સમર્થ છતાં બીજા પ્રાગને સ્વીકાર કરવો તે આવશ્યક નથી. अनायोरन्यतरप्रयोगेणैव साध्यपतिपत्तौ द्वितीय प्रयोगस्यैकत्रानुपयोगः ॥३२॥ અર્થ–પૂર્વે કહેલા બન્ને પ્રયોગોમાંથી કોઈપણ એક પ્રયોગથી સાધ્યની સિદ્ધિ થતી હોવાથી એજ સ્થળે અને પ્રાગ નિરુપયોગી છે. વિશેષાર્થ – આ બન્ને હેતુ પ્રયોગથી સાધ્યને એકજ અર્થ સિદ્ધ થાય છે. જ્યારે કેઈપણ એક પ્રયોગથી સાધ્ય સિદ્ધ થતું હોય ત્યાં બીજા પ્રત્યેગની આવશ્યક્તા રહેતી નથી. કારણ કે બન્ને પ્રયોગ કરવાથી કાંઈ પણ અર્થમાં ફેરફાર થતો નથી માત્ર અને પ્રાગ વાપરનારની અકુશળતા જ પ્રગટ થાય છે. પરને બેધ કરાવવામાં દષ્ટાન્તાદિ કથન ખાસ સમર્થ નથી. એ પ્રમાણે ૨૮ મા સૂત્રમાં (પતિપત્તર છારતવરને ” ૨૮ મું સૂત્રો કહ્યું હતું. તેમાં દષ્ટાન્તની જરૂરિયાત વિષયક ગ્રંથકાર સામા પક્ષની ત્રણ દલીલે ઉત્પન્ન કરી એકેક દલીલને દુષિત કરી પક્ષ અને હેતુ એ બેજ કથન અનુમાનના ખાસ અવયવ છે. તે વાત સાત સૂત્રે મુકી સાબીત કરે છે. આપણે ભૂલવું ન જોઈએ કે જેનગ્રંથકાર પંચાવયવને એકાંત નિષેધ કરતા નથી. પરંતુ જેઓ પંચાવયવનેજ મુખ્ય માને છે. અને તેથી Page #131 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः ઓછા અવયવોથી પરાથનુમાન ન થાય તેવો આગ્રહ રાખે છે. તેને માટે જ તેઓ જણાવે છે કે વ્યુત્પન્ન પુરુષને જ્ઞાન કરાવવામાં પક્ષ અને હેતુ બસ છે. કાપિલ, ભાટ્ટને પ્રાભાકર–પક્ષ, હેતુ ને દષ્ટાન્ત એ ત્રણજ અનુમાનના અવયવભૂત છે. તેથી ઓછા અવયવભૂત અનુમાન ન હોઈ શકે એમ માને છે. તેને જેને પૂછે છે કે દષ્ટાન્ત તમે પર પુરુષને બંધ થાય તે માટે સ્વીકારે છો? કે સાધ્ય નહાય તે હેતુનું ન હોવું તેરૂપ અન્યથાનુપપત્તિના નિર્ણય માટે સ્વીકારે છે? અથવા વ્યાપ્તિના સ્મરણ માટે સ્વીકારે છે? હવે તેઓના પ્રથમ વિકલ્પના સત્યાસત્ય ઉપર યુક્તિયુક્ત વિચાર કેમ હોઈ શકે તે જણાવે છે. હવે દષ્ટાન્તવચનની આવશ્યકતા न दृष्टान्तवचनं परमतिपत्तये प्रभवति तस्यां पक्षहेतु वचनयोरेव व्यापारोपलब्धेः ॥३३॥ અર્થ –દાન્ત કથન કાંઈ અન્યને નિશ્ચય કરાવવાને સમર્થ થઈ શકતું નથી કારણકે નિશ્ચય કરાવવામાં તે પક્ષ અને હેતુ કથનને જ વ્યાપાર નજરે ચડે છે. વિશેષાર્થ –આરીતે પરને બંધ કરવામાં દષ્ટાન્ત સમર્થ નથી પરંતુ પક્ષને હેતુ કથન જ છે. સાધ્યની સાથે નિર્ણતઅવિનાભાવવાળે હેતુજ પરપુરુષને સાધનો બેધ કરાવવામાં સમર્થ છે. અને જેને આવા શુદ્ધ હેતુને સબંધ યાદ છે તેને દષ્ટાન્ત વિગેરેની જરૂર નથી. અર્થાત્ કે જે પુરુષને નિર્ણત અવિનાભાવ યાદ છે તેને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૭ प्रमाणनयतत्त्वालोकालङ्कारः દષ્ટાન્ત નિરૂપયોગીજ રહે છે. કારણકે દષ્ટાન્ત તે તેને માટે જરૂર રહે કે જે પૂર્વ સંબંધ ભૂલી ગયા હોય. અન્યથાનુપત્તિના નિર્ણયમાં પણ દષ્ટાન્તનું અસામર્થ્ય – . न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये यथोक्तपमाળાવ તદુપvજો: રૂા. ' અર્થ–સાધ્ય ન હોય તે હેતુ ન હોય તેરૂપ હેતુની અન્યથાનુપપત્તિને નિર્ણય પણ દષ્ટાન્તકથન કરાવી શકતું નથી. કારણકે પૂર્વે કહેલા તર્કપ્રમાણથીજ નિશ્ચયની ઉત્પત્તિ થાય છે. વિશેષ–અગ્નિ આદિ સાધ્ય નહેાય ત્યાં ધૂમાદિ હેતુ નહેાય તે રૂપ અન્યથાનુપપત્તિ તર્કથી થાય છે. પણ દષ્ટાન્તથી નથી થતી. અને જે દષ્ટાન્તથી અન્યથાનુપત્તિ માનવામાં આવે તે અનવસ્થા થાય અને તર્ક પ્રમાણ નિષ્ફળ ગણાય. અનવસ્થા દેષ नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुनिવાર સમવતીક રૂપIL અર્થ—અમુક એક ચક્કસ સ્વભાવવાળા દષ્ટાન્તને વિષે સંપૂર્ણપણએ વ્યાપ્તિ ઘટી શકતી નથી. અને તેમ હિોવાથી વિવાદ થતાં બીજા દષ્ટાન્તની અપેક્ષા થતાં અનવસ્થા દોષ ઉત્પન્ન થતો અટકાવી શકાશે નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬૮ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષ–દષ્ટાન્ત પ્રતિનિયતસ્વરૂપ છે. તેથી ધૂમાડે અને અગ્નિના સબંધવાળા રસોડારૂપ દષ્ટાન્તમાં સંપૂર્ણ વ્યાપ્તિ ઘટી ન શકે પરંતુ રસોડારૂપ નિયત સ્થળે તેના સબંધનું ભાન થાય અને જ્યારે તેમાં શંકા પડે ત્યારે વ્યાપ્તિ નિશ્ચય માટે બીજા દષ્ટાન્તની જરૂર પડે અને તેમાં વળી તીજાની જરૂર પડે. આ રીતે અનવસ્થા આવી જાય. તેથી દષ્ટાન્ત તે પિતાના સ્વરૂપને જ નિર્ણય કરાવી શકે પરંતુ અવિનાભાવનો નિર્ણય ન કરાવી શકે. પરંતુ અવિનાભાવને તે નિર્ણય વિપક્ષ તળાવ વિગેરેમાં અવિનાભાવ નથી તે પ્રમાણે તર્ક પ્રમાણ મળવાથી જ સિદ્ધ થાય છે. માટે અન્યથાનુપપત્તિના નિર્ણય માટે દષ્ટાન્ત પ્રગની જરૂર નથી. તેમજ દષ્ટાન્ત તે પ્રતિનિયત વ્યક્તિ સ્વરૂપ છે અને અવિનાભાવતે સંપૂર્ણ દેશકાળમાં સંપૂર્ણ સાધ્યસાધનેને ગ્રહણ કરે છે તે કહે કે આ દૃષ્ટાન્ત અવિનાભાવને કઈ રીતે નિર્ણય કરી શકે ? અથવા આ રીતે ઉદાહરણમાં રહેનાર સાધ્ય સાધનવિષે શંકા કે વિવાદ થાય. ત્યારે બીજા દષ્ટાન્તની અને વળી તેમાં તીજા દષ્ટાન્તની આવશ્યક્તા રહે અને આ રીતે અનવસ્થા દેષ હેજે લાગી જાય. તજ વિકપની અસિદ્ધિ– __नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पनमतेः पक्षहेतुपदर्शनेनैव तत्प्रसिद्धः ॥३६॥ અર્થ—આ દષ્ટાન્ત વ્યાપ્તિના સ્મરણ માટે સમર્થ Page #134 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ६९ નથી કારણકે જેણે વ્યાપ્તિને જાણી છે તેવા બુદ્ધિશાળી માણસને તા આ પક્ષ અને હેતુના દેખાડવા માત્રથી વ્યાપ્તિનું સ્મરણ થાય છે. વિશેષાથ કદાચ એમ કહેવામાં આવે કે વ્યાપ્તિ પ્રથમ જાણી હતી પરંતુ તે ભૂલી ગયેલા માણસને સ્મરણુ માટે દૃષ્ટાન્ત જરૂરી છે. તેા તે વાત પણ વ્યાજખી નથી. કારણ કે વ્યાપ્તિમાંતા ત્રણે કાળના સાધ્યસાધનના સબંધનું આલંબન છે. અને તેનું સ્મરણ તે પક્ષને હેતુના જોવાથીજ થાય છે. તેમજ યાદ રાખવું જોઇએ કે સ્મરણ અનુભવેલ પદાર્થનું થાય છે. હવે જો તે વ્યાપ્ત પૂર્વ અનુભવેલ હશે તે તેા હેતુથીજ તેનું સ્મરણ થશે ને જો અનુભવેલ નહિ હાય તા સેકડા ઢષ્ટાન્તા પણ તેના નવા મરણને ઉત્પન્ન નહિ કરે. अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशाक्तौ च बहिर्व्याप्तिरुद्भावनं व्यर्थम् ||३७|| અ:—સાધ્યની સિદ્ધિમાં અન્તપ્ત દ્વારા હેતુ સમર્થ હાય તા અહિવ્યક્તિના નિર્દેશ વ્યર્થ છે અને અસમર્થ હાય તેપણ વ્યર્થ છે. અન્તર્વ્યાપ્તિ અને અહિįપ્તિનું લક્ષણ:— पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्यासिरन्यत्र तु बहिर्व्याप्तिः ||३८|| સાધ્યની અથ—પક્ષ કરેલા પદાર્થોમાં રહેલા સાથે સાધનની વ્યાપ્તિ તે અન્તર્વ્યાપ્તિ પરંતુ બીજે અહિવ્યાપ્તિ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૦ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષાર્થ –જેને સાધ્ય અને સાધનના સબંધનું સ્મરણ હેાય તેવો પુરુષ સાધ્યથી જુદા ન રહેનાર હેતુને પક્ષમાં જેઈને સાધ્ય સિદ્ધ કરે છે તેને માટે દષ્ટાન્તમાં સાધન જોઈને સાધ્ય સિદ્ધ કરવારૂપ બહિર્બાપ્તિ નકામી છે. જેને સાધ્ય અને સાધનના સંબંધનું નિશ્ચિત ભાન નહાય તે માણસ સાધનને પક્ષમાં જેઈને પણ સાધ્ય સિદ્ધ કરતો નથી. તેવી જ રીતે સાધનને દષ્ટાન્તમાં જેઈને પણ સાધ્ય સિદ્ધ કરી શકતા નથી. આ રીતે અન્તર્થીપ્તિ સાધ્યને સિદ્ધ કરે તે બહિવ્યક્તિ પણ સાધ્યને સિદ્ધ કરે, અને અન્તરૂ વ્યાપ્તિ સાધ્યને સિદ્ધ ન કરે તે બહિવ્યક્તિ પણ સાધ્યને સિદ્ધ ન કરે. બને વ્યાપ્તિઓનાં દાતઃ यथानेकान्तात्मकं वस्तु सत्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशो धूमवत्त्वात् य एवं सएवं यथा पाकस्थानમિતિ = રૂ. અર્થ-જેમકે, પદાર્થ અનેક ધર્માત્મક છે. કારણ કે દરેક પદાર્થ તેવા પ્રકારે નજરે પડે છે. આ પ્રદેશ અગ્નિવાળે છે. કારણકે ધૂમવાળો છે, જે ધૂમવાળો હોય તે અગ્નિવાળો હોય છે. દાખલા તરીકે રસોડું. વિશેષ–આમાં પહેલું ઉદાહરણ અન્તવ્યક્તિનું છે. બીજું ઉદાહરણ બહિવ્યક્તિનું છે. આમાં બનેથી સાધ્ય સિદ્ધ થાય છે, એટલે જે પૂર્વે વ્યામિ અનુભવેલ હોય તે તેનું હેતુધ્વરાજ સ્મરણ થાય છે. અને તે જેવી સાધ્યને સિદ્ધ Page #136 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કરવામાં સમર્થ છે તેવી દષ્ટાન્તદ્વારા થયેલા વ્યાપ્તિ સમર્થ નથી. કારણકે તેને સંપૂર્ણ આધાર હેતુ દ્વારા થયેલ વ્યામિ ઉપર હોય છે. આ પ્રમાણે પૂર્વે કહેલા ત્રણે વિકલ્પમાં કેઈપણ વિકલ્પથી વ્યુત્પન્નમાણસને ઉદાહરણુવિના અનુમાન ન થાય તે વાત સિદ્ધ થતી નથી. ઉપનય અને નિગમનનું પરને જ્ઞાન કરાવવામાં અસામર્થ્ય नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य, पक्षहेतुप्रयोगादेव तस्याः सद्भावात् ॥४०॥ અર્થ–ઉપનય અને નિગમનનું પરને બાધ કરાવવામાં સામર્થ્ય નથી. કારણકે પક્ષ અને હેતુના પ્રયોગથી જ અન્યને જ્ઞાન થાય છે. વિશષ–નૈયાયિક અને વૈશેષિકે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચ શીવાય પરાર્થ અનુમાન ન થઈ શકે તેમ માને છે તે વાત પણ બરાબર ઘટી શકતી નથી. કારણકે તુ અને પક્ષના પ્રયોગ માત્રથી પક્ષમાં સંશય રહેતું નથી એટલે ઉપનય કે નિગમનની અનુમાનના અંગ તરીકે જરૂર નથી. દૃષ્ટાન્ત હેવાછતાં હેતુનું સમર્થન– समर्थनमेव परं परप्रतिपत्त्यङ्गमास्तां तदन्तरेण दृष्टान्तादि प्रयोगेऽपि तदसंभवात् ।। ४१ ॥ અર્થ–હેતનું સમર્થનજ અન્યને નિશ્ચય કરાવવામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૨ प्रमाणनयतत्त्वालोकालङ्कारः મુખ્ય અંગ છે. કારણકે તેવિના દષ્ટાન્ત વિગેરેને પ્રગ કરવા છતાં પરને નિશ્ચય થ સંભવતો નથી. વિશેષ–ષ્ટાન્ત વિગેરે હોવા છતાં જે હેતુ ન હોય તો સાધ્યની સિદ્ધિ થતી નથી. માટે દષ્ટાન્ત વિગેરેની જરૂર નથી પણ પક્ષ અને હેતુવચનની જ આવશ્યકતા છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે પક્ષ અને હેતુ પ્રયોગ હોય તે સર્વ સફળ છે. મન્દીમતિને આશ્રયિને અનુમાનના પ્રયોગના અવયવની સંખ્યા __ १८मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि અયોનિ I કરે છે ' અર્થ–મન્દબુદ્ધિવાળાને તે જ્ઞાન કરવવામાટે દૃષ્ટાન્ત ઉપનય અને નિગમનને પણ પ્રયાગ કરવો જોઈએ. વિશેષ–આ સૂત્રથી સ્પષ્ટ ગ્રંથકાર જણાવે છે કે જેને પચાવયવને એકાંત નિષેધ કરનાર નથી પરંતુ જેઓ ત્રણ અવયવ કે પાંચ અવયવ સિવાય જ્ઞાન ન થાય તેને આગ્રહ રાખે છે તે વ્યાજબી નથી. તે વસ્તુ સાબીત કરી બતાવી. આ રીતે એકાંત ત્રણ અવયવવાળું અને પાંચ અવયવવાળું તેમજ વ્યાપ્તિસહિત પક્ષ ધર્મના ઉપસંહારરૂપ १८ लिङ्गं केवलमेव यत्र कथयत्येषा जघन्या कथा व्यादिन्यत्र निवेदयत्यवयवा नेषा भवेत् मध्यमा । उत्कृष्टा दशभिर्भवेदवयवैः सा जल्पितैरित्यमी जैनरेव विलोकिताः कृतधियां वादे त्रयः सत्पथाः ॥ ६७ ॥ રત્નાકર. પૃ. ૬૭ Page #138 -------------------------------------------------------------------------- ________________ રૂ vvvvvvvvvvvvvv प्रमाणनयतत्त्वालोकालङ्कारः અનુમાન માનનાર પક્ષ જેવો જોઈએ તે વ્યાજબી થઈ શકતો નથી. તેથી એમ સાબીત થયું કે અનુમાનમાં વધારેમાં વધારે આ પાંચ અવયવ અને તેની પાંચ શુદ્ધિરૂપ દશ અવયવ પણ હોઈ શકે. અને મધ્યમ બે અવયવથી માંડીને નવ અવા ચવ સુધી હોઈ શકે. અને જઘન્ય અતિત્પન્ન માણસને આશ્રયિને કેવળ એક હેતુથી સાધ્ય સિદ્ધ થઈ શકે. ૧૯કયારે અને કઈ અવસ્થામાં કોને આશ્રચિને પાંચ અવય અને પાંચે અવયવને સાબિત કરનારી પાંચે શુદ્ધિઓની જરૂરીઆત છે. તેને સંપૂર્ણ પણે વિચાર કરીને તે તે જરૂરિયાત પ્રમાણે તે તે અધિકારીને અનુસરીને તેને ઉપયોગ કરવામાં આવે છે. હવે મન્દ બુદ્ધિવાળાને જણાવવા માટે પાંચે અવયવોને સ્વીકાર કર્યો છે તે પાંચેનું સ્વરૂપ પણ આપવું જોઈએ. અનુમાનની અંદર ધર્મસહિત ધમસાધ્ય હોય છે પરંતુ એક્લે ધર્મ સાધ્ય તરીકે હેતે નથી હવે તે ધર્મ ધમીને પરાથનુમાનમાં શબ્દ દ્વારા સ્થાપન કરવામાં આવે છે ત્યારે તેને પ્રતિજ્ઞા કહે છે. અને વસ્તુતઃ પ્રતિજ્ઞા નામ પણ સાર્થક છે કારણકે આ વાક્યદ્વારા કેઈપણ વસ્તુને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. નહિં જાણેલ પદાર્થ જણાવી શકે તે હેતુ. અને આ જે સાધ્યને જણાવવામાં કુશળ હોય તેને હેત કહે છે. વ્યાપ્તિના પ્રતિપાદિત ધર્મને પ્રતિપાદન કરનારું તે - १८ यथा परस्य सुखेन प्रमेयप्रतीति भवति तथा यत्नतः प्रत्यायनीयः । तत्र दशाक्यवं प्रतिपादनोपायः ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ७४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ષ્ટાન્તવચન જેને ઉદાહરણ કહેવામાં આવે છે. કે જે ઉદાહરણમાં સાધ્ય અને સાધન સમાયેલાં દેખાડવામાં આવે છે. હેતુનું ફરી પક્ષમાં ઉચ્ચારણ કરવું તે ઉપનય છે. પ્રતિજ્ઞાનું ફરી ઉચ્ચારણ કરી સિદ્ધ કરવું તે નિગમન છે. પક્ષકોને કહેને પક્ષ કે જોઈએ તે પ્રમાણેના શંકાશીલ માણસને ખુલાસો કરે તેને પક્ષશુદ્ધિ કહે છે. તે જ પ્રમાણે પાંચે અવયના આભાસથી રહિત અને શુદ્ધ લક્ષણવાળાં દરેક અવયવ છે તે બાબત તેને અનુસરતા ખુલાસો કરી તેને સિદ્ધ કરવું તે પાંચે શુદ્ધિઓ છે. જેમકે આ પર્વત અગ્નિવાળો તેિ પ્રતિજ્ઞા કારણકે અહિં ધૂમાડે છે તે હેતું] જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય જેમ કે રસોડામાં [એ વ્યાપ્તિ સહિત સાધમ્ય દષ્ટાન્ત છે ] જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડે ન હોય જેમ કે તળાવ (આ વૈધયે દષ્ટાન્ત, પર્વતમાં ધૂમાડે છે, તે ઉપનય તેથી આ પર્વત અગ્નિવાળે છે આ નિગમન.] આ રીતે પાંચે અવયવવાળું અનુમાન પણ શુદ્ધ છે. દૃષ્ટાન્નનું લક્ષણ प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥ ४३ ॥ અર્થ—વ્યાપ્તિનું સ્મરણ સ્થાન તે દષ્ટાન્ત. વિશેષાર્થ–સાધ્ય અને સાધનના સબંધરૂપ વિષયવાળી વ્યક્તિ દષ્ટાન્ત જેવાથી સ્મરણમાં આવે છે. દષ્ટાન્તના પ્રકાર– स द्वेधा, साधर्म्यतो वैधयंतश्च ॥ ४४ ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः ७५ અર્થ–તે દષ્ટાન સાધમ્ય અને વૈધમ્ય એ રીતે બે પ્રકારનું છે. પ્રથમ દૃષ્ટાન્તનું લક્ષણઃ यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्यदृष्टान्तः ॥ ४५ ॥ અર્થ–જ્યાં હેતુરૂપ ધર્મ વિદ્યમાન હોય ત્યાં સાધ્યધર્મનું અસ્તિત્વ જરૂર જણાતું હોય તેને સામ્ય દષ્ટાન્ત કહે છે. વિશેષ–જે પદાર્થને વિષે સાધ્ય અને સાધનની વ્યાપ્તિને નિર્ણય થતો હોય તે પદાર્થને સાધમ્ય દષ્ટાન્ત કહેવામાં આવે છે. સાધમ્ય દુષ્ટાન્તનું ઉદાહરણઃ२०यथा यत्र यत्र धूमः तत्र तत्र वहिर्यथा महानसः ॥४६॥ અર્થ-જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડું. વિશેષ પર્વત અગ્નિવાળે છે ધૂમાડે હોવાથી જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડું, આમાં ધૂમાડે તે હેતુ છે અને તેની વિદ્યમાનતા હોવાથી અગ્નિરૂપ સાધ્યની વિદ્યમાનતા છે અને તે બન્નેને આશ્રય રસોડું છે માટે રસોડું સાધમ્ય દષ્ટાન્ત થશે. २० साध्यं व्यापकमित्याहुः साधनं व्याप्यमुच्यते । પ્રોડqત્યવત્થર્વ વ્યતિરે વિપર્યયઃ | - શ્રીમુનિચન્દ્રસૂરિ Page #141 -------------------------------------------------------------------------- ________________ ७६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વેધમ્મષ્ટાન્તનું સ્વરૂપ અને ઉદાહરણ यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदश्यते स વૈધદાત્તર | ૪૭ | यथाग्न्यभावे न भवत्येव धूमो, यथा जलाशयः॥४८॥ અર્થ-જ્યાં આગળ સાધ્યના અભાવથી સાધનને અવશ્ય અભાવ દેખાડવામાં આવે છે તેને વૈધમ્ય દૃષ્ટાન્ત કહે છે. ૪૭ જેમકે અગ્નિને અભાવ હોય તે ધૂમાડે નજ થાય જેમ સરેવર. ૪૮ વિશેષ–જેમાં અન્વય વ્યાપ્તિ ઘટતી હોય તે સામ્ય દષ્ટાન્ત અને વ્યતિરેક વ્યાપ્તિ ઘટતી હોય તે વૈધર્મેદષ્ટાન્ત. આમાં અગ્નિ રૂપ સાધ્યના અભાવે ઘૂમરૂપ સાધનનો અભાવ સરેવરમાં દેખાય છે માટે સરેવર એ વૈધમ્ય દષ્ટાન્ત છે. ઉપનયનું સ્વરૂપ અને ઉદાહરણ– हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ॥४९॥ यथा धुमश्चात्र प्रदेशे ॥५०॥ અર્થ –હેતુનું સાધ્યધર્મને વિષે પ્રતિપાદન કરવું તેને ઉપનય કહે છે. ૪૯ જેમકે આ ધૂમાડો છે. ૫૦ વિશેષ–પર્વત અગ્નિવાળે છે. ધૂમાડે હેવાથી, જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય જેમકે, રસોડું અહિં ધૂમાડે છે. અહિં એટલે પક્ષ રૂપ ધમમાં ધૂમાડે રૂપ હેતુ છે. તે પ્રતિપાદન કરવામાં આવ્યું છે માટે તે ઉપનય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ - - - - - --- - ---- प्रमाणनयतस्यालोकालङ्कारः ૭૭ નિગમનનું સ્વરૂપ. साध्यधर्मस्य पुननिंगमनम् ॥५१॥ અર્થ–પક્ષને વિષે સાધ્ય ધર્મનું ફરી કંથન કરવું તે નિગમન. નિગમનનું ઉદાહરણ यथा तस्मादग्निरत्र ॥५२॥ અર્થ–જેમકે તેથી અહિં અગ્નિ છે. વિશેષ–પ્રતિજ્ઞાના જેવું ફરરૂપ કહેવામાં આવે છે તેને નિગમન કહે છે. પક્ષવચન વિગેરેની પૂર્વાચાર્યોની કરેલી સંજ્ઞા एते पक्षप्रयोगादयः पश्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥५३॥ અર્થ–પૂર્વોક્ત પક્ષપ્રગવિગેરે પાચેને અવયવ સંજ્ઞા કહેવામાં આવે છે. વિશેષાર્થ–મન્દબુદ્ધિવાળાને પરાર્થ અનુમાનમાં પાંચે અવયની જરૂરિયાત હોય છે માટે પચે અવયવો જેન શૈલી પ્રમાણે કેવી જાતના છે તેનું પ્રતિપાદન કર્યું. આ રીતે સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન કોને કહે. અને તેના કેટલા અવયવો હોય તે પ્રતિપાદન કર્યું. કોઈપણ સારામાં સારા અતિવ્યુત્પન્ન પુરુષને ગમેતે સાધ્ય સિદ્ધકરતા પહેલાં હેતુની પ્રથમ જરૂર રહે છે. અને તે હેતુ સાધ્યની સાથે જુદા જુદા સંબંધે દ્વારા સાધ્યને સિદ્ધ કરતે હેવાથી તેના જુદા જુદા ભેદો પડે છે. છતાં જે કે તેના દરેકે દરેક જુદા ભેદમાં નક્કી “સાધ્યથી જુદા ન રહેવું” તે લક્ષણ તે હેયજ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ^ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ^^^^^^^^^ ^^^^ હવે આ હેત સાધ્યની સાથે જેટલા સંબંધવાળે છે તેટલાજ તેના ભેદ પડે છે. અને તેમાંના કેટલાક સંબંધ વાળા હેતુઓ વિધિરૂપ સાધ્યને અને કેટલા સંબંધે નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. તેમજ સાધ્યની સાથે જુદાજુદા સંબંધથી રહેલા હેતુઓ પિતાની વિદ્યમાનતામાં અને અભાવમાં કઈ રીતે વિધિરૂપ અને નિષેધ રૂપ સાધ્યને સિદ્ધ કરે છે, તેજ હવે પછી જણાવવાનું છે. હેતુના પ્રકાર: उक्तलक्षणो हेतुर्द्विप्रकारः, उपलब्ध्यनुपलब्धिभ्यां મિદ્યમાનવવિ II ૨૪ . ' અર્થ–(સાધ્યવિના બીજી જગ્યાએ જરાપણું ન રહેનાર તેવા લક્ષણવાળો) પૂર્વોક્ત હેતુ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એ ભેદેવડે કરીને ભિન્ન હોવાથી બે પ્રકાર છે. વિશેષપૂર્વોક્ત લક્ષણવાળો હેતુ વિદ્યમાન હોય અર્થાત્ મુકવામાં આવ્યો હોય તેને ઉપલબ્ધિ કહે છે અને અવિદ્યમાન હોય તેને અનુપલબ્ધિ કહે છે. બૌદ્ધ ઉપલબ્ધિરૂપ હેતુ સાધ્યની વિધિનેજ (વિદ્યમાન પણને) સાધનાર છે. અને અનુપલબ્ધિરૂપ હેતુ નિષેધનેજ (અવિદ્યમાનપણાને) સાધનાર છે. એ માન્યતા ઉપર ગ્રંથકાર પોતાને મત દર્શાવે છે. બને પ્રકારના હેતુનું સાધ્ય– ઉપસ્થિિિધનિષેધયોઃ સિદ્ધિવિશ્વમનુપબ્ધિી આપવા અર્થ—ઉપલબ્ધિહેતુ અને અનુપલબ્ધિ એ બન્ને પ્રકારના હેતુઓ વિધિ અને નિષેધ એ બન્નેની સિદ્ધિમાં કારણભૂત છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ७९ વિશેષ–આ હેતુની ઉપલબ્ધિ-વિદ્યમાનતા વિધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે તેમજ નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે તેમજ હેતુની અનુપલબ્ધિ-અવિદ્યમાનતા પણ વિધિરૂપ ને નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. હવે આ બન્ને પ્રકારના હેતુઓ વિધિ અને નિષેધને સાધનાર છે તે વિધિ નિષેધ કોને કહે? તેના કેટલા ભેદ ? આ બે પ્રશ્નો સહેજે ઉદ્દભવે માટે તેને પ્રથમ ખુલાસે કરે છે. વિધિનું નિરૂપણ... વિધિઃ સર્વરઃ પદ્ | અર્થ–(પદાર્થ) વિદ્યમાન ધર્મ તેને વિધિ કહે છે. વિશેષાર્થ-દરેક પદાર્થ માત્ર પોતાના સ્વરૂપથી વિદ્યમાન હોય છે તે વિધિ. અને પોતાના સિવાયના અન્ય પદાર્થના સ્વરૂપથી અવિદ્યમાન (રહિત) હોય છે તે નિષેધ આ બન્ને સ્વરૂપે દરેક પદાર્થમાં હોય છે. તેમાં પિતાના સ્વરૂપથી વિદ્યમાન હોય છે તેને વિધિ કહે છે એટલે ભાવરૂપ પદાર્થ તે વિધિ. નિષેધનું નિરૂપણ– પનિષેધોરાઃ | ૭ | અર્થ-(વસ્તુને) અભાવરૂપ અંશ તે પ્રતિષેધ. વિશેષ–સદસદાત્મક વસ્તુને અભાવસ્વભાવ તે : પ્રતિષેધ. વિધિના પ્રકારે પૂર્વાચાર્યો એ નહિં કહેલા હોવાથી પ્રસ્તુત આચાર્યો કહ્યા નથી પરંતુ નિષેધના પ્રકારો પડી શકે છે. ને તેપણ વસ્તુની જુદીજુદી અવસ્થાને લઈને જ છે.. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૦. प्रमाणनयतत्त्वालोकालङ्कारः પ્રતિષેધના પ્રકાર– स चतुर्दा प्रागभावः प्रध्वंसाभावः इतरेतराभावोऽत्यन्ताમાવઠ ને ૧૮ અર્થ –તે પ્રતિષેધ પ્રાગભાવ, પ્રäસાભાવ ઈતરેતરાભાવ અને અત્યન્તાભાવ એ રીતે ચાર પ્રકારે છે. વિશેષ:-વસ્તુની ઉત્પત્તિ પૂર્વેને અભાવ તે પ્રાગભાવ વસ્તુના નાશ પછીનો અભાવ તે પ્રદર્વિસાભાવ. એક પદાઈને બીજા પદાર્થોમાં અભાવ તે ઇતરેતરાભાવ ને વસ્તુને સર્વથા અભાવે તે અત્યન્તાભાવ. પ્રાગભાવનું સ્વરૂપ – यनिवृत्तावेव कार्यस्य समुत्पत्तिः सोऽस्य प्रागभावः ।५९। અર્થ—જેની નિવૃતિ થતાં જ કાર્યની ઉત્પત્તિ થાય તે નિવૃત્ત થનાર કાર્યને પ્રાગભાવ છે. વિશેષ–વસ્તુની ઉત્પત્તિ પૂર્વને અભાવ તે પ્રાગભાવ છે. એ શબ્દાર્થ છે. કાર્યની પૂર્વના પદાર્થને અભાવ નિવૃત્તિ) થાય ત્યારેજ કાર્ય ઉત્પન્ન થાય તે નિવૃત્ત થનાર તે કાર્યને પ્રાગભાવ છે. આ સ્વરૂપાર્થ છે. એટલે પદાર્થની ઉત્પત્તિની પહેલાની જે અવસ્થા તે પદાર્થને પ્રાગભાવ છે. પ્રાગભાવનું ઉદાહરણ– यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः।६०॥ અર્થ:–જેમકે મૃતપિંડની નિવૃત્તિ થાય ત્યારેજ કાર્ય ઉત્પન્ન થાય છે માટે ઉત્પન્ન થનાર ઘટને મૃત્પિડ એ પ્રાગભાવ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ८१ વિશેષ –ઈપણ પદાર્થ ઉત્પન્ન થાય તે પહેલાંને જે પદાર્થ હોય તે ઉત્પન્ન થનાર પદાર્થને પ્રાગભાવ છે અને તે નિવૃત્ત થાય તેમજ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં ઘટન પહેલાં માટીને પિંડ છે. તેની નિવૃત્તિ થયા પછી ઘડી ઉત્પન્ન થાય છે. તે જે માટીનો પિંડ તે ઉત્પન્ન થતા ઘડાને પ્રાગભાવ છે. એટલે કાર્યની ઉત્પત્તિ પહેલાં પ્રથમ પદાર્થને નાશ જ જોઈએ. અને જે કાર્યની ઉત્પત્તિ પહેલાં તે પદાર્થની નિવૃત્તિને નિશ્ચયપૂર્વક ન માનીએ તે અતિવ્યાપ્તિ થશે. એટલે તે લક્ષણ અગ્યમાં પણ ઘટી જશે. જેમકે, કેટલીકવાર અંધકારનો અભાવ થાય ત્યારે વસ્તુને બોધ થાય છે ત્યાં આગળ અંધકાર એ જ્ઞાનને પ્રાગભાવ માનવો જોઈએ, પરંતુ અંધકાર રૂપજ્ઞાનને પ્રાગભાવ ઘટી શકતું નથી. કારણ કે ઘુવડ તેમજ રાત્રિએ જેનારા પુરુષોને (રાક્ષસને) અંધકાર હોવા છતાં પણ રૂપજ્ઞાન થાય છે. આ રીતે અંધકારનો અભાવ થતાં પણ રૂપજ્ઞાન થાય છે અને અંધકારનો અભાવ ન હોય તે પણ રૂપજ્ઞાન છે. એટલે અંધકાર એ રૂપજ્ઞાન પ્રત્યે વૈકલ્પિક પ્રાગભાવ થશે. સૂત્રમાં gવ શબ્દ મુકવાથી આવા જે વૈકલ્પિક હોય તે પ્રાગભાવ તરીકે બની શકશે નહિં. આ પ્રાગભાવ એક વ્યક્તિને અને પર્યાયને અનુસરીને સાદિ સાન્ત છે અને દ્રવ્યને અનુસરીને અનાદિ અનન્ત છે. પ્રäસાભાવનું સ્વરૂપ– यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः सोऽस्य प्रध्वंसाभावः ॥६१॥ અર્થ-જે પદાર્થની ઉત્પત્તિ થતાં કાર્યની અવશ્ય સ્વરૂપ Page #147 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः હાનિ થાય તે ઉત્પન્ન થનાર પદાર્થ કાર્યને પ્રäસાભાવ કહેવાય છે. વિશેષ–કાર્યના નાશ પછીની જે અવસ્થા તે કાર્યને પ્રäસાભાવ છે. આમાં કાર્યની પૂર્વાવસ્થા અને અભાવની ઉત્તરાવસ્થા છે. પ્રäસાભાવનું ઉદાહરણું– यथा कपाल कदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकम् ॥ ६२ ॥ અર્થ-જેમકે કપાળ કદઅ-ઠીકરાને સમુહ ઉત્પન્ન થતાં અવશ્ય નાશ પામનાર ઘડાને ઠીકરાને સમુહ એ પ્રäસાભાવ છે. વિશેષાથ–ઘડો નાશ થાય ત્યારે ઠીકરાના ટુકડા ઉત્પન્ન થાય છે એટલે ઠીકરાની ઉત્પત્તિએ ઘડાને પ્રધ્વસાભાવ છે. ઇતરેતરાભાવનું સ્વરૂપ– स्वरूपान्तरात् स्वरूपव्यात्तिरितरेतराभावः ॥६३ ॥ અર્થ–બીજાના સ્વરૂપથી પિતાના સ્વરૂપનું જુદાપણું તે ઇતરેતરાભાવ. વિશેષ–કોઈપણ પદાર્થના પોતાના સ્વરૂપમાં બીજું સ્વરૂપ ન હોવું એટલે અન્ય પદાર્થને સ્વભાવ પિતાનામાં ન હોય તેને ઈતરેતરાભાવ કહેવામાં આવે છે. આનું બીજુ નામ અપહ છે. ઇતરેતરાભાવનું ઉદાહરણ– यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः॥ ६४ ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ८३ અર્થ–જેમકે થાંભલાના સ્વરૂપથી ઘડાના સ્વભાવનું જુદાપણું તે ઈતરેતરાભાવ છે. અત્યન્તાભાવનું સ્વરૂપ– कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्ति રચન્તામવિઃ |૬૬ છે. ' અર્થભૂત ભવિષ્ય અને વર્તમાનત્રણે કાળમાં એક સ્વરૂપ ન હોવું તે અત્યાભાવ. અત્યન્તાભાવનું ઉદાહરણ– યથા તનતનો છે દ૬ અર્થ –જેમકે ચેતન અચેતને અભાવ તે અત્યંતભાવ. વિશેષાર્થ–ચેતનાત્મક પદાર્થ ત્રણેકાળમાં અચેતન બને નહિં અને અચેતન ત્રણે કાળમાં ચેતન બને નહિ તે અત્યન્તાભાવ છે. અભાવ એટલે અવિદ્યમાનપણું. અને તે વાસ્તવિક રીતે તે એકજ છે. પરંતુ તેના ચાર ભેદ ભાવ-પદાર્થની સાથે જુદી જુદી અપેક્ષાથી પડે છે. આમાં પ્રથમ અભાવ પદાર્થની પૂર્વવસ્થા ને લઈને બીજે ઉત્તરાવસ્થાને લઈને તીજે અપેક્ષાથી સહ અવસ્થાને લઈને અને એ ત્રણેકાળની અવસ્થાને લઈને બને છે. આ રીતે પૂર્વોક્ત લક્ષણવાળા વિધિ અને પ્રતિષેધ બન્નેને સાધનાર ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ હેતુ છે. અનુપલબ્ધિના આ રીતે અવસ્થાને લઈને ચાર ભેદ પડે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ८४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઉપલબ્ધિના પ્રકાર– उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिહિતોપબ્ધિI ૬૭ | અર્થ—ઉપલબ્ધિના પણ બે ભેદ છે. એક અવિરુદ્ધપલબ્ધિ, અને બીજો વિરુદ્ધપલબ્ધિ. વિશેષાર્થ –વિધિસાધક ઉપલબ્ધિ છે અને નિષેધ સાધક અનુપલબ્ધિ છે. આ બૌદ્ધની માન્યતા ઉપર પોતાને અભિપ્રાય પ૬ મા સૂત્રમાં જણાવતાં આચાર્યે કહ્યું કે વિધિ અને નિષેધ બનેને સાધક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બન્ને છે, સાથે સાથે વિધિનિષેધનું સ્વરૂપ પણ સ્પષ્ટ કર્યું. સામાન્યરીતે કેઈપણ વિધિરૂપ સાધ્યની સિદ્ધિ હેતુની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બને દ્વારા થઈ શકે છે. જે હેતુ સાધ્યની સાથે વિરુદ્ધ ન હોય તે હેતુ હોય તે સાધ્યસિદ્ધ થઈ શકે છે. તેમજ જે હેતુઓ સાધ્યને સિદ્ધ કરવામાં વિદનરૂપ હોય ત ન હોય તે પણ સાધ્ય સિદ્ધ થાય છે. આ રીતે બને દ્વારા વિધિરૂપ સાધ્ય સિદ્ધ થાય છે અને તેને જ અવિરુદ્ધોપલબ્ધિ ને વિરુદ્ધનુપલબ્ધિ કહેવામાં આવે છે. તેવીજ રીતે નિષેધરૂપ સાધ્ય સિદ્ધ કરવું હોય તે સાધ્યની સાથે જે જે વિરુદ્ધ હોય તેની વિદ્યમાનતા અને જેનાથી સાધ્યસિદ્ધ થાય તેવા અવિરુદ્ધ હેતુઓની અવિદ્યમાનતા કારણભૂત છે અને તેનેજ વિરુદ્ધોપલબ્ધિ અને અવિરુદ્ધાનુપલબ્ધિ કહેવામાં આવે છે. ૨૧ સત્રથૌ વસ્તુલાબની ન્યાયબિન્દુ પૃ. ૩૯ બીજે પરિચ્છેદ g: પ્રતિવેહેતુ: ન્યાયબિન્દુ પૃ. ૩૮ બીજે પરિચ્છેદ Page #150 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આરીતે વિરુદ્ધ ઉપલબ્ધિ નિષેધસાધક અને અવિરુદ્ધઉપલબ્ધિ વિધિસાધક છે. તેમજ વિરુદ્ધઅનુપલબ્ધિ વિધિસાધક અને અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધસાધક છે. આ ચારે વિભાગવાળા હેતુઓ સાધ્યની સાથે કાર્ય કારણ વિગેરે જુદા જુદા સંબંધ ધરાવતા હોવાથી તે સંબંધોની અપેક્ષાએ તેના જુદા જુદા ભેદ પડે છે. અવિરુદો પલબ્ધિના પ્રકાર તત્રાવિહોપબ્ધિ વિંછિદ્ધિ પામે ૬૮ ' અર્થ–તેમાં પૂર્વોક્ત બે પ્રકારની ઉપલબ્ધિમાંથી અવિરુદ્ધોપલબ્ધિ વિધિની સિદ્ધિમાં છ પ્રકારની છે. અવિરુદ્ધોપબ્ધિના ભેદ – व्याप्य कार्य कारण पूर्वचरोत्तरचर सहचराणा મુવિધા છે ૬૧ / અર્થ–સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાયની ઉપલબ્ધિ, અવિરુદ્ધ કાર્યની ઉપલબ્ધિ, અવિરુદ્ધ કારણની ઉપલબ્ધિ, અવિરુદ્ધ ઉત્તરચરની ઉપલબ્ધિ, અને અવિરુદ્ધ સહચરની ઉપલબ્ધિ એમ છ પ્રકાર અવિરુદ્ધોપલબ્ધિના છે. વિશેષાથ–સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાખ્ય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર હેતુ તરીકે વિદ્યમાન હોય તે તેને વ્યાખ્યાવિરુદ્ધોપલબ્ધિ, કાર્યાવિદ્ધોપલબ્ધિ, કારણવિદ્ધપબ્ધિ પૂર્વશરાવિરુદ્ધપલબ્ધિ, ઉતરચરવિદ્ધોપક્ષ અને સહચરાવિરુદ્ધોપલબ્ધિ એમ છ ભેદ પડે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः શબ્દ પરિણામી છે કારણકે તે પ્રયત્ન પૂર્વક થાય છે આ અનુમાનમાં “પરિણામી” સાધ્ય છે. અને આ સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાપ્ય પ્રયન્તાન્તરીયક–પ્રયત્નપૂર્વક તે હેતુ તરીકે યોજાયેલ છે. તેથી આ અનુમાનને અવિરૂદ્ધવ્યાપલબ્ધિ કહે છે. આ છએ પ્રકારની અવિરૂદ્ધપલબ્ધિ સાધ્યની વિદ્યમાનતાને સાધનારી છે. વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધાનુપલબ્ધિના મૂખ્ય અનુક્રમે છે અને પાંચ પેટા ભેદે છે. અને એ કુળ અગિઆર ભેદે વિધિને સાધનાર છે. એમ જૈન દર્શનકાર માને છે. હવે આ વિષયમાં બૌદ્ધો વિધિને સાધનાર સ્વભાવ અને કાર્ય હેતુ એ બેજ છે. તેથી કોઈપણ જાતના વધારે હેતુએની વિધિને સાધવામાં આવશ્યકતા રહેતી નથી તેમ માને છે. આ રીતે આપણે માન્યતા મુજબના કારણ, પૂર્વચર, ઉત્તરચર ને સહચર એ ચાર અવિરૂદ્ધપલબ્ધિના પેટા ભેદ બૌદ્ધો વિધિને સાધવામાં આવશ્યક નથી માનતા. બૌદ્ધો કારણહેતુ ન માનવામાં ખુલાસો કરતાં જ ણાવે છે કે કારણહેતુ માટે એ કાંઈ ખાસ નિયમ નથી કે કારણ જ્યાં હોય ત્યાં જરૂર કાર્ય હોવું જ જોઈએ. જેમકે, ધૂમાડાવિનાના ધગધગતા અંગારામાંથી આપણને ધૂમાડાને બધ થતું નથી આમાં અગ્નિરૂપ કારણ હોય છતાં ધૂમડારૂપ કાર્યને ઉત્પન્ન કરતું નથી એટલે આ કારણહેતુ સાધ્યને સિદ્ધ કરવામાં સંપૂર્ણ સમર્થ થતો નથી. કદાચ આ સંબંધી એવી દલીલ કરવામાં આવે કે સંપૂર્ણ સામર્થ્યવાળું અને ઉગ્ર સામગ્રીવાળું Page #152 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કારણ જરૂર સાધ્યને સિદ્ધ કરે છે તે તે બરાબર છે. પરંતુ આપણું સરખા સામાન્ય માણસને ઉગ્રસામગ્રી કે સંપૂર્ણ સામર્થ્યને નિશ્ચય નથી હોતો. એટલાજ માટે કારણ હેતુની આવશ્યકતા નથી. કારણવિદો પલબ્ધિના ઉદાહરણુવડે કાર્યહેતુનું સમર્થન– तमस्विन्यामास्वाधमानादाम्रादिफलरसादेकसामग्रयानुमित्या रुपाय नु मतिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ७० ॥ અર્થ:–અંધારી રાત્રિને વિષે ચખાતા કેરી વિગેરેના રસથી ઉત્પન્ન થનારી અમુક સામગ્રીની અનુમિતિ દ્વારા રૂપ વિગેરેની અનુમતિને સ્વીકારનારા બૌદ્ધોને કેઈપણ કારણ હતુ | તેરીકે ઇઝહાવું જ જોઈએ. કે જે હેતુમાં સંપૂર્ણ સામર્થ્ય, અને બીજાં ગગ્રસહકારિ કારણેને સંબંધ હોય. ' વિશેષાર્થ –અંધારી રાત્રીને વિષે કેરીના રસને ચાખવાથી રસને ઉત્પન્ન કરનારી સામગ્રીનું અનુમાન થાય છે કે આ રસને ઉત્પન્ન કરનારી રૂ૫, કાળ, ગરમી વિગેરે સામગ્રી થઈ ગયેલી હોવી જોઈએ, કારણકે અમુકરૂપ અમુક રસને કરે છે તે સામગ્રી જે ન થઈ હોતતે અત્યારે જે હું રસ ચાખું છું તે ન ચાખી શક્ત. આ રીતે રસના ચાખવાથી અમુક સામગ્રીનું અનુમાન થાય છે. તે વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે. ત્યારબાદ, તે સામગ્રી દ્વારા કેરીના રૂપનું અનુમાન થાય છે કે રસને ઉત્પન્ન કરનારી રૂપ વિગેરે સામગ્રીએ પોતાના Page #153 -------------------------------------------------------------------------- ________________ ८८ प्रमाणनयतत्वालोकालङ्कारः સજાતીય રૂ૫ વિગેરેને ઉત્પન્ન કરીને જ તે વખતે વિજાતીય રસ વિગેરેને ઉત્પન્ન કરેલાં હોવા જોઈએ. અને જો તેમ ન હેતો રસ વખતે રૂપનું ભાન ન થાત. પરંતુ રસ વખતે રૂપનું ભાન થાય છે. આથી સિદ્ધ થાય છે કે રસને ઉત્પન્ન કરનારી સામગ્રી એ જરૂર રૂપને પણ ઉત્પન્ન કરનાર હોય છે. આરીતે રસદ્વારા સામગ્રીનું અને સામગ્રી દ્વારા રૂપનું અનુમાન બૌદ્ધો માને છે તે બૌદ્ધોએ રાત્રિને વિષે રૂપના પ્રત્યક્ષને જાણવા માટે શક્તિની જેમાં સ્કૂલના ન હોય અને બીજાં સહકારિ કારણે જેમાં સંપૂર્ણ હોય તેવું કોઈને કોઈ પણ કારણ જરૂર માનવું જ જોઈએ. આને જવાબ આપતાં બૌદ્ધો જણાવે છે કે રસદ્વારા સામગ્રી અને સામગ્રી દ્વારા રૂપનું ભાન થાય છે તેમાં અમે કારણ હેતુ નથી માનતા પરંતુ સ્વભાવ હેતુ જ માનીએ છીએ. આવા પ્રકારના અન્યરૂપને ઉત્પન્ન કરનાર રૂપ અમુક પ્રકારના રસને ઉત્પન્ન કરે છે, ત્યાં સ્વભાવ હેતુ છે. પરંતુ આ બૌદ્ધોના જવાબમાં પણ કાંઈ વજુદ નથી કારણ કે આ સ્વભાવ - પણ પ્રતિબન્ધક કારણના અભાવ અને સહકારિ કારણના સબંધસિવાય નિશ્ચય કરી શકાતો નથી માટે કારણ હેતુ જરૂરી છે. પૂર્વ ચર અને ઉત્તરચર અન્ય હેતુમાં નથી સાભાઈ શકતા તેની સિદિपूर्वचरोत्तरचरयोन स्वभावकार्यकारणभावी तयोः कालव्यवहिवानुपलम्भात् અર્થ–પૂર્વચર અને ઉતરચર એ બને હેતુઓ સ્વભાવ, કાર્ય અને કારણ હેતુ રૂપ નથી કારણકે સ્વભાવ Page #154 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयकत्त्वालोकालङ्कारः તથા કાર્યકારણભાવ ભિન્ન કાળમાં અમુક વખતને આંતરે થઈ શકતા નથી. વિશેષાર્થ –પૂર્વચાર અને ઉત્તરચર હેતુઓને સાધ્યની સાથે તાદાઓ સબંધ નથી અને તેટલાજ માટે તેઓ સ્વભાવતુમાં સમાઈ શકશે નહિ. કારણ કે સ્વભાવ હેતુ તાદાઓ સબંધ હોય તો જ સંભવી શકે છે. તેવી જ રીતે પૂર્વચાર અને ઉત્તરચર હેતુઓને સાધ્યની સાથે તદુત્પત્તિ સબંધ પણ નથી કે જેથી કાર્ય અને કારણ હેતુમાં સમાઈ શકે. કારણકે કાર્ય અને કારણહેતુ તદુત્પત્તિ સીવાય ઘટી શકતા નથી. આ બને હેતુઓમાં સાધ્યની સાથે અમુક વખતનું આંતરું પડે છે તાદામ્ય સંબંધમાં સાધ્ય અને સાધન સરખે ટાઈમે જોઈએ. તેમજ તદુત્પત્તિ સંબંધમાં કારણ પછી તરતજ કાર્ય જોઈએ આંતર હોવું ન જોઈએ જ્યારે આ બન્ને હેતુમાં અમુક વખતનું આંતરું પડે છે. - અ. જેનામતની માન્યતાપર બદ્ધો ખુલાસો કરતાં છે કાલનું વ્યો પણ રણ ભાવ ચાર મકે છે. જેમકે, કશાની કામ કરવાનું જ્ઞાન અને ઉઠયા પછી વ નો રસાળના મુને છે. તેમજ ભકિંગ્યમાં થનાશે ભાવ અને કારણમાં નાર જેવામાં કારણ બને છે. આ રીતે પૂર્વચન ઘટી શકવાથી પૂર્વ ચર કાર્ય અને કારણમાં જ છે. પૂર્વોક્ત બાદ્ધોની શંકાનું સમાધાન न चातिक्रान्तानागतयोर्जाप्रशासंवेदनमरणयोः प्रबोधोत्पातौ प्रति कारणत्वं व्यवहितत्वेन्नाचास्त्वात्॥७२॥ શાન છે Page #155 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ' અર્થ–ભૂતકાળમાં થયેલ સુતા પહેલાની જાગ્રતુ અવસ્થાનું ભાન સુઈને જાગ્યા પછાની વર્તમાન અવસ્થાનજ્ઞાનમાં કારણ નથી. તેમજ ભવિષ્યમાં થનારૂં મરણ વર્તમાનકાલીન ઉમાતમાં કારણ નથી કારણ કે સમયનું આંતરું પડતું હેવાથી તે બન્ને કિયાસંયુક્ત નથી ' વિશેષાર્થ –કાર્ય, કારણના વ્યાપારની અપેક્ષા રાખનાર હોય છે. અને કારણના હેવાથી તે હોય છે પરંતુ અહિતે જાગ્રોધ તે વખતે નાશ પામ્યા પછી કઈ રીતે જાગ્યા પછીના જ્ઞાનમાં ક્રિયાત્મક થઈ શકે. તેજ પ્રમાણે ભાવિ મરણ અત્યારે વિદ્યમાન નથી તે પછી તેને વ્યાપાર વર્તમાન કાળના ઉત્પાતમાં કઈ રીતે ટકી શકે. આ રીતે બૌદ્ધ ઉઠાવેલી શંકા ઉડી જાય છે કારણકે કાર્ય કારણના વ્યાપારની અપેક્ષા રાખે છે. કાર્યકારી થવામાં કારણના વ્યાપારની જરૂર स्व० पारापेक्षिणी हि कार्य प्रति पत्नर का व्यवस्था, येव कलशं प्रति ३४३॥ નિરર્થમાં શકાતત્યે) કારણ પણ વ્યવસ્થા અને તિબેચરમાં વ્યાપારની અપેક્ષા રાખે છે. જે તેની કાર્યમાં કુંભારમાં ઘડો બનાવવારૂપ કિયાની અપેક્ષા ' વિશેષાર્થ –કાર્ય, કારણની અપેક્ષા રાખનાર છે. દાખલા તરીકે, ઘડારૂપ કાર્યમાં કુંભારમાં ઘડે બનાવવારૂપ કિયાની અપેક્ષા રહે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ભિન્નકાળમાં રહેલ પદાર્થોનો પરસ્પર વ્યાપાર માનતાં અતિવ્યાસિ – न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः અર્થ:–જુદા જુદા સમયમાં રહેનારા તે બને પદાર્થોમાં વ્યાપાર માને તે યોગ્ય નથી. કારણકે તેમ કરીએ તે અતિવ્યાપ્તિ થઈ જાય. અતિવ્યાપ્તિનું દર્શનઃ परम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ७५॥ અર્થ–પરંપરાએ જુદા જુદા વખતે રહેલા અન્ય પદાર્થોમાં પણ વ્યાપારની માન્યતા રેકી શકાશે નહિ. વિશેષાર્થ:–જે અમુક કાળને આંતરે રહેલા પદાર્થોમાં પણ કાર્ય કારણભાવ ઘટાવીએ તે કોઈપણ જાતને ચોક્કસ કાર્ય કારણભાવ નહિ ટકી શકે. ને પરંપરાએ જુદા જુદા વખતે રહેલા પદાર્થોમાં પણ વ્યાપાર ઘટી જશે. ઉપરક્તરીતે અતીતકાળમાં થયેલ રાવણ તે ભવિષ્યમાં થનાર ચક્રવર્તિમાં કારણ બની જશે કારણકે તેમાં પણ આ રીતે વ્યાપારની કલ્પના રેકી શકાશે નહિં. પરંતુ આરીતે તે બનતું નથી. જ્યાં આગળ આંતરૂ-વ્યવધાન ન હોય અને કાર્ય સાથે અન્વય અને વ્યતિકિને અનુસરનાર હોય તેજ શુદ્ધ કારણ છે. એટલે કારણ હોય ત્યાં કાર્ય હાય અને કાર્ય ન હોય ત્યાં કારણ ન હોય આ રીતના અન્વય વ્યતિરેક અને આંતરા રહિત કાર્યકારણભાવ ઘટી શકે છે. જે અન્વય અને વ્યતિરેક ન માનતાં કેવળ આંતરાર Page #157 -------------------------------------------------------------------------- ________________ ९२ प्रमाणनयतत्त्वालोकालङ्कार હિત જે પદાર્થ હોય તેને કારણે માનીએ તોપણ બરાબર નથી. દાખલા તરીકે અગ્નિ એ ધૂમાડાનું કારણ છે તે પ્રમાણે ધૂમાડાની સાથે રહેલ જમીન એ પણ ધૂમાડાનું કારણ બની જશે. આમાં આંતરાનું હિતેપણું તે છે પણ અન્વય ઘટી શકતે નથી માટે ધૂમાડાની પેઠે તે કારણ બની શકશે નહિ. તેજ પ્રમાણે કાર્યકારણુભાવની આપણે જે વ્યાખ્યા કરી તે વ્યાખ્યા પ્રસ્તુત બૌદ્ધની શંકાવાળા જાગ્રત્ અવસ્થાના જ્ઞાનમાં અને ભવિષ્યમાં થનાર મરણમાં ઘટે છે કે કેમ તે વિચારવું જોઈએ. જાગ્રત્ અવસ્થાનું જ્ઞાન અને ભાવિમરણ આ બને પોતાના કાર્ય હોય તે વખતે તે હેતા નથી. તે તે સ્પષ્ટ છે. એટલે કારણ કાર્ય સાથે આંતરા રહિત હાય તેતે નિયમ ઉડી જાય છે. હવે અમુક સમયના અંતરે રહ્યા છતાં તેમાં અન્વય ઘટી શકે છે એમ માનીએ તે જુદે જુદે વખતે રહેલા દરેક સાથે અન્વય ઘટી જાય. આ રીતે અન્વય પણ પ્રસ્તુત ઉદાહરણમાં ઘટી શકતા નથી. વ્યતિરેક સબંધને વિચાર કરશું તે તે પણ ઘટી શકતો નથી. આરીતે કાર્ય કારણભાવનું એકે લક્ષણ અહિં ન ઘટી • શકતું હોવાથી પૂર્વચર અને ઉતરચર કારણ હેતુમાં પણ સમાશે નહિ. પરંતુ પૂર્વચર અને ઉતરચરથી વિધિરૂપ અને નિષેધરૂપ અને સાધ્યસિદ્ધ થાય છે. માટે પૂર્વચર અને ઉતરચર જુદા હેતુ તરીકે સ્વીકારવા એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. સહચરહેતુની ભિન્નતા માટે આવશ્યકતા सहचारिणोः पस्परस्वरुपपरित्यागेन तादात्म्यामुपपत्तेः, Page #158 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कार सहोल्पादेन तदुत्पत्तिविपतेश्व, सहचरहेतोरपि प्रोक्तेषु નાનું આ ૭૬ અથ–પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેતા હોવાથી સહચારિઓને તાદામ્ય સબધ ઘટી શક્તા નથી. તેમજ સહચારીઓની ઉત્પત્તિ એકી સાથે થતી હોવાથી તદુત્પત્તિ સબધ પણ ઘટી શકતો નથી. અને તેથી આ સહચરહેતુ સ્વભાવહેતુ કાર્ય હેતુ કે કારણહેતુમાં સમાઈ શક્તા નથી. વિશેષ—બે પદાર્થોનું એક સ્વરૂપ હોય ત્યારે તે પદાર્થોને તાદાસ્યસબંધ બને છે પરંતુ આ સહચર હેતુમાં તે પરસ્પર સ્વરૂપ જુદું હોવાથી તાદાઓ સબંધ નથી. અને તાદાભ્યસબંધ ન હોવાથી સહચરહેતુ સ્વભાવ હેતુમાં સમાતો નથી. તેજ પ્રમાણે એક પદાર્થથી બીજા પદાર્થની તરત ઉત્પત્તિ થાય તેને તદુત્પત્તિ કહે છે. પરંતુ સહચર હેતુઓ તે સાધ્ય સાથે જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓને તત્પત્તિ સબંધ ઘટી શકે નહિં. અને તેજ કારણથી તે કાર્ય કે કારણહેતુમાં પણ સમાઈ શકશે નહિં. છતાં સહચર હેતુઓ દ્વારા આપણે સ્પષ્ટ સાધ્ય સિદ્ધ થતું જોઈએ છીએ એટલે સહચર હેતુને આપણે જુદા હેતુ તેરીકે સ્વીકાર્યા શીવાય કે નથી. હવે છ પ્રકારના હેતુઓ કહ્યા તેનાં કમસર ઉદાહરણ આપે છે. અવિરુદ્ધ વ્યાપલબ્ધિનું પચાવયવી ઉદાહરણ– ध्वनिः परिणतिमान् प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्ना Page #159 -------------------------------------------------------------------------- ________________ ९४ प्रमाणनयतत्त्वालोकालङ्कार नन्तरीयकः स परिणतिमान् , यथा स्तम्भो, यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयको, यथा वान्ध्येय, प्रयत्नान न्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधण वैधथैणच ॥ ७७ ॥ અર્થ–શબ્દ. પરિણતિવાળો–પરિણામ ધર્મયુક્ત છે [ પ્રતિજ્ઞા ] કારણકે તે પ્રયત્ન પછી તરતજ ઉત્પન્ન થનાર છે. [ હેતુ] જે જે પદાર્થ પ્રયત્ન પછી તરત ઉત્પન્ન થનાર હોય તે તે પદાર્થ પરિણતિવાળા હોય છે [ સાન્થય વ્યક્તિ ] જેમ કે સ્તંભ [ સાધમ્ય દષ્ટાન્ત] અથવા જે જે પરિણતિવાળા ન હોય તે પ્રયત્નપૂર્વક થનાર હતા નથી [ વ્યતિરેક વ્યક્તિ ] જેમકે, વંધ્યા કરે [વૈધમ્ય દષ્ટાન્ત], અને શબ્દ પ્રયત્નપૂર્વક ઉત્પન્ન થનાર છે. [ ઉપનય ] તેથી તે પરિતિવાળો છે [ નિગમન] આ ઉદાહરણમાં સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાખ્યની હેતુ તરીકેની વિદ્યમાનતા સાધમ્યથી અને વિધર્યથી એમ બન્ને પ્રકારે છે. વિશેષાર્થ–આ ઉદાહરણમાં અનુમાનના પાંચે અવયવો દેખાડયાં છે. જેને માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે વિશેષ અજ્ઞ પુરુષને માટે પાંચે અવયવોને ઉપયોગ કરવામાં કાંઈ પણ દૂપણ નથી. સાધ્યની સાથે અવિરુદ્ધકાપલબ્ધિનું ઉદાહરણअस्त्यत्र गिरिनिकुञ्जे धनञ्जयो धूमसमुपलंभादितिकार्यस्य ७८ અર્થ–આ પર્વત નિકુંજમાં અગ્નિ છે કારણકે ધુમા Page #160 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ડાને યથાર્થ બોધ થાય છે. આ સાધ્યની સાથે કાર્યની અવિરુદ્ધ ઉપલબ્ધિ છે. વિશેષાર્થ–આ ઉદાહરણમાં સાધ્ય “અગ્નિ છે અને તે અગ્નિનું વાસ્તવિક કાર્ય “ધુમાડો' તે હેતુ તરીકે છે માટે ધુમાડારૂપ કાર્ય સાધ્યની સાથે વાસ્તવિક હોવાથી કાર્યની અવિરુદ્ધ ઉપલબ્ધિ નામને હેતુ છે. અને તે કારણને સાધ્ય તરીકે રાખી સિદ્ધ કરે છે. તેજ પ્રમાણે કાર્યકાર્ય વિરુદ્ધ પલબ્ધિ સમજવી. કારણુવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ– भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य 1 ૭૨ . અર્થ–વરસાદ થશે કારણકે વરસાદ ચગ્ય વાદળાં દેખાય છે આમાં કારણ અવિરુદ્ધોપલબ્ધિ છે. વિશેષાર્થ––આમાં “વરસાદએ સાધ્ય છે. તેવા પ્રકારના વાદળાં એ કારણ છે. વાદળાં એ વરસાદ આવવા માટેનુ સંગત કારણ છે. માટે સાધ્યરૂપ વરસાઢ અને હેતુરૂપ વરસાદ ચગ્ય વાદળાં હોવાથી આ હેતુ કારણવિરુદ્ધો:લબ્ધિ કહેવાય છે. તે જ પ્રમાણે કારણકારણવિરુદ્ધોપલબ્ધિનો પણ આમાં સમાવેશ કરી લે. પૂર્વશરાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ – उदेष्यति मुहूर्तान्ते तिष्यतारका पुनर्वसूदयदर्शनादिति પૂર્વનરશ્ય ૮૦ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અ—મુહૂર્ત બાદ પુષ્યનક્ષત્ર ઉદય પામશે કારણ કે પુનઃ સૂના ઉદય હાલ નજરે પડે છે. આ પૂર્વ ચરાવિરુદ્ધોબ્ધિ છે. ९६ વિશેષા—આમાં ‘તિથ્યતાસ’ સાધ્ય છે અને હેતુ ‘પુનવર્સુ’ છે. તિષ્યતારા (પુષ્ય નક્ષત્ર) અને પુન સુના ઉદય અમુક અંતરે હાય છે. પ્રથમ તિષ્યતારા ઉય પામે છે અને ત્યારમાદ પુનર્વસુ ઉદય પામે છે. એટલે તે અનુક્રમે પૂચર અને ઉત્તરચર કહેવાય છે. એટલે એકના ઉદય ખીજાના ઉદયનું ભાન કરાવે છે. એથી પૂર્વ ચર‘પુન વસુ'ના ઉદયરૂપ હેતુથી સાધ્યરૂપ ઉત્તરગર ‘તિષ્ણુતારા’ સિદ્ધ થાય છે એટલે આ હેતુ પૂર્વ ચરાવિદ્દોપલબ્ધિ છે. આમાં પૂર્વ પૂર્વ ચરાવિરુદ્ધોપલબ્ધિના પણ સમાવેશ થાય. ઉત્તરચરાવિદ્દોપલબ્ધિનુ ઉદાહરણ— उदगुर्मुहूर्तात् पूर्वं पूर्वफल्गुन्य उत्तरफल्गुनीनामुद्गमो पलब्धेरित्युत्तरचरस्य ॥ ८१ ॥ અથ—મુહૂત પહેલાં પૂર્વ ફલ્ગુની નક્ષત્ર ઉગ્યું છે કારણકે હાલ ઉત્તર ફાલ્ગુન નક્ષત્રના ઉદય જણાય છે, આ ઉદાહરણમાં હેતુ તરીકે ઉત્તરચરની અવિરુદ્ધોપલબ્ધિ છે. વિશેષા—પૂર્વ ફલ્ગુની સાધ્ય છે. ઉત્તરફલ્ગુની હેતુ છે. પ્રથમ પૂર્વ ફલ્ગુની નક્ષત્ર ઉદય પામે છે અને ત્યારખાદ ઉત્તરલ્ગુની નક્ષત્ર ઉદય પામે છે આવે! ક્રમ અનુભૂત છે માટે જ તે બન્ને અનુક્રમે પૂચર અને ઉત્તરચર કહેવાય છે. હવે હેતુતેરીકે પૂચર હાયતા પૂર્વ ચરાવિરુદ્ધોપ Page #162 -------------------------------------------------------------------------- ________________ ममाममयमालोकालङ्कारः ९७ હાિ કહેવાય. અહિયાં સાધ્ય પૂર્વથર છે અને હેતુ ઉત્તર ચાર છે માટે આ હેતુ ઉત્તરશરાવિરુદ્ધોપલબ્ધિ કહેવાય છે. આમાં ઉત્તરરચરપલબ્ધિ હતુ પણ સહિત કરી લે. *સહચરવિરુદ્ધોપલબ્ધિનુ ઉદાહરણ २३अस्तीह सहकारफले रूपविशेष:समास्वाधमानरसविલિતિ સરચા ૮૨ / અર્થ—આ કેરીને વિષે કોઈ ખાસ વિશિષ્ટરૂપ છે. કારણકે તેમાં ખાસ વિશિષ્ટ રસનો આસ્વાદ આવે છે. આ સહચરાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ છે. ' વિશેષાજે પદાર્થોની ઉત્પત્તિ સાથે હેય. અને જે સાથે રહેતા હોય તેને સહુચર કહે છે. પદાર્થ માત્રમાં રૂપ રસ ગન્ધ અને સ્પર્શ પરસ્પર સહચર છે. આમાં વિશિષ્ટ રસથી રૂપનું ભાન કરવામાં આવે છે તેથી રસ એ સહચરાવિરુદ્ધો:લધિ છે. કારણકે વિશિષ્ટ રૂપ સાધ્ય છે અને વિશિષ્ટ રસ હતુ છે. અને તે વિશિષ્ટ રસરૂપ સાધ્યની સાથે અવિરુદ્ધસહચર છે. આરીતે સાધ્યની સાથે સાક્ષાત્ વાસ્તવિક સબંધ ધરાવનારા પદાર્થો હેતુ તરીકે મુકવામાં આવે તે તે સાક્ષાત સાધ્યને સિદ્ધ કરે છે. તેમજ પરંપરાએ વાસ્તવિક સબંધ ૨૨ નૈયાયિકે સહચરને સંગ અને એકાઈસમવાય કહે છે. . રક સરખા ....: अविरुद्धोपलब्धिर्विधो पोला, व्यायकार्यकारणपूर्वोत्तरसहचरभेदात् -- તારી લાખ પુષ્ટ મ : - - Page #163 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ધરાવનાર પદાર્થો પણ હેતુ તરીકે વપરાયા હોય તે તે પણ પરંપરાએ વાસ્તવિક સાધ્યને સિદ્ધ કરે છે. દાખલા તરીકે, અહિં “કેશ (ઘડાની અવસ્થા વિશેષ) થયે હે જોઈએ કારણકે હાલ ઘડે નજરે પડે છે. આમાં સાધ્ય કેશ તેનું કાર્ય કુશલ અને તેનું કાર્ય ઘડે તે અહિં હિતુ તેરીકે છે એટલે તે કેશરૂપ સાધ્ય સિદ્ધ થાય છે. *અવિરુદ્ધોપલબ્ધિના આરીતે છ પ્રકારે વિવિધ સાધ્ય સિદ્ધ કરે છે. હવે સાધ્યની સાથે કઈ અને કેટલી વસ્તુઓ બાધક હેય છે કે જેની વિદ્યમાનતાથી સાધ્ય સિદ્ધ થતું નથી તે જણાવે છે. વિરુદ્ધોપલબ્ધિના પ્રકાર– "विरुध्धोपलब्धिस्तु प्रतिषेध प्रतिपत्तौ सप्तमकारा।।८३॥ અર્થ–નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં વિદ્ધપશ્વિ સાત પ્રકારની છે. વિરુદ્ધોપલબ્ધિને પ્રથમ પ્રકાર– - तत्राद्यास्वभावविरुद्धोपलब्धिः ॥८४॥ અર્થ –તે વિરુદ્ધપલબ્ધિમાં પહેલી સ્વભાવવિરુ તોપલબ્ધિ છે. - ' વિશેષ –અવિરુદ્ધોપલબ્ધિમાં આ ભેદ લીધે ન હતે. કારણકે તે અવિરુદ્ધોપલબ્ધિ વિધિની સાધક હતી. અને જે. ૨૪ સરખા માવઃ શરળ શમેવામાયિ વિધિતિ પણ સાપનમ આ પ્રમાણ મીમાંસા સૂત્ર ૧-૨-૧૨ ૫૪ ૬૧ २५ विरुद्धतदुपलन्धिःप्रतिषेधे यथा સરખાવે વમાજ પ્રમાણ મીમાંસા પરીણામૂખ પૃષ્ઠ 5 Page #164 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः વસ્તુ સાધવાની છે તેના સ્વભાવ હેતુ તેરીકે મુકાય નહિ. કેમકે વસ્તુના સ્વભાવ જાણવામાં આવે તેા તે વસ્તુ સ્હેજે જણાએલી હાય છે.અને પછી જાણેલ વસ્તુને ફરી જાણવાની અનુમાનમાં જરૂર રહેતી નથો માટે ત્યાં આ ભેદ લીધા ન હતા. અહિ આં સાધ્યના સ્વભાવ તેથી વિરુદ્ધ સ્વભાવ હેતુ તરીકે હાય તા પ્રતિષેધ્ય સાધ્ય સિદ્ધથાય તેને સ્વભાવ વિરુદ્ધોપાધ કહેવામાં આવે છે. વસ્તુના સ્વભાવ વસ્તુમાં રહેછે અને વિરુદ્ધસ્વભાવ વિરુદ્ધવસ્તુમાં રહેછે. અને તે વિરુદ્ધવસ્તુ વાસ્તવિક વસ્તુને સિદ્ધ ન કરી શકે. માટે નિષેધની સિદ્ધિમાં સમર્થ એવા વિરુદ્ધેોપલષિના ભેદમાં આ પ્રકાર પાડવાની ખાસ આવશ્યકતા રહે છે. દિગમ્બરાએ આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ માની નથી. સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિનુ ઉદાહરણ:— - ૬. "यथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तस्योपलम्भात् ॥ ८५ ॥ અ -—જેમકે, સર્વથા એક ધર્માત્મક (વસ્તુ) નથી ઢારણકે દરેક પદાર્ય અનેક ધર્માત્મક સ્પષ્ટ જણાય છે. વિશેષા:- —આ સ્વભાવ વિરુદ્ધેાપલબ્ધિ ઔદ્ધો માન છે તે પ્રમાણે કોઈ પણ રીતે અનુપલબ્ધિરૂપ ઠરી શકતી નથી. આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય ‘ સ થા એકાન્ત’ ને તેના સ્વભાવની સાથે તદ્દન વિરુદ્ધ સ્વભાવ અનેકાન્તના છે. અને તે અનેકાન્તની વિદ્યમાનતા હેતુ તેરીકે હાવાથી તે એકાન્તે નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. અહિં આગળ ખૌદ્ધ દલાલ કરેછે કે જે હેતુ નિષે २१ स्वभावविरुद्धोपलब्धिर्यथा नाऽत्रशीतस्पर्शो मेरिति ન્યાયમ પૃષ્ઠ. ૪૯. Page #165 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આમ તેરી ગાજિદ્વોપલી માં સમાવા ધરૂપ સાધ્ય સિદ્ધ કરે તે સર્વે અનુપલબ્ધિમાં સમાવા જોઈએ. તો પછી આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિને તમે કેમ ઉપલબ્ધિના ભેદ તરીકે ગણે છે? જે આને ઉત્તર આપતાં જણાવે છે કે સ્વભાવ ત્રિદ્ધાપલબ્ધિમાં કઈપણ રીતે અનુપલબ્ધિ ઘી શકતી નથી. કારણકે અનુપલબ્ધિ એટલે અભાવ. પરંતુ અહિં તે વિરુદ્ધ સ્વભાવને હેતુ તરીકે ભાવ છે એટલે તેને અનુપલબ્ધિમાં વહાવી ન શકાય. હવે આ ઉત્તરને જવાબ આપતાં બૌદ્ધો કહે છે કે સર્વથા એકાન્ત અને અનેકાન્તને અગ્નિ અને શીતસ્પર્શ રવિધ પરસ્પર સ્વભાવની પ્રાપ્તિ ન હોવાથી જ જણાય છે. ને આ પરસ્પર સ્વભાવની અપ્રાપ્તિ હોવાના કારણથી સ્વભાવ વિરુદ્ધોલબ્ધિ અનુપલબ્ધિ પૂર્વકજ થાય છે માટે તેને અનુપલબ્ધિમાં સમાવેશ કરે વ્યાજબી છે. જેને કહે છેકે એમ માને તે હેતુના પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે તે તે અનુમાન પણ પ્રત્યક્ષ થઈ જાય. જેવી રીતે તમે અહિં વાસ્તવિક સ્વભાવની અનુપબ્ધિ હોવાથી વિરુદ્ધ સ્વભાવ જણાય છે એમ માની તેને અનુપલબ્ધિમાં સમાવે છે, તેમ પ્રત્યક્ષથી અનુમાન થાય છે માટે પ્રત્યક્ષજ અનુમાન થવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. - આરીતે અનુપલબ્ધિના બૌદ્ધાએ પાડેલા કલાક ભે પરસ્પર માન્યતા ભેટવાળા છે. વિરૂદ્ધોપલબ્ધિના બીજા પ્રકાર – प्रतिषेध्यविरूदव्यातादीनामुपलब्धयः षट् ॥८६॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १०१ અર્થ_નિષેધ કરવા ચેય પદાર્થથી સાક્ષાત વિરુદ્ધ વ્યાપ્ય વિગેરેની ઉપલબ્ધિઓ છ પ્રકારની છે. વિશેષ-નિષેધ કરવા ગ્ય પદાર્થ તેથી વિદ્ધ સાક્ષાત્ વ્યાખ્ય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચરની ઉપલબ્ધિ છ પ્રકારે થાય છે. વિરુદ્ધ વ્યાખ્યોપલબ્ધિ, વિદ્ધ કાર્યોપલબ્ધિ, વિરુદ્ધ કારણોપલબ્ધિ, વિરુદ્ધ પૂર્વચપલબ્ધિ, વિરુદ્ધ ઉત્તરપલબ્ધિ અને વિરુદ્ધ સહચરેપલબ્ધિ એ છ અને પૂર્વોક્ત વિરુદ્ધ સ્વભાવેપલબ્ધિ એમ સાત પ્રકારે વિરુદ્ધોપલબ્ધિ છે. કોઈપણ સાધ્ય સિદ્ધકરવું હોય તેના વાસ્તવિક કાર્ય કારણ વિગેરે દ્વારા તે સિદ્ધ થાય છે. તેજ રીતે સાધ્યને નિષેધ ત્યારે સિદ્ધ કરી શકાય કે સાધ્યના વાસ્તવિક કાર્ય કારણ ન હોય પરંતુ સાધ્યથી વિપરીત વ્યાપ્ય કાર્યો કારણ હેતુ તરીકે હોય. અહિં તેજપ્રમાણે, તે વિપરીતતાને લઈને વિપબ્ધિના સાત ભેદ પાડવામાં આવ્યા છે. વિરુદ્ધ વ્યાપેલબ્ધિનું ઉદાહરણ: विरुद्धव्याप्योपलब्धिर्यथा-नास्त्यस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र सन्देहात् ॥८॥ : અર્થ-આ પુરુષને તનેવિષે નિશ્ચય નથી કારણ કે તો તેને સદેહ છે. આ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ છે. " વિશેષ નિષેધ કરવા ગ્ય પદાર્થથી વિરુદ્ધ પદાથનું વ્યાપ્ય જે અનુમાનમાં હેતુ તેરીકે હોય તે તે હેતુને વિરુદ્ધ વ્યાખોપલબ્ધિ કહે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः પ્રસ્તુત ઉદાહરણમાં પુરુષના તત્ત્વને વિષે નિશ્ચય તે નિષેધ કરવા ચૈાગ્ય છે. અને તે નિશ્ચયથી વિરુદ્ધ અનિશ્ચય છે. અને આ અનિશ્ચય સન્દેહના વ્યાપક છે અને સન્દેહ વ્યાપ્ય છે. પ્રતિષેધ્યના વરુદ્ધવ્યાપ્યો સન્દેહ પ્રસ્તુત અનુમાનમાં હતુ તેરીકે છે માટે આ હેતુ વિરુદ્ધ વ્યાપ્યાપલબ્ધિ છે. તેજ પ્રમાણે ‘અહિં શીત સ્પર્શીનથી ઉષ્ણુતા હેાવાથી’ વિગેરે ઉદાહરણા પણ આમાં સમાવી શકાય છે વિરુદ્ધ કાપિલબ્ધિનું ઉદાહરણ:— विरुद्धकार्योपलब्धिर्यथा १०२ न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिदन विकारादेः ||८८ || અ—આને ક્રોધના ઉપશમ નથી કારણકે તેના મૂખ ઉપર (ક્રોધના ) વિકારા જણાય છે. આ ઉદાહરણ વિરુદ્ધ કા/પલબ્ધિનુ છે. વિશેષ—નિષેધ કરવા ચેાગ્યથી વિરુદ્ધનું કાર્ય જે અનુમાનમાં હતુ તેરીકે હાય તે હેતુને વિરુદ્ધકા પલધિ કહે છે. આ ઉદાહરણમાં નિષેધકરવાયેાગ્ય ક્રોધના ઉપશમ છે ને તેથી વિરુદ્ધ ક્રોધના અનુપશમ છે. અને જ્યારે ક્રોધ શમ્યા ન હેાય ત્યારેજ વનવિકાર–મૂખ ઉપર લાલાશ અને આદિ શબ્દથી હાઠ ડડવા વિગેરે કાર્ય અને છે. અને આ પ્રતિષધ્ય વિરુદ્ધ કાર્ય આ અનુમાનમાં હેતુ તેરીકે મુકાયેલ છે માટે આ હેતુ વિરુદ્ધ કાર્યોપલબ્ધિ હેવાયછે. તે પ્રમાણે અહિં શીત નથી કારણકે ધૂમાડા જણાય છે” વિગેરે ઉદાહરણા જાણી લેવાં. Page #168 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિરુદ્ધ કારણેાપલબ્ધિનુ ઉદાહરણઃ— विरुध्धकारणोपलब्धिर्यथाः नास्य महर्षेरसत्यं वचः समस्ति रागद्वेषकालुष्याकलङ्किव ધનસંપન્નત્યાત્ ॥ ૮૧ ॥ અ—આ મહર્ષિનું વચન અસત્ય નથી કારણુકે તે રાગદ્વેષરૂપ કાલુષ્યથી અકકિત જ્ઞાનવાળા છે. વિશેષાથ:—નિષેધ કરવા ચેાગ્ય પદાર્થોથી વિરુદ્ધનું કારણુ જે અનુમાનમાં હેતુ તરીકે યેાજાયેલ હાય તે હેતુને વિરુદ્ધકારણાપલબ્ધિ કહે છે. १०३ આ ઉદાહરણમાં નિષેધકરવા ચેાગ્ય અસત્ય વચન છે. અને તેનું વિરુદ્ધ સત્યવચન છે. અને આ સત્યવચન ત્યારેજ ખેલાય કે જો રાગદ્વેષરૂપ સ્વાર્થથી રહિત તેનામાં શુદ્ધજ્ઞાન હાય. કારણકે શુદ્ધજ્ઞાન વિના સત્ય ન સંભવી શકે. અને તે જ્ઞાન પૂર્વાપર વિધાધરહિત વાસ્તવિક છે કે અવાસ્તવિક છે તે તેના ખેલવા ઉપરથી સિદ્ધ થતાં સત્ય સ્હેજે સિદ્ધ થાય છે. અને તે સિદ્ધ થતાં અસત્યના િનષેધ સિદ્ધ થાય. એટલે સત્યનું કારણ શુદ્ધજ્ઞાન આ અનુમાનમાં હેતુ તરીકે હાવાથી આ હેતુ વિરુદ્ધ કારણેાપલબ્ધિ છે. તેજ પ્રમાણે ‘આ પ્રાણિને સુખ નથી. કારણકે તેના હૃદયમાં કોઈપણુ જાતનું શક્ય છે.' વિગેરે ઉદાહરણા પણ સમજવાં. વિરુદ્ધ પૂર્વચરાપલબ્ધનું ઉદાહરણ:— विरुद्धपूर्व चरोपलब्धिर्यथा • नोगामिष्यति मुहूर्तान्ते पुष्यतारा रोहिण्युद्गमात् ॥ ९० અ—મુહૂત્ત પછી પુષ્ય નક્ષત્ર ઉગશે નહિ કારણ Page #169 -------------------------------------------------------------------------- ________________ १०४ प्रमाणनयतत्वालोकालकारा કે હાલ રહિણી નક્ષત્ર ઉગેલું છે. આ ઉદાહરણ વિત પૂર્વ ચરાપલબ્ધિનું છે. ( વિશેષાર્થ-નિષેધ કરવા યોગ્ય સાગથી વિરુદ્ધ પદાથે તેને પૂર્વચર જે અનુમાનમાં હેતુ તરીકે જાયેલ હોય તે હેતુને વિરુદ્ધ પૂર્વચરે પલિમ્બ કહે છે. આ ઉદાહરણમાં નિષેધ કરવાગ્યે પુષ્ય નક્ષત્રને ઉદય છે. તેથી વિરુદ્ધ મૃગશીર્ષ નક્ષત્રને ઉદય છે. પુષ્ય નક્ષત્રનું પૂર્વચર પુનર્વસુ અને મૃગશીર્ષનું પૂર્વથર નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે. તેથી પ્રતિષેધ્ય પુષ્ય નક્ષત્રના વિરુદ્ધ એવા મૃગશીર્ષનું પૂર્વચર રહિણી નક્ષત્ર તે આ ઉદાહરણમાં હેતુ તરીકે મુકાયેલ છે. માટે આ “હિણીને ઉદય” એ હેતુ વિરુદ્ધ પૂર્વચપ લબ્ધિ છે. તેજપ્રમાણે “મુહૂર્ત પછી શકટ નક્ષત્ર ઉદય નહિં પામે કારણ કે હાલ રેવતીને ઉદય છે. વિગેરે દષ્ટાન્ત સમજી લેવાં. વિરુદ્ધોત્તચરેપલબ્ધિનું ઉદાહરણ– विरुद्धोत्तरचरोपलब्धियथा-नोद्गान्मुहूर्तात्पूर्व मृगશિર પૂર્વાયત શા અર્થમુહૂર્ત પહેલાં મૃગશિર નક્ષત્ર ઉગ્યું નથી કાર ણકે હાલ પૂર્વ ફાલ્સની નક્ષત્રને ઉદય નજરે પડે છે. આ ઉદાહરણ વિરુદ્ધનરચપલબ્ધિનું છે. વિશેષાર્થ–પ્રતિષેધ્ય વસ્તુથી વિરુદ્ધ પદાર્થનું ઉત્તરચર જે અનુમાનમાં હતું તેરીકે જાયેલ હોય તે હેતને વિરુદ્ધોત્તરચપલબ્ધિ કહે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः - શહિણી, મૃગશીર્ષ અને આદ્ધ આ ત્રણમાં મૃગશીર્ષનું “ઈશ્વર હીણી અને ઉત્તરથર આદ્ર નક્ષત્ર છે. આ ઉદાહરણમાં મૃગશિર પ્રતિષેધ્ય છે ને તેનું વિરુદ્ધ મઘા નક્ષત્ર ઉદય છે. મૃગશિરનું ઉત્તરચર આદ્ર અને માઘાનું ઉત્તરચર પૂર્વાશુને નક્ષત્ર છે. તેથી મૃગશીર્ષના વિરુદ્ધ એવા માનક્ષત્રનું ઉતરશર પૂર્વ કેલ્શિન છે કે તે અહિં હતુ કે મૂકાયેલ છે. માટે “પૂર્વફલ્યુની” એ હેતુ વિરુદ્ધત્તરચરાપલબ્ધિ છે. વિરુદ્ધ સહચરાપલબ્ધિનું ઉદાહરણ - . विरुद्धसहचरोपलन्धिर्यथा-नास्त्यस्य मिथ्याज्ञानं सम्यકરનાર રા અર્થ–આ માણસને છેટું જ્ઞાન નથી કારણકે તેને સમ્યગદર્શન છે. વિશેષાથી–નિષેધ કરવાગ્ય પદાર્થથી વિરુદ્ધ પદાર્થનું સહચર જે અનુમાનમાં હેતુ તરીકે હોય તે અનુમાનને વિરુદ્ધસહચરાપલબ્ધિ કહે છે. પ્રતિષેધ્ય મિથ્યાજ્ઞાનની સાથે વિરુદ્ધ સમ્યગૂજ્ઞાન છે. અને તે સમ્યગૂજ્ઞાનનું સહચર સમ્યગદર્શન છે તેથી તે પ્રતિષેધ્યને વિરુદ્ધ સહચર છે. ને તે હેતુ તેરીકે લેવાથી આ સમ્યગદર્શનરૂપ હેતુ વિરુદ્ધ સહચરેપલબ્ધિ છે. સાક્ષાત્ વિરોધ ધરાવતા હેતુઓ આ સાત પ્રકારે સંભવી શકે છે. બાકી પરંપરાએ વિરોધ દર્શાવનારા હેતુઓ અનેક પ્રકારે થાય છે. છતાં તેનો પણ આમાં અતર્ભાવ કરી લે. જેમકે, કાર્યવિરુદ્ધપલબ્ધિ, વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ Page #171 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અને કારણવિરુદ્ધોપલબ્ધિ આ ત્રણને સ્વભાવ વિરુદ્ધાપલબ્ધિમાં સમાવેશ કરી શકાય. તેમજ કારણવિરુદ્ધકાર્યોપલબ્ધિ વિગેરે ભેદે વિરુદ્ધ કાર્યોપલબ્ધિમાં સમાવેશ કરી શકાય છે. - આરીતે વિધિ અને નિષેધને સિદ્ધ કરવામાં સમર્થ ઉપલબ્ધિરૂપ હેતુ બત્રીસ પ્રકારે થાય છે. અવિરુદ્ધપલબ્ધિના છે ભેદ અને વિરુદ્ધાપલબ્ધિના સાક્ષાત્ સાતભેદ અને પરપરાએ ઓગણીસ ભેદ, એમ કુલ મળીને બત્રીસ પ્રકારના હેતુઓ સાધ્યની સાથે જુદા જુદા સબન્ધ દ્વારા ઘટી શકે છે. આરીતે સાત પ્રકારના હેતુઓ પિતે જે વિધિરૂપ સાધ્ય સિદ્ધ કરતા હોય તેનાથી ઉલટા-વિરૂધ્ધ પદાર્થના નિષેધ રૂપ સાધ્યને પણ તેજ હેતુઓ સિદ્ધ કરે છે. આ વિરૂદ્ધપલબ્ધિ હેતુઓના માત્ર સાત પ્રકાર એટલા માટે છેકે આ સાત હેતુઓ નિષેધ ગ્ય. પદાર્થથી સાક્ષાત વિરુદ્ધ છે. પરંપરાના વિરોધને આશ્રયીને હેતુઓને વિચાર કરીએ તે તેના ઘણું પેટા ભાગ થવા સંભવ છે. અને તે આ પ્રમાણે છે. ૧ કારણ વિરુદ્ધ કાર્યોપલબ્ધિ ૨ વ્યાપક વિરુદ્ધ કાર્યોપલબ્ધિ ૩ કારણે વ્યાપક વિરુદ્ધકાપલબ્ધિ ૪ વ્યાપક કારણ વિરુદ્ધકાપલબ્ધિ ૫ કારણ વિરુદ્ધ કારણે પલબ્ધિ ૬ વ્યાપક વિરુદ્ધ કારણે પલબ્ધિ ૭ કારણ વ્યાપક વિરુદ્ધકારણે પલબ્ધિ ૮ વ્યાપક કારણ વિરુદ્ધકારણે પલબ્ધિ ૯ કારણ વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ ૧૦ વ્યાપક વિરુદ્ધ વ્યાપલબ્ધિ Page #172 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૧૧ કારણ વ્યાપક વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ. ૧૨ વ્યાપક કારણ વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ ૧૩ કારણ વિરુદ્ધ સહચરોપલબ્ધિ ૧૪ વ્યાપક વિરુદ્ધ સહચરપલબ્ધિ ૧૫ કારણ વ્યાપક વિરુદ્ધ સહચરોપલબ્ધિ ૧૬ વ્યાપક કારણ વિરુદ્ધ સહચરપલબ્ધિ ૧૭ કાર્યવિરુદ્ધોપલબ્ધિ ૧૮ વ્યાપક વિરુદ્ધોપલબ્ધિ ૧૯ કારણ વિરુદ્ધોપલબ્ધિ ૧ કારણ વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ આને હિમથી ઉત્પન્ન થયેલ રેમ હષ વિશેષ નથી. કારણકે ધુમાડે દેખાય છે.” આમાં પ્રતિષેધ્ય રોમહર્ષવિશેષ છે અને તેનું કારણ હિમ છે. અને હિમની વિરૂદ્ધ વસ્તુ અમિ છે ને અગ્નિનું કાર્ય ધૂમાડે છે. અને આ ધૂમાડાની ઉપલબ્ધિ–વિદ્યમાનતા હેતુ તરીકે હેવાથી રોમહર્ષવિશેષને નિષેધ સિદ્ધ થાય છે. ૨ વ્યાપક વિરુદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ – અહિં શીતસ્પર્શવિશેષ નથી. કારણકે ધૂમાડો નજરે પડે છે. આ અનુમાનમાં શીતસ્પર્શવિશેષ પ્રતિષેધ્ય સાધ્ય છે અને ધૂમાડે હેવાથી એ હેતુ છે. પ્રતિષેધ વિશિષ્ટશીતસ્પર્શનું વ્યાપક શીતસામાન્ય અને આ શીતસામાન્યથી તદન ઉલટ વિરૂદ્ધપદાર્થ અગ્નિસામાન્ય છે. અને અમિથી ઉત્પન્ન થનાર ધૂમાડા રૂપ કાર્યની ઉપલબ્ધિ-વિદ્યમાનતા હેતુરૂપે હોવાથી વિશિષ્ટ શીતસ્પર્શ નિષેધ સિદ્ધ થાય છે. ( ૩ કારણવ્યાપક વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ- અહિં મહર્ષવિશેષ નથી. કારણકે ધૂમાડો દેખાય છે. આ અનુમાનમાં પ્રતિષેધ્ય રોમહર્ષવિશેષ ને હેતુ તરીકે ધૂમાડો છે. મહર્ષવિશેષનું કારણ વિશિષ્ટ હિમ છે. અને આહિમ હિમપણથી વાતહેવાથી હિમત્વ વ્યાપક છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ १०८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અને એ હિમત્વથી વિરૂદ્ધ પદાર્થ અગ્નિ છે. ને અગ્નિનું કાર્ય ધૂમાડે છે. ને તે ધૂમાડાની ઉપલબ્ધિ-વિદ્યમાનતા હેતુ તેરીક હોવાથી વિશિષ્ટરોમહર્ષને નિષેધ સિદ્ધ થાય છે. ૪ વ્યાપક કારણ વિરૂદ્ધ કાર્યો પલબ્ધિનું ઉદાહરણ “અહિં શીતસ્પર્શ વિશેષ નથી. કારણકે ધૂમાડે દેખાય છે. આ અનુમાનમાં શીતસ્પર્શવિશેષનું વ્યાપક શીતસ્પર્શમાત્ર છે. તે શીતસ્પર્શમાત્રનું કારણ હિમ અને હિમથી વિરૂદ્ધ પદાર્થ અગ્નિછે. અને તે અગ્નિનું કાર્ય ધૂમાડે છે. અને ધૂમાડાની ઉપલબ્ધિ હેતુ તરીકે હેવાથી શીતસ્પર્શવિશેષને નિષેધ સિદ્ધ થાય છે આ ચારે ઉદાહરણ વિરુદ્ધકાપલબ્ધિના પેટા વિભાગ રૂપે છે. વિરુદ્ધ કાર્યોપલબ્ધિમાં પ્રતિષેધ્ય પદાર્થના સાક્ષાત વિરુદ્ધ કાર્ય વિમાનતા હેતુ તરીકે હતી. ત્યારે આ ચાર ઉદાહરણોમાં પરંપરાઓ વિરુદ્ધ કાર્યની ઉપલબ્ધિ છે. એટલે પ્રતિષેધ્ય પદાર્થના સંગત કારણ, સંગત વ્યાપક, સંગત કારણવ્યાપક અને સંગત વ્યાપકકારણ ઘટાવી છેલ્લા પદાર્થના વિરુદ્ધકાર્યની ઉપલબ્ધિ હેતુ તરીકે ઘટાવવામાં આવી છે. પહેલા બે ઉદાહરણમાં સાક્ષાત વિરુદ્ધ કાર્યોપલબ્ધિ કરતાં કારણ અને વ્યાપક એકેક વસ્તુનું આંતરું છે. જ્યારે છેલ્લા બે ઉદાહરણમાં કારણ વ્યાપક અને વ્યાપકકારણ એમ બે બેનું અંતરે છે. આ રીતે આ ચારે ઉદાહરણો પરંપરા વિરુદ્ધ કાર્યોપલબ્ધિના હેતુ તરીકે કહેવાય છે. આ ચારે ઉદાહરણોમાં જે પદાર્થ વિરુદ્ધ કાર્યોપલબ્ધિના ઉદાહરણમાં હેતુ તરીકે છે તેજ પદાર્થ અહિં પરંપરાના ચારે ઉદાહરણોમાં પણ છેa તેરીકે છે. પરંતુ પરંપરાએ માનવાથી ફેર માત્ર એટલે પડે કે દરેકને સાધ્ય બદલાતાં ગયાં. છતાં પહેલા અને ત્રીજા તેમજ બીજા અને ચોથા ઉદાહરણમાં તે સાધ્ય એકનું એકજ છે. કારણકે તેમાં વ્યાપ્ય વ્યાપક અપેક્ષા ભેદથી અંતર્ગત કરી લેવામાં આવ્યો છે. આજ પ્રમાણે, વિરુદ્ધકારણોપલબ્ધિ, વિરહવ્યાપોપલબ્ધિ અને વિરૂદ્ધસહચરો પલબ્ધિના પણ ચાર ચાર અવાજોર બેદે પડે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालद्वारा १०१ ૫. કારણ વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ આ પરષતે મિથ્યાત્વ મેહનીયનું આવરણ નથી. કારણકે તે તસ્વાથને ઉપદેશ ગ્રહણ કરતા જણાય છે. આમાં પ્રતિષેધ્ય મિથ્યાત્વઆવરણ છે તે હેતુ તેરીક તત્ત્વાર્થના ઉપદેશનું ગ્રહણ છે. પ્રતિષેધ્ય મિથ્યાત્વમેહનીયનું આવરણમિયાજ્ઞાન હોય તો ઉત્પન્ન થાય છે એટલે મિયાજ્ઞાન મિથ્યાત્વનું કારણ છે. આ મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ સમ્યગજ્ઞાન છે અને એ સમ્યગ રાત પણ તત્વાર્થના ઉપદેશને ગ્રહણ કરવાથી થાય છે. (ગ્રહણશબ્દ એટલા માટે લેવો પડે છે કે કેટલીકવાર શ્રવણક્યમાત્રથી તત્ત્વજ્ઞાન થતું નથી.) માટે તત્ત્વાર્થના ઉપદેશનું ગ્રહણ એ સમ્યગૂજ્ઞાનનું કારણ છે. ને તે તત્વાર્થના ઉપદેશના ગ્રહણની વિદ્યમાનતા–ઉપલબ્ધિ હેતુ તરીક હેવાથી મિથ્યાત્વ આવરણને નિષેધ સિદ્ધ થાય છે. ૬ વ્યાપક વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ–આ. પુરુષના આત્માને વિષે વિશિષ્ટ મિથ્યાજ્ઞાન નથી. કારણ કે તત્વાર્થને ઉપદેશ ગ્રહણ કરતો તે જણાય છે. આ અનુમાનમાં વિશિષ્ટ મિક્સ જ્ઞાનનું વ્યાપક મિયાજ્ઞાનમાત્ર છે. અને તેનું વિરૂદ્ધ તત્ત્વજ્ઞાનમાત્ર છે અને તેનું કારણ તત્ત્વાર્થોપદેશ ગ્રહણ છે. આ તત્ત્વાર્થોપદેશ ગ્રહણની વિલમાનતા ઉપલબ્ધિ હેતુ તરીકે હેવાશી વિશિષ્ટમિથ્યાજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે. ૭ કારણ વ્યાપક વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ– આને મિથ્યાત્વમોહનીયનું આવરણ નથી. કારણ કે તસ્વાર્થને ઉપદેશ રહેણું કરે તે જણાય છે.” આમાં પ્રતિષેધ્ય મિથ્યાત્વમોહનીયનું આવરણ છે. અને તે મિથ્યાવરણનું કારણ વિશિષ્ટમિથ્યાજ્ઞાનને તેનું વ્યાપક મિયાજ્ઞાનમાત્ર છે. અને આ મિથ્યાજ્ઞાનમાત્રનું વિરૂદ્ધ તત્વજ્ઞાનમાત્ર અને તેનું કારણ તત્વાર્થના ઉપદેશનું ગ્રહણ છે. ને તેની વિમાનતા ઉપલબ્ધિ હેતુ તરીકે લેવાથી મિથ્યાત્વમેહનીયના આવરણને નિષેધ સિદ્ધ થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः - ૮ વ્યાપક કારણ વિરૂદ્ધ કારણોપલબ્ધિનું ઉદાહરણ“આને વિશિષ્ટ મિથ્યાત્વ મેહનીયનું આવરણ નથી. કારણકે તે તવાને ઉપદેશ ગ્રહણ કરતા જણાય છે.” વિશિષ્ટ મિથ્યાત્વ આવરણનું વ્યાપક મિથ્યાવરણસામાન્ય છે. આ મિથ્યાવરણસામાન્ય મિથ્યાજ્ઞાનથી થાય છે માટે મિથાજ્ઞાન એ કારણ છે. ને તે મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ તત્વજ્ઞાન છે. આ તત્ત્વજ્ઞાનનું કારણ તત્વાર્થોપદેશગ્રહણ છે. અને તે તત્ત્વાર્થોપદેશ ગ્રહણની વિદ્યમાનતા-ઉપલબ્ધિ હેતુ તરીકે હોવાથી આ મિથ્યાવરણવિશેષનો નિષેધ સિદ્ધ થાય છે. આરીતે વિરુદ્ધકાપલબ્ધિની પેઠે પરંપરાએ આને પણ ચાર ભેદ થાય છે. અને તે ચારે ભેદે વિરુદ્ધ કારણે પલબ્ધિમાં સમાવવામાં આવ્યા છે. આ ચાર ઉદાહરણે પૈકી પહેલું અને ત્રીજું ઉદાહરણ એકસરખું છે પરંતુ વ્યાપ્ય વ્યાપક ત્રીજા ઉદાહરણમાં જુદા પાડવામાં આવ્યા છે. જ્યારે પહેલા ઉદાહરણમાં વ્યાપ્ય વ્યાપકનો ભેદ પાડવામાં નથી આવ્યો. ચોથા ઉદાહરણમાં પણ પહેલા અને તાજા જેવુંજ. પ્રતિષેધ્ય સાધ્ય છે પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ ઘટાવવા માટે વિશિષ્ટ ૫દ મુકવામાં આવ્યું છે. આમાં પણ દરેક ઉદાહરણમાં હેતુ તરીકે એક હેવા છતાં એક અને બે પદાર્થના આંતરાને અનુસરીને પરંપરાએ કારણો પલબ્ધિ હેતુ તરીકે પ્રતિષેધ્ય પદાર્થ ઘટાવવામાં આવ્યા છે. ૯ કારણ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ–“સર્વથા એકાન્તવાદી પુરુષને પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિકય વિગેરે લક્ષણ હેતા નથી. કારણકે તે એકાન્તવાદિને વિષે વિશિષ્ટ મિથ્યાદર્શન જણાય છે. આમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરેનું કારણ સમ્યગદર્શન છે. કારણકે સમ્યગ્ગદર્શન હેય તે પ્રથમ વિગેરે ભાવ હોય છે અને તે સમ્યગદર્શનનું વિરુદ્ધ મિથ્યાદર્શન સામાન્ય છે. ને તે મિથ્યાદર્શન સામાન્યનું વ્યાપ્ય મિથ્યાદર્શન છે. ને તે વિશિષ્ટમિઠાદર્શનની હેતુ તેરીકે ઉપલબ્ધિ હોવાથી પ્રથમ વિગેરે ભાવેને નિષેધ સિદ્ધ થાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १११ - ૧૦ વ્યાપક વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ–“સ્વાહાદ્દમતવાળા મિયાદર્શનવાળા દેતા નથી. કારણકે સ્યાદ્વાદીને વિષે વિશિષ્ટ તત્વજ્ઞાન હેય છે.” આ અનુમાનમાં પ્રતિષેધ્ય મિથાદર્શન છે. તેનું વ્યાપક મિશ્ચાદર્શન સામાન્ય છે. અને તેનું વિરુદ્ધ તત્વજ્ઞાન સામાન્ય છે અને તે તત્વજ્ઞાનસામાન્યનું વ્યાપ્ય તત્ત્વજ્ઞાન છે. ને તે તત્ત્વજ્ઞાનની હેતુ તેરીકે વિદ્યમાનતા હોવાથી મિથ્યાદર્શનને નિષેધ સિદ્ધ થાય છે. ૧૧ કારણ વ્યાપક વિરૂદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ– “આને પ્રથમ વિગેરે ભાવો નથી કારણકે તેનામાં વિશિષ્ટ મિથ્યાજ્ઞાન વિદ્યમાન છે.” આ અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવો છે. પ્રશમ વિગેરેનું કારણ વિશિષ્ટ સમત્વદર્શન છે. ને સમત્વ દર્શનનું વ્યાપક દર્શન સામાન્ય છે. ને તેનું વિરુદ્ધ મિથ્યાજ્ઞાન સામાન્ય છે. અને મિથ્યાજ્ઞાનસામાન્યનું વ્યાપ્ય વિશિષ્ટ મિથ્યાજ્ઞાન છે. આ વિશિષ્ટ મિથ્યાજ્ઞાનની હેતુ તેરીક ઉપલબ્ધિ હોવાથી પ્રશમ વિગેરે ભાવોને નિષેધ સિદ્ધ થાય છે. ૧૨ વ્યાપક કારણ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ “આને તત્ત્વજ્ઞાન વિશેષ નથી. કારણકે તે મિથ્યાર્થોપદેશને ગ્રહણ કરતે નજરે પડે છે.” પ્રતિષેધ્ય તત્વજ્ઞાનવિશેષ, તેનું વ્યાપક તત્ત્વજ્ઞાન સામાન્ય ને તેનું કારણ તત્વાર્થોપદેશ ગ્રહણ છે. તેનું વિરૂદ્ધ મિથ્યાર્થોપદેશ ગ્રહણસામાન્ય ને તેનું વ્યાપ મિથ્યાર્થોપદેશ ગ્રહણ છે. આ વિશિષ્ટ મિથ્યાર્થોપદેશગ્રહણની ઉપલબ્ધિ અહિં હેતુ તરીકે હેવાથી તવજ્ઞાનવિશેષને નિષધ સિદ્ધ થાય છે. આ ચારે ઉદાહરણો વિરુદ્ધ વ્યાપલબ્ધિના પેટા વિભાગ તરીકે છે. ને તે ચારે વિરુદ્ધ વ્યાયોલાવ્વમાં અંતર્ગત કરવામાં આવ્યા છે. - ૧૩ કારણ વિરૂદ્ધ સહુચરેપલબ્ધિનું ઉદાહરણ–“આને પ્રથમ વિગેરે ભાવો નથી. કારણકે મિયાજ્ઞાન છે.”આમાં પ્રથમ વિગેરે પ્રતિષેધ્ય છે તેનું કારણ સમ્યગદર્શન છે. ને આ સમ્યગદર્શનનું વિરૂદ્ધ મિથ્યાદર્શન છે અને મિથ્યાદર્શનનું સહચર મિથ્યાજ્ઞાન છે, ને તેની વિઈ: માનતા હેતુ તરીકે હોવાથી પ્રશમવિગેરેને નિષેધ સિદ્ધ થાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ११२ प्रमाणनयतत्वालोकालङ्कारः ૧૪ વ્યાપક વિરૂદ્ધ સહચારોપલબ્ધિનું ઉદાહરણઆને વિશિષ્ટ મિથ્યાદ ન નથી કારણકે તેનામાં સત્ જ્ઞાન છે” આમાં પ્રતિષેષ્ય વિશિષ્ટ મિથ્યાદર્શન છે. તેનું વ્યાપ મિથ્યાદર્શન સામાન્ય ને તે મિથ્યાદર્શીન સામાન્યનું વિરૂધ્ધ તત્ત્વામ શ્રદ્ધારૂપ સમ્યગદર્શન અને તેનું સહુચર સમ્યગ્માન છે. તે સમ્યગ્નજ્ઞાનની તેની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી વિશિષ્ટ મિથ્યાદર્શનના નિષેષ સિદ્ધ થાય છે. ઃઃ ૧૫ કારણ વ્યાપક વિરૂધ્ધ સહુચારાપલબ્ધિનુ* ઉદાહરણ“તે પ્રશમ વિગેરે ભાવા નથી કારણકે તેને વિષે મિથ્યાજ્ઞાન છે.” આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવા છે. તેનું કારણ વિશિષ્ટ સમ્યગ્દર્શન છે. તેનું વ્યાપક સમ્યગ્દર્શનસામાન્ય તે તેનું વિરૂધ્ધ મિથ્યાદર્શીન છે. ને તે મિથ્યાદર્શનનું સહુચર મિથ્યાજ્ઞાન છે. તેની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી પ્રશમ વિગેરે ભાવાને નિષેધ સિદ્ધ થાય છે, ૧૬ વ્યાપક કારણ વિરૂધ્ધ સહુચરોપલબ્ધિનુ ઉદાહરણઆને વિશિષ્ટ મિથ્યાદર્શીન નથી કારણકે તેને વિષે તત્ત્વજ્ઞાન છે.” આમાં પ્રતિષેધ્ય વિશિષ્ટ મિથ્યાદર્શન છે. તે તેનું વ્યાપક મિથ્યાદર્શન સામાન્ય ને મિથ્યાદર્શન સામાન્યનું કારણ મિથ્યાદા નમેાહનીયનેા ઉદય છે. તે તે મિથ્યાદર્શનથી વિરૂધ્ધ સમૂદન છે, તે તેનું સહુચર સભ્યજ્ઞાન છે. અને આ સમ્યગજ્ઞાનની હેતુ તરીકે ઉપલબ્ધિ હોવાથી વિશિષ્ટ મિથ્યાદર્શનને નિષેધ સિદ્ધ થાયછે. આ ચારે ઉદાહરણા વિરૂદ્ધ સહચરા પલબ્ધિમાં પરપરાએ સંભવી શકે છે. ૧૭ કા વિરૂદ્ધોપ ખ્વનું ઉદાહરણ—“આ પ્રાણીને વિષે દુઃખનું કારણ નથી કારણકે સુખ જણાય છે.” આ અનુમાનમાં પ્રતિ મેધકરવા યાગ્ય દુઃખનું ફારણુ છે. તેનું કાર્યં દુઃખ ને તેનું વિરૂધ્ધ સુખ ને તે સુખની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી દુઃખના કારણનો નિષેધ સિદ્ધ થાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૧૮ વ્યાપક વિરૂધોપલબ્ધિનું ઉદાહરણ–“સન્નિક્ષદિ પ્રમાણુ નથી કારણકે તે અજ્ઞાન છે.” આમાં પ્રતિષેધ્ય સકિર્યાદિનું પ્રમાણ પણું છે. તેનું વ્યાપક જ્ઞાનત્વ છે ને જ્ઞાનત્વનું વિરૂદ્ધ અજ્ઞાનત્વ છે. તે અજ્ઞાનની અહિં ઉપલબ્ધિ હોવાથી સન્નિકર્ષના પ્રમાણપણને નિષેધ સિદ્ધ થાય છે. એ પ્રમાણે “અહિં હિમનો સ્પર્શ નથી અગ્નિ હોવાથી’ વિગેરે અનુમાન પણ આપ્રકારમાં સમાય છે ૧૯ કારણ વિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણુ-“આ મુનીશ્વરને મિથ્યાચારિત્ર નથી કારણકે સમ્યગજ્ઞાન તેમનામાં રહ્યું છે” આ અનુમાનમાં મિથ્યાચારિત્ર પ્રતિષેધ્ય છે. અને તેનું કારણ મિથ્યાજ્ઞાન છે ને તેનું વિરૂધ્ધ સમ્યજ્ઞાન છે. જે તે સમ્યગજ્ઞાનની ઉપલબ્ધિ હેતુ તેરી કે હેવાથી મિથ્યાચારિત્રનો નિષેધ સિદ્ધ થાય છે. એજપ્રમાણે “આને સ્વાંડામાં હર્ષવિશેષ નથી કારણકે સમીપે અગ્નિ રહ્યો છે ” વિગેરે ઉદાહરણો પણ આમાં સમાઈ શકશે. અનુપલબ્ધિના પ્રકાર– अनुपलब्धेरपि द्वैरूप्यम्, अविरुद्धानुपलब्धिविरुद्धानुपलब्धिश्च ।। ९३॥ અર્થ-અનુપલબ્ધિના બે પ્રકાર છે. એક અવિશ્વાનુપલબ્ધિ અને બીજી વિરુધ્ધાનુપલબ્ધિ. વિશેષાર્થ –નિષેધ કરવા એગ્ય પદાર્થની સાથેના અવિરુદ્ધાનુપલબ્ધિ–વાસ્તવિક પદાર્થનું હેતુ તરીકે ન હોવું તેને અવિરુદાનુપલબ્ધિ કહે છે. પ્રતિષેધ્ય પદાર્થથી વિરુદ્ધ પદાર્થનું હેતુ તરીકે હોવું તે વિદ્ધાનપલબ્ધિ. કોઈપણ પદાર્થના નિષેધ અને વિધિમાં અનુક્રમે અવિરુદ્ધાનુપલબ્ધિ અને વિદ્ધાનુપલબ્ધિ એ બે હેતુઓ વાપરવામાં આવે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અવિરૂદ્ધાનુપલબ્ધિના પ્રકાર—— २७ तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥ ९४ ॥ અં—આ એ અનુપલબ્ધિ હેતુમાં અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધનું ભાન કરાવવામાં સાત પ્રકારે છે. તે પ્રકારાના નામ નિર્દેશ— प्रतिषेध्येनाविरुध्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिरिति ।। ९५ ।। અથ—પ્રતિષેધકરવાયેાગ્ય પદાર્થની સાથેના વાસ્તવિક સ્વભાવ, વ્યાપક, કા, કારણ, પૂર્વ ચર, ઉત્તરચર અને સહચરની હેતુ તરીકે અવિદ્યમાનતા તે અવિરુદ્ધ અનુપલબ્ધિ. ११४ વિશેષા :—૧ અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિ, ૨ અવિ રુદ્ધ વ્યાપકાનુપલબ્ધિ ૩ અવિરુદ્ધ કાર્યોનુપલબ્ધિ, ૪ અવિરુદ્ધ કારણાનુપલબ્ધિ ૫ અવિરુદ્ધ પૂર્વ ચરાનુપલબ્ધિ ૬ અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિ ૭ અવિરુદ્ધ સહુચરાનુપલબ્ધિ. એરીતે નિષેધને સિદ્ધ કરવામાં સાત પ્રકારની અનુપલબ્ધિ સમર્થ છે. અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ स्वभावानुपलब्धिर्यथा - नास्त्यत्र भूतले कुम्भः, उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ॥ ९६ ॥ અ આ પ્રદેશને વિષે ઘડા નથી. કારણકે ઉપ२७ अविरुद्धानुपलब्धि प्रतिषेधे सप्तधा स्वभाव व्यापक कार्यकारण पूर्वोत्तरसहचरानुपलम्भभेदात् ॥७८॥ પરિક્ષામૂખ. પૃ. ૫૪. Page #180 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ११५ લબ્ધિલક્ષણ-જ્ઞાનના કારણેને પ્રાપ્ત તેનો સ્વભાવ જણાત નથી. આ અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ છે. વિશેષાર્થ–ાન કરવામાં ચક્ષુવિગેરે ઉપયોગી કારણે હોવા છતાં, ચક્ષુઆદિ ઇંદ્રિયના વિષયને પ્રાપ્ત તેને સ્વભાવ નહિં જણાતું હોવાથી ઘડે અહિં નથી એ સિદ્ધ થાય છે. - જે ઉદાહરણમાં સાધ્યની સાથેના અવિરુદ્ધ-વાસ્તવિક સ્વભાવની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તે હેતુને અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિ કહે છે. ઉપલબ્ધિ એટલે જ્ઞાન. અને તેનાં લક્ષણે ચક્ષુ વિગેરે છે. તે હોવા છતાં ઘડાને સ્વભાવ નથી જણાતે માટે ઘડે નથી. એ સિદ્ધ થાય છે. અવિરૂદ્ધ વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ – व्यापकानुपलब्धियथानास्त्यत्र प्रदेशे पनशः पादपानुपलब्धेः॥ ९७ ॥ અર્થ–આ પ્રદેશમાં પનશ નથી કારણકે ઝાડ દેખાતું નથી. આ ઉદાહરણ વ્યાપકાનુપલબ્ધિનું છે. વિશેષાર્થ –આમાં પનસ’ એ વ્યાપ્ય છે. ઝાડ એ અવિરુદ્ધ વ્યાપક છે. જે વ્યાપક હોય તો તે વ્યાખ્યરૂપ પનસ હોય. પરંતુ તે વ્યાપકરૂપ ઝાડ ન હોવાથી વ્યાખ્ય પાસ પણ નથી. આ રીતે અવિરુદ્ધ વ્યાપક ઝાડ એની અવિદ્યમાનતા હેતુ તરીકે છે. તેથી પનસરૂપ પ્રતિધ્ય સિદ્ધ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः જે વસ્તુને પ્રતિષેધ સિદ્ધ કરવાનું હોય તેના અવિરુદ્ધ વ્યાપકને આભાવ જેમાં હેતુ તરીકે મુકવામાં આવે તેને અવિરુદ્ધ વ્યાપકાનુપલધિ કહે છે. અવિરૂદ્ધકાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ– कार्यानुपलब्धियथा-- नास्त्यत्रापतिहतशक्तिकं बीजं अङ्करानवलोकनात् ॥९८॥ અર્થ–આ પ્રદેશમાં શક્તિસંપન્ન બીજ નથી કારણ કે અંકુરો દેખાતો નથી. વિશેષાર્થ– શક્તિસંપન્ન બીજ એ અંકુરાને ઉત્પન્ન કરવામાં પરિપૂર્ણ સામર્થ્યવાળું છે. શક્તિસંપન્ન બીજ કારણ છે. અને અંકુર અવિરુદ્ધ કાર્ય છે. જે અંકુરો હેતુરૂપે હોય તો તે વિધિરૂપ સાધ્યસિદ્ધ થાય. પરંતુ પ્રસ્તુત અનુમાનમાં અંકુરાની અવિદ્યમાનતા હેતુરૂપે હોવાથી નિષેધરૂપ સાધ્ય સિદ્ધ થશે. આમાં બીજને શક્તિસંપન્ન વિશેષણ એટલા માટે મુક્યું કે કેટલી વખત બીજ હોવા છતાં અંકરે ઉત્પન્ન થતો દેખી શકાતું નથી. માટે અંકુરો ન હોય ત્યાં સામાન્ય બીજ ભલે હોય પરંતુ શક્તિ સંપન્ન બીજ તા નજ હોય. આજ પ્રમાણે કાર્યની અવિદ્યમાનતા હેતુરૂપે હોય તેવાં બીજાં ઉદાહરણો પણ ઘટાવી લેવાં. જેમકે, “મૃત કલેવરમાં ચિતન્ય નથી કારણકે વાણી અને ક્રિયા વગેરે જણાતાં નથી.” જે વસ્તુને પ્રતિષેધ સિદ્ધ કરવાને હેય તેના અવિરુદ્ધ કાર્યની અવિદ્યમાનતા હેતુ તરીકે મુકવામાં આવે તે તે હેતુને અવિરુદ્ધ કાર્યાનુપલધિ કહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અવિરૂદ્ધકારણનુલનું ઉદાહરણभविरुद्ध कारणानुपलब्धिर्यथान सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात्।।९९।। અર્થ આ પુરુષને પ્રશમ આદિભાવ નથી કારણકે તેને તત્વાર્થમાં શ્રદ્ધા નથી. આ ઉદાહરણ અવિરુદ્ધકારણનુપલબ્ધિનું છે. ' વિશેષાર્થ –પ્રતિષેધ્ય સાધ્યના અવિરુદ્ધ કારણનું જે અનુમાનમાં હેતુ તરીકે નહેવું તે હેતુને અવિરુદ્ધ કારણુનુપલબ્ધિ કહે છે. પ્રસ્તુત અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવે છે. પ્રભૂતિ શબ્દથી સંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિક્યવિગેરે જીવના પરિણામે પણ ગ્રહણ કરવાં. આ ભાવનું અવિદ્ધ કારણ તત્વાર્થની શ્રધ્ધારૂપ સમ્યગદર્શન છે. અને આ સમ્યગદર્શનને અભાવ પ્રમાતા પુરુષમાં દેવદ્રવ્ય ભક્ષણ વિગેરે પાપકર્મો જેવાથી સિધ્ધ થતાં તે દ્વારા તેના કાર્યભૂત પ્રશમ વિગેરેના અભાવને પણ નિર્ણય થાય છે. આજ રીતે અહિં ધૂમાડો નથી કારણકે અગ્નિના અભાવ છે.” વગેરે લોક પ્રસિધ્ધ ઉદાહરણો પણ આ કક્ષામાં આવી શકશે. અવિરૂદ્ધપૂર્વ ચરાનુપલબ્ધિનું ઉદાહરણ – पूर्वचरानुपलब्धियथानोद्गमिष्यति मुहूर्तान्ते स्वाविनक्षत्रं चित्रोदपादर्शनात्॥१०॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અ—મુહૂર્ત બાદ સ્વાતિ નક્ષત્ર ઉગશે નહિં. કારણુ કે સ્વાતિ નક્ષત્રનું પૂ ચર નક્ષત્ર ચિત્રાના ઉદય જણાતા નથી. વિશેષા:—પ્રતિષેધ્યના અવિરુધ્ધ પૂર્વ ચરની અવિદ્યમાનતા હેતુ તેરીકે હાય તેા તે હેતુ અવિરુદ્ધપૂ`ચરાનુપલબ્ધિ મ્હેવાય છે. ११८ આ અનુમાનમાં પ્રતિષેધ્ય સ્વાતિ નક્ષત્ર છે. તેનું અરુધ્ધ પૂર્વીચર ચિત્રા નક્ષત્ર છે. ને તેની અવિદ્યમાનતા હેતુ તેરીકે હાવાથી તેના ઉત્તરચર સ્વાતિ નક્ષત્રની પણ અવિદ્ય માનતા નક્કી થાય છે. “એજ પ્રમાણે, મુહુ ખાઇ શકટ નક્ષત્ર ઉગશે નહિ કારણકે હાલ કૃતિકા નક્ષત્રના ઉદય જણાતા નથી.” વિગેરે ઉદાહરણા પણ ગ્રહણ કરવાં. અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિનુ ઉદાહરણ— उत्तरचरानुपलब्धिर्यथा— नोद्गमत्पूर्वभद्रपदा मुहूर्त्तात्पूर्वमुत्तरभाद्रपदोद्गमानवगमात् ॥ ॥ શ્o | અ—મુહૂત્ત પહેલાં પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર ઉગ્યું નથી, કારણકે હાલ ઉત્તરભાદ્રપદાના ઉદય જણાતા નથી આ ઉદાહરણ અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિનું છે. વિશેષા—પ્રતિષેધ્યના અ વરુદ્ધ ઉત્તરચરની અવિઘમાનતા હેતુ તેરીકે હાય તા તે હેતુને અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિ કહે છે. આમાં પ્રતિષેધ્ય પૂર્વભાદ્રપદા છે. તેનું અવિરુદ્ધ ઉત્ત Page #184 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ११९ AAA રચર ઉત્તરભાદ્રપદા છે. ને તે ઉત્તરભાદ્રપદાની અવિદ્યમાનતા હેતુ તરીકે લેવાથી પૂર્વચરની અવિદ્યમાનતા નક્કી થાય છે. તેજ પ્રમાણે, “મુહૂર્ત પહેલાં ભરણી નક્ષત્ર ઉગ્યું નથી. કારણકે હાલ કૃતિકાને ઉદય જણાતું નથી” વિગેરે ઉદાહરણે પિતાની મેળે આ હેતુમાં વિચારી લેવાં. અવિરુદ્ધ સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ सहचरानुपलब्धियथा नास्त्यस्य सम्यग्ज्ञानं सम्य વિનાનુષ્ટિધે ૨૦૨ ' અર્થ આ પુરુષને સમ્યગૂજ્ઞાન નથી. કારણકે તેને વિષે સમ્યગદર્શન જણાતું નથી. આ ઉદાહરણ અવિરુદ્ધ સહચરાનુપલબ્ધિનું છે. વિશેષાર્થ–પ્રતિષેધ્યનું અવિરુદ્ધ સહચર જેમાં હેતુ તેરીકે ન જણાતું હોય તેવા હેતુને અવિરુદ્ધ સહચરાનુપલધિ કહે છે. આમાં પ્રતિષેધ્ય સમ્યગૂજ્ઞાન છે. તેનું અવિરુદ્ધ સહચર સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શનને અભાવ પ્રથમ વિગેરે કાર્યો નહિ જેવાથી નિશ્ચિત થતાં, તેના પ્રતિષેધ્ય સાધ્યરૂપ સહચર સમ્યગૂજ્ઞાનનો અભાવ પણ નિશ્ચિત થાય છે. “આજ પ્રમાણે, જીવમાં ૫ રસ ગબ્ધ વિગેરે નથી. કારણકે તેમાં સ્પર્શ જણાતો નથી. વિગેરે ઉદાહરણે પણ આને અનુસરતાં જાણી લેવાં. - સાધ્યની સાથેના સંગત વ્યાખ્ય, કાર્ય, કારણ વિગેરે હેતુ તરીકે હોય તો તે વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. આ વાત સર્વ પ્રસિદ્ધ છે. હવે જે તે સંગત વ્યાય, કાર્ય, કારણ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિગેરેની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તે સાધ્યને પાણું અવિદ્યમાન તરીકે સિદ્ધ કરે એ સ્પષ્ટ છે. એરીતે આ અવિરુદ્ધાનુપલબ્ધિ પ્રતિષેધને સિદ્ધ કરવામાં સમર્થ છે. ને તે પ્રતિષેધ્ય વસ્તુના અવિરુદ્ધસ્વભાવ કાર્ય વિગેરે સાત વસ્તુઓની સાક્ષાત અવિદ્યમાનતાથી સાત પ્રકારની થાય છે. તે ઉદાહરણ સહિત સ્પષ્ટ બતાવી હવે તે પ્રતિષેધ્ય વસ્તુના અવિરુદ્ધ પરંપરાના પદાર્થની એ અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તેના અગિઆર ભેદ પડે છે. તે બતાવે છે. ૧ કાર્ય વ્યાપકાનુપલબ્ધિ. ૨ કાર્ય વ્યાપક વ્યાપકાનુપલબ્ધિ ૩ કારણ કારણાનુપલબ્ધિ. ૪ કારણ વ્યાપકાનુપલબ્ધિ. ૫ કારણ વ્યાપકવ્યાપકાનુપલબ્ધિ ૬ સહચર કારણાનુપલબ્ધિ ૭ સહચર કાર્યાનુપલબ્ધિ ૮ સહચર વ્યાપકાનુપલબ્ધિ ૯ સહચર વ્યાપક કારણાનુપલબ્ધિ ૧૦ સહચર વ્યાપક કારણ કારણાનુપલબ્ધિ ૧૧ સહચર વ્યાપક કારણવ્યાપકાનુપલબ્ધિ. ૧ કાયવ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ–“કેઈપણ પદાર્થ એકાન્ત નિરન્વય નથી કારણકે નિરન્વય પદાર્થમાં મે કે અમે બને પ્રકારે ક્રિયા ઘટી શકતી નથી.” આ ઉદાહરણમાં બૌહો એ માનેલ એકાન્ત નિરન્વય પદાર્થ પ્રતિષેધ્ય છે, પદાર્થમાત્રનું ફાય અર્થકિયાલક્ષણ છે. ને તે અર્થયિાનું વ્યાપક કમામ Page #186 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२१ સ્વરૂપ છે. ને તે ક્રમાક્રમની અવિદ્યમાનતા—અનુપલબ્ધિ હેતુ તેરીકે હાવાથી એકાન્ત નિરન્વયને નિષેધ સિદ્ધ થાય છે. ૨ કા વ્યાપક વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ—કાપણુ પદા` એકાન્ત નિરન્વય નથી કારણકે તેમાં પરિણામ વિશેષને અભાવ છે” તેમાં પ્રતિષેષ્ય નિરન્વય એકાન્ત પદાર્થ છે અને તેનું કા અ'ક્રિયાલક્ષણ છે. ને તેનું વ્યાપક ક્રમાક્રમ અ ક્રિયાસ્વરૂપ છે. અને તે અર્થયિાસ્વરૂપનું વ્યાપક પરિણામ વિશેષ છે. (પરિણામ તદ્દન નિત્ય કે અનિત્ય હોતો નથી પરંતુ અવસ્થા પરિવર્તનરૂપ હાય છે.) તે તેની અવિદ્યમાનતાઅનુપલબ્ધિ હેતુતરીકે હાવાથી એકાન્ત નિરન્વયના નિષેધ સિદ્ધ થાય છે. ૩ કારણ કારણાનુપલબ્ધિનુ ઉદાહરણ—“ જેતે વિષે મિથ્યાત્વ વિગેરેને અભાવ હાય છે તેવા કાઇક આત્માને વિષે સંસાર નથી.” આમાં આત્માને વિષે સંસાર એ પ્રતિષેધ્ય છે. અને આ સંસારનું કારણ સંસારને વધારનાર કર્મી છે. આ ક મિથ્યાત્વ અવિરતિ કાય અને યાગદ્બારા બંધાય છે. તેથી મિથ્યાદિક તે કર્માનુ કારણ છે, અને આ મિથ્યાત્વાદિક કર્માંના કારણેાની અનુપખ્યિ હેતુ તેરીકે હાવાથી પરપરાએ સંસારને અભાવ કાઈપણ પ્રાણી વિષે સિદ્ધ થાય છે. "" ૪ કારણે વ્યાપકાનુપલબ્ધિનુ ઉદ્દાહરણ—રાખ વિગેરેને વિષે પ્રાણ વિગેરે નથી. કારણકે રાખ વિગેરેને વિષે જીવપણા જ અભાવ છે. આ અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રાણ વિગેરે છે. તે આ પ્રાણ વિગેરેનું કારણું જીવ છે. અને આ જીવની અંદર રહેલ જીવ સામાન્ય તે વ્યાપક છે. તે આ જીવત્વને અભાવ હેતુ તેરીકે છે અને તે હેતુ રાખ વિગેરેમાં સિદ્ધ થતાં પરપરાએ જીવમાં પ્રાણ નથી એ વાત સિદ્ધ થાય છે. તેજ પ્રમાણે, “સાંખ્યમતમાં મેક્ષ નથી કારણકે જ્ઞાન દર્શન ચારિત્રને અભાવ છે.” વિગેરે ઉદાહરણા લટાવી લેવાં. ૫ કારણવ્યાપક વ્યાપિકાનુપલબ્ધિનુ ઉદાહરણ—સાંખ્યમતમાં નિર્વાણું નથી કારણકે તેમાં વિશિષ્ટ પરિણામને અભાવ જણાય છે’. Page #187 -------------------------------------------------------------------------- ________________ १२२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય નિર્વાણ છે. તેનું કારણ મેક્ષમાર્ગ છે. અને આ મેક્ષમાર્ગના સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્ર ચરિત્ર એ વ્યાપક છે. ને વળી આ સમ્યગ્ગદર્શનાદિનાં વ્યાપક પૂર્વ નિર્ણત કરેલ વિશિષ્ટ પરિણામ છે. તેની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી પરપરાએ સાંખ્યમતમાં નિર્વાણને નિષેધ સિદ્ધ થાય છે. ૬ સહચર કારણનુપલબ્ધિનું ઉદાહરણ–“ આ પુરૂષને મતિઅજ્ઞાન વિગેરે નથી. કારણકે દર્શનમેહનીયના ઉદયને તેને વિષે અભાવ સિદ્ધ થાય છે. આમાં પ્રતિષેધ્ય મતિઅજ્ઞાન વિગેરે છે ને તેનું સહચર મિશ્ચાદર્શન છે. આ મિથ્યાદર્શન દર્શનમોહનીયના ઉદય દ્વારા થાય છે માટે દર્શનમેહનીય કારણ છે. ને તે દર્શનમાહનીયની હેતુતરીકે અનુપલબ્ધિ હોવાથી પરંપરાએ મતિઅજ્ઞાન વિગેરેને અભાવ સિદ્ધ થાય છે. ૭ સહચર કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ–“મારે વિષે મતિ અજ્ઞાન વિગેરે નથી. કારણકે મારે વિષે નાસ્તિક પુરૂષને યોગ્ય અધ્યવસાય નથી ” આમાં પ્રતિષેધ્ય મતિઅજ્ઞાન વિગેરે છે. તેનું સહચર મિથ્યાદર્શન છે. ને આ મિથ્યાદર્શનનું કાર્ય નાસ્તિક પુરૂષને યોગ્ય અધ્યવસાય છે. ને તે અધ્યવસાયની અનુપલબ્ધિ મારે વિષે છે એ મને અનુભવ સિદ્ધ છે. એટલે મારે વિષે અજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે. ૮ સહુચર વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ–“ આને સમગૂ જ્ઞાન નથી. કારણકે તેનામાં તત્ત્વાર્થની શ્રદ્ધા નથી.” આમાં પ્રતિબેધ્ય સમ્યગૂજ્ઞાન છે. તે સમ્યગૂજ્ઞાનનું સહચર સમ્યગદર્શન ને તેનું તત્વાર્થશ્રદ્ધા વ્યાપક છે. અને તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્ગદર્શન વ્યાપ્ય છે, અને તે તરવાWશ્રદ્ધાની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી પરંપરાએ સમ્યગજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે. - ૯ સહચર વ્યાપક કારણાનુપલબ્ધિનું ઉદાહરણ–“અભવ્યને વિષે સમ્યગૂ જ્ઞાન હેતું નથી. કારણકે તે અભવ્યને વિષે Page #188 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२३ દર્શનમોહનીયના ઉપશમ વિગેરેનો અભાવ હોય છે.” અમાં પ્રતિષેધ્ય અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન છે. અને સમ્યગૂજ્ઞાનનુ સહચર સમ્યગ્દર્શન છે, આ સમ્યગ્ગદર્શન તત્વાર્થ શ્રદ્ધા સાથે વ્યાખ્યવ્યાપક ભાવે રહેલ છે. તેમાં સમ્યગ્ગદર્શન વ્યાપ્ય અને તત્વાર્થ શ્રદ્ધા સમ્યગદર્શનનું વ્યાપક છે. ને આ તસ્વાઈશ્રદ્ધા સમ્યગ્ગદર્શન મોહિનીયનો ઉપશમ થાય તેજ થાય છે. માટે દર્શનોપશમ તેનું કારણ છે. તે દર્શન પશમની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાનનો નિષેધ સિદ્ધ થાય છે. ૧૦ સહુચરવ્યાપક કારણુ કારણાનુપલબ્ધિનું ઉદાહરણ– “અભવ્યને વિષે સમ્યગજ્ઞાન નથી કારણકે તે અભવ્યને વિષે યથાપ્રવૃત્તાદિ કરણને વખતે થનારી લબ્ધિને અભાવ જણાય છે.” આમાં પ્રતિષેધ્ય સમ્યગૂજ્ઞાન છે ને તેનું સહુચર સમ્યગ્ગદર્શન છે. આ સમ્યગ્રદર્શનનું વ્યાપક તત્ત્વાર્થ શ્રદ્ધા છે ને તસ્વાર્થ શ્રદ્ધાનું કારણ દર્શનમેહનીયને ઉપશમ છે. વળી આ દર્શનમેહનીયના ઉપશમનું કારણ યથાપ્રવૃત્તાદિકરણ વખતે થનારી લબ્ધિ વિગેરે છે. પરંતુ આ લબ્ધિઓનો તો અભાવ હેતુ તરીકે સ્પષ્ટ અભવ્યને વિષે છે એમ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં સમ્યગૂજ્ઞાનનો નિષેધ સિદ્ધ થાય છે. ૧૧ સહચરવ્યાપક કારણું વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન નથી કારણકે તેને વિષે દર્શનમોહેશમ સામાન્યાદિનો અભાવ છે ” આમાં પ્રતિષેધ્ય સમ્યગજ્ઞાન છે, ને તેનું સહુચર સમ્યગ્ગદર્શન છે. આ સમ્યગદર્શનનું વ્યાપક તત્ત્વાર્થશ્રદ્ધા છે; ને તત્ત્વાર્થ શ્રદ્ધા દર્શન મેહનીયના ઉપશમ દ્વારા થાય છે માટે દર્શનમેહનીયનો ઉપશમ એ કારણ છે. તેમજ આ દર્શનમેહનીયના ઉપશમમાં રહેલ ઉપશમસામાન્ય એ વ્યાપક છે. આ દર્શન ઉપશમ સામાન્યનો અભાવ અભવ્યને વિષે શાસ્ત્રોથી સ્પષ્ટ સિદ્ધ છે. માટે અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન સિદ્ધ થતું નથી." Page #189 -------------------------------------------------------------------------- ________________ १२४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આમાં પહેલા ચોથા અને આઠમા ઉદાહરણમાં વ્યાપકાનુપલબ્ધિ કરતાં કાર્ય કારણ અને સહચર એમ એક વસ્તુનું આંતરૂ છે. બીજા અને પાંચમામાં ક્રમે કાર્યવ્યાપક ને કારણવ્યાપકરૂપ બેનું અંતર છે, અને અગિઆરમામાં સહચર, વ્યાપક અને કારણ એ ત્રણનું અંતર છે. તેજ પ્રમાણે કારણનુપલબ્ધિ કરતાં તીજા અને છઠ્ઠામાં એકનું અંતર, નવમામાં બેનું અને દસમામાં ત્રણનું અંતર છે. અને સાતમા ઉદાહરણમાં કાર્યાનુપલબ્ધિ કરતાં એક સહચરનું જ અંતર છે. સાધ્યના સંગત અવિરુદ્ધ પદાર્થોની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે સાધ્ય નિષેધરૂપ સિદ્ધ થાય છે. તેજપ્રમાણે સાર્થથી જે જે પદાર્થો વિરુદ્ધ હોય કે જે સાધ્યની સિદ્ધિમાં વિદ્ધભૂત હોય છે. તે આ વિનભૂત પદાર્થો ચાલ્યા જાય ત્યારે સાધ્ય હેજે સિદ્ધ થાય છે. અને આવા વિદ્ધભૂત પદાર્થોનું નહોવું તેને જ વિરુદ્ધાનુપલબ્ધિ કહે છે. વિરુદ્ધાનુપલબ્ધિના ભેદ– विरुद्धानुपलब्धिस्तु विधिपतीतौ पश्चधाः ॥ १०३ ॥ અર્થ–આ વિદ્ધાનુપલબ્ધિ વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. અને તે પાંચ પ્રકારની છે. વિશેષાર્થ–પૂર્વે જણાવેલ અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં સાક્ષાત્ સાત અને પરંપરાની અગિઆર મળી અઢાર પ્રકારે થાય છે. તેમ આ વિરુદ્ધાનુપલબ્ધિ વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારની થાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२५ વિરુદ્ધાનુપલબ્ધિના પાંચપ્રકારને નામનિદેશ विरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलभ्भभेदात् ॥ ને ૨૦૪ . અર્થ –સાધ્યની સાથે વિરુદ્ધ રહેલાં કાર્ય, કારણું, સ્વભાવ, વ્યાપક અને સહચરની અવિદ્યમાનતાના ભેદે કરીને આ વિરુદ્ધાનુપલબ્ધિ પાંચ પ્રકારે છે. વિશેષાર્થ –વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધ કાર્ય હોય તેની અવિદ્યમાનતા હેતુ તરીકે હાયતો તે હેતુ વિરુદ્ધ કાર્યાનુપલબ્ધિ કહેવાય છે. વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધ કારણ હોય તેની અવિદ્યમાનતા જે હેતુતેરીકે હોય તે હેતુ વિરુદ્ધકારણુનુપલબ્ધિ કહેવાય છે. વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધસ્વભાવ હોય તેની અવિદ્યમાનતા જે હેતુ તરીકે હેયતે તે હેતુ વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ કહેવાય છે. વિધિરૂપ સાધ્યની સાથે જે વિદ્ધવ્યાપક હોય તેની અવિદ્યમાનતા જે હેતુતેરીકે હેાય તે હેતુ વિરુદ્ધ વ્યાપકાનુપલબ્ધ કહેવાય છે. વિધિરૂપ સાધ્યની સાથે જે સહચર વિરુદ્ધ હોય તેની અવિદ્યમાનતા જે હેતુ તરીકે હોય તે તે હેતુ વિરુદ્ધ સહચરાનુપલબ્ધ કહેવાય છે. હવે તે દરેકનાં કમસર ઉદાહરણે દેખાડે છે. વિરુદ્ધકાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ विरुद्धकार्यानुपलब्धियथा-- Page #191 -------------------------------------------------------------------------- ________________ १२६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ~ ~~ ~~~~ अत्र शरीरिणि रोगातिशयः समस्ति निरोगव्यापारानु વસ્ત્ર | ૨૦૧છે. અર્થ આ પ્રાણીને વિષે રોગને વધારે છે. કારણકે તેને વિષે નિરોગી પુરુષની ચેષ્ટા જણાતી નથી. આ વિરુદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ છે. ' વિશેષાર્થ–પ્રસ્તુત અનુમાનમાં વિધિરૂપ સાધ્ય રેગનો વધારો” છે. તેનું વિરુદ્ધ આરોગ્ય હોઈ શકે. અને તે અરેગ્યનું કાર્ય અમુક વિશિષ્ટ ચેષ્ટા છે. તે ન હોવાથી રેગી છે એ વાત સિદ્ધ થાય છે. વિરુદકારણનુપલબ્ધનું ઉદાહરણ विरुद्धकारणानुपलब्धिर्यथाविधतेऽत्र प्राणिनि कष्टमिष्टसंयोगाभावात् ॥१६॥ અર્થ–આ પ્રાણીને વિષે કષ્ટ છે. કારણકે તેને ઈષ્ટ પદાર્થને મેળાપ થયે નથી. આ વિરુદ્ધ કારણાનુપલબ્ધિનું ઉદાહરણ છે. વિશેષાર્થ—આમાં વિધિરૂપ સાધ્ય કષ્ટ છે. ને તે કષ્ટનું વિરુદ્ધ સુખ છે. અને આ સુખ ઈષ્ટપુરુષના સંયોગદ્વારા ઉત્પન્ન થાય છે. તે ઈષ્ટસાગરૂપ કારણ ન હોવાથી દુઃખ છે એ વસ્તુ સિદ્ધ થાય છે. વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ– विरुद्धस्वभावानुपलब्धियथा--वस्तुजातमनेकान्तात्मकमेकान्तस्वभावानुपलभ्भात् ॥ १०७ ॥ અર્થવસ્તુમાત્ર અનેક ધર્માત્મક છે. કારણકે વસ્તુને Page #192 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२७ કેવળ એકાંત–એક ધર્મ સ્વભાવ જણાતો નથી. આ ઉદાહરણ વિદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું છે. ' વિશેષાર્થ–દરેક પદાર્થ માત્રમાં નિત્ય, અનિત્ય, સ, અસદુ, સામાન્ય, વિશેષ વિગેરે અનેક ધર્મો છે. પરંતુ નિત્યજ કે અનિત્યજ એ નિશ્ચિત વસ્તુને એક ધર્મ સ્વભાવ નથી. પ્રસ્તુત અનુમાનમાં વિધિરૂપ સાધ્ય “અનેક ધર્મસ્વભાવ છે.” તેને વિરુદ્ધ સ્વભાવ એક ધર્મસ્વભાવ છે. તે એક ધર્મસ્વભાવ કેઈપણ વસ્તુમાં ન હોવાથી અનેક ધર્માત્મક પદાર્થ સિદ્ધ થાય છે. વિક્રવ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ विरुद्ध व्यापकानुपलब्धियथाअस्त्यत्र छाया औष्ण्यानुपलब्धेः ॥ १०८ ॥ અર્થ—અહિં છાયા છે. કારણકે ગરમી-ઉષ્ણતા જણાતી નથી. આ ઉદાહરણ વિરુદ્ધ વ્યાપકાનુપલબ્ધિનું છે. વિશેષાર્થ–પ્રસ્તુત અનુમાનમાં “છાયા વિધિરૂપ સાધ્ય છે. તેથી વિરુદ્ધ તડકે છે, અને આ તડકો વ્યાપ્ય અને તેની વ્યાપક ગરમી છે. ને તે ગરમી જણાતી નહિ હોવાથી છાયા સિદ્ધ થાય છે. વિરુદ્ધક્સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ– विरुद्धसहचरानुपलब्धिर्यथाअस्त्यस्य मिथ्याज्ञान, सम्यग्दर्शनानुपलब्धेः ॥ १०९॥ અર્થ–આને વિષે મિથ્યાજ્ઞાન છે. કારણકે તેને વિષે સમ્યગુદર્શન દેખાતું નથી. આ ઉદાહરણ વિરુદ્ધ સહ. ચરાનુપલબ્ધિનું છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ १२८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષાર્થ–આમાં વિધેય મિથ્યાજ્ઞાન છે. તેનું વિરુદ્ધ સમ્યગજ્ઞાન છે અને તેનું સહચર સમ્યગ દર્શન છે તે અહિં નહિ જણાતું હોવાથી મિથ્યાજ્ઞાન સિદ્ધ થાય છે. આ રીતે આ પાંચ વિરુદ્ધાનુપલબ્ધિના ભેદે અને અઢાર અવિરુદ્ધાનુપલબ્ધિના ભેદો એમ કુલ ત્રેવીશ અનુ પલબ્ધિના ભેદો પડે છે. uvedec છે ' Sup, \\\lTICLE Page #194 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२९ અન્યદર્શનીય હેતુઓને સંક્ષિપ્ત નિર્દેશ. બિદ્ધોની હેતુ વિષયક માન્યતા બૌદ્ધો અનુપલબ્ધિ સ્વભાવ અને કાર્ય એમ ત્રણ પ્રકારે હેતુ માને છે. અર્થાત આ ત્રણેને બે વિભાગમાં પણ વેંચી શકાય છે. એક ઉપલબ્ધિહેતુ અને બીજે અનુપલબ્ધિ હેતુ. જે હેતુ દ્વારા સાથે અભાવસ્વરૂપ સિદ્ધ થાય છે તેને અનુપલબ્ધિ કહે છે. એટલે તે અનપલબ્ધિ નિષેધને સિદ્ધ કરે છે. અને તે અનુપલબ્ધિના મૂળ ચાર ભેદ અને ઉત્તર અગિઆર ભેદ છે તે આ પ્રમાણે. ૧ સ્વભાવાનુપલબ્ધિ-અહિં ધૂમ નથી કારણકે ઉપલબ્ધિના લક્ષણની પ્રાપ્તિ છતાં તે જણાતો નથી. ૨ કાર્યાનુપલબ્ધિ-અહિં સંપૂર્ણ સમર્થ્યવાળાં ધૂમાડાનાં કારણે નથી કારણકે ધૂમ રૂપ કાર્ય નથી. વ્યાપકાનુલબ્ધિ–અહીં શિશમનું વૃક્ષ નથી કારણકે કોઈપણ વૃક્ષ જણાતું નથી. (આ ત્રણે બૌદ્ધ ઉદાહરણે અવિરુદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકરણમાં પ્રસ્તુત પ્રમાણનયતત્ત્વમાં બતાવવામાં આવેલા પૃ. ૧૧૪,૧૧૬,૧૧૫ માં અનુક્રમે ૯૬–૯૮-૯૭ માં સૂત્રમાં બતાવેલા ઉદાહરણેને અનુસરતા છે ) ૪ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ-અહિં ઠંડો સ્પર્શ નથી કારણકે અહિં અગ્નિ જણાય છે. (સરખા. જુઓ. પ્રમાણનય તત્ત્વ સૂત્ર. ૮૪ પૃ. ૯૯ ) પ વિરુદ્ધકાપલબ્ધિ–અહિં ઠંડે સ્પર્શ નથી કારણકે અહિં ધૂમાડો જણાય છે. (સરખાવો. સૂત્ર ૮૮ પૃ. ૧૦૨) ૬ વિરુદ્ધવ્યામોપલબ્ધિ-ધ્રુવ ઉત્પન્ન થનાર પદાર્થને નાશ અવશ્ય હેતો નથી કારણકે તે નાશને મેગ્ય બીજા હેતુની અપેક્ષા રાખે છે. (સરખાવો સૂત્ર ૮૭ પૃ. ૧૦૧) ૭ કાર્યવિરુદ્ધોપલબ્ધિ-અહિં સંપૂર્ણ સામર્થ્યવાળાં શીતના Page #195 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૮ ૯ ૧૦ નથી કારણ નથી કારણકે અહિં અગ્નિ છે. ( સરખાવેા જુએ સૂત્ર ૯૨ નું વિવેચન પૃ. ૧૧૨ ) વ્યાપકવિદ્ધોપલબ્ધિ——અહિં હિમના સ્પર્શી નથી કારણકે અગ્નિ છે. ( સરખાવા જીએ સૂત્ર ૯૨ નું વિવેચન પૃ. ૧૧૩) કારણાનુપલબ્ધિ—અહિં ધૂમ નથી કારણકે અહિં અગ્નિને અભાવ છે. ( સરખાવા સૂત્ર ૯૯ પૃ. ૧૧૭) કારણવિરુદ્ધોપલબ્ધિ—આ પુરુષને રામહર્ષ વિશેષ કારણકે પાસે અગ્નિ છે. સૂત્ર ૯ર નું વિવેચન પૃ. ૧૧૩ ) ૧૧ કારણવિરુદ્ધકા પલબ્ધિ——અહિં રામ હ^ યુક્ત પુરુષ નથી કારણકે અહિં ધૂમાડા છે.(સરખાવા સૂત્ર હરનું વિવેચન પૃ.૧૦૭) આ અગિઆરે હેતુએ સ્વભાવાનુપલબ્ધિમાંજ સમાઈ જાય છે. એમ બૌદ્ધ માન્યતા છે. આ રીતે બૌદ્ધોના માનેલા અનુપલબ્ધિના અગિઆરે ભેદ જેને અને બૌદ્દો એક સરખી રીતે માને છે. છતાં આ વિષયમાં ફેર એટલા છે કે બૌદ્ધોએ જે હેતુ નિષેધને સિદ્ધ કરે તેને અનુપલબ્ધ માન્યા છે. જ્યારે આપણે જૈનાએ હેતુની વિદ્યમાનતા તે ઉપલબ્ધિ અને હેતુની અવિદ્યમાનતા તે અનુપલબ્ધિ અને આ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વિધિને પણ સિદ્ધ કરે છે અને નિષેધને પણ સિદ્ધ કરે છે. હવે વિધિને સાધનાર તેરીકે બૌદ્ધો સ્વભાવ અને કાર્ય હેતુ માને છે. જે પદાર્થ પાતાના હેતુની વિદ્યમાનતાથી હાય છે તેમજ હેતુસત્તાવિના ખીજા કાષ્ઠની અપેક્ષા રાખતા નથી તે પદા સ્વસત્તામાત્ર લાવી છે. આવા સાધ્યમાં જે હેતુ હેાય તે સ્વભાવ હેતુ છે. १३० સ્વભાવ હેતુ–દાખલ તેરીકે આ ઝાડ છે. કારણ કે શિશમ હાવાથી. આ સ્વભાવ હેતુનું ઉદાહરણ છે. કાય હેતુ—અહિં અગ્નિ છે. ધૂમાડા હેાવાથી. આ કા હેતુનું ઉદાહરણ છે. ( સરખાવા સૂત્ર ૭૮ પૃ. ૯૪) આ રીતે સ્વભાવહેતુને જેનેએ સ્વીકાર્યાં નથી. અને કા હેતુને એજ રીતે જેનેાએ શબ્દાંતરથી અવિરુદ્ધકાઉપલબ્ધિમાં સમાવ્યા છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १३१ હવે કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર વિગેરે હેતુઓ બૌદ્ધો નથી માનતા તેને ખુલાસે તે ગ્રંથકારે સ્વયંસૂત્રો મુકીને આપ્યો છે એટલે તે વિષે કાંઈ પણ વધારે વિવેચનની અહિં જરૂર નથી. આપણે ત્યાં અવિરુદ્ધોપલબ્ધિ વિધિને સાધનાર છ પ્રકારની છે. તેમાં બૌદ્ધો પ્રથમના સ્વભાવ અને કાર્યને સ્વીકારે છે. બાકીના કારણ સહચર, ઉત્તર અને પૂર્વચરને હેતુ તરીકે સ્વીકારતા નથી. કારણ કે તાદામ્ય અને તંદુત્પત્તિ સબંધ હોય તેને જ શુદ્ધ હેતુ તરીકે સ્વીકારે છે. ને બાકીનાને હેત્વાભાસ તરીકે માને છે. અને તેની પુષ્ટિમાં જણાવે છે કે તાદામ્ય અને તત્પત્તિ સીવાય વ્યાપ્તિ ઘટી શકતી નથી ને વ્યાપ્તિ ઘટી ન શકવાથી શુદ્ધ હેતુ રહેતા નથી. જન વિરુદ્ધોપલબ્ધિ પ્રતિષેધને સિદ્ધ કરવામાં સાત પ્રકારનો છે. તેમાં પણ કારણ, પૂર્વચર. સહચર ને ઉત્તરચર સિવાય જેનોની પેઠેજ તેમણે પણ ત્રણ હેતુઓ નિષેધની સિદ્ધિમાં માન્યા છે. અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં સાત પ્રકારની માનેલ છે. તેમાં પણ બૌદ્ધોએ શરૂઆતની ચાર અનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં માની છે. વિરુદ્ધાનુપલબ્ધિ વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારની છે ને તેના ભેદે બૌદ્ધોએ એકે સ્વીકાર્યો નથી. તૈયાયિકોની હેતુના ભેદ વિષયક માન્યતા–નૈયાયિકોએ પક્ષસર્વ સાક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ અને, અસત્પતિપક્ષસ્વરૂપ પાંચ લક્ષણવાળો ઉપાધિ રહિત શુદ્ધ હેતુ માન્યો છે. પરંતુ જેને અને બૌદ્ધની પેઠે હેતુઓના જુદા જુદા પ્રકારો તેમણે પાડયાં નથી. છતાં તેઓએ અનુમાનના પૂર્વવત શેષવત અને સામાન્યતદષ્ટ એ ત્રણે ભેદ પાડ્યા છે અને તે ત્રણે ભેદ વસ્તુતઃ હેતુ. એના ભેદથી જ પડાયેલા છે. આ ત્રણે અનુમાને પ્રત્યક્ષપૂર્વકજ થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ १३२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ત્રણ અનુમાનનું સ્વરૂપ-જ્યાં આગળ કારણદ્વારા કાર્યનું અનુમાન કરવામાં આવે તેને પૂર્વવત કહે છે. જ્યાં કાર્ય દ્વારા કારણનું અનુમાન કરવામાં આવે તેને શેષવત કહે છે. ને કાર્યકારણ છેડીને બીજા સાધનો દ્વારા સાધ્યની સિદ્ધિ થાય તેને સામાન્યષ્ટ કહે છે. ત્રણના ઉદાહરણ–આ મેઘ વરસાદને ઉત્પન્ન કરશે કારણકે તેવા પ્રકારને ગંભીરગરવ, વીજળીનું વારંવાર થવું, મેઘની ઉન્નત દશા વિગેરે વરસાદનાં ચિહે માલુમ પડે છે. આને પૂર્વવત અનુમાન કહે છે. ને તે અવિરુદ્ધ કારણે પલબ્ધિ નામના હેતુથી જેનો જે અનુમાન સ્વીકારે છે તેવા પ્રકારનું આ અનુમાન છે. (સરખાવો આજ પ્રકરણનું સૂત્ર ૭૯. ભવિષ્યતિ વર્ષ તથવિધવાવિવાવટોનરતિ પાચ ૭૨ ) અહિં “વરસાદ વરસ્યો હોવો જોઈએ. કારણકે નદીમાં પુર આવવું વિગેરે નજરે પડે છે. આ અનુમાનને શેષવત અનુમાન કહે છે. અને આવા પ્રકારનું અનુમાન તે જૈનના અવિરુદ્ધ કાર્યોપલબ્ધિ નામના હેતુથી થાય છે તેમાં સમાઈ શકે છે નદીમાં પુર આવવું વિગેરે કાર્ય હેતુ છે અને કારણરૂપ વરસાદનું આવવું તે સાધ્ય છે. ( સરખાવો સૂત્ર ૭૮. અન્ન જિનિ ધનલયો ધૂમસમુપત્રમાણિતિનાર્થી || ૭૮ ) આ આંબા ફળેલા છે કારણકે તેમાં આંબાપણું છે અને નૈયાયિકે સામાન્યતોદષ્ટ અનુમાન કહે છે. આ અનુમાન જેને એ પડેલા વિધિસાધક બીજા અનુમાનેમાં સમાઈ જાય છે. - બીજી રીતે તૈયાયિકેની ત્રણ અનુમાનની માન્યતા–નૈયાયિકે કેવળાન્વયીને પૂર્વવત, કેવળવ્યતિરેકીને શેષવત અને અન્ય વ્યતિરેકીને સામાન્ય દષ્ટ કહે છે. પરંતુ આ ત્રણે ભેદ જેનોના માનેલા શુદ્ધ હેતુના લક્ષણમાં સમાઈ જાય છે અને એ જે હેતુના પટાભેદ પાડયા છે તેને સાધ્યની સાથે જુદી જુદી રીતે અપેક્ષાપૂર્વક સંબંધિત હેતુને Page #198 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः લઈને છે. તેમજ નૈયાયિકાએ માનેલ આ ત્રણે અનુમાને ત્યારે જ શુદ્ધ બને છે કે જેમાં આપણા માનેલ શુદ્ધ હેતુનું લક્ષણ ઘટતું હોય. જે હેતુ પક્ષમાં વ્યાપીને રહે અને જે સપક્ષમાં પણ રહેતો હોય પરંતુ જેને વિપક્ષ ન હોય તેને કેવળાન્વયી કહે છે. અને આ કેવળાન્વયી સર્વપક્ષવ્યાપક અને સપક્ષ એકદેશવૃત્તિ વ્યાપક એમ બે પ્રકારે છે. જે હેતુ પક્ષમાં વ્યાપીને રહે અને સાક્ષરહિત તેમજ વિપક્ષથી વ્યાવૃત્ત હોય તેને કેવળવ્યતિરેકી કહે છે. તે પ્રસંગોનેયી અને અપ્રસંગનેયી એમ બે પ્રકારે છે. જે હેતુ પાંચે પ્રકારના રૂપવાળો હોય તેને અન્ય વ્યતિરેકી કહે છે. તેના પણ સર્વસપક્ષવ્યાપક અને સપક્ષએકદેશવ્યાપક એમ બે ભેદ પડે છે. ત્રીજા પ્રકારની માન્યતા–પૂર્વના બોધની પેઠે જે તુલ્ય બંધ થાય તેને પણ પૂર્વવત કહે છે. જેમકે, સુખ, દુઃખ, ઈચ્છા વિગેરે ગુણે એક દ્રવ્યને આશ્રિત રહેલા હોવા જોઈએ. કારણકે તે દરેક ગુણ છે. જેમકે રૂપ વિગેરે છે તેમ. પ્રસક્તિને પ્રતિષેધ કરવાથી અને બાકીનામાં પ્રસક્તિને અસંભવ હેવાથી જે બોધ થાય તેને પણ શેષવત કહે છે. જેમાં ધર્મિ અને સાધનધર્મ પ્રત્યક્ષ હોય પરંતુ સાધ્યધર્મ અપ્રત્યક્ષ હોય તેને સાધવામાં આવે તેને સામન્યતોદષ્ટ કહે છે. જેમકે, “સર્વે ઈચ્છા વિગેરે ગુણો પરતંત્ર છે ગુણ હોવાથી રૂપની પેઠે વિગેરે ઉદાહરણ પણ ઘટાવી શકાય છે. આ રીતે તૈયાયિકાની હેતુ વિષયક માન્યતાનું સૂચન માત્ર કર્યું પણ તે સર્વ જેન હેતુના એક વિભાગ માત્ર છે. ૩ વૈશેષિક દર્શન સબંધી હેતુઓની માન્યતા થે જ સંયોનિ વિધિ સમવાય વેતિ વિમ્ ! અ. . આ. ૨. સ. ૧ વૈશેષિકદર્શન. Page #199 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આ સાધ્ય આ હેતુનું કાર્યાં છે કારણ છે સંચાગિ છે. વિરેાધિ છે કે સમવાય છે વિગેરે વિચારદ્વારા અનુમાનના જુદા જુદા ભેદો પડે છે. આ સાધનનું આ સાધ્ય કાય છે. તેનું ઉદાહરણ— “વિશિષ્ટ અમુક નદીનું પુર થયું હાવું જોઇએ કારણકે વૃષ્ટિ થઇ છે.’ આમાં સાધ્યું નદીનું પુર તે કાર્યાં છે અને સાધન વૃષ્ટિ તે કારણ છે. આ સાધનનું સાધ્ય કારણ છે તેનું ઉદાહરણ— ‘વિશિષ્ટ મેઘની ઉન્નતિ થઇ હાવી જોઇએ કારણકે વરસાદ થાય છે.” આમાં ‘મેધની ઉન્નતિરૂપ’ સાધ્ય કારણ અને સાધન ‘વૃષ્ટિ’ તે કાર્યાં છે. આ સાધનનું આ સાધ્ધ સયાગિ, વિરોધિ અને સમવય છે તેના ક્રમે ઉદાહરણા—અહિં ધૂમાડા છે અગ્નિ ડાવાથી’ તે સયેાગીનું. અને ‘અહિં ઝાડી વિગેરેમાં તાળીયા હાવા જોઇએ કારણકે ભયભીત સર્પ જણાય છે.' તે વિરોધીનું ઉદાહરણ. તેમજ ‘અહિં તેજ છે કારણકે પાણીમાં ઉષ્ણુ સ્પર્શી હાવાથી'. આ સમવાયીનું ઉદાહરણ છે. અચેત્ાર્થે...વિગેરે લિંગ બતાવવા માટે જણાવેલ છે. પરતુ આટલાંજ લિંગ છે એવા કાંઈ આગ્રહ રાખવા બદલ નથી. કારણકે ચંદ્રના ઉય સમુદ્રની ભરતી અને કુમુદવકાસને જણાવે છે તેમાં પરસ્પર કાર્ય કારણભાવ ન છતાં વાસ્તવિક અનુમાન ખની શકે છે. પૂર્વે જણાવેલ વૈશેષિક સૂત્રમાં ૬ મુકયા છે તેથી પાર્થ સમાચિ પણ સમજવા. અને તેના બે ભેદ પાડયા છે. પહેલા એક કાર્ય ખીજા કાને જણાવે તે. અને બીજો એક કારણુ ખીજા કારણુને જણાવે તે. १३४ લિંગ તેજ પ્રમાણે વિરેાધિના પણ ચાર ભેદ પડે છે ૧ ન થયેલ પદા થયેલાનું લિંગ બને ૨ ન થયેલ પદાર્થોં ન થયેલાનું બને ૩ થયેલ પદાથ ન થયેલાનું લિંગ બને ૪ અને થયેલ પદા થયેલાનું લિંગ બને. આ ચારે વિરોધીના પેટાભેદરૂપે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १३५ “ આ વૈશેષિકના બધા ભેદા જૈનાના અમુક ભેદમાં સમાઇ જાય છે. ' तथाच कार्य यत्रलिङ्गं तच्छेषवत्, कारणंयत्रलिङ्ग तत्पूर्ववत् सबन्धिकार्यकारणभिन्नं साध्यस्य यथाकथंचित्स बन्धविशिष्टं यत्र लिङ्गं तत् सामान्यतोदृष्टम् इत्युक्तानुमानानाम् सामान्यतोदृष्ट एवान्तर्भावः इति भावः अ. ८, आ. २ सू. २ वै. ४. આ રીતે, જૈન બૌદ્ધ, નૈયાયિક અને વૈશેષિકના દરેકના હેતુએ તપાસતાં સાંગેાપાંગ, સુંદર અને વ્યવસ્થિત જો હેતુએ માલમ પડતા હાય તા જૈન દર્શનનાજ છે. અને આ સાથે સાથે પૃ. ૧૩૬ માં જૈન હેતુઓનું ચક્ર પણ આપેલ છે. इति श्री देवसूरिरचितप्रमाणनयतत्त्वे विशेषार्थसहितः तृतीयपरिच्छेदः समाप्तः Page #201 -------------------------------------------------------------------------- ________________ વિધિસાધક નિષેધસાધક ૫૫ હેતુ ૫ નિષેધસાધક, વિધિસાધક ૨૩ = ૧૮ – ૫ ઉપલબ્ધિ નિષેધસાધક–૧૮ અવિરુદ્ધનુપલબ્ધિ અનુપલબ્ધિ છે આ વિધિસાધક–૫ વિરુદ્ધાનુપલબ્ધિ કારણ સ્વભાવ માપક સચર | કોય કાર્યો કારણું સ્વભાવ વ્યાપક સહચર प्रमाणनयतत्वालोकालङ्कारः સ્વભાવ સ્વભાવ બાપા વ્યાપક કાર્ય કારણ પૂવ ચર ઉત્તરચર સહચર . સહચરકાય કાર્યવ્યાપક કાર્યવ્યાપકવ્યાપક કારણ કારણ સહચર સહચર કારણ સહચર વ્યાપક વ્યાપક વ્યાપક વ્યાપક કારણ કારણ વ્યાપક કારણ વ્યાપક સહચર સહચર વ્યાપક વ્યાપક કારણું કારણ કારણ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫૫ નિષેધસાધક વિધિસાધક નિષધ સાધક વિધિ સાધક ૨૩ = ૧૮ – ૫ ઉપલબ્ધિ અનુપલબ્ધિ વિધિસાધક નિષેધ સાધક ૩ર ૬ – ૨૬ વિધિસાધક– અવિરુદ્ધોપલબ્ધિ થાય છે કારણ પૂચર ઉતારવાર વ્યાખ્ય કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર નિષેધસાધક–૨૬ સહચર સહચર प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિરુદ્ધોપલબ્ધિ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ વ્યાપ્ત વિરુદ્ધ કાર્ય વિરુદ્ધકારણવિરુદ્ધ પૂર્વ ચરવિઉત્તરચરવિદ્ધસક | | | | | | | | | | | | | કાર્ય વ્યાપક કારણુ કારણ વ્યાપક કારણ વ્યાપક કારણ વ્યાપક કારણ વ્યાપક કારણ વ્યાપક કારણુ વ્યાપક વિરુદ્ધ વિરુદ્ધ વિરુદ્ધ વિરુદ્ધ વિરુદ્ધ વ્યાપક કારણ વિરુદ્ધ વિરુદ્ધ વ્યાપક કારણ વ્યાપક કારણ વ્યાપ વ્યાપ વિરુદ્ધ વિરુદ્ધ કાર્ય કાર્ય કાર્ય કાર્ય વ્યાપ્ય વ્યાધ્ય કારણુ વ્યાપક કારણ વ્યાપક વ્યાપક કારણ છે કે Page #203 -------------------------------------------------------------------------- ________________ श्री पार्श्वनाथाय नमः છે અથ તુર્થ દ્રિઃ ચોથે પરિચ્છેદ. પક્ષ પ્રમાણ (ચાલુ) આગમ પ્રમાણે વિચાર. આગમલક્ષણ आप्तवचनादाविभूतमर्थसंवेदनमागमः ॥१॥ અર્થ: પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન તે આગમ પ્રમાણ છે. ' વિશેષાર્થ: આ આગમ પ્રમાણ પક્ષને પાંચમે ભેદ છે; પ્રત્યક્ષમાં વસ્તુને સાક્ષાત્ બેધ થાય છે, સ્મરણમાં અનુભવેલ પદાર્થને વિષય થાય છે, પ્રત્યભિજ્ઞાનમાં ઉતેજ આ એ પ્રકારનું સંકલના પૂર્વક જ્ઞાન થાય છે, તર્કમાં ત્રણેકાળમાં રહેલ સાધ્ય સાધનના સબંધને વિષય કરવામાં આવે છે, અને અનુમાનમાં હેતુદ્વારા સાધ્યનું ભાન કરવામાં આવે છે. અને તેજપ્રમાણે આ આગમપ્રમાણમાં પ્રમાણિક પુરુષના १ समयबलेन सम्यक्परोक्षानुभवसाधनं आगमः ન્યાયસાર પૃષ્ઠ. ૨૮ आप्तवाक्यनिबन्धमर्थज्ञानमागमः ન્યાયદીપીકા પૃ. ૧૧૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १३९ વિશ્વાસ દ્વારા તેના વચનથી અર્થશાન થાય છે. આ રીતે દરેકનાં સ્વરૂપ ભિન્ન છે. માટે આગમ પ્રમાણ ભિન્ન માનવાની જરૂર છે. આ સૂત્રમાં આગમ” લક્ષ્ય છે અને પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન એ લક્ષણ છે. હવે જે કેવળ અર્થજ્ઞાન”ને આગમ પ્રમાણ માનવામાં આવે તે પ્રત્યક્ષ વિગેરેથી પણ અર્થશાન થઈ શકે છે અને તે રીતે પ્રત્યક્ષ પણ આગમ પ્રમાણુ બની જાય. પરંતુ આ આગમ પ્રમાણે તે પરોક્ષ છે. માટે “વાક્યથી ઉત્પન્ન થયેલ આ પદ વધારવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. તેમજ “વાક્યથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન તે આગમ', એ પ્રમાણે માનીએ તે પણ સ્પષ્ટ પ્રવૃતિ અને નિવૃત્તિ ચોગ્ય પ્રમાણુરૂપ જ્ઞાન નહિ બને. કારણકે મૂર્ખ, લુચ્ચા અને બકવાદ કરનાર પુરુષના યુદ્ધા તદ્ધા બેલાયેલા વાક્યો-- દ્વારા આપણને અર્થ સબંધી ભાન તો થાય છે. પરંતુ તે તે પદાર્થમાં પ્રવૃતિ કરતાં તે પ્રકારની તે વસ્તુ ન જણાતી હેવાથી તે જ્ઞાન જુઠું થાય છે. માટે પ્રમાણિક પુરુષના” આ પદ. વધારવાની આવશ્યકતા છે. હવે અથ' શબ્દનો ઉડાડી દઈ “પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે આગમ પ્રમાણ.” એમ માનીએ તે પણ આગમ પ્રમાણુની સાર્થકતા સિદ્ધ થતી નથી. કારણકે તે લક્ષણ દ્વારા તે ઉચ્ચારણુકરાતા વાક્ય યા શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ વિગેરે પણું આગમ પ્રમાણુ બની જાય. માટે અર્થ શબ્દની જરૂરિઆત છે. .. “ Page #205 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः , આજ આ રીતે શુદ્ધ આગમનું લક્ષણ તા ‘પ્રમાણિક પુરુષના વચનદ્વારા ઉત્પન્ન થયેલ અજ્ઞાન તે આગમ. ઘટી શકે છે. આ રીતે આગમના લક્ષણ તરીકે વપરાયેલા દરેક શબ્દની સાર્થકતા સિદ્ધ થાય છે. १४० વસ્તુત: વિચાર કરીએ તેા સત્યવચન તે આગમ. ને આ આગમના આધાર લઈનેજ ધમ ના ઉદ્ધાર સમાજના ઉદ્ધાર કે રાજ્યનીતિઓના પરાવ ના થતાંજ આવ્યાં છે. અને તેજ પ્રમાણે વચન માત્રને આગમ અને યથાર્થ સત્ય માનીને આજ સુધીની ધર્મ, સમાજ, જ્ઞાતિ કે રાજ્યાની અવદશા થતી આવી છે. આજ કારણને લઈને જૈનદર્શનકારાએ પુરુષના પ્રમાણિકતાને અનુસરીને તેના વચન ઉપર વિશ્વાસ રાખ્યા છે અને તે વિશ્વાસુ વચનેને આગમ તેરીકે લેખ્યાં છે. કદાચ કાઈ શકા કરેકે આમ પરીક્ષા કરી તેના વચનને પ્રમાણિક માનવું તે અત્યંત દુટ છે માટે આગમ ન હાવું તેજ શ્રેયસ્કર છે. જો ઉપરાક્ત માન્યતાના સ્વીકાર કરીએ તેા જગતની તમામ ભાષા અને જગતના વ્યવહાર દુર્ઘટ અને. કારણકે -આાળક જે ભાષા ખાલે છે અને જગતના જે કાંઈ વ્યવહાર ચાલે છે તે આ પ્રમાણિક પુરુષના વચનની શ્રદ્ધાને લઇનેજ છે. કાઈક વખત કદાચ આસપરીક્ષા દુષ્ટ અને તેથી આગમને સ્વીકાર અાગ્ય છે તે પ્રમાણે તે નજ માની શકાય, કારણકે તેપ્રમાણે માનીએ તે પ્રત્યક્ષ અનુમાન વગેરે Page #206 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १४१ પ્રમાણ પણ કેઈને આશ્રયીને દુર્ઘટ બને છે તેથી શું આપણે તેને નિષેધ જ કરી શકીએ છીએ? તેમજ આ આગમપ્રમાણમાં સામા માણસને તદ્દન સત્યરૂપે સિદ્ધ થયેલી વસ્તુ પરને બંધ કરવા માટે વચનદ્વારા જણાવવામાં આવે છે. અહિં એક શંકા એ કરવામાં આવે છે કે શાસ્ત્રોના પ્રણેતાને જોયા વિના તેની આસપરીક્ષા શી રીતે થઈ શકે? ને તે પરીક્ષા થયા વિના તેમના વચન ઉપર કેમ વિશ્વાસ બેસી શકે ? આને ઉત્તર એ હોઈ શકે કે જેમના વચનેથી ઉત્પન્ન થત અર્થેધ વ્યવસ્થિતરીતે ચોક્કસ અર્થસંગત હોય તે તે વચનના પ્રણેતાને આપણે આપ્ત તરીકે સ્વીકારવામાં કઈ જાતને બાધ ન ઉઠાવી શકીએ. ઉપચારથી આપ્તવચન આગમ પ્રમાણુ બને છે– __ उपचारादाप्तवचनं च રા અર્થ—અને ઉપચારથી પ્રમાણિક પુરુષનું વચન તે આગમ પ્રમાણુ બને છે. વિશેષાર્થ—–જગતમાં તે અર્થજ્ઞાનને કેઈ આગમ કહેતું નથી. પરંતુ પ્રમાણિક પુરુષના કથિત વચનેજ આગમ કહેવાય છે. તેનું કારણ એ છે કે અર્થજ્ઞાનમાં પ્રમાણિક પુરુષનું વચન એ અનન્ય કારણ છે. માટે આ અનન્ય કારણમાં કાર્યોને ઉપચાર કરવામાં આવ્યો છે. એટલે જ પ્રમાણિક પુરુનું વચન તે આગમ તેરીકે લેખાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ १४२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પ્રમાણિકપુરુષના વચનના બે પ્રકારનાં ઉદાહરણ– समस्त्यत्र प्रदेशे रत्ननिधानं, सन्ति रत्नसानुप्रभृतयः ॥३॥ અર્થ–આ સ્થળને વિષે રત્નને ભંડાર છે; મેરુ વિગેરે પર્વત વિદ્યમાન છે. વિશેષાર્થ–જેણે રત્નનો ભંડાર જેએલે છે તેવા લૌકિક આપ્તપુરુષના વચનદ્વારા રત્નના ભંડારનું ભાન થાય છે, તેમજ હાલના સામાન્ય માણસથી નહિ જણતા એવા મેરૂ પર્વતની વિદ્યમાનતાને નિશ્ચય લોકોત્તર પુરુષના વચન દ્વારા થાય તે બન્ને આગમ પ્રમાણ છે. . આપ્તનું સ્વરૂપ अभिधेयं वस्तु यथावस्थितं जानीते यथाज्ञानं चाभिधत्ते ૪ ગાતા || 8 | અર્થ–કહેવા યોગ્ય વસ્તુને યથાર્થ જાણે. અને જાણ્યા પ્રમાણે જે કહે તે આત. ' વિશેષાર્થ—આ આગમ પ્રમાણમાં શબ્દ દ્વારા વસ્તુને બંધ થાય છે. તો તે શબ્દને પ્રરૂપક પોતે પદાર્થને બરાબર જાણત હોય અને પિતાના જાણ્યા પ્રમાણે કઈ પણ જાતને સ્વાર્થ રાખ્યા વિના બરેબર કહેતે હેાય તો તે પ્રમાણિક કહેવાય છે. અને આ પ્રમાણેના પ્રમાણિક પુરુષના વચને દ્વારા જે : બેધ થાય તેજ યથાર્થ આગમ જ્ઞાન કહેવાય છે. આ સૂત્રમાં આતના બે વિશેષણ આપ્યાં. એક યથાર્થ વસ્તુને જાણનાર અને બીજું જાણ્યા પ્રમાણે કહેનાર. આ २ आप्तः प्रत्यक्षप्रमितसकलार्थत्वे सति परमहितोपदेशकः | પૃ. ૧૧૯ ન્યાયદીપીકા Page #208 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષણે આતમાં હોવાં જોઈએ. અને આ બે ન હોવાના કારણેજ જગતમાં જુઠું બોલાય છે. અમદાવાદથી નરોડા કેટલું દૂર છે તે ન જાણનાર પુરુષને આપણે તેનું અંતર પૂછીએ કે પૂછયા સિવાય જવાબ આપે તો તે સાચે જવાબ ન આપી શકે. આ બે જવાબ તેની અજ્ઞાનતાને લઈને છે. ને આ અજ્ઞાનતા પહેલા વિશેષણના અભાવે છે. બીજુ વિશેષણ “જાણ્યા પ્રમાણે કહેનાર” તે આસને લાગડવામાં આવ્યું છે. પરંતુ જે જાણ્યા પ્રમાણે ન કહેવાનું અને છે તે તે કેવળ કષાયને જ આભારી છે. સામાન્ય સરળ માણસ પણ ક્રોધાવેશને લઈને બોલે કે આજે જીવતો ન મુકું.” આ ક્રોધથી અસત્ય છે. “મારા જે બુદ્ધિશાળી જેતે નથી કે જે આટલા વખતમાં આટલું ભણે,?” અથવા “ શું હું હેટ થઈને નાનાને નમું?” આ માનથી અસત્ય છે. નોકરી કરતો નકર બોલે કે “સાહેબ આપને તાવ આવ્યો ત્યારે મારા તમ્મરજ વછૂટી ગયા. આ માયાથી અસત્ય છે. બે રૂપીઆના જેટાની ત્રણ રૂપીઆ કિંમત કરનાર કાઠીઓ બેલે કે “શેઠ પણ ત્રણ રૂપીએ તે ઘરમાં જ પડે છે. આ લેભથી અસત્ય છે. | હાસ્ય ખાતર કહેવામાં આવે કે “અરે તારે લોટરીનો નંબર લાગી ગયે હમણાં જોઈને જ આવું છું.” આ હાસ્ય સંબંધી જુઠું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ १४४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः મારા છોકરા જે કઈ રૂપાળો નથી.” એ પ્રમાણે માતા પ્રેમથી બેલે તે રતિસબંધી અસત્ય છે. આર્યાવર્ત પર અપ્રેમને લઈને કોઈ પરદેશી કહે કે “હજી આર્યાવર્ત ઉન્નતિને નથી.”તે અરતિને લઈને અસત્ય છે. કોઈપણ માણસ ધનને નાશ કે વહાલાના અકાળ મરણથી બેલી ઉઠે કે “જીવવા કરતાં મરવું સારું.” તે તે શોકથી અસત્ય છે. ચેરને રાજા પૂછે કે કેમ ચોરી કરી છે? તો તે ભયને લીધે કહે કે “હું ચોરી કરતે જ નથી.” આ ભયને લઈને અસત્ય છે. જે જગ્યા હોવા છતાં ગંદા માણસને આપણી પાસે કે જમવા બેસાડે તે કહીએ કે “ભાઈ અહિં જગ્યા નથી બીજે બેસાડે”. આ જુગુપ્સા સબંધી અસત્ય છે. કેઈ સ્ત્રી પુરુષ ઉપર રાગાંધ થવાથી બેલે કે “કામ. પણ તમારાથી પરાજય પામે છે. આ પુરુષવેદથી અસત્ય છે. આ રીતે નપુંસક અને સ્ત્રીવેદથી પણ અસત્ય બોલાય છે. પરંતુ દરેકજણ અજ્ઞાન કે કષાય દ્વારા જુઠું ન બોલવાને સંભવ હોય તેવા પુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખી પદાર્થનું ભાન કરે છે. આ બેધ વચન દ્વારા જ થાય તેવો કેઈ નિયમ નથી. પરંતુ લખવાથી, આંકડાથી હાથ મૂખની ચેષ્ટાદ્વારા, શબ્દ સ્મરણથી કે બીજા અન્ય કેઈપણ પ્રકારથી કહેવાદ્વારા પરોક્ષ અર્થસબંધી પારકાને જે જ્ઞાન ઉત્પન્ન કરવામાં આવે તે આગમ છે. અને આગમન કારક યા ઉત્પાદક તે આસ છે. અર્થાત જે જેને અવંચક તે તેને આમ તે સાધારણ લક્ષણ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः - પરંતુ આ આખા આગમ પ્રમાણને આધાર આમની પરીક્ષા ઉપરજ અવલબેલો છે. એટલે તેની સત્ય પ્રતીતિ ઉપરજ તેનાથી બેલાતા વચન ઉપર સત્યની પ્રતીતિ થાય છે. આપ્તના લક્ષણને હેતુ तस्य हि वचनमविसंवादि भवति ॥५॥ અર્થ –તેવા પ્રમાણિક પુરુષનું વચનજ અવિસંવાદિ હોય છે. વિશેષાર્થ –જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે કહેનાર પુરુષનું વચન જ ખોટું પડતું નથી. આપ્તના પ્રકાર – સ તેવા વિશે જોશોના ૬ . અર્થ –તે પ્રમાણિકપુરુષ લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારે હોય છે. વિશેષાર્થ –સામાન્યલોકમાં રહેલ હિતસ્વી પુરુષ તે લોકિક. અને જગત્ માત્રના કલ્યાણની ઈચ્છાવાળા અને મોક્ષમાર્ગના ઉપદેશક તે લકત્તર. એમ બે પ્રકારના આત પુરુષે છે. બન્ને પ્રકારેના આપ્ત પુરૂષનું ઉદાહરણ – लौकिको जनकादिलोकोत्तरस्तु तीर्थंकरादिः ॥७॥ અર્થ:–પિતા વિગેરે લૌકિક અને તીર્થકર વિગેરે લકત્તર પ્રમાણિક પુરુષ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ २४६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ( વિશેષાર્થ –લૌકિક પ્રમાણિક પુરુષમાં પિતા, માતા, મિત્ર વિગેરે હિતસ્વી પુરુષો ગણી શકાય. અને લોકોત્તર પ્રમાણિક પુરુષમાં તીર્થકર, ગણધર, કેવળી વિગેરે લેખી શકાય છે. લૌકિક પ્રમાણિક પુરુષમાં તે માતા પિતા વિગેરે સાધારણ રીતે સર્વને આમ તેરીકે કબુલ છે. પરંતુ કેત્તર પુરુષમાં તીર્થકર ગણધર વિગેરે જેન દર્શનમાં ગ્રહણ કરાય છે. પરંતુ દરેક મતમાં પોતપોતાના દેવ, ગુરૂ વિગેરેને લેકેત્તર તરીકે ગણવામાં જુદા જુદા અભિપ્રાય છે. છતાં તે વાત તે તે ગ્રન્થને સેંપી આપણે ચાલુ વિષયમાં આગળ વધીશું. નિયાયિક વિગેરેને અભિમત આપ્ત વસ્તુતઃ આત ઘટી શકો નથી. કારણકે તેઓ જ્ઞાનને સ્વપ્રકાશક નથી માનતા તેમજ આસને એક માને છે. અને તેથી તેઓને ઈષ્ટ આમ પોતે જાણી શકતા નથી કે જણાવી શકતું નથી. છતાં તે તે કેત્તર આતની પરીક્ષામાટે આપણે ત્યાંના આપ્તપરીક્ષા અને આસમીમાંસા વિગેરે ગ્રન્થ જોઈ લેવા. કારણકે તે સર્વનું વિવેચન કરતાં ગ્રન્થનું દળ વધી જાય તેમ છે. ૩ મીમાંસકે વેદને અપરુષેય માને છે અને તેને જ સર્વોત્તમ આગમ તરીકે સ્વીકારે છે. અને તેની પુષ્ટિમાં તેઓ જણાવે છે કે પુરુષ માત્રમાં કોઈને કાંઈ દેષ હોય છે માટે ३ "दोषाः सन्ति न सन्तीति पौरुषेयेषु युज्यते वेदेकर्तुरभावाद्धि दोषाशकैव नास्ति नः" રત્નાકર પૃ. ૩૦૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેના વચન ઉપર ચેાગ્ય વિશ્વાસ ન બેસી શકે. પરંતુ અપરુષેય નિત્ય વૈદકથિત વચન જ સત્ય છે. છે. અને આ સ્થાના પરંતુ આ શંકા વ્યાજખી નથી. કારણકે આજે આપણે કોઈપણ ગ્રંથ બુદ્ધિથી વિચારીએ તે નિત્ય તે કે અપારુષેય ન હેાઈ શકે. કારણકે ગ્રંથના શબ્દો જરૂર કાઇને કાર્ય આઠ સ્થાનેા દ્વારા થાય દ્વારા શબ્દોના ઉચ્ચાર નાર જરૂરને જરૂર કાઈ વ્યક્તિ હાયજ છે. અને વેદાની વાકયરચના ને અ રચના આપણે આજે પણ સમજી શકીએ છીએ અને તેપણ શબ્દ રચનામય છે. તેથી કાઇ વ્યક્તિનિર્મિત છે. એટલે કાઇપણ ગ્રંથને નિત્ય કે અપારુષેય માની તેને સાચા માનવા તેતે કેવળ કદાગ્રહ જ છે. હવે કાઈપણ ગ્રંથના કે ઉપદેશના પ્રરૂપક આસ લેાકેાત્તર તેા ત્યારે જ કહેવાઈ શકે કે જે સ્વાથી ન હાય, અને આ સ્વાર્થ રાગદ્વેષ રૂપ કષાય દૂરથાય ત્યારેજ હઠી શકે છે. અને સાથે સાથે તે લેાકેાત્તર આમ જ્ઞાની અને હિતસ્ત્રી પણ હાવા જોઇએ. આ ત્રણે વસ્તુ મેળવવામાં ચાર ઘાતી કર્મોને ક્ષય ખાસ આવશ્યક છે. અને તે ઘાતી કર્મના ક્ષય કરનાર તીર્થંકર કેવળી અને પ્રત્યેક્ષુદ્ધ વિગેરે હાઇ શકે છે. ગણધર વિગેરે જે આસ લેાકેાત્તર કહેવાય છે. તે પણ તીર્થંકર વિગેરેને અનુસરીને જ છે. લૌકિક આમ કરતાં લેાકેાત્તર આમની વિશેષતા એ છે કે જેઓ જગદ્રુપકારાક અને જેએનું વચન ત્રણેકાળ અમા Page #213 -------------------------------------------------------------------------- ________________ १४८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ધિત છે. જે જૈનધર્મમાં અંગપ્રવિણરૂપ બારસંગ છે તે આ લકત્તર આપ્તપુરુષ કથિત છે. વચનવ્યાખ્યા: वर्णपदवाक्यात्मकं वचनम् ॥ ८॥ અર્થ –અક્ષર, પદ અને વાક્યરૂપ હોય તેને વચન કહેવામાં આવે છે. વિશેષાર્થ—અત્યારસુધી આતની વ્યાખ્યા કરી. હવે તેના વચનની વ્યાખ્યા કરે છે. વચનમાં વર્ણ, પદ અને વાકય હોય છે. ઉપલક્ષણથી સૂત્ર પાદ, અધ્યાય, પ્રકરણ, પરિચ્છેદ, કાંડ, વિભાગ વિગેરે ગ્રંથના વિભાગો પણ વચન તરીકે ગણી શકાય છે. વર્ણવ્યાખ્યા अकारादि पौगलिको वर्णः ॥९॥ અર્થ—અકાર વિગેરે પદ્ધલિક વર્ણ છે. વિશેષાર્થ –આ અકારાદિકવણું ભાષાપર્યાતિ દ્વારા જીવમાં ઉત્પન્નથયેલ શક્તિથી પ્રગટ થતાં ભાષાવર્ગણાના પુદ્રલે છે. પરંતુ અન્ય દર્શનવાળા જેમ માને છે તેમ નિત્ય કે આકાશગુણ નથી. ૪. ૧ અચારાંગ ૨ સૂયગડાંગ ૩ ઠાણુગ ૪ સમવાયાંગ ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬ જ્ઞાતાધર્મકથા ઉપાસકાધ્યયનદશાંગ ૮ અનન્તકૃદ્ દશાંગ ૯ અનુત્તરપપાતિકદશાંગ ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાકસત્ર ૧૨ દૃષ્ટિવાદ. Page #214 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પદ વ્યાખ્યા: वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदम् पदानां तु वाक्यम् ॥ १० ॥ અર્થ:–પરસ્પર અપેક્ષા રાખનારા અક્ષરોને નિરપિક્ષ સમુદાય તેને પદ કહેવામાં આવે છે. ને તે જ પ્રમાણે પરસ્પર અપેક્ષા રાખનારા પદને નિરપેક્ષ સમુદાય તેને વાક્ય કહેવામાં આવે છે. વિશેષાથ–પોતપોતાને ચગ્ય અર્થ જેની દ્વારા જાણવામાં આવે તેને પદ કહેવામાં આવે છે. આ પદમાં ઘણું કરીને બે ત્રણ કે તેથી વધારે અક્ષરે રહેલા હોય છે. અને તે દરેક અક્ષરે પરસ્પર એ એક પદમાં સંબંધવાળા હોય છે. છતાં એ અક્ષરે બીજા પદની અંદર રહેલા અક્ષર સાથે કઈપણ જાતને સંબંધ ધરાવતા નથી. જેની દ્વારા પિતાને ઉચિત અર્થ જણાવવામાં આવે તેને વાક્ય કહે છે. આ વાકયમાં બે ત્રણ કે તેથી વધારે પદો ઘણું કરીને સમાયેલાં હોય છે. અને તે દરેક પદે તે વાક્યમાં રહેલા બીજા પદો સાથે પરસ્પર સબંધવાળાં હોય છે છતાં પણ તે વાકયથી બીજા વાક્યમાં રહેલા પદે સાથે તે વાકયના પદેને કઈ પણ જાતને સબંધ હોતો નથી. ઉપરપ્રમાણે પદ અને વાકયની સામાન્ય રચના છતાં એકજ અક્ષરનું પદ અને એકજ પદનું વાકય પણ બની શકે છે. એટલે ઉપરનું સૂત્રવચન બહુલતાને અનુસરીને મુકાયેલ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ प्रमाणनयतत्त्वालोकालङ्कारः હવે વર્ણ પદ અને વાક્યની ભાષામાં શી જરૂર છે તેને આપણે વિચાર કરવો જોઈએ. ભાષાની ઉપગીતા–પ્રાણીમાત્રને હૃદયમાં વ્યક્ત અને અવ્યક્તબધ અનેક પ્રકારે થાય છે. પરંતુ હૃદયમાં થયેલા વ્યક્તબંધને વિનિમય અને પરને સારૂ તેને ઉપચાગ ભાષા ઉપર આધાર રાખે છે. પ્રથમ દરેકને વારંવાર વસ્તુના પરિચયથી સાદૃશ્ય જ્ઞાન થાય છે. અને તે સાદશ્યજ્ઞાનથી જુદી જુદી વસ્તુના જુદી જુદી રીતે વિભાગો પડે છે. ને આ પહેલા વિભાગને પરને બંધ કરાવવા માટે ભાષાના અભાવથી અત્યંત મુશ્કેલી પડે છે. કારણકે ભાષાના અભાવે સારશ્ય વસ્તુઓને બોધ પણ તે તે વસ્તુને લાવીને કરાવવો પડે છે. અને જ્યારે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉપરોક્ત પડતી સર્વ મુશ્કેલી આપોઆપ દૂર થાય છે. જેમકે બરફ પાણી, ચંન્દ્ર વિગેરે શીત વસ્તુઓ જાણ્યા છતાં તેઓના શીતતાના બંધ માટે તેની આગળ તે તે વસ્તુઓ લાવવી પડે છે. પરંતુ આ સર્વ શીત” છે. તેમ શબ્દ વાપરવામાં આવે છે તે સર્વે મુશ્કેલી મટી જાય અને તેઓના શીત ગુણનું ભાન થાય. તે જ પ્રમાણે જુદાં જુદાં વૃક્ષને જાણ્યા છતાં “વૃક્ષ” એ શબ્દ બોલતાં તમામ જાતના વૃક્ષેમાં એક જાતની સાદૃશ્યતા જણાય છે તે ભાષાના ઉપયોગમાં આવશ્યક છે. આ રીતે ઈન્દ્રિયજન્ય વ્યક્તજ્ઞાનને પરને જણાવવા માટે ભાષા આવશ્યક ઠરે છે. હવે આ વ્યક્તજ્ઞાનરૂપ વિચારને ભાષામાં ઉતારવામાં આવે તે વાક્ય છે. અને આ વાકય Page #216 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १५१ પદ્મ સિવાય ન બની શકે. અને પદ્મ વર્ણ કે શબ્દ સિવાય ન મની શકે. વણ વિચાર—હવે તે વર્ણ કે શબ્દ સ્વાભાવિક અને પ્રાયોગિક એમ એ પ્રકારે છે. મેઘ વિગેરેના શબ્દો સ્વાભાવિક છે, અને પ્રાયેાગિક શબ્દ યા વણુ તત, વિતત, ઘન, શૃષિર, સંઘર્ષ અને ભાષા એમ છ પ્રકારે છે. મૃૠગ અને ઢાલ વિગેરેના શબ્દ તે તત છે. વીણા વિગેરે વગાડવાથી જે શબ્દ થાય તે વિતત છે, અને કાંસીએ વિગેરે એ વસ્તુ ભેગી કરવાથી જે શબ્દ થાય તે ઘન છે. વાંસ વિગેરેને ફાડવાથી જે શબ્દ થાય તે શ્રુષિર છે. અને કાઇ પણ એ વસ્તુના ઘસાવાથી જે શબ્દ તે ઉત્પન્ન થાય તે સંધર્ષે છે. અને કહ્ય તાલવ્ય વિગેરે આઠ સ્થાનેા દ્વારા જે શબ્દ માલીએ તે ભાષાશબ્દ છે. હવે આ શબ્દને કેટલાક નિત્ય માને છે. કેટલાક અપેાલિક માને છે. કેટલાક ગુણુરૂપ માને છે. તે કેટલાક સ્માટ રૂપ માને છે. પરંતુ તે માન્યતાના વિસ્તૃત વિચાર આપણે રત્નાકરને સોંપી અહિં પ્રસ્તુત વિષયમાં આગળ વધીશું. છતાં આ શબ્દ ભાષાવગણાના પરમાણુએ દ્વારા ઉત્પન્ન થયેલ પાગલિક છે. અને તે તે વખતે ઉત્પન્ન થઇ નાશ પામનારા છે. તે આપણને અનુભવ સિદ્ધ છે. છતાં આપણે જાણવા ખાતર સામાપક્ષની આપણા વિરૂદ્ધ શી દલીલે છે. ને તેના શા પ્રત્યુત્તર હાઇ શકે તે જાણવું જોઈએ. અને તેના ટુંક નિર્દેશ અત્રે ટિપ્પણમાં આપવામાં આન્યા છે. * શબ્દના અનિત્ય પક્ષના વિચાર. શબ્દ એ ભાષાવણ્ણાના પરમાણુએ કરીને આરંભાય છે તે Page #217 -------------------------------------------------------------------------- ________________ १५२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः wwwwwww તેમ હોવાથી તે પૌગલિક છે આ જૈનની માન્યતા વિરૂદ્ધ મીમાંસા જણાવે છે કે શબ્દ નિત્ય છે અને જ્યારે તે નિત્ય હોવાથી તેને ભાષાવર્ગણના પરમાણુઓ વડે આરંભાવાની જરૂર રહેતી નથી. અને તેને માટે અમારી પાસે નીચેની ત્રણ દલીલે છે. શબ્દ એ પ્રત્યભિજ્ઞાનને વિષય છે અને પ્રત્યભિજ્ઞાન એ નિત્ય પદાર્થની થાય છે. અર્થપત્તિપ્રમાણથી પણ શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. તેમજ શબ્દ એ શ્રવણેન્દ્રિયનો વિષય છે માટે પણ શબ્દ નિત્ય છે. આ રીતે આ ત્રણ દલીલ શબ્દને નિત્ય સિદ્ધ કરે છે. આ ત્રણે દલીલને જવાબ આપણે અહિં ટુંકમાં તપાસીએ. પ્રત્યભિજ્ઞાન એકાન્ત નિત્યપદાર્થની ન થઈ શકે પરંતુ તેમાં કથંચિત અનિત્ય પદાર્થ હોવો જ જોઈએ. કારણકે પ્રત્યભિજ્ઞાન “પવા” તે રૂપ ઉભયસ્વરૂપવાળી છે. અને નિત્ય પદાર્થ તે સદાકાળ એક સ્વરૂપ હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે આત્મામાં પણ પ્રત્યભિજ્ઞાન હોય છે અને આત્મા નિત્ય છે તે તે પણ વ્યાજબી નથી. કારણકે આત્માને પણ કથંચિત અનિત્ય સ્વીકારવો જોઈએ. આ રીતે વસ્તુતઃ આ શબ્દમાં જણાતી પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન નથી પરંતુ પ્રયભિજ્ઞાનાભાસ છે. તેજપ્રમાણે, શબ્દની નિત્યપણાની સિદ્ધિમાં પ્રત્યક્ષથી પણ બાધ આવે છે. કારણકે આપણને સર્વને અનુભવ સિદ્ધ છે કે શબ્દ ઉત્પન્ન થાય છે અને તેજ પ્રમાણે નષ્ટ થતો પણ આપણે જોઈએ છીએ. અને આ પ્રમાણે જેનો પ્રત્યક્ષથી બાધ હોય. તેનું પ્રત્યભિજ્ઞાન કઈ રીતે સાચું પડે ? શબ્દની નિત્યપણાની સિદ્ધિમાં અનુમાન પ્રમાણ પણ બાધક નીવડે છે. કારણકે આપણે સુખ, દુખ વિગેરેમાં તીવ્રતા મંદતા વિગેરે અવસ્થા ભેદથી તે સુખદુઃખને અનિત્ય માનીએ છીએ. તે જ પ્રમાણે શબ્દ પણ હસ્વ દીધું અને હુતવિગેરે તીવ્રમંદધર્મયુક્ત હેવાથી અનિત્ય માનવો જોઇએ. અને એ રીતે અનુમાન પ્રમાણ પણ શબ્દને અનિત્ય Page #218 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १५३ સિદ્ધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ ને અનુમાનથી બાધિત પદાર્થની પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન નથી પરંતુ પ્રત્યભિજ્ઞાનાભાસ છે. બીજી દલીલ પણ વાસ્તવિક નથી. કારણકે તે દલીલ પ્રમાણે તે જણાવવામાં આવે છે કે શબ્દ નિત્ય હોવો જોઈએ ને તેને સિદ્ધ કરવા માટે આ અનુમાન –અર્થપત્તિ સ્થાપિત કરવામાં આવે છે “ શબ્દ નિત્ય હોવો જોઈએ. કારણકે તેને નિત્ય માનવામાં ન આવે તો પરને માટે તેનું ઉચ્ચારણ કઈ રીતે ઘટી શકે નહિ. પરંતુ પરપુરુષ તેનું ઉચ્ચારણ કરી શકે છે એટલે નિત્ય હોવો જોઈએ.” તેમજ “જે શબ્દદ્વારા અર્થ અને શબ્દનો સબંધ જાર્યો હોય તેજ શબ્દ તે અર્થને જણાવે પરંતુ નવો ઉત્પન્ન થયેલ શબ્દ સબંધને નહિ જાણેલ હોવાથી ન જણાવી શકે. આ માટે શબ્દ નિત્ય છે. તે સિદ્ધ થાય છે. - આ પક્ષ પણ યુક્ત નથી. કારણકે શદ અનિત્ય હોય છે છતાં સાદસ્યતાને લઇને સબંધ ગ્રહણ થાય છે અને તેને લઈને તે તે વસ્તુમાં પ્રાણી પ્રવૃતિ કરે છે. જેમકે, “એક બાળક આગળ ગાય લાવવામાં આવે અને તેને કહેવામાં આવે છે કે આ ગાય છે. તેમજ ફરી એકાદ દીવસ પછી ગાય લાવી કહેવામાં આવે કે આ શું ? તે તે ગાય આ પ્રમાણે જે કહે છે તેમાં બીજીવાર બોલાયેલ “ગાય” શબ્દ પૂર્વની સાદસ્યતા વાળો છે નહિં કે એ એકજ છે. - તેજપ્રમાણે એવો કાંઈ નિયમ નથી કે જે શબ્દદ્વારા જ્યાં જ્ઞાતસબન્ધ થયો હોય તેજ દ્વારા ત્યાં જ્ઞાત સબન્ધ થાય. જેમ આપણે રસોડામાં ધૂમ અને અગ્નિના સબધ જાણીએ છીએ છતાં તે ત્યાંજ કેવળ ન થતાં સાદશ્યતાને લઈને પર્વતમાં પણ ધૂમ અને અશ્ચિનો સબંધ થાય છે. અહિં જેમ સાદશ્યતાને લઈને બોધ થાય છે, તેમ શબ્દના સબંધમાં પણ આપણે નિત્ય ન માનતાં અનિત્ય માની સદસ્યતા સ્વીકારવી જોઈએ. અને જે તમારે ઉપરિક્ત નિયમ સ્વીકારીએ તે જે ગાયમાં જે શબ્દદ્વારા જ્ઞાતિ સબબ્ધ થાય છે તે શબ્દદ્વારા તેજ ગાયમાં જ્ઞાત સબ રહેવો જોઈએ. અને તેમ થતાં પદાર્થ પણ નિત્ય અને એકજ થશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ १५४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કારણકે શબ્દ નિત્ય હોવાથી જ્ઞાતસબન્ધ એગ્ય દ્રવ્ય પણ નિત્ય રહેવું જોઈએ. પણ આ વ્યવહારથી તદ્દન વિરુદ્ધ છે. એટલે બીજી દલીલ પણ ટકી શકતી નથી. તીજી દલીલમાં એમ કહેવામાં આવ્યું છે કે “શબ્દ નિત્ય છે કારણકે શ્રવણેન્દ્રિયનો વિષયભૂત છે અને તેને લઈને તે નિત્ય છે. પરંતુ આ વાત પણ સત્ય ઠરતી નથી, કારણકે જે શ્રવણેન્દ્રિચનો વિષય હોય તેને નિત્ય માનવાનું કાંઈ ખાસ કારણ નથી. ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત વિગેરે ઉચ્ચાર ભેદો શ્રવણેન્દ્રિયના વિષયભૂત હેવા છતાં નિત્ય નથી તે પ્રમાણે મીમાંસકેજ સ્વીકારે છે. ને તેજ પ્રમાણે વીણું વિગેરેને શબ્દ પણ છેન્દ્રિય ગ્રાહ્ય હોવા છતાં તેઓ અનિત્ય માને છે. તો શ્રેન્દ્રિય ગ્રાહ્યમાત્રથી કાઈપણરીતે શબ્દ નિત્ય તરીકે ન કરી શકે. આ રીતે શબ્દ નિત્ય સિદ્ધ થતો નથી પરંતુ કથંચિત અનિત્ય સિદ્ધ થાય છે. એટલે શબ્દ કથંચિત નિત્ય પણ છે કારણકે તે દ્રવ્ય રૂપ છે. અને તેજ શબ્દ કથંચિત અનિત્યપણું છે કારણકે તે પર્યાયરૂપે પણ છે. ઉપર પ્રમાણેના ટુંક નિર્દેશથી જોઈ શકીએ છીએ શબ્દ કઈ પણ રીતે નિત્ય કરી શકતું નથી. શબ્દના પગલિક પક્ષને વિચાર. હવે પૌગલિકપણાના નિષેધ માટેની સામા પક્ષની શી દલીલ છે ને તેનો શો જવાબ હોઈ શકે તેને આપણે ટુંકરીતે વિચારીશું તે. પણ શબ્દ અપૌગલિક સિદ્ધ નહિંજ થઈ શકે તે આપણને નીચેના વિવેચનથી સમજાશે. જેને શબ્દને પૌગલિક માને છે. પરંતુ તે પૌગલિકપણુની માન્યતાની વિરુદ્ધમાં તૈયાયિકાની પાંચ દલીલે છે. ને તે આ પ્રમાણે છે. ૧ પુદ્ગલ માત્રમાં સ્પર્શ, રસ ગન્ધ અને વર્ણ હોય છે. જ્યારે શબ્દને પૌગલિક માનવામાં આવે ત્યારે તેમાં પણ સ્પર્શ, Page #220 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्तलोकालङ्कारः ૨૧૧ . રસ, ગન્ધ અને વહાવા જોઇએ. પરંતુ તે નહિં દેખાતા હૈાવાથી શબ્દને કયા બુદ્ધિશાળી પૌદ્ગલિક તરીકે સ્વીકારી શકે ? ૨ જે પદાર્થોં પૌલિક હેાય તે નિબિડ સ્થાનમાં જ આવી ન શકે કારણકે પદાર્થ માત્ર અવકાશ માટે આકાશની અપેક્ષા રાખે. છે. પરંતુ શબ્દ તે નિબિડ પ્રદેશમાં પણ ગમન આગમન કરી શકે છે એટલે તેને કાઇપણ રીતે પૌદ્ગલિક માની શકાય તેમ નથી. ૩ જો શબ્દને પૌદ્ગલિક માનવામાં આવે તે તેમાં પૂ અવયવ ને ઉત્તર અવયવ વિગેરે વિભાગેા પડવા જોઇએ પરંતુ શબ્દમાં આવી જાતને કાઈં પણ વિભાગ ન હેાવાથી પૌદ્ગલિક સિદ્ધ થતા નથી. ૪ તેમજ શબ્દને જો પૌદ્ગલિક માનવામાં આવે તે તે જે જગ્યાએ ગતિ કરે તે ઠેકાણે રહેલ સુક્ષ્મ મૂર્ત દ્રવ્યાને પ્રેરક હવેા જોઇએ. પર ંતુ આ પ્રમાણે શબ્દ કરતા ન હેાવાથી-શબ્દ પૌલિક સિદ્ધ થતા નથી. ૫ આ ચારે દલીલા દ્વારા શબ્દ પૌદ્ગલિક સિદ્ધ થતા નથી પરંતુ આકાશના ગુણરૂપ સિદ્ધ થાય છે. અને આકાશ મૂર્તી અને પુદ્દગલરૂપ ન હેાવાથી શબ્દ પણ અમૂ અને અપુદ્ગલરૂપ સિદ્ધ થવા જોઇએ તે સ્હેજે સિદ્ધ થાય છે. આ રીતે યુક્તિયુક્ત વિચાર કરતાં નૈયાયિકાને શબ્દના પૌદ્ગલિકાના નિષેધ માટે પાંચ દલીલા માલમ પડે છે. માટેજ શબ્દને પૌદ્ગલિક કે મૂ માનવા કાઈ પણ રીતે વ્યાજખી નથી. તેમ તે નિશ્ચય કરે છે. છતાં આ પાંચે દલીલા નિપુણ બુદ્ધિથી અવગાહનપૂર્ણાંક શબ્દના સ્વરૂપને વિચારનારના મગજમાં સ્હેજે કાઇપણ રીતે ઉપસ્થિત થાય નહિં. પરંતુ પુરેપુરા વિચાર સિવાય એકતરફી બુદ્ધિથીજ તે ઉત્પન્ન થાય છે અને તેને ક્રમસર ખુલાસા નીચે પ્રમાણે છે. ૧ શબ્દને આકાશને ગુણુ માની તેને અપૌદ્ગલિક માનવેદ Page #221 -------------------------------------------------------------------------- ________________ १५६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તે વ્યાજબી નથી. કારણકે શબ્દ એ ભાષા વા। પર્યાય છે. ને ભાષાવ^ણા પુદ્ગલરૂપ છે. જો અનુકુળ પવન હાય તા ઉચ્ચારણ કરાતા શબ્દ અનુકુળ પવનની દિશામાં તરત પહેાંગે છે અને તેથી ઉલટી દિશામાં તે શબ્દને જતાં તેટલેાજ વિલંબ થાય છે, એથી શબ્દ સ્પ`વાન ને પૌદ્ગલિક છે એ તે સ્હેજે સિદ્ધ થાય છે, દાખલા તરીકે, જેમ ગન્ધયુકત દ્રવ્ય જે દિશામાં પવન હોય ત્યાં જલદી પહોંચે છે અને તે તે પ્રાણીએને સુગંધ આપે છે. અને તે પ્રતિકુલ દિશામાં વિલંબપૂર્વક પહેાંચી પ્રાણીઓને સુગંધ આપે છે. તેજ પ્રમાણે આ શબ્દ છે. છતાં ગન્ધયુક્ત પરમાણુને તમે પુદ્ગલ અને સ્પર્શોદિયુક્ત માને છે। અને શબ્દને તે પ્રમાણે પૌલિક ન માનવામાં કેવળ સતિષ છે. આરીતે પહેલી દલીલ તદ્દન નકામી નીવડે છે. ૨ શબ્દના પૌદ્ગલિકપણાના નષેધ માટે મુકવામાં આવેલ બીજી દલીલ પણ ટકતી નથી. કારણકે દૂરરહેલ કસ્તુરી વિગેરે ગન્ધદ્રવ્યો આપણને વચ્ચે ભિત વિગેરે નિખિડ પ્રદેશેા હેાવા છતાં સુગન્ધ આપે છે છતાં તેને આપણે વિવાદ વગર પૌદ્ગલિક માનીએ છીએ. અને ત્યાં આગળ નિબિડ પ્રદેશને જરા પણ બાધ ગણતા નથી તે પ્રમાણે અહિંઆં પણ શબ્દના પૌલિકપણાના નિષેધ માટે નિબિડ પ્રદેશાનેા ખાધ ન માનવા જોઇએ. કદાચ અહિં દલીલ કરવામાં આવે બારણા બંધ કરીને બેઠેલ પુરુષ બહાર કસ્તુરીની જેવી સુગંધ લે છે તેના કરતાં અત્યંત વધારે સુગંધ ખુલ્લા બારણે એઠેલ પુરુષ લઇ શકે છે. અને તે એછી સુગ ંધમાં કારણ તરીકે તે બારણાના નાનાં છિદ્રો છે તે તે દ્વારા એરડામાં સુગંધ જાય છે. પરંતુ અત્યંત નિબિડ હાય તો તેા સુગ ંધ ન લઈ શકે. પરંતુ આ દલીલ ગન્ધુ દ્રવ્યને જેમ પૌગલિક સિદ્ધ કરે છે તેટલીજ શબ્દને પણ પૌદ્ગલિક સિદ્ધ કરવામાં સામર્થ્યવાળી છે. કારણકે શબ્દ પણ બારણા બંધ કરીને ખેડેલ પુરુષ સાંભળે તેના કરતાં ખુલ્લા બારણે સાંભળનાર તેના કરતાં અત્યંત સારા સાંભળી Page #222 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १५७ શકે છે. આ રીતે આ દલીલ પણ શબ્દના પૌગલિકપણાને નિષેધ કરી શકતી નથી. ૩ ત્રીજી દલીલ એ કરવામાં આવે છે કે શબ્દમાં અવયવ નથી તેથી પૌગલિક નથી. આ દલીલ પણ વ્યાજબી નથી. કારણકે વિજળી વિગેરે પૌગલિક હોવા છતાં તેમાં અવયવો નથી જણાતા અને તેમાં શીઘ્રક્રિયા કારણ તરીકે માની તેને પુદ્ગલરૂપ માનવામાં આવે છે. તે જ પ્રમાણે શબ્દમાં પણ અવયવ ન દેખાવામાં શીધ્ર ક્રિયાજ કારણ તરીકે છે. આ રીતે શબ્દ પૌગલિક નથી તે માનવું અયોગ્ય છે.. ૪ શબ્દના નિષેધ માટેની ચાથી દલીલ પણ ટકી શકતી નથી. કારણકે પૌગલિક હોય તે કોઈને ને કેઈને પ્રેરક હોવા જ જોઈએ એ કાંઈ ખાસ નિયમ નથી. ગબ્ધ દ્રવ્યને પૌદ્દગલિક માન્યા છતાં પણ નાસિકામાં પ્રવેશ કરતાં તેની અંદર રહેલા વાળ વિગેરેને તે પ્રેરક નથી. તે જ પ્રમાણે આ શબ્દ પણ છે. એટલે તેને પૌગલિક પણને નિષેધ ન થઈ શકે. ૫ શબ્દને આકાશને ગુણ માની પદ્ગલિકપણાને નિષેધ કરવામાં આવ્યા છે તે પણ વ્યાજબી નથી. કારણકે જે ગુણ હેય છે તે આપણને પ્રત્યક્ષ હોય છે. જેમકે, રૂપ વિગેરે આપણે હંમેશાં પ્રત્યક્ષ થતા જોઈએ છીએ. પરંતુ આકાશ ગુણ તો પ્રત્યક્ષ થતો નથી. માટે શબ્દને આકાશ ગુણ માનો કેઈપણ રીતે વ્યાજબી નથી. આરીતે ઉપરોક્ત શબ્દના પૌદ્દગલિકપણું ઉપર કરવામાં આવેલા પાંચે આક્ષેપ વ્યાજબી ઠરતા નથી ઉલટ તેને જ તે રીતે સિદ્ધ કરવામાં સહાયક બને છે. આ રીતે નિત્ય અને અપૌદ્દગલિક શબ્દ સિદ્ધ થતો નથી ને તેજ પ્રમાણે આકાશગુણ કે અહિ પણ સિદ્ધ ન થઈ શકે. આજે તે શબ્દને પૌદ્દગલિક માનવા માટે કોઈપણ જાતની શંકાનો પણ અવકાશ નથી કારણકે વાયરલેસ, ગ્રામોફોન રેડીઓ વિગેરે શબ્દને આપણું આગળ પૌદ્ગલિક રીતસર સિદ્ધ કરે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ १५८ w प्रमाणनयतत्त्वालोकालङ्कारः પદવિચાર—આપણે હૃદયના વિચારને ભાષા દ્વારા મૂર્તરૂપમાં મુકીએ તે વાક્ય છે. અને તે વાક્યમાં જુદાં જુદાં પદો હોય છે. અને તે પદેથી જે અર્થ જણાય તે પદાર્થ છે. આ પદો જાતિવાચક, ગુણવાચક કિયાવાચક અને સંજ્ઞાવાચક એમ ચાર પ્રકારે બને છે. પદાર્થનો બાધ કરવામાં આ દરેક પદમાં રહેલા અક્ષર પિતા પોતાના પદના અક્ષરેની અપેક્ષાવાળાં હોવાં જોઈએ. પરંતુ તે અક્ષર બીજા પદના અક્ષરે સાથે અપેક્ષાવાળા ન હોય તેને પદ કહે છે. અર્થાત્ પદાર્થના બધમાં સમર્થ એવાં પરસ્પર અપેક્ષાવાળા શબ્દને સમુદાય તે પદ. જેમકે “ગાય” આ શબ્દમાં ગાય દ્રવ્યને બંધ કરાવવા માટે ગા” “ય” પરસ્પર સાપેક્ષ છે પરંતુ તે “ગા” અને “ધ” “ગાડું” અને “કાય” ના રહેલા અક્ષર સાથે નિરપેક્ષ છે. તેમજ કણય વિગેરે નિરપેક્ષ અક્ષરેને સમુદાય પણ પદ ન બની શકે. વાકયવિચાર–એક વાક્યમાં રહેલા જે પદ પરસ્પર સાપેક્ષ હોય અને તે બીજા વાક્યના પદોની સાથે નિરપેક્ષ હોય તો તેવા પદને સમુદાય જે વિચારને પુરેપુરી રીતે ભાષામાં ઉતારી શકે તે વાક્ય છે. | ગમે તેવા પદો જેમ તેમ નિરપેક્ષ એકઠા થાય તેથી વાક્ય ન બને. જેમકે બાળક ગાય કાળું વિગેરે. માટેજ સાપેક્ષ એક વાક્યના પદને સમુદાય અને જે પરવાક્યના પદથી નિરપેક્ષ હાય તેજ વાક્યરૂપે બની શકે છે. જેમ. “માણસ ચાલે છે, તેમાં ચાલે છે અને માણસ તે બન્ને પદે પરસ્પર સાપેક્ષ છે તે જ વાક્ય બને છે. પરંતુ તે. “પુસ્તક પડે છે Page #224 -------------------------------------------------------------------------- ________________ ન ૧ ~ ~~~~~~~~~~~~~ ~ प्रमाणनयतत्वालोकालङ्कारः રૂપ પરવાક્યના પુસ્તક’ પદ સાથે ચાલે છે તે સંબંધ જોડતાં વાકય સાચું નથી બનતું. પરંતુ આ વાક્યની ભિન્નભિન્ન માન્યતાવાળા પૂર્વના આઠ મટે છે અને તેને વિસ્તૃત વિચાર રત્નાકર થકી જોઈ લેપ શબ્દ વ્યાખ્યા, स्वाभाविकसामर्थ्यसमयाभ्याम् अर्थबोधनिबन्धनं शब्दः ॥११॥ અર્થ–સ્વાભાવિક શકિત અને સંકેતવડે પદાર્થને બધ કરાવનાર શબ્દ છે. ' વિશેષાર્થ –શબ્દ અર્થને બંધ કરાવે છે તેમાં શક્તિ અને સંકેત એ બે ખાસ કારણરૂપે હોય છે. શક્તિ તેને કહેવામાં આવે છે કે જે પોતાના કારણે સિવાય ઉત્પન્ન ન થાય અર્થાત્ અર્થને પ્રતિપાદન કરાવનારી સમર્થ ગ્યતા તે શક્તિ છે. અને આ શબ્દ આ અર્થને પ્રતિપાદન કરે છે એ પુરૂષેચ્છા પ્રમાણે નિયમ કરવામાં આવે તે સંકેત છે. ૫ ૧ “ માર્ચત ક્વો વાવ” ૨ “વવાનાં સંપાતો વાવમ” ૩ “ નિત્યનિવયવં વાવ” ४ 'परिकल्पितवर्णपदविभागो वाक्यम् । ૫ * વનાં મે વચમ્ ” ૬ “ યુદ્ધ નુ સંહારમન્તત વાવી ? ૭ : મા પદું વાચ’ ૮ પૃથર્વપદ્ધ સાપેક્ષે વાવ ’ - N Page #225 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આપણે પૂર્વના સૂત્રમાં વર્ણ, પદ્મ, અને વાકયને ટુક વિચાર કરી ગયા. પરંતુ આપણે મનમાં નિર્ધારિત પદાર્થને શબ્દદ્વારા પ્રગટ કરીએ છીએ તેમાં શબ્દ કઇ વસ્તુને આધારે અને કઇરીતે અર્થને પ્રતિપાદન કરેછે તે જાણવું જોઇએ. १६० 6 " દાખલા તરીકે કાઈ ખાળક આગળ કોઇ માણસ કહે કે ‘ઘડા લાવા’ ત્યારે તેની આગળ કોઇ માણસ ઘા લાવે ત્યારે તે બાળક ઘડા ' તે શબ્દના અર્થ સ્હેજે સમજી જાયછે. પરંતુ ઘડાલાએ એના અર્થ સમજતા નથી. ફરી તે ખાળક આગળ કહેવામાં આવે કે સાદડી' લાવે ત્યારે સાદડી રજી કરે અને તે જોઇ તે બાળક નિર્ણય કરે કે ક્રિયા તો એકસરખી થાય છે પરંતુ વસ્તુ જુદી છે માટે આવી ક્રિયા હાય ત્યાં ‘લાએ શબ્દ વાપરવા. અને આ ચાલુ વસ્તુને સાદડી કહેવી અને પૂર્વની વસ્તુને ઘડો કહેવા આ પ્રમાણે તે તેના સામર્થ્ય ને સંકેત દ્વાર ભિન્નભિન્ન વસ્તુના નિર્ણય કરેછે. કારણકે શબ્દ માત્રમાં સ અર્થપ્રતિપાદન કરવાની શક્તિ છે. પરંતુ જે દેશ અને જે કાળમાં જે પદાર્થની પ્રતિપાઠક શક્તિસાથે સહષ્કૃત સંકેત હેાય તે પ્રમાણે તે અર્થને ખાધ થાય છે. જેમ ઘટશબ્દઘટને પ્રતિપાદન કરે છે. તેમ ચેાગીઓની અપેક્ષાએ શરીરને પણ ઘટ શબ્દ કહેવામાં આવે છે ત્યાં અર્થભેદમાં ઘટ શબ્દ વપરાય છે તે શક્તિ સહષ્કૃત છે. નૈયાયિકા શબ્દ અર્થને પ્રતિપાદન કરે છે તેમા કેવળ સંકેતજ કારણ છે તેમ માને છે અને સંસ્કૃતને પણ ન Page #226 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६१ માનનાર ખાદ્ધ પક્ષ છે. આ બન્ને પક્ષે કઈરીતે વ્યાજબી નથી ને તેની શી માન્યતા છે તે, અને શક્તિ સકેતનું વિસ્તૃત સ્વરૂપ શું છે તે, બનેને વિશેષ જીજ્ઞાસુઓએ રત્નાકરથી જોઈ લેવું. . શબ્દની અર્થ પ્રકાશકતા .. अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवद्यथार्थायथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥ १२ ।। અર્થ–દીવાની પેઠે અર્થનો બોધ કરાવવા તે શબ્દને સ્વભાવિક છે. પરંતુ તે જ્ઞાનનું યથાર્થપણું કે મિથ્યાપણું તે તે પુરુષના ગુણ દોષને અનુસરે છે. વિશેષાર્થ–પ્રકાશિત દવે નજીક રહેલી શુભ અથવા અશુભ વસ્તુઓને પ્રકાશિત કરે છે. પરંતુ કમળાને રાગવાળ કે નિસ્તેજ ચક્ષુવાળો તે ન જોઈ શકે તેમાં દીવાને દેષ ન ગણાય પરંતુ તે તે વ્યક્તિને જ દેષ ગણાય. કારણકે દીવાનું તો સ્વાભાવિક સામગ્ગજ છે કે પાસે રહેલી છે તે વસ્તુઓને પ્રકાશિત કરવી. તેજ પ્રમાણે અહિં પણ વકતાથી બોલાતો શબ્દ શ્રવણેન્દ્રિયદ્વારા શ્રવણગોચર થઈને સ્વાભાવિક રીતે સત્ય, અસત્ય, સારી, નરસી, સિદ્ધ કેસાધ્ય કરવાની વસ્તુવિષયક જ્ઞાન ઉત્પન્ન કરે છે. કારણકે આ પ્રમાણે તે તે પદાર્થનો બાધ કરાવવો તે શબ્દનુ સ્વાભાવિક સામર્થ્ય છે. પરંતુ દીવા કરતાં આમાં એટલી વિશેષતા એ છે કે સંકેતને સામર્થ્ય બનેવડે શબ્દ અર્થને બોધ કરાવવામાં સમર્થ નીવડે છે. આપણે વસ્તુ કે વસ્તુને વિભાગ જે પ્રમાણે હેય તે પ્રમાણે તે વસ્તુને કે વસ્તુના વિભાગને વિચાર કરીએ અને Page #227 -------------------------------------------------------------------------- ________________ १६२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તે પ્રમાણે તે વસ્તુ કે વસ્તુના વિભાગનો પરને જે વાસ્તવિક બોધ થાય તેને યથાર્થ બોધ કહેવામાં આવે છે. અને તેથી ન્યુન કે વિપરીત બંધ થાય તેને અયથાર્થ કહેવામાં આવે છે. હવે શબ્દદ્વારા જે બંધ થાય છે તેમાં યથાર્થ અથવા અયથાર્થ એવા જે બોધના બે ભેદે થાય છે તેમાં શબ્દ કારણ નથી. પરંતુ શબ્દને ઉચ્ચારક છે. કારણકે તે સુશીલ કે આ હેય તે યથાર્થ બંધ થાય અને દુર્ગણી કે અનામ હોય તે અયથાર્થ બંધ થાય છે. આ રીતે શબ્દદ્વારા યથાર્થ કે અયથાર્થ બંધ થવામાં પુરુષના ગુણદેષ કારણરૂપે રહે છે. નહિ કે શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ કારણ રૂપે છે. દાખલાતરીકે અમદાવાદના માણસ પ્રત્યે હું હદયમાં આ માણસ અમદાવાદને છે તે વિચાર કરું છું. હવે તેજ વિચાર પ્રમાણે હું બોલું કે “આ માણસ અમદાવાદનો છે, ને તે શબ્દદ્વારા જે પરને બોધ થાય તે યથાર્થ છે. કારણકે મારા હૃદયને જે વિચાર જે અર્થને અનુસરીને ચાલે છે તેજ અર્થને અનુસરતો પરને બંધ થાય છે. તેજપ્રમાણે હું અમદાવાદના નહિં તેવા માણસ પ્રત્યે આ માણસ અમદાવાદને છે તે પ્રમાણે વિચાર કરૂં ને બેલું કે “ આ માણસ અમદાવાદને છે” ને તે શબ્દદ્વારા જે પરને બંધ થાય છે તે અયથાર્થ છે. કારણકે મારે હદયનો વિચાર સત્ય અર્થને અનુસરતો નથી અને પને નિશ્ચયરૂપ બોધ થાય છે તે પણ સત્ય અર્થને અનુસરતો નથી. એટલે વિચાર જે અર્થને અનુસરીને થવો જોઈએ તે પ્રમાણે બેધનથી. આથી આપણે “આ માણસ અમદાવાદને છે” એ શબ્દદ્વારા જે Page #228 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६३ એષ થાય છે તે ચથા પણ થાય છે ને અયથા પણ થાય છે. યથાર્થ એય ત્યારે થાય કે માસ જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે તેના વિચાર કરીને એલે. અને અયથાર્થ ખાધ ત્યારે થાય કે વસ્તુ જે પ્રમાણે હાય તે પ્રમાણે ન જાણે અને પેાતાના અસત્ય જાણ્યા પ્રમાણે કહે. તેમજ સત્ય જાણ્યા છતાં ખાટુ' કહેતો પણ અયથા મેધ થાય. આરીતે શબ્દો એક હાવા છતાં સાચા અને ખાટા આધ થાય છે તેમાં શબ્દ કારણ નથી. પણ પુરુષના ગુણ દોષ કારણ રૂપે હાય છે. કદાચ શબ્દેનેજ સાચા ને ખાટા આધ કરનાર તરીકે ગણીએ તો જગતમાં સજ્જન દુનના વ્યવહારજ ન ટકે. કારણકે તેમ માનતાં સાચા અને ખાટા ખાધ શબ્દદ્વારા આપે? આપ થઈ જાય. પરંતુ સમ્યગ દની વક્તા હાયતો શુદ્ધ ખાધ થાય છે અને મિથ્યાત્વી ડાયતા અશુદ્ધ મધ થાય છે એ પ્રમાણે સને પ્રસિદ્ધ છે. આરીતે શબ્દ દીવાની પેઠે સ્વાભાવિક સામા અને સંકેતવડે વસ્તુના બેધ કરાવે છે. હવે તે ધ્વનિના સાત પ્રકાર सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुगच्छति ॥ १३ ॥ અથ—સર્વઠેકાણે આ ધ્વનિ વિધિ અને નિષેધવડે પેાતાના અને જણાવતાં સાત પ્રકારના થાય છે. વિષેષા દરેક પદાર્થમાં સદ્, અસદ્, નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મો હોય છે. માટે દરેક પદાથ અનેક ધ ચુકત હાય છે. આવા અનેક ધમ વાળા પદાર્થને વિષે વિધિ અને પ્રતિષેધવડે પ્રવ તતા શબ્દ સાત પ્રકારે ઘટી શકે છે. - Page #229 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પદાર્થ જે સ્વરૂપથી હોય તે સ્વરૂપે કહેનાર વકતા પ્રમાણિક ગણાય છે. હવે પદાર્થને યથાર્થ સ્વરૂપે કહેવાને માટે પ્રવર્તત શબ્દ ત્યારેજ સમર્થ થાય કે જે તે સસભંગીને અનુસરે. કારણકે તેને અનુસર્યાવિના શબ્દ યથાર્થરૂપથી અર્થને નથી જણાવી શક્ત. સપ્તભંગીનું સ્વરૂપ નિરુપણ "एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्पयोगः सप्तभङ्गी ॥१४॥ અર્થ_એકજ વસ્તુમાં એકેક ધર્મસાધી પ્રશ્નને અનુસરીને વિધવિના જુદા જુદા કે એકત્રિત વિધિ અને નિષેધની કલ્પનાવડે “ સ્યાત્ ” શબ્દ વડે કરીને સહિત પ્રવર્તતા સાત પ્રકારના વચનના પ્રગને સપ્તભંગી કહે છે. વિશેષાર્થ–તત્વાર્થકાર ઉમાસ્વાતિ મહારાજ પ્રમાણ ધગમ (અધ્યાય ૧ સૂત્ર ૫) આ સૂત્રમુકી તેઓ જણાવે છે કે પદાર્થોને બેધ પ્રમાણ અને નય બને દ્વારા થાય છે. આ સૂત્રમાં જે અધિગમ મુકવામાં આવ્યું છે તે અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. મતિ, કુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ અધિગમ છે તે સ્વર્યાધિગમ છે. અને જે વચનરૂપ અધિગમ છે તે પરાર્થીધિગમ છે. ५ प्रानिकप्रश्नज्ञानप्रयोज्यत्वे सति एकवस्तुविशेष्यकाविरुद्ध विधिप्रतिषेधात्मकधर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्व । સપ્તભંગીતરંગિણી છે. ૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६५ હવે આ પરાર્થાધિગમ પ્રમાણુધિગમ અને નયાધિગમે તે રીતે બે પ્રકારે થાય છે. આ બેમાં જે વાક્ય દ્વારા પદાર્થની સંપૂર્ણરૂપે બંધ થાય તેને પ્રમાણાધિગમ કહે છે. અને જેની દ્વારા દેશત: વસ્તુનું ભાન કરવામાં આવે તેને નયરૂપ પરાથધિગમ કહે છે. - આ બન્ને પ્રકારના પરાર્થાધિગમ વિધિ અને પ્રતિધની મૂખ્યતાને લઈને સાત પ્રકારના થાય છે. અને તે સાતપ્રકારના બને અધિગમને અનુક્રમે પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી કહેવામાં આવે છે. આ સપ્તભંગી કેવળ વાજાળ નથી પરંતુ વસ્તુમાત્રનું ઉડામાં ઉડું સચોટજ્ઞાન શબ્દદ્વારા પ્રતિપાદન કરવું હોયતો તે આ સપ્તભંગી સિવાય અસંભવિત છે.આ સપ્તભંગીમાં એકના એક પદાર્થ વિષયક અને તે દરેક પદાર્થના એકેક ધર્મનું પ્રતિપાદન આ સાતપ્રકારે થાય છે.અને આ સાત પ્રકારે થવાનું કાંઈપણ કારણ હોયતો તે પદાર્થના કે તે ધર્મના સ્વરૂપ જાણવા માટે તદ્વિષયક સાત પ્રશ્નો અને તેને અનુસરતી ઉત્તરને મેળવવા માટે સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે સાત પ્રકારની જિજ્ઞાસાઓના જવાબરૂપે સપ્તભંગમય વાક્ય રચના થાય છે અને તે સાત વાકયની રચનાનેજ સપ્તભંગી કહે છે. આ સમભંગીમાં સાત વાકયને સમુદાય હોય છે માટે આપણે તેને સપ્તભંગી કહીએ છીએ. કારણકે એકજ વસ્તુ કે તેના એકજ ધર્મવિષયક વ્યસ્તકે સમસ્ત વિધિ અને નિષેધની યેજનાથી વધુ કે ઓછા વિકલ્પ સંભવતા નથી. આ સૂત્રમાં “પુત્ર વસ્તુનિ’ એ પદ એટલા માટે Page #231 -------------------------------------------------------------------------- ________________ १६६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः મુકવામાં આવેલ છે કે સાતપ્રકારની જિજ્ઞાસાદ્વારા સપ્તભંગીને પ્રયોગ કરવામાં આવે છે. અને તે સાતે બંને એક જ વસ્તુ સબંધી હોવા જોઈએ પરંતુ ભિન્ન ભિન્ન વસ્તુ સબંધી ન હોવા જોઈએ. કારણકે તેમ કરવામાં આવેતે વ્યવસ્થા વિના અનેક ભંગ થઈ જાય. તેમજ “વિરોધન” એ શબ્દ એટલા માટે મુકવામાં આવ્યું છે કે જેનું પ્રતિપાદન કરતા હોઈએ તે પદાર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ હોય તો તેના ભંગે સત્ય ન બની શકે. કારણકે વસ્તુ પ્રત્યક્ષ કે આગમ વિરુદ્ધ હોય તો તે વસ્તુ સંબંધી જે બંધ થાય તે પેટે બંધ થાય છે. જેમકે ચીચેવ વાપુત્ર: ચાનાચેવ પુત્ર વિગેરે ભંગ ખોટા છે. કારણકે તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. આ સૂત્રમાં જે “” શબ્દ મુકવામાં આવ્યું છે તે સ્યાદુ શબ્દના અનેકાન્ત વિધિ અને વિચાર વિગેરે ઘણું અર્થો થાય છે. છતાં અહિંતે તેને અનેકાન્ત અર્થ જ ઉપયોગી છે. આ સ્યાશબ્દ જે પદાર્થ અથવા ધર્મના સાતભંગ કરવામાં આવે છે તે દરેકમાં જોડવામાં આવે છે. જેમકે, “ ચચેવ ઘટઃ આ ભંગનો અર્થ અનેક ધર્મવાળો ઘટ હોવા છતાં તેમાં અસ્તિત્વ ધર્મને સ્વીકાર છે તે જણાવે છે. હવે અહિં એક શંકા એ ઉપસ્થિત કરવામાં આવે છે કે સ્યાદુ શબ્દજ જ્યારે અનેક ધર્મને બોધ કરે છે ત્યારે અસ્તિ વિગેરેને શબ્દપ્રયોગ નિરર્થક છે. કારણકે અસ્તિ શબ્દથી પ્રતિપાદ્ય સત્વરૂપ ધર્મ તે પણ અનેક ધર્મને પ્રતિપાદન કરનાર સ્યાદ્ શબ્દથી પ્રતિપાદિત થઈ જાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६७ પરંતુ ઉપરાક્ત શંકા અયુક્ત છે, કારણકે સ્યાદ્ શબ્દ અનેકાન્ત ધર્મોને પ્રતિપાદન કરનાર છે અને તેમાં અસ્તિસ્વરૂપ ધર્મોના આધ થાય છેતે સત્ય છે. છતાં તે સામાન્ય પણે થાય છે માટેજ તેના વિશેષ ખાધને માટે અસ્તિ શખ્સની સાર્થકતા ઉભીજ રહે છે. તેમજ શબ્દમાત્ર અ ના સામાન્ય એધ કરે છે પરંતુ વિશેષ એષ માટે વિશેષ શબ્દની જરૂર રહે છે. માટેજ અહિં પણ વિશેષ એશ્વ માટે અસ્તિ શબ્દ આવશ્યક છે. દાખલાતરીકે ‘વૃક્ષ’ આ શબ્દ તમામ સામાન્યપણે વૃક્ષ જાતિને પ્રતિપાદન કરનાર છે પરંતુ તેના વિશેષ પ્રતિપાદન માટે તેની આગળ * પુનસ ' શબ્દ મુકીએતા જ પનસનું ઝાડ એ પ્રમાણે બધ થશે. આરીતે આ સ્યાદ્ શબ્દના વાચક પક્ષ છે. સ્યાદ્ શબ્દ દ્યોતક પણ છે. આ દ્યોતકપક્ષમાં સ્યાદ્ શજૂના કાંઈ નવીન અર્થ નથી. પરંતુ અનેક ધર્માત્મક જે પદાર્થ અસ્તિ વિગેરે ધમથી પ્રતિપાદન કરવામાં આવે છે. તે પદાર્થ ને આ સ્યાદ્ શબ્દ અનેક ધર્માત્મક છે તે પ્રમાણે શબ્દથી પ્રકાશિત કરે છે. અને જો તેમ ન માનવામાં આવતા અનેકાન્તવાદ સિદ્ધ થવા મુશ્કેલ બને. જેએ સ્યાદ્વાદનું પુરેપુરૂ સ્વરૂપ ખરાખર જાણે છે તેઓને સ્યાદ્ શબ્દની દરેક ભંગ આગળ મુકવાની જરૂર રહેતી નથી. કારણકે તે પદાર્થ સાથે પોતાની મેળેજ સ્યાદ્ શબ્દ સમજી લેશે. બાકીનાઓ જે તેથી અન્ન છે તેઆને માટેતા સ્પષ્ટ સમજવા ખાતર સ્યાદ્ શબ્દ ખાસ આવશ્યક છે. આ રીતે આ સસભંગી કોઈપણ પદાર્થ કે ધર્મવિષયકના સચાટ જ્ઞાનમાં જરૂરને જરૂર આવશ્યક છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ १६८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः - તથા-સપ્તભંગીનું સ્વરૂપતેમાં–સપ્તભંગીને પ્રથમભંગ– “ચરિત્યે સર્વ” રૂત્તિ વિધિપના પ્રથમ મંડાલા અર્થ-જેમકે “સર્વ વસ્તુ કર્થચિત છે જ ” આ વિધિકલ્પનાથી પ્રથમ ભંગ છે. વિશેષાર્થ–આમાં “ સ્યાદ્ ” શબ્દ અનેકાન્ત અર્થને દ્યોતક છે : કથંચિત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપે વિધિઅંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરવું એજ પ્રથમ ભંગને ફલિતાર્થ છે. દાખલાતરીકે, ઘટાદિ પદાર્થ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિદ્યમાન છે પરંતુ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વિદ્યમાન નથી. સ્વ દ્રવ્યથી ઘડે એ પાર્થિવપણાએ છે. પરંતુ પારદ્રવ્ય જલ વિગેરે પણાથી નથી. ઘડે સ્વક્ષેત્ર પાટલિપુત્ર વિગેરેથી છે પરંતુ કાન્યકુબ્ધ વિગેરે અન્યદેશરૂપ પરક્ષેત્રથી નથી. ઘડેએ વર્તમાનકાલિન શિશિર વિગેરે હતુઓથી છે પરંતુ આગામિ વસંત વિગેરે હતુથી નથી. તેમજ ઘડે પોતાના ચાલુ ભાવ કાળારંગ વિગેરેએ છે પરંતુ પરભાવ લાલ વિગેરે રંગથી નથી. ચાવિ વર્ષ” તેજ પ્રમાણે રવિ ઘર વિગેરેમાં ઘટ દ્રવ્યરૂપ હોવાથી વિશેષ્ય છે અને અસ્તિ ६ पर्यायास्तिकस्य सद्भावपर्याये वा, सद्भावपर्यायोर्वा सद्भावपर्यायेषु वा अदिष्टं द्रव्यं वां द्रव्ये वा द्रव्याणि वा सत् । तत्त्वार्थ पृ. ४१३ Page #234 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः પદ વિશેષણ છે. કારણકે જ્યાં સમાન વિભક્તિવાળાં પદ હોય ત્યાં દ્રવ્યની વિશેષ્યતા અને ગુણની વિશેષણતા એ નિયમ વ્યાજબી તરીકે સ્વીકારવામાં આવેલ છે. આપણે પૂર્વના સૂત્રમાં સ્યાદ્ સબંધી વિચારતા કરી ગયા છીએ! પરંતુ ધ પદ શામાટે દરેક ભંગમાં વાપરવામાં આવે છે અને તેની શી સાર્થકતા છે તે આપણે હવે જેવી જોઈએ. કોઈપણ પદાર્થ વિષયક બાધ તેથી વિરુદ્ધમાં જતો સંભવતા હોય તે તેને દૂર કરવા માટે કાર (વ) મુકવામાં આવે છે. તે જ પ્રમાણે “ ય તેલંગમાં પદ એટલા માટે સાર્થક છે કે સ્વરૂપ આદિથી સર્વ અનેકાન્ત પદાર્થનું અસ્તિત્વ છે. નહિં કે સ્વરૂપથી તે પદાર્થમાં નાસ્તિત્વ પણ છે તેમ માની શકાય. - આ પત્ર ના પણ ઘાતક અને વાચક એમ બન્ને પક્ષ છે. અને તે અહિં અવધારણરૂપ અથેને બતાવનાર છે. આ ૪ પદ વાકયની અંદર અવધારણરૂપ અર્થને બતાવવામાટે ભિન્ન ભિન્ન રીતે વાક્યમાં ત્રણ રીતે વાપરવામાં આવે છે. અને તે અયોગવ્યવછેદક અન્યગવ્યવચ્છેદક અને અત્યન્તાયેગવ્યવછેદક એમ ત્રણ પ્રકારે અવધારણ બતાવે છે. અયોગવ્યવચ્છેદક–જે વપ ને વિશેષણની સાથે સબંધ હોય તો તે પદાર્થની અંદર રહેલ ધર્મની અગતા ७ एवकारः त्रिविधः अयोगव्यवच्छेदबोधकः अन्ययोगव्यवच्छेद बोधकः अत्यन्तायोगव्यवच्छेदबोधकश्च. Page #235 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેને તે દૂર કરે છે ત્યારે તેને અગવ્યવચ્છેદક કહેવામાં આવે છે. જેમકે, “ હાંa TÇ હવ' આમાં પાડુર પાસે રહેલે વ શબ્દ શંખમાં વેતપણાના અગને દૂર કરે છે. અન્ય વ્યવરછેદક–જે વિપદ ને વિશેષ્યની સાથે મુકવામાં આવે તે વિશેષ્ય સિવાયના બીજા પદાર્થમાં રહેલા તે ધર્મના વેગને દૂર કરે છે. જેમકે, “પાર્થ પર્વ ધનુર્ધર” આમાં અર્જુનજ ધનુર્ધારી છે. તેમ કહેવાથી ધનુર્ધારીપણાને યોગ દુર્યોધન વિગેરેમાં હોય તેને આ ઇવ મુકવાથી નિરાસ થાય છે. અત્યન્તાયેગવ્યવરછેદક–જે પદ્ય પદ ક્રિયા સાથે મુકવામાં આવે તે અત્યન્ત અગતાને દૂર કરે છે. જેમકે, નરંતરોનું મવચેવ' કમળનીલું હોય છેજ. જે સંતભંગીમાં પણ ઉપરોક્ત નિયમને અનુસરીએ તે “સ્વાદત્યેવ” ત્યાં આગળ ઉદ્ય ક્રિયાપદ સાથે આવેલું હોવાથી અત્યન્તાયોગ વ્યવછેદ માન પડે. છતાં પણ અત્યન્તાગ. વ્યવરછેદ ન માનતાં અલગ વ્યવચ્છેદ અર્થમાનો તેજ વ્યાજખી છે. કારણકે વિશેષણવિશેષ્ય કે કિયા સાથે કાર આવવાથી નિશ્ચયે અગ, અન્યાગ અને અત્યન્તાયેગને વ્યવચ્છેદ થતો નથી પરંતુ બહલતાએ થાય છે. જેમકે, શા થી ગૃહુર” અહિં ક્રિયા સાથે જીવ પદ હોવા છતાં અત્યન્તાગવ્યવચ્છેદ ન થતાં અગવ્યવ છેદ થયો છે. આવી રીતે બીજા પણ ઉદાહરણમાં બની શકે છે. ના તો મ ” ત્યાં આગળ કમળ સમગ્ર દ્રવ્યમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७१ રહેલા નીલગુણને પોતાને આધીન કરતું નથી તેમજ નીલપણું પણ સમગ્ર કમળોમાં વ્યાપ્ત થતું નથી. આ રીતે બનેમાં વ્યભિચાર આવતો હોવાથી ક્રિયાપદ પાસે રહેલ ઇશ્વ અત્યન્ત અગ-નીલતાને કમળ સાથે અત્યન્ત. અસબંધ-તેને વ્યવચ્છેદક-નિરાસ કરનાર છે. એટલે બધાં. કમળો લીલાં ન હોય અને જે લીલાં હોય તે બધાં કમળ ન હોય. તે અર્થ જણાવે છે. કારણકે કેઈએક રક્ત કમળમાં નીલપણું ન હોવાછતાં નઢવામરું અવલ્યવ એવો પ્રગ બને છે.. તેજપ્રમાણે અહિં પ્રસ્તુત ઉદાહરણમાં કઇઘડામાં અસ્તિત્વપણું ન હોવા છતાં ચચેવ ઘટઃ એવો પ્રગ સંભવી શકતું નથી. કારણકે અસ્તિત્વ વિનાની વસ્તુજ : ન હોઈ શકે. આ રીતે અહિં અત્યન્તાગ નથી. હવે જે અચગવ્યવ છેદ ન માનવામાં આવેતો ઘડા વિગેરેમાં કથન. કરવાને ઈષ્ટ સ્વસ્વરૂપથી અસ્તિત્વ તેની પેઠે અાગ્યા નાસ્તિત્વની વ્યાવૃતિ નથાય. પરંતુ અહિ વ શબ્દ સ્વરૂપથી અસ્તિત્વ જ છે પરંતુ પરરૂપથી અગ્યનાસ્તિત્વ તે સ્વરૂપ નથી તે જણાવવામાટે વાપરવામાં આવ્યું છે. આરીતે ઉપરને પર ત્રણ પ્રકારને પૂર્વોક્ત રીતે વ્યવએ દક છે તે એકાંત નથી. પરંતુ જ્યાં જે પ્રકારે ઘટતે હોય ત્યાં તે જરૂર તે પ્રકારે ઘટાવી શકાય. પરંતુ અહિં તે દરેક ભંગામાં અત્યન્ત અગ વ્યવછેદ નથી ઘટતા પરંતુ, અગ વ્યવછેદજ ઘટે છે. આ ઘર અને ચા બને શબ્દનો પ્રયોગ જેઓ સ્યાદ્વાદની શૈલીને યથાર્થ સમજતા નથી તેને માટે જરૂર Page #237 -------------------------------------------------------------------------- ________________ १७२ प्रमाणनयतत्वालोकालङ्कारः * * *rvvvvvv v આવશ્યક છે. પરંતુ જેઓ સ્યાદ્વાદના સ્વરૂપમાં કુશળ છે તેઓ તે આ બે પદ ન મુકવામાં આવ્યાં હોય તે પણ તેના અર્થની ઘટના આપ આપ કરી શકે છે. અને તેને માટે બનેના શબ્દ પ્રયોગની ખાસ જરૂર નથી. આરીતે શાર, પત્ર અને અસ્તિ ત્રણે શબ્દોની પ્રથમ ભંગમાં શી સાર્થકતા છે તે જણાવી. સપ્તભંગીમાંને બીજો ભંગ “જાવ સર્વ તિનિધનિયા દ્વિતીય inક્ષા અર્થ–સર્વવસ્તુ કથંચિત નથી” આ નિષેધની મૂખ્યતાથી બીજો ભંગ છે. વિશેષાર્થ—આ ભંગ પરદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે પદાર્થને નિષેધ અંશનું મૂખ્યતાઓ પ્રતિપાદન અને ગૌણપણે વિધિનું પ્રતિપાદન કરવામાં ઉપયુક્ત છે. ગુણોને આધાર તે દ્રવ્ય. ઘડાનું માટીએ સ્વદ્રવ્ય કહેવાય, પરંતુ જસત્ તાંબુ વિગેરે પરદ્રવ્ય કહેવાય. અને જ્યારે પરદ્રવ્યની મુખ્યતા હોય ત્યારે નિષેધ મૂખ્ય હોય છે. અને જે સ્વદ્રવ્યથી સત્વ છે તેમ પરદ્રવ્યથી પણ જે સત્વ કહેવામાં આવે તે કઈ પણ પદાર્થને નિષેધ જ ન થઈ શકે. જેટલા આકાશ પ્રદેશને વિષે દ્રવ્ય આશ્રયીને રહે તે આકાશપ્રદેશે તે પદાર્થનું સ્વક્ષેત્ર છે ને બીજાં ક્ષેત્રે તે પરક્ષેત્ર છે. જ્યારે પરક્ષેત્રની વિવેક્ષા હોય ત્યારે નિષેધ મૂખ્ય ८ असद्भावपर्याये वा असद्भावपर्यायोर्वा असद्भावपर्यायेषु वा વિરું દ્રવ્ય વા બે વા વ્યાપ વા અસવમ્ તવાર્થ પૃ. ૪૧૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७३ હોય છે. જે ઘડામાં સ્વક્ષેત્રથી સત્ત્વ છે તેમ પરક્ષેત્રથી પણ ઘડામાં સત્ત્વ માનવામાં આવેતો ઘડો જગતભરમાં વ્યાપક માનવે પડે. અને તેમ થાયતે જગતમાં બીજા કોઈ પદાથને અવકાશ જ ન રહે. તેટલા માટે પરક્ષેત્રની મૂખ્યતાથી વસ્તુને નિષેધ સિદ્ધ થાય છે. વસ્તુના પરિણમનને કાળ કહે છે. સંધ્યા સવાર વિગેરે વસ્તુને પરિણમન કરનાર હોવાથી કાળ કહેવાય છે. જે કાળની અંદર જે વસ્તુ જે પર્યાયથી વર્તતી હોય તે પદાર્થને તે કાળ સ્વકાળ અને તેને કાળસ્વરૂપ કહેવાય. અને તે શીવાયને સર્વકાળ તે પરકાળ ને તે કાળપરરૂપ છે. અને આ પરકાળથી પદાર્થમાં નિષેધને મૂખ્ય ગણવામાં આવે છે. જે સ્વકાળની પેઠે પરકાળથી પણ પદાર્થને સત્વ ગણવામાં આવેતે સર્વવસ્તુ સર્વકાળે મળવી જોઈએ. અને તેમ માનતાં ઘડે વિગેરે પદાર્થો નિત્ય થઈ જાય માટે પરકાળને લઈને નિષેધ મૂખ્ય હોય છે. વસ્તુના સ્વભાવ તથા શક્તિને ભાવ કહે છે. ઘડે જે રંગને હોય તે ઘડાને સ્વભાવ તે સ્વરૂપ છે. અને ઘડા સિવાયનો જે રંગ હોય તે પરભાવ ને તે પરરૂપ છે. આ પરરૂપથી ઘડાને નિષેધ મૂખ્ય છે. જે ઘડાના સ્વભાવથી ઘડામાં સર્વ માનવામાં આવે તેમ જે પરભાવથી પણ તેમાં સત્ત્વ માનવામાં આવેતો કે કેઈને ઘડાને નિયતભાવ ન રહે. પરંતુ તે રીતે તે સર્વ સ્થળે ઘડજ નજરે પડે જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સ્વરૂપ અને પરરૂપ માનવામાં આવે છે તે જ પ્રમાણે નિક્ષેપથી નથી અને અવ Page #239 -------------------------------------------------------------------------- ________________ "१७४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સ્થા ભેદથી પણ સ્વરૂપની વિવક્ષામાં વિધિની મૂખ્યતા અને પરરૂપની વિવક્ષામાં નિષેધની મૂખ્યતા માનવામાં આવે છે. ઘટમાં ઘટત્વ એ સ્વરૂપ અને પટત્વ વિગેરે પરરૂપ છે. ને તેમાં સ્વરૂપને લઈને સત્વ અને પરરૂપને અસત્ય પદાર્થમાં માનવામાં આવે છે નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એમાં કઈપણ નિક્ષેપાની જે પદાર્થમાં વિવેક્ષા હોય તે નિક્ષેપ તે તેનું સ્વરૂપ. અને વિવક્ષા વિનાના બીજા નિક્ષેપાથી તે પદાર્થ પરરૂપ ગણાય છે. અને આ સ્વરૂપને લઈને તે પદાર્થમાં સત્ત્વ અને પરરૂપને લઈને અસત્ત્વ માનવામાં આવે છે. જે સ્વરૂપની પેઠે પરરૂપથી પણ સત્વ માનવામાં આવેતે નિક્ષેપાઓના જુદા જુદા ભેદ ન પડવા જોઈએ. પરંતુ તે પડતા હોવાથી આ નિક્ષેપ કૃત સ્વરૂપ પરરૂપ છે. નાના મોટા અનેક પરિમાણવાળા ઘડાઓમાંથી જેટલા પરિમાણવાળો ઘડે ધારવામાં આવે તે ઘડાનું સ્વરૂપ છે. અને વિવક્ષિત પરિમાણથી બીજાં પરિમાણ તે પરરૂપ છે. ને તે સ્વરૂપથી પદાર્થમાં સત્વ છે અને પરરૂપથી અસત્ત્વ છે. જે પરરૂપની માફક સ્વરૂપથી પણ અસત્ત્વ માનવામાં આવે તે ઘડાને સર્વથા અભાવ થે જોઈએ. આ પરિમાણકૃત સ્વરૂપ પરરૂપ છે. ઘડાને સ્થાસ કુશુળ કપાળ ને ઘટ વિગેરે પર્યાના ભેદથી પણ સ્વરૂપ અને પરરૂપ થઈ શકે છે. આથી સ્થાસ કોશ કુશુળ વિગેરે ઘટતું પરરૂપ છે અને ઘડાને વિવક્ષિત ઘટપર્યાય તે સ્વરૂપ છે. આ સ્વરૂપથી ઘડે સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ માનવામાં આવે છે. આ પર્યાયકૃત સ્વરૂપ પરરૂપ છે Page #240 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૨૭ જુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન ઘડે ને ઘડાનું સ્વરૂપ છે અને અતીત અનાગત ઘડો તે ઘડાનું પરરૂપ છે. આ નયકૃત સ્વરૂપ પરરૂપ છે. ઘડાને પિતાને પૃથુબુદ્ધ આકાર તે સ્વરૂપ અને પર -આકાર તે પરરૂપ. તે સ્વરૂપની વિવક્ષાએમાં સત્ત્વ અને પરરૂપની વિવક્ષાએ અસત્ત્વ તે પદાર્થમાં માનવામાં આવે છે. સ્પર્શ, રસ, ગંધને વર્ણ યુક્ત જે ઘટ ચક્ષુથી ગ્રહણ થાય છે તેમાં રૂપદ્વારા ગ્રહણથવું તે ઘડાનું સ્વરૂપ ને રસ વિગેરે તે પરરૂપ છે. ને તે સ્વરૂપથી સત્ત્વ છે.ને પરરૂપથી અસત્ત્વ છે. સમઢિ નયમાં પર્યાયવાચક શબ્દમાં પણ અર્થભેદ માનવામાં આવે છે. તે રીતે પણ સ્વરૂપ અને પરરૂપ ઘટી શકે છે. ઘડામાં જલાધારણ ક્રિયામાં સમર્થ તે ઘટ અને વકતા આદિ ગુણવાળે તે કુટ. આમાં જે પ્રમાણે શબ્દ પ્રયોગ તે પ્રમાણે અર્થક્રિયા થતી હોય તે પદાર્થનું તે સ્વરૂપ છે અને બીજું તે પદાર્થનું પરરૂપ છે. અને તે સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ માનવામાં આવે છે. આરીતે ભિન્ન ભિન્ન અપેક્ષા ભેદોથી સ્વરૂપ અને પરરૂપ હોય છે. અને તે સ્વરૂપ અને પરરૂપને અનુસરીને સત્ત્વ અને અસત્વ માનવામાં આવે છે. અને આજપ્રમાણે ઉપરોક્ત સ્વદ્રવ્ય ચતુષ્ટયથી સત્ત્વ માનવું - અને પરદ્રવ્ય ચતુષ્ટયથી પરરૂપ માની અસત્ત્વ માનવું જોઈએ. Page #241 -------------------------------------------------------------------------- ________________ १७६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અહિં એક શંકા એ ઉઠાવવામાં આવે છે કે પહેલા ભાંગાની અપેક્ષાએ ખીજા ભાંગામાં કાઇપણ જાતની નવીનતા નથી. કારણકે જેને તમે સ્વરૂપથી સત્ત્વ માનેછે તેજ પરરૂપથી અસત્ત્વ છે. આથી તેમાં કેઇ નવા ફેરફાર ન હેાવાથી એ ભાંગા જુદા માનવાની કાંઇપણ આવશ્યક્તા. રહેતી નથી. સમાધાન—ઉપરોક્ત શંકા વ્યાજખી નથી. કારણકે ઘટ વિગેરેમાં સત્ત્વ માટી વિગેરે દ્રવ્યની સ્વરૂપતાને લઈ ને માનવામાં આવે છે. ( નહિ કે કાણ વિગેરે દ્રબ્યાની તેમાં અપેક્ષા રાખવામાં આવે છે.) અને ઘડામાં અસત્ય માનવામાં આવે છે તે માટીને છેડીને પરદ્રવ્યની અપેક્ષાને લઈને માનવામાં આવે છે. કારણકે પટની આચ્છાદાન ક્રિયા ઘડામાં થતી નથી. આરીતે અવચ્છેદ્યકના ભેદ્ય હાવાથી બન્નેને ભેદ છે. આ સત્ત્વ અને અસત્ત્વને ભિન્ન તરીકે ન માનવામાં આવે તા મૌદ્ધોના હેતુનુ ત્રણરૂપપણું અને નૈયાયિકાના પંચરૂપ હતુ ઘટી શકશે નહિં. કારણકે હેતુના પેાતાના સ્વરૂપથી પક્ષમાં સત્ત્વ માનવામાં આવે છે અને પેાતાનાથી ભિન્ન પરરૂપથી વિપક્ષમાં હેતુનું અસત્ત્વ માનવામાં આવે છે. (ઉદાહરણ તેરીકે) વૃક્ષો ચૈતન્ય વાળાં છે. શાથી જે તે પ્રાણવાળાં છે. જે જે પ્રાણવાળાં હાય તે તે ચૈતન્યવાળાં હાય છે, જેમકે પ્રતિજ્ઞા હેતુ સપક્ષદાન્ત આ માણસ. જે ચૈતન્યવાળાં નથી હાતાં તે પ્રાણવાળાં નથી હાતાં. જેમ Page #242 -------------------------------------------------------------------------- ________________ प्रमाणानयतत्त्वालोकालङ्कारः ૭. જેમકે, પુદગળ વિગેરે પદાર્થો. વિપક્ષ દષ્ટાન્ત અહિં પ્રાણવાળાપણું છે. ઉપનય તેથી વૃક્ષ ચિતજવાળાં છે. નિગમન આ અનુમાનમાં નિશ્ચિતધમી સપક્ષતરીકે “આ મનુષ્ય” છે. ને તેમાં સ્વરૂપથી પ્રાણુવાળાનું સત્ત્વ છે. અને સાધ્યધર્મ રહિત નિશ્ચિતવિપક્ષ તરીકે પુદગલ છે. ને તેમાં પ્રાણવાળાંરૂપ હેતુનું પરરૂપથી અસત્ત્વ છે. આમાં પક્ષતરીકે રહેલ મનુષ્યમાં પરરૂપ જડપણાથી અસત્ત્વ છે. પરંતુ સ્વરૂપચૈતન્યથી પ્રાણુવાળાનું સર્વ છે. પરરૂપ્રપણાથી હેતુનું અસત્ત્વ જેમ માનવામાં આવે છે તે પ્રમાણે સ્વરૂપચતન્યથી પણ પ્રાણુવાળા હેતુનું અસત્ત્વ માનવામાં આવે તે જગતમાં કેઈ ચૈતન્યજ ન બની શકે. આરીતે સ્પષ્ટસિદ્ધ થાય છે કે તેઓએ પણ પોતાની માન્યતામાંજ સત્વ અને અસત્વ એ બન્નેને સ્વીકાર એક દ્રવ્યમાં કરેલો છે. આથી એકજ વસ્તુમાં સત્વ અને અસત્ત્વ એ બન્ને વ્યવસ્થીત ઘટી શકે છે. સપ્તભંગીમાને તીજો ભંગ– ___ 'स्यादस्त्येव स्यन्नास्त्येव इति क्रमतो विधिनिषेधकल्पनया તુરીયા રબા અર્થ–“સર્વવસ્તુ કથંચિત્ છેજ કંથંચિત્ નથી જ.” એ પ્રમાણે કર્મ વિધિ અને વિષેધની કલ્પનાવડે તીજે ભંગ થાય છે. વિશેષાર્થ-સરવે એટલે વૃતિમાનપણુ અને અસત્વ એટલે અવિદ્યમાનપણું અથવા અભાવનું પ્રતિયોગિપાયું. આ૧૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ प्रमाणनयतत्त्वालोकालङ्कारः રીતે સત્ત્વ અને અસત્ત્વ એ એમાં સ્પષ્ટ ભેદ છે. આ ત્રીજો ભંગ ક્રમપૂર્વક સત્ત્વ અને અસત્ત્વની વિવક્ષાથી થાય છે,તેા અહિં આગળ એક શંકા એ ઉપસ્થિત થાય છે કે સ્વાત્યેવ રૂપ પ્રથમ ભંગ અને સ્વાન્નાહ્ત્વવ રૂપ બીજા ભરંગથી તીજો ભાંગા કાઇપણ પ્રકારે વિશેષષેધ કરતા નથી. કારણકે પ્રત્યેક સત્ત્વ અને પ્રત્યેક અસત્ત્વની અપેક્ષાથી ક્રમિક સત્ત્વાસત્ત્વમાં ખાસ કાંઇ ભેદ નથી. જેમકે, પ્રત્યેક ઘટ અને પ્રત્યેક પટની અપેક્ષાથી ક્રમિક ઘટ અને પટમાં કાંઈ ફેરફાર નથી. હવે આ પ્રશ્નને સુક્ષ્મપૂર્વક વિચારવામાં આવે તેા આપણે આપણા અનુભવદ્વારાજ તે બન્નેના ફેરફાર સ્હેજે સમજી શકીએ તેમ છીએ. કારણકે આપણને વ્યવહારમાં પણ પ્રત્યેકની અપેક્ષાથી ક્રમાર્જિત ઉચમાં જરૂરને જરૂર ભિન્નતા માનવીજ પડેછે. જેમકે, આપણે પ્રત્યેક થ અને પ્રત્યેક ટ ની અપેક્ષાથી ક્રમાર્જિત ઉભય ઘટમાં જરૂર ભેદ માનીએ છીએ. કારણકે થી જે આધ થાય છે, ૪ થી જે એધ થાય છે, અને વટ થી જે બેધ થાય છે, તે ત્રણેમાં જરૂરને જરૂર આપણે ભન્નતા સ્વીકારીએ છીએ. તેજરીતે પ્રથમ ભંગમાં ખીજા લંગમાં અને ત્રીજા ભંગમાં આ રીતનીજ પૃથકતા છે. અને જો પ્રત્યેક ઇ અને પ્રત્યેક ૮ થી ઘટ ને પૃથક ન માનવામાં આવેએતા ૬ ના ઉચ્ચારથી ઘટનું ભાન થઈ જાય અને ઘર શબ્દની જરૂરિયાતજ ઉડી જાય. અને તેજપ્રમાણે મેતી અને મેાતીની માળા તે એમાં જેમ અમુક જાતની પૃથકતા સર્વ માણસ સ્વીકારે છે. તેમ પ્રથમના એ ભંગથી તીજાને જુદા સ્વીકારવાજ જોઈએ. Page #244 -------------------------------------------------------------------------- ________________ minun प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७९ આજ રીતે કથંચિત્ સત્વ, અને કથંચિત્ અસત્વ તે બેની અપેક્ષાએ કુમાર્ષિત ઉભયને પૃથક્ તરીકે આપણે જરૂર સ્વીકારવો જોઈએ. - કમથી અર્પિત સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયથી સત્વના આશ્રચિભૂત અને પરદ્રવ્યાદિ ચતુષ્ટયથી અસત્ત્વના આશ્રયભૂત ઘટ છે. એ આ તીજાભંગને અર્થ છે. આમાં અનન્ત ધર્મવાળી વસ્તુઓ વિશેષ્ય છે. અને ક્રમાપિત વિધિ પ્રતિષેધ એ વિશેષણ છે. સપ્તભંગીને ચેાથો ભંગ. ' 'स्यादवक्तव्यमेव ' इति युगपद्विधिनिषेधकल्पनया તુ મંગ૧૮ / અર્થ:–“સર્વ વસ્તુ કથંચિત્ અવક્તવ્યજ છે.” એમ એકીસાથે વિધિ અને નિષેધની કલ્પનાથી ચેાથે ભંગ થાય છે. ' વિશેષાર્થ કોઈપણ શબ્દ એકી વખતે સર્વ અને અસત્વ બનેને પ્રધાનપણે પ્રતિપાદન નથી કરી શકતે. કારણકે બન્નેને પ્રધાનતાએ પ્રતિપાદન કરવાની શબ્દશક્તિ નથી. અતિ શબ્દ સર્વનેજ પ્રતિપાદન કરે છે. પરંતુ સત્વ અને અસત્ત્વ બન્નેને પ્રધાનપણે પ્રતિપાદન કરવાનું તેનામાં સામર્થ્ય નથી. અને જે પ્રધાનતાએ બન્નેને પ્રતિપાદન કરવાનું તેનું સામર્થ્ય માનવામાં આવે તે રાતિ શબ્દથી જે બાધ થવું જોઈએ તે પણ રિત શબ્દદ્વારા થઈ જાય. પરંતુ આમતે બનતું જ નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેજ પ્રમાણે નાહિત શબ્દ અસત્ત્વને જ પ્રતિપાદન કરે છે પરંતુ સત્વને કે અને અસત્ત્વને પ્રધાનપણે એકી સાથે પ્રતિપાદન કરતું નથી. જે કેવળ નાત શબ્દજ સત્ત્વ અને અસત્વ બનેને પ્રધાનપણે પ્રતિપાદન કરનાર તરીકે માનવામાં આવે તે અતિ શબ્દથી સત્ત્વના પ્રતિપાદનની જરૂર ન રહે. હવે આ પ્રમાણે સત્વ અને અસત્વને એકસાથે પ્રતિપાદન કરવાની વ્યક્તિ કે નાસ્તિ શબ્દમાં કે બીજા કોઈમાં સામર્થ્ય નહિ હોવાથી અન્ય શબ્દથી ઉભયનું સાથે પ્રતિપાદન કરવામાં આવે છે. જેમકે, સૂર્ય શબ્દ સૂર્યનું પ્રતિપાદન કરે છે નહિં કે ચંદ્રનું. અને ચંદ્ર શબ્દ ચંદ્રનુંજ પ્રતિપાદન કરે છે નહિં કે સૂર્યનું. પરંતુ તે બન્નેને એકીસાથે સાથે પ્રતિપાદન કરવામાટે સંસ્કૃતમાં પુખ્ત શબ્દ મુકવામાં આવે છે. તેજપ્રમાણે અસત્વ અને સત્વ બન્નેને એકી સાથે પ્રતિપાદન કરવા માટે કવોન્ચ શબ્દ ચેજનાપૂર્વક મુકવામાં આવે છે. છતાં સૂર્ય અને ચંદ્ર બનેને પ્રતિપાદન કરે છે તે કમપૂર્વક જણાવે છે જ્યારે અવક્તવ્ય” બન્નેને પ્રધાન પણે એકી સાથે પ્રતિપાદન કરવાની કોઈ શબ્દમાં શકિત નથી તેથી અવક્તવ્ય શબ્દ બને ધર્મોને એકી વખતે જણાવવા મુકવામાં આવ્યો છે તે જણાવે છે. અહિં એક શંકા એ કરવામાં આવે છે, કે દરેક શબ્દ એકજ અર્થને પ્રતિપાદન કરે છે તેમ માનશે તે શબ્દ ગાય કિરણ વિગેરે અનેક અર્થને પ્રતિપાદન કરે છે તેવા શબ્દને ઉચ્છેદ થવા જોઈએ. પણ તેમતો નથીજ. . પરંતુ આ શંકા યથાર્થ નથી. કારણકે તેમાં ગે' શબ્દ જે અનેક અર્થને પ્રતિપાદન કરે છે તે પણ અનેક હેઈને જ Page #246 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १८१ અનેકના વાચક તરીકે માનવામાં આવે છે. પરંતુ સદશતાને લઈને આપણે તેને અનેક છતાં સ્થલ બુદ્ધિથી એક માનીએ છીએ. જેમ સમઢિ નયના મતે શબ્દભેદથી અર્થભેદ માનવામાં આવે છે. તેવી રીતે અહિ પણ અર્થના ભેદથી ગે વિગેરે એક લાગતા શબ્દમાં પણ શબ્દભેદ જરૂર માનવે જોઈએ. અને જો તેમ ન માનીએતે બે શબ્દથી વાચ ગાય, કિરણ, સ્વર્ગ વિગેરેમાં અર્થભેદ માની દરેકને માટે જુદા જુદા બીજા અનેક શબ્દ વાપરવા પડે છે. તે વ્યવસ્થા પણ નહિંતર નિરર્થક થવી જોઈએ. પરંતુ તેમ તે થતું નથી. બીજી એક શંકા એ ઉપસ્થિત કરવામાં આવે છે, કે સત્વ અને અસત્વને પ્રધાનપણાએ એક કાળમાં બાધક કઈ અતિ કે નાસ્તિ શબ્દને સંકિતિત શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો અવથ શબ્દ વાપરવાની ખાસ આવશ્યકતા રહેતી નથી. ઉદાહરણતરીકે શતૃ અને શાનચ પ્રત્યયને બાધક સંજ્ઞાવાચક વન ને ઉપયોગ કરીએ છીએ અને સૂર્ય અને ચંદ્રના બેધક તરીકે પુષ્પદન્તને રાખીએ છીએ, તેમ અહિં પણ બને ધર્મને એકી સાથે વાચકતરીકે કઈ પણ શબ્દસંકેત રાખવામાં આવે તો અવકતવ્ય શબ્દ વાપરવાની મુશ્કેલી મટી જાય. ઉપલકરીતે ઠીક લાગતી પણ આ વસ્તુ વિચારતાં સાચી ઠરતી નથી. કારણકે શબ્દમાત્રની પ્રવૃત્તિ કેવળ સંકેતને અનુસરતી નથી પરંતુ તે વાચવાચક રૂ૫ શબ્દની શક્તિને પણ અનુસરે છે. આ સકેતિત શબ્દ પણ શબ્દ હેવાથી વાસ્થવૃશ્ચિક શક્તિને ઉલ્લંઘન કરી શકે નહિ. કારણકે દરેક પદાર્થ શક્તિને અનુસરીને જ પ્રવૃતિ કરે છે, જેમકે, હું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કાષ્ઠને ભેદી શકે પરંતુ વજને ભેદી શકવાનું તેનામાં સામર્થ્ય નથી. તેજ રીતે શબ્દમાત્ર પ્રધાનપણે એકજ અર્થને પ્રતિપાદન કરવામાં સમર્થ છે. પરંતુ અનેકને પ્રતિપાદન કરવાની તેનામાં શક્તિ હોતી નથી. પુષ્પદંત વિગેરે શબ્દો પણ કેમે કરીને જ સૂર્યચંદ્રને બંધ કરે છે નહીં કે એકી સાથે તેને બોધ કરાવવામાં સમર્થ છે માટે જ સત્તાસત્ત્વને પ્રધાન પણે એકીસાથે કહેવામાં અવાચ્ય શબ્દ વાપરવાની જરૂર રહે છે. આ રીતે સકેતિત શબ્દથી પ્રસ્તુત અર્થ ઘટી. શકતા નથી. આરીતે ચભંગ પૂર્વે કહેલા ભાંગાથી વિલક્ષણ હેવાથી તેનાથી જે બંધ થાય છે તે તદન જુદા પ્રકારને જ બંધ થાય છે. વૃક્ષ વૃક્ષા વિગેરે એક જ શબ્દ છતાં જે બે અને ઘણું વૃક્ષો ને પ્રતિપાદન કરે છે. આમાં પણ વ્યાકરણના નિયમને અનુસરીને બે સંખ્યાવાચક વૃક્ષશબ્દ અને બહુસંખ્યાવાચક વૃક્ષશબ્દમાંથી છેલ્લાવૃક્ષ શબ્દ સિવાયના બાકીનાઓને લેપ માનવામાં આવે છે. આરીતે પૂર્વના વૃક્ષ શબ્દને લેપ થઈ ગયે છે તેને અર્થ દ્વિવચન અને બહુવચનના પ્રત્યયદ્વારા બાકી રહેલો વૃક્ષ શબ્દ કહે છે. નહિ કે એકજ વૃક્ષ શબ્દ અનેકને જણાવે છે. આરીતે વૈયાકરણ પણ એક શબ્દ એકજ અર્થને કહે છે તેમ સ્પષ્ટ માને છે. * કદાચ એમ કહેવામાં આવે કે સવારે આ . પ્રકારના દ્વન્દ સમાસમાં બનેની પ્રધાનતા. હોય છે. અને તેથી અવકતવ્યની કાર્યસિદ્ધિ Page #248 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः १८३ થઈ જાય છે. કારણકે દ્વન્દ સમાસમાં અને પ્રધાનપદનેજ સમાસ થાય છે. પરંતુ તે શંકા પણ વ્યાજબી નથી. કારણકે દ્વન્દ્રમાં પણ ક્રમથી બે અર્થને બોધ થાય છે. અને તેમાં પણ મુખ્ય અને ગાણ અથે જરૂર હોય છે. કારણકે કેટલાક શબ્દો પ્રથમનિપાત કરવાના હોય છે તે આ પ્રકારની મૂખ્યતાને લઈને જ હોય છે. વસ્તુનું કેવળ સત્ત્વ જ સ્વરૂપ નથી. કારણકે પરરૂપથી અસત્વ પણ પૃથક્ષણે ગોચર થાય છે. અને જે તેમ ન માનવામાં આવે તે ઘટનું સ્વરૂપ જલાધારણ ક્રિયા છે તે જ્યાં હાય ત્યાં ઘટનું સત્વ માનીએ છીએ તે પ્રમાણે ઘટમાં પટની આચ્છાદન ક્રિયા થવી જોઈએ. કારણકે ઉપરોક્ત નિયમને અનુસરીએ અને સત્વ જ માનીએ તે ઘટમાં તમામ પદાર્થોનું સત્વ માનવું પડે. પણ તે પ્રમાણે તે વ્યવહાર થતો નથી. તેજપ્રમાણે કેવળ પરરૂપે અસત્વ પણ પદાર્થનું સ્વરૂપ નથી, પરંતુ સત્વ અને અસત્વ અને પૃથક્ સ્વરૂપ છે. આ પૃથક્ પૃથક સત્વ અને અસત્ત્વની અપેક્ષાથી ક્રમાપિત સત્તાસત્ત્વ ભિન્ન છે. તેનું પણ આપણે વિવેચન કરી ગયા છીએ. હવે આ સત્તાસત્ત્વથી વિલક્ષણ પણ વસ્તુનું સ્વરૂપ માનવું જોઈએ. જેમ કે બદામ ભાંગ, સાકર વરીયાળી વિગેરે અનેક વસ્તુઓના સમુદાયથી જે ભાંગ-ઠંડાઈ બનાવવામાં આવે છે. તે સર્વ વસ્તુથી વિલક્ષણ કહેવાય છે. કારણકે તે ઠંડાઈમાં સર્વ વસ્તુઓ છતાં તેથી વિલક્ષણ જાત્યન્તર ભાંગ Page #249 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તરીકે તેને માનવામાં આવે છે. તે જ પ્રમાણે સત્વાસત્વરૂપથી વિલક્ષણ અવક્તવ્યને વ્યવહાર કરવામાં આવે છે. ચારવચમેવ” આ વાકયને ભાવ એવો છે કે સર્વ અસત્ત્વ વિગેરેથી ઘટ વક્તવ્ય છે તેજ ઘટ એકીકાલમાં સત્ત્વાસસ્વાદિ ઉભય ધર્મની પ્રધાનતાથી અવક્તવ્ય બને છે. આ રીતે જે સમયમાં એકીકાળમાં સત્તાસત્ત્વની પ્રધાન નતાની વિવક્ષાથી ઘટ અવક્તવ્ય છે તે જ સમયમાં ગણપણે ઘટ વક્તવ્ય પણ છે. આ અવક્તવ્યને કેટલાક તીજાભગ તેરીકે સ્વીકારે છે ને “લવ ચારચેવ' ને ચેથા ભંગ તરીકે સ્વીકારે છે તેમાં અર્થ ભેદ ન હોવાથી કોઈ પણ જાતને વિરોધ નથી. પ્રથમના ત્રણ ભંગેના કરતાં ચેથા ભંગમાં વિલક્ષણ અર્થ બોધ થાય છે તે માટે આપણે ઠંડાઈનું ઉદાહરણ આપ્યું હતું. અને ચોથા ભંગને જુદો માન્યો હતો. તેમ ચેથા ભંગ કરતાં પાંચમા ભંગમાં પણ વિલક્ષણ બંધ થાય છે. જેમકે, બાદામસાકર વરિયાળી વિગેરે અનેક વસ્તુઓને એકઠી કરવાથી તેમાં જાત્યન્તર ઠંડાઈ થાય છે તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વને પ્રધાનપણે સહર્ષિત રાખવાથી અસ્તિત્વ, નાસ્તિત્વ અને અસ્તિત્વનાસ્તિત્વથી જુદા પ્રકારને અવાચ બોધ થાય છે. માટે આપણે ચે ભંગ અવાગ્યે સ્વીકાર પડે છે. છતાં આ ઠંડાઈ અથવા શીખંડ મૂળદ્રવ્યેથી અવાચ્ય છતાં તેમાં કથંચિત વળીયાળી અને દહિ વિગેરે સવ અને પરરપથી કથંચિત અસર જરૂર હોય છે. તે Page #250 -------------------------------------------------------------------------- ________________ િિ િ સર્વ વસ્તુ ધન કહ૫નાથી છે. प्रमाणनयत्त्वालोकालङ्कारः १८५ જ પ્રમાણે આ પાંચમા ભંગમાં સત્વ અને અસત્ત્વની પ્રધાનતાની એક કાળમાં વિવેક્ષા હોય ત્યારે અવક્તવ્ય હોય છે છતાં તેમાં કથંચિત્ સત્વની મૂખ્યતા હોય તે આ પાંચમો ભંગ બની શકે છે. હવે તે પાંચમે ભંગ દેખાડે છે. સપ્તભંગીમાંના પાંચમા ભંગનું નિરૂપણ– 'स्यादस्त्येवस्यादवक्तव्यमेव'इति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पया च पञ्चमः ॥ १९ ॥ અર્થ:- “સર્વ વસ્તુ કથંચિત્ છેજ કથંચિત્ અવતવ્ય છેજ.” આ પ્રમાણે વિધિની કલ્પનાથી અને એકી સાથે વિધિનિષેધની કલ્પનાથી પાંચમો ભંગ થાય છે. વિશેષાર્થ –આ પાંચમા ભંગમાં “સર્વ વસ્તુ” વિશેષ્ય હોય છે અને સત્ત્વ સહિત અવક્તવ્ય વિશેષણભૂત હોય તેવા પ્રકારનું જ્ઞાન થાય છે. જ્યારે કૈઈપણ પદાર્થમાં પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્વ નાસ્તિત્વ એકી સાથે કહેવું અશક્ય હોય છે ત્યારે “ચાવ ચાલ્વરોને એ પ્રમાણે પાંચમે ભંગ ઉત્પન્ન થાય છે. અથવા અનન્ત ધર્મવાળી ઘટાદિ વસ્તુઓમાં એક અંશનું સ્વદ્રવ્યાદિ ચતુષ્ટચથી સત્ત્વની અને બીજા અંશનું યુગ૫૬ સત્તા સવાની પ્રધાનતાથી પ્રતિપાદન કરવાની વિવેક્ષા રાખવામાં આવે ત્યારે આ પાંચમે ભંગ થાય છે. તેજ પાર્દિકની સંકટનાથી અસ્તિત્વ અને વ્યા ચિ પયાર્થિક ઉર્યની પ્રધાનતાની એક કાળમાં વિવેક્ષા હોય Page #251 -------------------------------------------------------------------------- ________________ १८६ प्रमाणनयतच्वालोकालङ्कारः ત્યારે આ અસ્તિ અવકતવ્ય રૂપ પાંચમા ભંગ ભેદ અને અલેદની ચેાજનામાં ચામન્નમય સ્થાવòવ્યમેવ રૂપ બને છે. તેજપ્રમાણે દાખલાતરીકે, મનુષ્ય જીવના એક સ’શ સુખાદિનું સ્વરૂપને લઇને સત્ત્વ અને તેજ જીવાત્માના સ ંદેશ ચૈતન્ય અને અસદશ જડત્વની એક કાળમાં પ્રધાનપણે સત્ત્તાસત્ત્વની વિવક્ષાથી અવકતવ્ય બને છે. ત્યારે નીવાત્મા મનુષ્ય: સન્ અવર્તાવ્યઃ કહેવાય છે. અનેક દ્રવ્યેાથી બનેલ શીખંડ અથવા ઠંડાઈ તે તે દ્રવ્યેાથી જાયન્તર હાવા છતાં તેમાં કથ ચત પૂર્વ દ્રબ્યાનુ સત્ત્વ માલમ પડે છે. તેમજ તેમાં નહિં રહેલાં દ્રવ્યેાનુ પર રૂપથી કથંચિત્ અસત્ત્વ પણ માલમ પડેછે. તેજરીતે કથંચિત્ સત્ત્વહિત સત્ત્વ અને અસત્ત્વની પ્રધાનપણે એક કાળમાં વિવક્ષા રાખવાથી સત્ત્વ અવકતવ્યરૂપ ભંગ ઉત્પન્ન થાય છે. તેમાં પણ વિવક્ષિત ભંગ સિવાય કચિત્ સત્ત્વ અને કથ ંચિત્ અસત્ત્વગૌણપણે હાય છે ત આપણે સ્વીકારવું જોઇએ. હવે જ્યારે પ્રધાનપણે પરરૂપે કથંચિત્ અસત્ત્વ યુક્ત અવક્તવ્યને સ્વીકાર કરવામાં આવે ત્યારે આ છઠ્ઠ ભગ બને છે. સપ્તભંગીના છઠ્ઠા ભંગનું નિરૂપણ— 'स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव' इति निषेधकल्पनया युगपद्विधिनिषेध कल्पनया च षष्ठः અર્થ - સર્વ વસ્તુ કંચિત્ નથી જ, કંચિત્ અવતવ્યજ છે, ’ એ પ્રમાણે નિષેધની કલ્પનાવર્ડ અને એકી Page #252 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmmmmmmmmmmmmmmmm प्रमाणनयतवालोकालङ्कारः સાથે એકકાળમાં વિધિ અને નિષેધની કલ્પનાવડે આ છઠ્ઠો ભોગ બને છે. વિશેષાર્થ –પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પરસ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્વ છતાં એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ કહેવું અશકય હોય છે. ત્યારે આ છઠ્ઠો ભંગ થાય છે. અથવા અનંત ધર્મવાળી વસ્તુના એક અંશનું આલંબન કરી તેને પરદ્રવ્યાદિ વડે અસત્વ માનવું. અને તેજ વસ્તુના બીજા અંશને આલંબન કરી સત્યાસત્યની એક કાળમાં પ્રધાનપણે વિવક્ષાથી કહેવામાં આવે ત્યારે અવક્તવ્ય બને છે. ત્યારે તે અસત્ત્વ અવકતવ્ય રૂપ છઠ્ઠો ભંગ બને છે. જેમકે, જીવાત્મા મનુષ્યને એક સદંશ ચેતન્ય તેની અપેક્ષાથી પરરૂપ જડ તેનું મનુષ્યમાં એપેક્ષાએ પ્રધાનપણે અસત્વ માનવું. અને તેજ જીવાત્મા મનુષ્યમાં બીજા અંશ મનુષ્યત્વ વિગેરેને પિતાના સ્વ ચતુષ્ટયથી સત્ત્વ અને પર ચતુષ્ટયની અપેક્ષાએ. અસવ તે બનેને એક કાળમાં પ્રધાનપણુએ માનવાથી. અવક્તવ્ય બને છે. આ રીતે, વાતમાં મનુષ્ય; અર7 અવરચમેવ, પાંચમે ભંગ પ્રાપ્ત થાય છે. - કંડાઈ અને શીખંડરૂપ જાત્યંતરમાં પૂર્વના દ્રવ્યનું સ્વરૂપથી કથંચિત્ સત્વ અને પરરૂપથી કથંચિત્ અસત્વ ક્રમે કરીને એકેકું પ્રધાનપણે હોય છે તેમ ક્રમ સહિત પ્રધાનતાએ. સવા સત્ત્વ હોવા છતાં આવાની વિવેક્ષા હોય ત્યારે આ અને મળીને સાતમા ભંગ બને છે, તેનું હવે સ્વરૂપ બતાવે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સપ્તભંગીના સાતમા ભંગનું નિરૂપણ. स्यादस्त्येव,स्यान्नास्त्येव,स्यादवक्तव्यमेव' इति क्रमतो विधि निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥२१॥ અર્થ–સર્વ વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ, કથંચિત્ અવકતવ્ય જ છે. આ પ્રમાણે કર્મ કરીને વિધિનિષેધની કલ્પના વડે અને એકી સાથે એકકાળમાં વિધિ અને નિષેધની કલ્પનાવડે આ સાતમે ભાગે થાય છે. - વિષેશાર્થ–પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્તિત્વ અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કમે કરીને નાસ્તિત્વ હોય ત્યારે એક કાળમાં એક વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ કહેવું અશકય બને છે. તેથી આ સાતમે ભંગ થાય છે. અનંત ધર્મવાળી વસ્તુના સ્વરૂપે કરીને સર્વ ધર્મને, અને પરરૂપે કરીને અસત્વધર્મને કેમ કરીને પ્રતિપાદન કરવાની ઈચ્છા હોય, ને તે જ વખતે બંને ધર્મની પ્રધાનપણુએ પ્રતિપાદન કરવાની ઈચ્છા હોય ત્યારે આ સાતમે ભંગ બને છે. અથવા વસ્તુને એક અંશ સ્વરૂપથી વિવક્ષિત હોય ત્યારે સત્વ, અને બીજો અંશ પરરૂપથી વિવક્ષિત હોય ત્યારે અસવ, અને ત્રીજો અંશ સવાસવન એકી વખતે પ્રાધાનતાએ વિવક્ષિત હોય ત્યારે ક્રમથી સંસ્વાસત્વ અને અવાચ્યુંરૂપ સાતે ભંગ થાર્ય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ १८९ શબ્દને એકાંત વિધિવાચક માનનાર પક્ષને નિરાસ. विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥ २२ ॥ અર્થ–– ધ્વનિ-શબ્દ પ્રધાનપણે વિધિ-સત્વને જ કહે છે તે મંથન વ્યાજબી નથી. વિશેષાર્થ–શબ્દ માત્ર પિતાના અર્થને પ્રતિપાદન કરતાં સત્ત્વને જ પ્રતિપાદન કરે છે. આ એકાંતપક્ષ યુક્ત નથી.અને આ સૂત્ર વાકય એકાંતે પ્રથમ ભંગને જ સ્વીકારનાર પક્ષને નિષેધ કરે છે. એકાંત વિધિપ્રધાન માનનાર પક્ષના નિષેધ માટેને હેતુ. निषेधस्य तस्मादप्रतिपचिप्रसक्तः ॥२३॥ અર્થ–તેથી શબ્દદ્વારા નિષેધનું જ્ઞાન પ્રાપ્ત નહિં થઈ શકે. - વિશેષાર્થ–શબ્દ સર્વને જ પ્રતિપાદન કરે છે એમ માનીએ તો આ વસ્તુ નથી એવી જાતનું ભાન જ ન થવું જોઈએ. પરંતુ આ ભાન તો સર્વને થાય જ છે માટે શબ્દ એકાંતે વિધિનેજ પ્રતિપાદન કરે છે તે પક્ષ યુક્ત નથી. શબ્દ ગાણપણેજ નિષેધને કહે છે તે એકાંત માન્ય તાનું પ્રતિપાદન અને તેને હેતુ. अप्राधान्येन ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥२४॥ क्वचित्कदाचित्कथञ्चित्प्राधान्येनापतिपत्रस्य तस्याप्राधान्यानुपत्तेः ॥२५॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ १९० प्रमाणनयतत्त्वालोकालङ्कारः અર્થ–-શબ્દ ગૌણપણે નિષેધને કહે છે તે પક્ષ પણ વ્યાજબી નથી. ૨૪ કારણકે કેઈક સ્થળે, કઈકવાર, કથંચિત્ પ્રધાનપણે નહિ સમજાયેલા નિષેધનું ગૌણપણું ઘટી શકતું નથી. વિશેષાર્થ-કેઈપણ શબ્દ માત્ર એકાંતે વિધિને પ્રતિપાદન કરતું નથી. કારણકે દરેકની વિધિનું ભાન પણ તે સિવાયના બીજા પદાર્થોના નિષેધનું ભાન થયા શિવાય થતું નથી. જેમકે, “ઘડે આ શબ્દ કહેતાં ઘડે છે તે ભાન સાથે બીજા નથી તે ભાન પણ હેજે થાય છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે દરેક શબ્દ વિધિને મુખ્યપણેજ પ્રતિપાદન કરે છે.અને નિષેધને ગણપણેજ પ્રતિપાદન કરે છે તે તે એકાંત પક્ષ પણ બરાબર નથી. કારણકે કેઈપણ પદાર્થના મુખ્યનું ભાન થયા સિવાય તે પદાર્થના ગૌણનું ભાન થતું નથી. જેમકે, ઘડો છે. આ કહેતાં ગણપણે લુગડું વિગેરે બીજા પદાર્થો નથી ને મૂખ્ય પણે ઘડે છે તે ભાન થાય છે તેમાં પણ લુગડા વિગેરે પદાર્થોને મૂખ્ય નિષેધ કેઈપણ ઠેકાણે અને ક્યારે પણ ન થયો હોય તે તેને અહિં ગણ નિષેધ પણ સંભવી શક્તા નથી. માટે વિધિપ્રધાન જ અથવા નિષેધગાણુ અને મુખ્ય વિધિપ્રધાન એ બન્ને પક્ષો પણ એકાંત પણે વ્યાજબી નથી. આ સપ્તભંગી શબ્દના સાત ધર્મરૂપ છે, એટલે શબ્દ સાતરીતે અર્થને પ્રતિપાદન જુદી જુદી રીતે કરી શકે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः શબ્દ એકાંતે નિષેધપ્રધાન જ છે તે માન્યતાને નિષેધ. निषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम्॥२६॥ અર્થ–શબ્દ પ્રધાનપણે નિષેધને જ કહે છે તે પણ પૂર્વે કહેલા ન્યાયથી ખંડિત થાય છે. વિશેષાર્થ––શબ્દ પદાર્થના સત્ત્વ અસત્ત્વ વિગેરે સાત ધમે ને પ્રતિપાદન કરવામાં પ્રવર્તે છે. તેમાં એ કે ભંગને એકાંતે શબ્દ પ્રતિપાદન કરતો નથી. પરંતુ સાતેને પ્રતિપાદન કરે છે. હવે શબ્દ તેમાંથી કેઈને પણ એકાંતે પ્રતિપાદન કરે તે શું વાંધો આવે તે અને તેને હેતુ ઉપરના ચાર સૂત્રો અને નીચેના ૩૬ મા સૂત્ર દરમિયાન કહે છે. જે શબ્દ એકાંતે નિષેધનેજ પ્રતિપાદન કરે તે શબ્દદ્વારા કેઈપણ પદાર્થમાં વિધિની પ્રાપ્તિ નજ થાય. હવે જે શબ્દ ગાણપણે વિધિને પ્રતિપાદન અને મુખ્યપણે નિષેધને પ્રતિપાદન કરે છે એમ એકાંતે માનવામાં આવે તે તે પણ વ્યાજબી નથી કારણકે મુખ્યભાન સિવાય પદાર્થમાં શૈણપણું ઘટી શકે નહિ. કારણકે મુખ્ય માન્યા સિવાય તેને પદાર્થપ્રવૃત્તિ થાય નહિં. પરંતુ જેમ નિષેધમાં પ્રવૃત્તિ હોય છે તેમ વિધિમાં પણ પ્રવૃત્તિ હોય છે એ સર્વ પ્રસિદ્ધ છે. માટે આ પણ એકાંત નિષેધ પ્રધાન પક્ષ શબ્દ વિધિ પ્રધાન જ હાય” તે એકાંતની પેઠે અગ્ય કરે છે. આ સૂત્ર પણ બીજા ભંગની એકાંત માન્યતાને નિષેધ કરવા માટે મૂકાયેલ છે, દ્વારા કેવી છે એ Page #257 -------------------------------------------------------------------------- ________________ १९२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ત્રીજા ભ`ગની એકાંત માન્યતાના નિષેધઃक्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥ २७ ॥ અઆ શબ્દ ક્રમે કરીનેજ વિધિ અને નિષેધ અન્નેને પ્રધાનપણેજ પ્રતિપાદન કરે છે તે પણ ચેાગ્ય નથી. ત્રીજા ભગની એકાન્ત માન્યતાના નિષેધના હેતુઃ अस्यविधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमान તાત્ ॥૨૮॥ અ—કારણકે આ શબ્દના ક્રમે કરીને વિધિ અને નિષેધ તે બેમાંથી એકના પ્રધાનપણાના અનુભવ અખાષિત હાવાથી આ તીજા ભંગના પણ એકાન્ત સ્વીકાર વ્યાજખી નથી. વિશેષા-શબ્દ પદાથ ના સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપ અસત્ત્વ તે બન્નેને ક્રમે કરીને પ્રધાનપણેજ કહેછે આ વાત પણ ખરાબર નથી. કારણકે ઉપરના એ ભંગ હુમણાં જ વિચારી ગયા છીએ કે જેમાં સત્ત્વને પ્રધાનતાથી અને અસત્ત્વને ગાણપણે કહેવામાં પ્રથમ ભંગ ઉપયુકત છે.તેમજ ખીન્ને ભગ નિષેધને પ્રધનતાથી અને વિધિને ગાણપણે કહે છે. હવે આ પ્રમાણે શબ્દ અનેને પ્રધાનપણે જ કહેતા, જગતમાં જે ગાણુ અને મુખ્યભાવ પૃથક્ પૃથક્ હાય છે તેને જ લેાપ થઇ જાય. માટે ઉપરાકત ત્રીજા ભગના એકાંત આગ્રહ અચેાગ્ય છે. ચેાથા ભગના એકાંત સ્વીકારના નિરાસઃ— युगपद्विधिनिषेधात्मनेोऽर्थस्यावाचकएवासाविति च ન પન્નમ્ ॥૨૧॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालकारः અર્થ––શબ્દ એકીસાથે એક કાળમાં વિધિ અને નિષેધ રૂપ અર્થને પ્રતિપાદન કરવામાં અવાચક જ છે. એ પણ એકાંત પક્ષ વ્યાજબી નથી. વિશેષાર્થ –શબ્દ એકીસાથે એકકાળમાં વિધિ અને નિષેધરૂપ અને અવાચક જ છે. આ પક્ષને એકાંત આગ્રહ કરવો તે પણ તદ્દન અગ્ય છે.કારણકે શબ્દને અવાચક પણ ધર્મ છે તે સત્ય છે. પરંતુ અવાચકજ છે બીજે નથી આ પક્ષ એકાંત વ્યાજબી નથી.કારણકે શબ્દ વિધિપ્રધાનપણ છે, નિષેધ પ્રધાન પણ છે. તેમજ શબ્દ કમેકરીને વિધિપ્રધાન અને નિષેધપ્રધાન બનેનેપણ વાચક છે. તે તે સર્વને અપલાપ કરી શબ્દ યુગપત્ વિધિ નિષેધરૂપ અર્થને અવાચક જ છે. તે કથન વ્યવહારને ભંગ કરનારું છે. ' તેમજ માણસ માત્રની શબ્દ પ્રવૃત્તિ વિધિમૂખે, નિષેધમૂખે, ક્રમેકરી બન્ને ના પ્રધાનપણે વિગેરે સાત પ્રકારે થાય છે. એટલે કેઈપણ પક્ષને એકાંત આગ્રહ રાખે તે તદ્દન અગ્ય છે. ચોથાભંગના એકાંત પક્ષના પ્રતિષેધનો હેતુ – तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥३०॥ અર્થ-કારણકે અવકતવ્ય શબ્દ માત્રથી શબ્દને અવાચસ્વને પ્રસંગ ઉત્પન્ન થશે. વિશેષાર્થ–જે શબ્દ અવકતવ્ય ધર્મને જ પ્રતિપાદન કરનાર છે એમ માનશે તો તે શબ્દથી વાચને બોધ જ ૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ १९४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः નહિં થાય. અને તેમ થાય તેા શબ્દ દ્વારા જે અનું ભાન થવુ જોઈએ અને તે દ્વારા પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવી જોઇએ તે વ્યવહાર પણ અટકી જશે. માટે શબ્દે અવકતવ્ય પણ છે, અને વક્તવ્ય પણ છે. તે રૂપ સ્યાદ્વાદ શૈલીના સ્વીકાર આવશ્યકજ છે. આ રીતે ચતુર્થ ભંગના એકાંત આગ્રહ રાખવા તે અન કારક છે. પાંચમા ભ’ગના એકાંત આગ્રહના હેતુ પૂર્ણાંક પ્રતિષેધઃ— विध्यात्मनोऽर्थस्य वाचकःसन्नुभयात्मनो युगपदवाचक एव स इत्येकान्तोऽपि न कान्तः ॥ ३९ ॥ निषेधात्मनः सह वात्मनश्रार्थस्य वाचकत्वावाचकत्वाમ્યામવિ રાજ્ય મતીયમાનાર્ ॥ ૨૨ ।। 6 અ— શબ્દ વિધિરૂપ અનેા વાચક છતાં ઉભય સ્વરૂપ અને એકી સાથે અવાચકજ છે.’એવા એકાંત આગ્રહ રાખવા તે સારા નથી. ॥ ૩૧ ॥ કારણકે, શબ્દ નિષેધરૂપ અર્થના વાચક છતાં ઉભય સ્વરૂપ અને એકીસાથે અવાચક પણ માલમ પડે છે. ॥ ૩૨ ॥ વિશેષા:--શબ્દ વિધિરૂપ અને વાચક છતાં તેજવખતે ઉભયસ્વરૂપ અનેા એકીસાથે અવાચકજ છે. આ પક્ષને પણ એકાંત આગ્રહ રાખવા અયેાગ્ય છે. કારણકે શબ્દ નિષેધરૂપ અને ક્રમે કરીને વિધિ નિષેધરૂપ Page #260 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः १९५ અના વાચક છતાં ઉભયપ્રધાન અના એકી સાથે અવાચકપણુ મળી શકે છે. તેમજ કેવળ વિષિપ્રધાન, કેવળ નિષેધપ્રધાન, ક્રમે વિધિનિષેધપ્રધાન અને એકી સાથે ઉભય સ્વરૂપના અવાચક પણ શબ્દ હૈાય છે. એટલે આ એકાંત આગ્રહ અયાગ્ય છે. એકાંત આગ્રહ તા ત્યારે જ રાખી શકાય કે પેાતાના મન્તવ્ય સિવાય બીજા ધર્મ ને શબ્દ પ્રતિપાદન કરતા ન જ હાય. પરંતુ શબ્દ તા ખીજા છ પ્રકારે પણ પ્રતિપાદન કરે છે. એટલે કેવળ એકાન્તે પાંચમાજ ભંગના સ્વીકાર કરવા તે અચેાગ્ય ઠરે છે. છઠ્ઠાભ’ગના એકાન્ત પક્ષના નિરાસ અને તેના હેતુ: निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं न रमणीयम् ॥ ३३ ॥ તથાપિ સંવેદ્નાર્ ॥ ૨૪ || અર્થ:—શબ્દ નિષેધરૂપ અર્થના વાચક છતાં ઉભય સ્વરૂપ અર્થના એકીસાથે અવાચક જ છે' આ પ્રમાણેના નિશ્ચય પણ સુંદર નથી ૫ ૩૩ u કારણકે ખીજીરીતે પણુ શબ્દને અનુભવ થાય છે. એટલે ઉક્ત ભંગના એકાન્ત આગ્રહ અયેાગ્ય છે ! ૩૪ ॥ વિશેષા—શબ્દ નિષેધરૂપ અનેા વાચક છતાં ઉભય સ્વરૂપ અને એક કાલમાં અવાચક જ છે. આ એકાન્તપક્ષ પણ અચેાગ્ય છે. કારણકે આની પૂર્વના વિધિ પ્રધાન, નિષેધપ્રધાન, ક્રમે ઉભયપ્રધાન, એક કાળમાં એકી સાથે ઉભયપ્રધાન હાવાથી અવાચક, વિધિ સહિત એકી Page #261 -------------------------------------------------------------------------- ________________ १९६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સાથે ઉભયપ્રધાન હોવાથી અવાચક, અને કર્મ વિધિનિષેધ સહિત એકીસાથે ઉભયપ્રધાન હોવાથી અવાચક વિગેરે ભંગને પણ શબ્દ પ્રતિપાદન કરે છે. તે આને એકાંત આગ્રહ અયોગ્ય છે. આ રીતે, શબ્દ વિધિ વગેરેને પણ પ્રધાનપણે કહે હોવાથી એકાંતપણે આ છઠ્ઠા ભંગને આગ્રહ અગ્ય છે. એકાંત સાતમા ભંગની માન્યતાને પ્રતિષેધ क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्चध्वनि न्यथेत्यपि मिथ्या ॥३५ ।। અર્થ –શબ્દ કેમેકરીને ઉભયસ્વભાવવાળા પદાર્થને વાચકછતાં, એકી સાથે ઉભય સ્વરૂપવાળા અર્થનો એકકાલમાં અવાચક જ બને છે. આથી બીજે પ્રકારે શબ્દ નથી જ. આવા પ્રકારને એકાંત આગ્રહ પણ કેવળ નકામો છે. વિશેષાર્થ –કેમકરીને વિધિનિષેધને વાચક સહિત યુગપત્ વિધિનિષેધને અવાચકજ શબ્દ છે. આ એકાંત આગ્રહવાળ પક્ષ પણ ગ્ય નથી. એકાંત સાતમા ભંગની માન્યતાના પ્રતિષેધ હેતુ – विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिध्धेः ॥३६ ॥ અર્થ-કારણકે શબ્દ કેવળ વિધિવિગેરેને પણ પ્રધાનપણુએ કહે છે. અને તેવી પ્રસિદ્ધિ હોવાથી આ સાતમા ભંગને એકાંત આગ્રહ અગ્ય છે. વિશેષાર્થ –જે આ સાતમા ભંગને એકાન્ત માનવામાં આવે છે તે પણ અગ્ય છે, કારણકે શબ્દ કેવળ વિધિપ્રધાન કેવળ નિષેધપ્રધાન, કર્મ વિધિનિષેધપ્રધાન, યુગપત્ Page #262 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १९७ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક, વિધિસહિત યુગપત્ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક, અને નિષેધ સહિત યુગપત્ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક પણ હોઈ શકે છે. એટલે એકાંતે તેને આગ્રહ તદન અયોગ્ય ઠરે છે. આરીતે સાતે ભેગમાંથી કઈ પણ ભંગને એકાંત તે આગ્રહ રાખવો તે તદ્દન અનુભવથી પણ અયોગ્ય છે. કારણ કે શબ્દ આ સાતેને પ્રતિપાદન કરનાર છે, પરંતુ તેમાંથી કેઈને એકાંતે પ્રતિપાદક નથી. એકજીવ વિગેરે વસ્તુમાં વિધિરૂપ અને નિષેધરૂપ અનન્તધર્મોને સ્વીકાર જૈન દર્શનકારે સ્વીકારે છે. તો તે રીતે અનન્ત ધર્મને અનુસરીને અનન્તભંગી પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ કેવળ સપ્તભંગીની માન્યતા રાખવી તે યુક્તિયુક્ત નથી. કારણકે પદાર્થમાં રહેલા અનન્તધર્મોના વાચક શબ્દ પણ અનતા હોવા જોઈએ. કેમકે વાચકની સંખ્યાને આધાર ધર્મરૂપ વાસ્થ ઉપર રહે છે. એટલે અનન્તધર્મ હોવાથી એકેક ધર્મદીઠ એકેક ભંગ. એરીતે અનન્તભંગી થવી જોઈએ. પરંતુ સપ્તભંગી ગ્ય નથી. તે શંકાને હવે પ્રતિષેધ કરે છે. સપ્તભંગી અસંગત છે તે શાને પ્રગટ કરવા પૂર્વક નિરાસ. एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतिसि નિય છે રૂ૭ // અર્થ_એકજ વસ્તુમાં વિધિ તરીકે જાતા અને નિષેધ તરીકે નિષેધપામતા અનન્તધર્મોના સ્વીકારથી અનન્ત Page #263 -------------------------------------------------------------------------- ________________ १९८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ભંગીને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી આ સપ્તભંગી અસંગતજ છે. એમ મનમાં જરાપણ વિચારવું નહિં. સપ્તભંગીસંગત નથી તે માન્યતાના પ્રતિષેધને હેતુ– विधिनिषेधप्रकारापेक्षया पतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् ॥ ३८ ॥ અર્થ–એકજ વસ્તુને વિષે રહેલા દરેક પયયને આશ્રયિને વિધિ અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અનંતી પણ સપ્તભંગીઓ જ સંભવી શકે છે. વિશેષાર્થ – દરેક પદાર્થ માત્રમાં અનન્ત ધર્મ છે. ને આ અનન્તધર્મ વચ્ચે છે. તે તેના વાચક પણ અનન્તા હોવા જોઈએ. જેટલા વાચક શબ્દ તેટલા ભંગ. તે રીતે અનંત ભંગી છે પણ સહભંગી નથી. તે શંકા અગ્ય છે. કારણકે વસ્તુને અનંત ધર્મો પૈકીના એકેક ધર્મને આશ્રયિને સ્વરૂપે કરીને સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ વિગેરે માની અનતે ધર્મની અનન્ત સપ્તભંગી ઘટી શકે છે. તેથી સપ્તભંગીમાં કઈ જાતને વાંધો નથી આવતું. જેમકે, એકજ મનુષ્યમાં ચેતન્યધર્મ, મનુષ્યત્વ, જીવત્વ વિગેરે અનંત ધર્મોની વિધિ અને પ્રતિષેધની વ્યસ્ત અને સમસ્તની કલ્પનાથી અનન્ત સપ્તભંગી થાય છે. આથી એમ ન માની બેસવું જોઈએ કે જેટલા ધર્મ છે તેટલાજ તેના વાચક શબ્દ તે ભંગ છે. અને તે ભંગ ધર્મો અને તહેવાથી અનંત છે. પરંતુ વસ્તુત: વસ્તુમાં જેટલા ધર્મ હોય તે દરેકના સાત સાત વિકલ્પ બને છે. એટલે અનન્ત સપ્તભંગી બને. પણ અનંતભંગી નહિ. Page #264 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १९९ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव संभवात् ॥३९॥ અર્થ --સમભંગીજ સંભવી શકે છે. કારણકે વસ્તુના દરેક પર્યાયસબંધી પ્રતિપાદ્ય પ્રશ્નો સાતજ સંભવી શકે છે. સાતપ્રકારના પ્રશ્નોનું કારણું – तेपामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥ ४०॥ અર્થ --પ્રશ્નો પણ સાતજ સંભવે છે. કારણકે પ્રશ્નો સબંધી જિજ્ઞાસાઓ નિશ્ચયથી સાતજ પ્રકારની છે. સાતપ્રકારની જીજ્ઞાસાએનું કારણુतस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥४१॥ અર્થ –તે જિજ્ઞાસાઓ પણ સાતજ સંભવે છે. કારણ– કે તે જિજ્ઞાસાઓના કારણભૂત સદેહ સાત પ્રકારે જ સંભવે છે. સાત પ્રકારના સંદેહનું કારણ तस्यापि सप्तमकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्त વિત્રિશૈવોવ ને કર અર્થ –તે સદેહ સાત પ્રકારના છે. કારણકે તે સંદેહના પણ સાતપ્રકારના નિશ્ચયના કારણભૂત સન્ડેહના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારેજ ઘટી શકે છે. ' વિશેષાર્થ ––ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનારી વાકયરચના. હવે સાત પ્રકારે એક જ વસ્તુ કે તેના ધર્મના સ્વરૂપને દર્શાવનારી વાક્યરચના તે સપ્તભંગી. કેઈપણ એક પદાર્થ કે તેના કોઈપણ એકધર્મવિષયક સાતજ ભંગ કેમ પડે છે તે શંકા સહેજે દરેકને ઉપસ્થિત Page #265 -------------------------------------------------------------------------- ________________ २०० प्रमाणनयतत्त्वालोकालङ्कारः થાય. તેથી તે ખુલાસા માટે ઉપરોક્ત સૂત્રે ઉપયુકત છે. કેઈપણ એક ધર્મવિષયક માણસ પ્રશ્નો પુછી શકે તે સાત જ પ્રકારે પુછી શકે તેમ છે. હવે તે પ્રશ્નો પુછીને તે જવાબદ્વારા માણસની ઈચ્છા પિતાની જિજ્ઞાસા સંતોષવાની હોય છે. એટલે પ્રશ્નો પૂછયા પહેલાં માણસને અમુક વસ્તુનું કે અમુક ધર્મનું શું સ્વરૂપ છે તે જાણવાની ઈચ્છા થાય છે. અને ત્યારબાદ તેને પિતાની મેળે પિતાને સંતોષ ન થવાથી સામાને સાત પ્રશ્ન પુછે છે અને વસ્તુ સ્વરૂપ જાણે છે. હવે માણસને સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પણ ત્યારેજ થાય કે પિતાને કેઈપણ વસ્તુમાં સંશય પડે. અને તે સાત સંશય પણ ભિન્ન ચિત્ર સાત સંદેહના ધર્મો ને અનુસરીને સાત પ્રકારે જ થાય છે. એટલે પ્રથમ સંદેહના વિષયભૂત સાતધર્મોને અનુસરીને સાતજ સંદેહ થાય. ત્યારબાદ તે સંદેહને દૂરકરવા વસ્તુને જાણવાની જિજ્ઞાસા થાય. અને ત્યારબાદ તે જિજ્ઞાસાને દૂર કરવા માટે સાત પ્રશ્નો સામા માણસને પૂછવામાં આવે છે. જેમકે, પદાર્થ છે? નથી? કે અવકતવ્ય છે? હવે તેના જવાબરૂપે જે સાત વાકય ઉચ્ચારવામાં આવે તેજ સપ્તભંગી. સપ્તભંગીમાં મૂખ્ય અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય છે. પરંતુ તે ત્રણના મિશ્રણથી સ્વતંત્ર જુદાજ અર્થને પ્રતિપાદન કરનાર કુલ સાત વિકલ્પ થાય છે. આ સિવાય આમાં ગમે તેટલાં પરિવર્તને કરવામાં આવે તો પણ સાત ભંગ સિવાય કેઈપણ જાતનું વિશેષ પ્રતિપાદન થતું નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनपतत्त्वालोकालङ्कारः २०१ જેટલા ધર્મો તેટલીજ સમલંગી છે. અર્થાત્ એકજ વસ્તુના એકજધ વિષયક વિધિમાની 'લડનારાઓને સસલગી શમાવવામાં અજોડ છે. સસલગીના એ ભેદ इयं सप्तभंगी सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४३॥ અર્થ:—આ સસભંગી સકલાદેશ સ્વભાવવાળી અને વિકલાદેશ સ્વભાવવાળી એમ બે પ્રકારે છે. વિશેષા: આ સસભંગીના બે ભેદ છે. એક સકલાદેશ ને ખીજી વિકલાદેશ. કોઈપણ એક ધ દ્વારા વસ્તુ સંપૂર્ણ અભેદ્ય રીતે કહેવાય છે. ને તેની જે સપ્તભંગી થાય તે સકલાદેશ સમભંગી. તેમજ કોઇપણ ધર્મ વિષયક ભેદ દ્રષ્ટિથી વસ્તુના ખાધ થાય ને તેની જે સમભંગી કરવામાં આવે તે વિકલાદેશ સપ્તભંગી. સકલા દેશનુ લક્ષણઃ— प्रमाणपतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्ति प्राधान्यादभेदोपचाराद्वा यैौगपद्येन प्रतिपादकं वचः सकला દેશ ॥ ૭૪ ॥ અર્થ:—પ્રમાણથી જાણેલ અનન્ત ધવાળી વસ્તુનું કાલવિગેરેથી અભેદભાવની પ્રધાનતાથી અથવા અભેદભાવના ઉપચારથી સમકાલે વસ્તુને પ્રતિપાદનકરનારૂં વચન તે સકલાદેશ. Page #267 -------------------------------------------------------------------------- ________________ २०२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ' વિશેષાર્થ –પ્રત્યક્ષ અને પક્ષ પ્રમાણદ્વારા જાણેલ અનેક ધર્માત્મક વસ્તુનું, ધર્મ અને ધમીની અભેદભાવની પ્રધાનતાથી, અથવા અભેદભાવના ઉપચારથી, એકસાથે પ્રતિપાદન કરનાર વચન તે સકલાદેશ. પ્રમાણસિદ્ધ અનન્ત ધર્મવાળી વસ્તુના કેઈ એક ધર્મને ભેદવૃત્તિ કે ભેદઉપચારથી કમેકરીને પ્રતિપાદન કરનાર વચન તે વિકલાદેશ. તેજ પ્રમાણે જ્યારે અસ્તિત્વાદિ ધર્મોની કાળ વિગેરે સાથે અભેદવિવેક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાધિરૂપ એક શબ્દ વડે સત્ત્વાદિરૂપ એકધર્મને જણાવતા છતાં તદ્દરૂપ અનેક ધર્મને પ્રતિપાદન કરે તેને પૈગપદ્ય કહેવામાં આવે છે. - જ્યારે અસ્તિત્વાદિ ધર્મોની કાલવિગેરેની સાથે ભેદ વિવક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાદ્ધિ શબ્દ નાસ્તિત્વ વિગેરે અનેક ધર્મને પ્રતિપાદન નહિ કરી શકતો હેવાથી તેને કેમ કહે છે. દ્રવ્યને દ્રવ્ય શબ્દદ્વારા જણાવવામાં આવે તે તે અભેદવૃત્તિ છે. કારણકે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વરૂપથી અભેદ છે. ઘટ અને મનુષ્ય વિગેરેમાં દ્રવ્ય ઘટાવવામાં આવે તે તે અભેદપચાર છે. - આ એભેદવૃત્તિ અને અભેદેપચાર કાલવિગેરે દ્વારા આઠપ્રકારે થાય છે. તે આ પ્રમાણે. ૧ કાલ. ૨ આત્મસ્વરૂપ. ૩ સબંધ, ૪ સંસર્ગ. ૫ ઉપકાર. ૬ ગુણદેશ. ૭ અર્થ અને ૮ શબ્દ. Page #268 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालप्रेकालङ्कारः २०३ ૧ કાળ—ચાલ્યેવ ઝીવર્િદ્ વસ્તુ”—— કથંચિત્ જીવાદિ વસ્તુ છેજ,’ આમાં જે કાળમાં જીવાદ્રિ વસ્તુમાં અસ્તિત્વ ધ છે. તે કાળ દરમિયાન જીવાદિ વસ્તુમાં અવક્તવ્યરૂપ બીજા સમગ્ર ધર્મો પણ છે. આથી એક કાળમાં અને એક અધિકરણમાં અસ્તિત્વાદિના અભેદ છે, અર્થાત્ કાલિક સબંધથી તે તે પદાર્થોના સર્વે ધર્મ અભિન્ન છે. કારણકે એક કાલમાં તે સર્વે વિદ્યમાન છે. " ૨ આત્મસ્વરૂપ–જેમ જીવાદિ વસ્તુમાં અસ્તિત્વગુણુસ્વરૂપે છે તેમ ખીજા પણ તેમાં રહેલા અનંત ધર્મો જીવાદિના ગુણુસ્વરૂપે છે. આથી જીવાદિમાં અસ્તિત્વ’ જેમ આત્મસ્વરૂપે છે તેમ બીજા પણ જીવના ધર્મો જીવમાં આત્મસ્વરૂપે છે. આરીતે આત્મસ્વરૂપથી પણ જીવાદિની અભેદ્યવૃત્તિ અને છે. ૩ સબધ——જેવીરીતે, જીવ વિગેરેમાં ‘અસ્તિત્વ’ધર્મ તાદાત્મ્ય સંધથી રહે છે. તેજ પ્રમાણે ખીજાપણુ જીવના ધર્મો જીવમાં તાદાત્મ્ય સાધે રહે છે. કારણકે હંમેશાં ધમ ધમીના સંધ તાદાત્મ્ય સમધધ્વારા અને છે. આરીતે સબધધ્વારા અભેદવૃત્તિ અને છે. ૪ સસ ——જેમ જીવ વિગેરેમાં આસ્તિત્વના સંસર્ગ છે તેમ બીજા ધર્મના પશુ જીવમાં સંસર્ગ છે માટે સંસ ને લઈને પણ અભેદ્યવૃત્તિ છે. કાઇ અહિં શકા કરે કે સંસગ અને સબધમાં કાંઇ ખાસ ફેર નથી છતાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેને શામાટે જુદા જુદા સ્વીકારવા પડે છે. તે આને ઉત્તર આપતાં આચાર્ય મહારાજ જણાવે છે કે સંબંધમાં અભેદની પ્રાધાન્યતા અને ભેદને ગાણુભાવ છે. અને સંસર્ગમાં ભેદની પ્રાધાન્યતા અને અભેદની ઐણતા છે. ઉપકાર--“ચચેવ વવાણિવતુ” આવા જ્ઞાનની અંદર અસ્તિત્વ પ્રકાર યાવિશેષણ છે. અને “જીવ” એ વિશેષ્ય છે. આ જ્ઞાન કરવામાં અસ્તિત્વને જેમ જીવ પ્રત્યે ઉપકાર છે તેમ બીજા ધર્માને પણ જીવ પ્રત્યે ઉપકાર છે. આ રીતે ઉપકારને અનુસરીને અભેદ છે. ૬ ગુણદેશ–-જીવ વિગેરેની અંદર જે દેશને અનુસરીને અસ્તિત્વ વિગેરે ધર્મો રહ્યા હોય છે તેજ દેશને અનુસરીને બીજા પણ ધર્મો એકી સાથે રહેલા હોય છે. પરંતુ કંઠમાં અસ્તિત્વ અને અધોભાગમાં બીજા ધર્મ એમ હેતું નથી. માટે ગુણદેશને લઈને પણ આ રીતે અભેદ વૃત્તિ ઘટે છે. ૭ અર્થ–જે જીવમાં અસ્તિત્વને આધાર છે તેજ જીવમાં બીજા પણ અનન્ત ધર્મોને આધાર હોય છે. આ રીતે અનન્ત ધર્મોનું અર્થને લઈને એકજ અર્થ આધા રભૂત હોવાથી અભેદવૃત્તિ છે. ૮ શબ્દ–જેમ જીવના અસ્તિધર્મને અસ્તિશબ્દ જણાવે છે. તેમ તે અસ્તિશબ્દ બીજા જીવના અનંત ધર્મોને પણ વાચરૂપે જણાવે છે. માટે શબ્દને અનુસરીને અભેદવૃત્તિ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ » प्रमाणनयतत्वालोकालङ्कारः २०५. આ સકલાદેશમાં અભેદવૃત્તિ પર્યાપર્થિક નયની ગૌણ– તાએ અને દ્રવ્યાર્થિક નયની મુખ્યતાઓ હોય છે. અને ભેદવૃત્તિ દ્રવ્યાર્થિક નયની ગૌણતાએ અને પર્યાયાર્થિક નયની મુખ્યતાઓ હોય છે. હવે આ ભેદવૃત્તિને અનુસરીને પણ પૂર્વની પેઠે કાલવિગેરે દ્વારા આઠ પ્રકારે પડે છે. તે જણાવે છે. ૧ કાળી–એકજ પદાર્થમાં પરસ્પર જુદા જુદા ધર્મોનો એકજ વખતે સંભવ હેતે નથી. કારણકે પર્યાયાર્થિકનયની મુખ્યતાએ તે સમયે સમયે પદાર્થના પર્યાયે બદલાય છે. અને તે પર્યાના બદલાવાથી પર્યાયવાળો ધમ તે પણ બદલાય છે. તેમજ એક કાળમાં એક પદાર્થમાં જેટલા ધર્મોને આશ્રય હેયતે પ્રત્યેક ધર્મોને ભિન્ન ભિન્ન આશ્રયવાળે ધમ પયયાર્થિક નયના મતે. સ્વીકારવો જોઈએ. અને જ્યારે આરીતે ધર્મભેદે ધમીમાં ભેદ માનનાર પર્યાયાર્થિકનયના મતે અભેદ કઈજ રીતે ઘટી શકે? માટે ભેદવૃત્તિ માનવી જોઈએ. આત્મસ્વરૂ૫––આ આત્મસ્વરૂપને વિચાર કરીએ તો પણ પર્યાયાર્થિકનયના મતે ધર્મોની પદાર્થમાં અભેદવૃત્તિ ઘટી શકતી નથી. કારણકે દરેક ગુણનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય છે, અને તેમ હોવાથી ધમીમાં ભિન્ન ભિન્ન રૂપાન્તર થાય છે. અને જે દરેક ગુણેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ન માનીએ તે જુદા જુદા ગુણેને વિભાગ પાડી શકાય નહિં. પરંતુ ભિન્ન ભિન્ન સ્વરૂપને Page #271 -------------------------------------------------------------------------- ________________ २०६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः લઈને આપણે ગુણોને ભિન્ન માનીએ છીએ. આથી અહિં પણ અભેદવૃત્તિ ઘટી શકતી નથી. સબંધ-દંડના સંબંધથી દંડી, છત્રના સબંધથી છત્રી, અને ધનના સબંધથી ધની કહેવાય છે. આમાં દંડના સબંધથી છત્રને અને ધનને સબંધ જેમ જુદે છે. તેજ રીતે પર્યાયાર્થિકનયના મતે “ધરોડક્તિ' ત્યાં ઘટમાં સત્વસબંધ છે. પણ ઘટને અસત્વ સંબંધ તે સત્વ સબંધથી જુદે છે. જયારે આ રીતે સબંધ ભિન્ન હોય ત્યારે પર્યાયાર્થિક નયના મતે સબંધીમાં સબંધોને અભેદ નજ ઘટી શકે. પરંતુ ભેદ જ ઘટે. જ સંસર્ગ––આજ પ્રમાણે સંસર્ગને લઈને પણ જુદા જુદા સંસર્ગોને પદાર્થોમાં અભેદ ન ઘટી શકે. કારણકે પર્યાયાર્થિક નયના મતે સંસર્ગોની ભિન્નતાને લઈને સંસર્ગને ભેદ થાય છે, તે પણ અનુભવ સિદ્ધ છે. ઉપકાર –આ ઉપકારને વિચાર કરીએ તે પણ અભેદ વૃત્તિ ઘટી શકતી નથી. કારણકે દરેક વસ્તુમાં ગુણ અનેક હોય છે. અને આ દરેક ગુણો ભિન્ન ભિન્ન ઉપકાર કરતા હોય છે. જે આ દરેક ગુણો એકજ ઉપકાર કરે છે, એમ માનીએ તો પદાર્થનાં ભિન્નભિન્ન ગુણોને સ્વીકાર નકામો થઈ પડે. આ રીતે પર્યાયાર્થિક નયના મતે ઉપકારમાં પણ અમેદવૃત્તિ ન ઘટી શકે. ૬ ગુણીદેશ-–પયોયાર્થિકનયના મતે ગુણેની ભિન્નતાને લઈને ગુણદેશની પણ અભેદવૃત્તિ ન ઘટી શકે. પરંતુ ભેદવૃત્તિ ઘટી શકે. Page #272 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २०७ ૭ અનુદા જુદા ધર્મના આધારભૂત ધીની પણ પર્યાયાકિનયના મતે ધર્મને અનુસરીને ભિન્નતા માનવી જોઇએ. કારણકે જો જુદા જુદા ધર્મના આધારમાં અકય સ્વીકારીએ તા તે ધર્મોનું પણ અકય થવું જોઇએ. અને તેમ થાય તેા જે ધર્મની ભિન્નતા છે તે પણ ન હેાવી જોઈએ. પરંતુ તેમ બનતું ન હેાવાથી અભેદવૃત્તિ ન ઘટી શકે. ૮ શૐ શબ્દને અનુસરીને પણ પર્યાયા િક નયના મતને અનુસરીને ભિન્ન ભિન્ન માનવા જોઈએ, કારણકે શબ્દ દરેક ધર્મને અનુસરીને જુદા જુદા હાય છે. અને જો તેમ ન માનીએ તેા સર્વ પદાર્થો એકજ મને. અને તેમ બનતાં ખીજો શબ્દ જ અના ભેદથી શબ્દ પણ ભિન્ન માનવા જોઈએ. શબ્દના વાચ્ય ન રહે આથી આરીતે આ કાળ વિગેરેઢારા પર્યાયાથિક નયના મતે અભેદવૃત્તિ સિદ્ધ થતી નથી. ત્યાં આગળ કાળ વિગેરેથી ભિન્ન પદાર્થોના સકલા દેશમાં અભેદોપચાર સ્વીકારવા જોઈએ. આ પ્રમાણે અભેદ્યવૃત્તિ અને અભેદોપચારદ્વારા પ્રમાણથી જાણેલા અનત ધર્માત્મક વસ્તુને એકી સાથે પ્રતિપાદન કરનારૂં વાકય તે સકલાદેશ છે, જેનું બીજું નામ પ્રમાણુવાકય કહેવામાં આવે છે. અને આ સકલાદેશની જે સમભંગી ઘટાવવામાં આવે તેને પ્રમાણુ સપ્તભંગી કહે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ २०८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સપ્તભંગી વિષયક ઉદાહરણ:–મણીલાલ વિષે સપ્તભંગી ઘટાવવી હોય તો પ્રથમ સાતધર્મોને અનુસરીને મણીલાલ છે, નથી, કે અવાચ્ય છે વિગેરે સાત સંદેહ થાય, અને ત્યારબાદ મણીલાલનું છે “નથી” વિગેરેમાંનું શું સ્વરૂપ છે તે જાણવા માટે સંદેહને અનુસરીને સાત જિજ્ઞાસાઓ થાય. અને પછી તે જિજ્ઞાસાઓના જવાબ મેળવવા માટે સાત પ્રશ્ન પૂછવામાં આવે છે, અને તેમાં પહેલો પ્રશ્ન એ પુછવામાં આવે છે કે મણીલાલ છે? ત્યારે તેના જવાબમાં કહેવામાં આવે છે ચાચેવ મહાઈઃ આ પ્રમાણે બીજા પણ પ્રશ્નો પૂછી स्यादनास्त्येव मणीलालः,स्यादस्त्येवस्याद्नास्त्येव मणीलालः, स्यादवक्तव्यमेव मणीलालः, स्यादस्त्येव स्यादवक्तव्यमेव मणीलालः, स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव मणीलालः, स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव मणीलालम्माः સાત જવાબરૂપ સાત વાક્ય સંદેહ ટાળવા માટે બોલવામાં આવે છે ને તેને જ સપ્તભંગી માનવામાં આવે છે. 'स्यादस्त्येव मणीलाल:' 'स्यादन्नास्त्येव मणीलाल આ બે વાક્યમાં પ્રથમમાં મણીલાલ મણીલાલના સ્વરૂપે છે. પરંતુ માણેકલાલ વિગેરેના રૂપે નથી. અથવા સ્વદ્રવ્ય ચેતન્યરૂપે મણીલાલમાં સત્ત્વ છે અને પરદ્રવ્ય પુદ્ગલ વિગેરેપણાએ કરીને મણીલાલમાં અસત્ત્વ છે. હવે ક્ષેત્રની દષ્ટિએ વિચાર કરીએ તે પણ મણીલાલના આત્મપ્રદેશથી અધિષ્ઠિત આકાશપ્રદેશ તે સ્વક્ષેત્ર અને તે સ્વક્ષેત્રથી મણીલાલમાં સત્વ અને પરિક્ષેત્રથી અસત્ત્વ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्वालोकालङ्कारः २०९ મણીલાલે જેટલું આયુષ્ય બાંધ્યું હોય તે આયુષ્યકાળ તે મણીલાલને સ્વકાળ અને ઈતર તે પરકાળ. હવે પિતાના સ્વકાળથી મણીલાલમાં સત્વ છે. અને પરકાળથી અસત્ત્વ છે. મણીલાલમાં ભાવષ્ટિએ વિચારીએ તે પણ જ્ઞાનાદિ તે મણીલાલને સ્વભાવ અને છતર તે પરભાવ. આમાં સ્વભાવથી મણીલાલમાં સત્વ અને પરભાવથી અસત્વ છે. આજ રીતે, પરિમાણથી, નયથી, ને નિક્ષેપ વિગેરેથી પણ સત્ય અને અસત્વ પદાર્થમાં ઘટાવી શકાય છે. તો ભંગ ફિક્સેલ ભાવ માસ્ટર મણલાલ પોતે ક્રમાર્ષિત સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્વરૂપ તથા પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાળ અને પરભાવની અપેક્ષાએ અસ-સ્વરૂપ ઉભય ધર્મવાળે છે. ધ્યાન રાખવું કે જ્યારે એક ભંગ ઉપયુકત હોય છે ત્યારે બીજે ભંગ ગણ તરીકે તે પદાર્થમાં જરૂર હોય જ છે. ચોથભંગ સ્થાવર મીરા એકકાળમાં એકીસાથે પ્રધાન રીતે મણીલાલમાં સ્વ ને પર દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવને અનુસરીને સત્વ તથા અસત્ત્વ બનેનું સમર્થન કરવાનું સામર્થ્ય કેઈપણ શબ્દમાં ન હોવાથી આવશ્યરૂપ ચેાથે ભંગ માનવામાં આવે છે. પાંચમે વચ્ચે વિવોવ મપછી એકકાળમાં એકીસાથે પ્રધાન રીતે મણલાલમાં સ્વ અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને સત્ત્વ તથા અસત્વ બન્નેનું સમર્થન કરવાનું સામર્થ્ય કોઈપણ શબ્દમાં ૧૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ २१० प्रमाणनयतत्त्वालोकालङ्कारः ન હોવાથી અવક્તવ્ય છતાં, તેનામાં કથંચિત્ સર્વ પ્રધાનતાએ હોય છે ત્યારે પાંચમે ભંગ મનાય છે. અર્થાત્ મણીલાલના એક અંશમાં સ્વ ચતુષ્ટયથી સત્વ હોવા છતાં સહાર્ષિત સવાસ-ત્વની વિવક્ષાથી અવક્તવ્ય હોય છે ત્યારે આ પાંચમે ભંગ બને છે. છઠ્ઠો સ્વભાજ્યે સ્થાવરચો મળીરાત્રઃ મણીલાલ પરચતુષ્ટય વડે અસત્વરૂપ હોવા છતાં ઉભય સ્વરૂપની એકકાલમાં વિવેક્ષા હોય ત્યારે તે અવાચક હોય છે ત્યારે છઠ્ઠો ભંગ બને છે. અનન્તધર્મવાળા મણલાલમાં કઈ અંશે વિદ્યમાન સુખાદિ ધાને પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ-સ્વરૂપે માનવામાં આવે છે અને બીજા અંશમાં જ્ઞાનાદિ ધર્મોનું આલંબન કરવાથી એક કાળમાં પ્રધાનપણે સ્વપર ચતુષ્ટથી અવકતવ્ય શબ્દથી પ્રતિપાદન કરેલ અને સહાપિતપણે રહેલ સત્તાસત્ત્વ પણ મણીલાલના પૂત અંશમાં માનવામાં આવે છે. स्यादस्त्येव स्यानास्त्येव स्यादवक्तव्यमेव मणीलाल: મણીલાલ સ્વ ને પર ચતુષ્ટયવડે કેમે કરીને સત્તાસત્ત્વરૂપ ઉભય સ્વરૂપવાળો હોવા છતાં એકસાથે પ્રધાનપણે વિવેક્ષાથી અવાચક પણ છે. અનેક ધર્મવાળા મણીલાલની અંદર સુખાદિધર્મને આલંબન કરવાથી સ્વપર ચતુષ્ટયવડે ક્રમિક સત્તાસત્વ માનવામાં આવે છે. અને બીજા અંશમાં જ્ઞાનાદિ ધર્મોનું Page #276 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २११ આલંબન કરી સ્વપર ચતુષ્ટય વડે એક કાળમાં સહાર્પિત વિ ક્ષાથી વકતવ્ય શબ્દથી પ્રતિપાદન કરેલ અને સહાર્પિતપણે રહેલ સત્ત્તાસત્ત્વ પણ જિનદત્તના પૂર્વકત અશમાં માનવામાં આવે છે. આજરીતે બીજે પણ સમભંગી ઘટાવી લેવી. જૈનેતરાના સપ્તભંગી ઉપર મુકાતા આક્ષેપે અને સમાધાનઃ— જે લેાકેા સસભંગીના સ્વરૂપ, ફળ, અને આવશ્યકતાને સમજતા નથી તે લેાકેા સમલગીને નિરુપયેાગી અને મકવાદગણી તિરસ્કારે છે. અને તેના તિરસ્કાર કરવામાં વિધ વૈયધિકરણ્ય, અનવસ્થા,શંકર,વ્યતિકર,સંશય,અપ્રતિપત્તિ અને અભાવ વિગેરે દોષીને કારણ તરીકે ગણાવે છે. પરંતુ તેમના જણાવેલાં આ દોષરૂપી કારા સત્ય છે કે અસત્ય છે તેના આપણે નિષ્પક્ષપાતપણે વિચાર કરવા જોઇએ. ૧ વિરાધ:જેમ શીતસ્પર્શ અને ઉષ્ણુપ માં પરસ્પર વિરાધ છે. તેજપ્રમાણે તમે માનેલ અસ્તિવિધિ અને નાસ્તિ પ્રતિષેધમાં પરસ્પર વિરાધ છે. અને આ વિધિ અને પ્રતિમેધની ચેાજનાથી આખીએ સમલંગી ઘટાવાતી હાવાથા વિરોધ દોષયુકત છે માટેજ અનાદરણીય છે. ઉત્તર:- આશકા અનેકાંતવાદને સમજનાર માણસને કાઈ કાળે થઈ શકેજ નહિં. કારણકે અનેકાંતવાદમાં ભિન્ન ભિન્ન દષ્ટિથી એક વસ્તુને જોવામાં આવે છે. જેમકે એકના એક માણસને પૂત્રની અપેક્ષાએ પિતા અને પેાતાના પિતાની અપેક્ષાએ પૂત્ર, તેમજ મામા, ને ભાઇ વિગેરે બીજા વિધિ Page #277 -------------------------------------------------------------------------- ________________ २१२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ધર્મા, તેમજ ખીજા નિષેધધર્મો પણ અપેક્ષાપૂર્વક સ્વીકારવામાં આવે. પરંતુ પ્રસ્તુત સપ્તભંગીના વિધિનિષેધમાં શીત અને ઉષ્ણુસ્પર્શ જેવા વિધિ નથી. કારણકે વિરાધ તા તેને કહેવામાં આવે છે કે જે ધર્મ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હાય અને એક વખતે એક જગ્યાએ ને એકરીતે ન રહી શકે. પરંતુ પદાર્થ માત્રમાં સ્વરૂપ ચતુષ્ટયથી વિધિ અને પરરૂપ ચતુષ્ટયથી નિષેધ માનવામાં આવે છે. પરંતુ જો સ્વરૂપ ચતુષ્ટયથી પ્રતિષેધ માનવામાં આવે તેા વિરાધ આવી શકે. પરંતુ તે પ્રમાણે તા તેનો સ્વીકાર કરતાજ નથી. આરીતે વિરોધ દોષ પણ સસ ભ'ગીમાં નથી. ૨ વૈધિકરણ્ય-જ્યારે અસ્તિ અને નાસ્તિ વિરાધી છેતેા તે અસ્તિ અને નાસ્તિનો એક અધાર ન હેાઇ શકે. અને જ્યારે તે અસ્તિ નાસ્તિના જુદા જુદા અધિકરણ હાવાથી આ સસભ’ગી ન ઘટી શકવાથી પ્રમાણિક નથી, ઉત્તર:-વસ્તુમાત્રમાં અપેક્ષાપૂર્વક અન તધર્મો સ્વીરવામાં કાઇપણ જાતના ખાધ નથી. અને તેથી વિધિ પ્રતિષેધ કાઇપણ રીતે વિરોધી ઠરી નથી શકતા. અને જ્યારે તે વિરાધી ન હાવાથી તે બન્નેનું એક અધિકરણ માનવામાં પણ કાંઇ બાધ ન હેાઇ શકે ? આ રીતે સસભંગીમાં વૈધિકરણ પણ દોષ લાગતા નથી. ૩ અનવસ્થા:-જેમ,કોઈપણ એક પદાર્થ કે ધર્મવિષયક વિધિ પ્રતિષેધની કલ્પનાદ્વારા સાત ભંગ કરવામાં આવે છે. તેમ તે સાત ભાગમાં વપરાતા અસ્ત ભંગમાં પણ Page #278 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २१३ સાત ભંગ કરવા જોઇએ. કારણકે તે પણ ધર્મ છે અને ધર્મ હેાવાથી તેની પણ સમભંગી થઇ શકે છે. અને તેજ પ્રમાણે તે અસ્તિની સપ્તભંગીમાં ફ્રી પણ પ્તિ શબ્દ આવશે અને તેની પણ સમભગી કરવી પડશે. આરીતે અને ત સસભંગીઓ પ્રાપ્ત થશે. તેમ થવાથી તમારી માનેલી સભંગી અનવસ્થા ચુક્ત થશે. અને દોષ ઉત્તર—અપ્રમાણિક પણે પદાર્થની કલ્પના કરવામાં આવે તેને અનવસ્થા કહે છે. પરંતુ પ્રમાણિક પણે એક પદાર્થની અનંત કલ્પના પણ ઘટી શકે છે. અને તે પ્રમાણિકપણે થતી અનત કલ્પના અનવસ્થા દોષ યુક્ત ન ગણાય. દાખલાતરીકે, માણસાતની માતૃપિતૃપરસ્પશ અનંતી છે. પરંતુ તે પ્રમાણ પુર:સર હાવાથી તેને કાઈ અનવસ્થામાં ઢોષ યુક્ત કહેતું નથી. તેજપ્રમાણે આ સપ્તભંગી પ્રમાણ પુર:સ્સર હાવાથી અનવસ્થા દોષ યુક્ત થઈ શકતી નથી. સત્ય સત્સંગીમાં અનવસ્થા ઘટાવતાં અજૈના ધર્મમાં પણ ધર્મની કલ્પના કરે છે પરંતુ તે પ્રમાણે ધમાં ધર્મની કલ્પના ન કરી શકાય. જેમ વૃક્ષમાં વૃક્ષત્વ ધર્મ માનીએ છીએ તેમ તે વૃક્ષત્વ ધર્મમાં ખીને અવાન્તર વૃક્ષત્વત્વ અને તેમાં વળી તીજો અવાન્તર વૃક્ષત્વત્વત્વ ધર્મ નથી માનતા. અને તેમ ન માનીને વૃક્ષને અનવસ્થા ઢોષથી બચાવ કરવામાં આવે છે. તેજપ્રમાણે એક અસ્તિધર્મમાં ખીજો અસ્તિ ધમ ન હેાઇ શકે. અને તે ન હાવાથી સસભુજંગીમાં જે રીતે તમે અનવસ્થા ઘટાવા છો તે અનવસ્થા દોષ નહિં ઘટી શકે. Page #279 -------------------------------------------------------------------------- ________________ २१४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૪ સંકર-ભિન્ન ભિન્ન વસ્તુઓનું એકી સાથે રહેવું તેને શંકર દેષ કહે છે. તમે માનેલ સપ્તભંગીમાં આ અસ્તિ અને નાસ્તિ ભિન્નભિન્ન સ્વરૂપવાળાં હોવા છતાં તમારા માનવા પ્રમાણે એક જગ્યાએ એકીસાથે રહે છે. અને તે બને એકી સાથે રહેવાથી જે રૂપથી “અસ્તિ” છે તે રૂપથી નાસ્તિ” પણ રહેશે. અને તેમ થવાથી આ સપ્તભંગી સંકર દોષ યુક્ત થશે. ઉત્તર––જે જેનેતરે અસ્તિ અને નાસ્તિને એકરૂપે એકીસાથે સપ્તભંગીમાં પ્રાપ્તમાની આ દેષને સપ્તભંગીમાં જણાવે છે તેજ ભૂલ છે. કારણકે જેને કેઈપણ રીતે એક રૂપે અસ્તિ નાસ્તિ માનતા નથી. પરંતુ સ્વરૂપ ચતુષ્ટયથી અતિ અને પરરૂપ ચતુષ્ટયથી નાસ્તિ પદાર્થમાં માને છે. અને તે બન્ને પદાર્થમાં અવિરુદ્ધ સિદ્ધ થાય છે. માટે આ શંકર દેષ કોઈપણ રીતે સપ્તભંગીમાં લાગી શકતા નથી. ૫ વ્યતિકર--પરસ્પર વિષયના જવાને વ્યતિકર કહે છે. જે રૂપથી સત્ત્વ હોય તે રૂપથી અસત્વ હોય અને જે રૂપથી અસત્વ હોય તે રૂપથી સત્વ હેય આવા વ્યતિકર દેષયુક્ત તમારી સમભંગી હોવાથી અનાદરણીય છે. ઉત્તર––અમે કઈ કાળે એક રૂપે સત્ય અને અસત્વ માનતા નથી. અમારે ત્યાં તો અસ્તિને નાસ્તિ કહેવારૂપ અને નાસ્તિને અતિ કહેવારૂપ વિષયની ફેરબદલી થતી નથી. પરંતુ સ્વસ્વરૂપ અને પરસ્વરૂપને કેન્દ્રમાં રાખીને જ અસ્તિ નાસ્તિ કહેવામાં આવે છે. માટે સપ્તભંગીમાં વ્યતિકર દેષ નથી. સંશય-વિરુદ્ધ ધર્મોને અક્કસ રીતે સ્પર્શનારા જ્ઞાનને સંશય કહે છે. તેજપ્રમાણે તમારી માનેલી સપ્ત. Page #280 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૨૨૧ ભંગીમાં ઘડીક અતિ અને ઘડીક નાસ્તિરૂપ વિરુદ્ધ ધર્મોને અચેસ રીતે જ્ઞાન સ્પર્શે છે. માટે સંશયવાળી આ સમભંગીને કેણુ બુદ્ધિશાળી સ્વીકાર કરે ? ઉત્તર--આ સમભંગી કે અનેકાંતવાદ સંશય રૂપ નથી. કારણકે સંશયમાત્રમાં સામાન્ય ધર્મોનું પ્રત્યક્ષ હોય છે. અને વિશેષ ધર્મો અપ્રત્યક્ષ હોય છે. દાખલા તરીકે, “આ ઠુંઠું છે કે પુરુષ છે” આ જ્ઞાન સંશયવાળું છે. આમાં સરખી ઉંચાઈને પોલાણ વિગેરે સામાન્ય ધર્મોનું પ્રત્યક્ષ છે. પરંતુ પક્ષીઓના માળા હોવા વિગેરે વૃક્ષના, અને હાથ, પગ, મનુષ્યાકૃતિ વિગેરે મનુષ્યના વિશેષ ધર્મોનું અપ્રત્યક્ષ છે. પરંતુ સંશયકોટિભૂત બનેના વિશેષ ધર્મોનું તેને સ્મરણ તે હોય જ છે. પણ પ્રકૃત સપ્તભંગીમાં સંશયનું તે લક્ષણ ઘટતું નથી. કારણકે સપ્તભંગીમાં સામાન્ય ધર્મ ઉપલબ્ધ છે તેજ પ્રમાણે સ્વરૂપ અને પરરૂપાદિ વિશેષ ધર્મો પણ ઉપલબ્ધ હોય છે. અસ્તિ છે કે નાસ્તિ છે. તે સંશય છે. પરંતુ અતિ છે અને નાસ્તિ પણ છે તે સંશય નથી. પરંતુ નિશ્ચતજ્ઞાન છે. આરીતે આ સપ્તભંગી નિશ્ચિતજ્ઞાનવાળી હવાથી સંશય દેષયુક્ત નથી. ૭ અપતિપત્તિ–આ રીતે સમભંગીમાં ઉપરોક્ત દોષ લાગવાથી તે સપ્તભંગીના સંશયદ્વારા સપ્તભંગીથી વસ્તુની પ્રતિપત્તિ થતી નથી. માટે કરીને સપ્તભંગી અપ્રતિપત્તિ દેવવાળી હોવાથી અનાદરણીય બને છે. - Page #281 -------------------------------------------------------------------------- ________________ \/\\\w प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઉત્તર––જ્યારે ઉપરોક્ત દોષોને વ્યવસ્થિત રીતે અનાદર થવાથી સપ્તભંગીમાં સંશય રહેતું નથી. અને સંશય ન રહેવાથી તે દ્વારા વસ્તુનું ભાન પણ નિશ્ચિત થાય છે. એટલે સપ્તભંગી અપ્રતિપત્તિ દોષ રહિત છે. ૮ અભાવ-–દરેક વસ્તુને સદ્ભાવ તેનું જ્ઞાન થાય છે ત્યારે જ મનાય છે. તેજપ્રમાણે સપ્તભંગીમાં અપ્રતિપત્તિ દેષહેવાથી સપ્તભંગીનું જ્ઞાન થતું નથી. અને જ્યારે સપ્ત ભંગીનું જ્ઞાન થતું ન હોવાથી સપ્તભંગી અભાવ દેષ યુકત છે. ને તેથી તે સપ્તભંગી અનાદરણય બને છે. ઉત્તર–પરંતુ સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન સ્પષ્ટ થતું હેવાથી અપ્રતિપત્તિ દેષ નથી. અને અપ્રતિપત્તિ દોષ ન હોવાથી સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન થાય છે. અને તે દ્વારા તેને સદ્ભાવ છે તે પણ નિશ્ચિત થાય છે. આરીતે વસ્તુતઃ વાસ્તવિક સપ્તભંગીને અજાણ પુરુષોએ મુકેલા આ આઠે આક્ષેપો સપ્તભંગીને કેઈપણ રીતે બેટી ઠરાવી શક્તા નથી. કારણકે સપ્તભંગી એ શબ્દના આપેક્ષિક ધર્મને અનુસરીને થાય છે. અને જ્યારે આપેક્ષિક ધર્મને સ્વીકાર કરવામાં આવે ત્યારે આ દેશે સહેજે ઉડી જાય છે. વિલાદેશનું લક્ષણ-- तद्विपरीतत्तु विकलादेशः ॥ ४५ ॥ અર્થ–તે સકલાદેશથી વિપરીત તે વિક્લાદેશ. વિશેષાર્થ–નયથી જાણેલ વસ્તુધર્મને ભેદવૃત્તિની Page #282 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २१७ પ્રધાનતાથી તેમજ ભેદનાઉપચારથી ક્રમપૂર્વક પ્રતિપાદન કરનારું વચન તે વિકલાદેશ. આ વિકલાદેશ વાકયની સમભંગી તે નયસણભંગી છે. અર્થાત કેઈપણ ધર્મવિષયક વસ્તુ સ્વતંત્ર ભેદદષ્ટિથી ઉચારિત થઈ તેના જે ભંગ કરવામાં આવે તે વિકલાદેશ છે. આ વિકલાદેશ સમભંગી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત એ સાત નયના ભેદે કરીને સાત પ્રકારે છે. ને તેમાં પણ નિગમ અને સંગ્રહના બે બે ભેદ ગણુએ તે કુલ નવ પ્રકારે નયસભેગી થાય છે. તે વિકલાદેશ સમભંગી છે. પ્રમાણુ અર્થને બોધ શાથી કરાવે છે તેનું કારણ - तद् द्विभेदमपि प्रमाणमात्मीयपतिबन्धकापगमविशेष स्वरुपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति ॥ ४६ ॥ અર્થ–તે (પ્રત્યક્ષ અને પરોક્ષ એમ) બન્ને પ્રકારનું પ્રમાણ, પિતાના જ્ઞાન આવરણના ક્ષય અને ક્ષાપશમથી પ્રતિબન્ધક કારણે દૂર થવાથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ સામર્થ્ય દ્વારા પ્રતિનિયત અર્થને પ્રકાશે છે. વિશેષાર્થ–પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રમાણે વસ્તુતઃ જ્ઞાન જ છે. અને જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ પાંચ ભેદે છે. તેમાંના પહેલાં ચાર પોતાના આવરણના ક્ષપશમદ્વારા ઉત્પન્ન થયેલ સામર્થ્યથી વસ્તુને જણવવામાં સમર્થ થાય છે. અને જ્યારે છેલ્લું પોતાના વરણના સંપૂર્ણ ક્ષયદ્વારા વસ્તુને નિયત રીતે સંપૂર્ણ બંધ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮ प्रमाणनयतत्त्वालोकालङ्कारः કરાવવામાં સમર્થ નીવડે છે. એટલે બન્ને પ્રમાણેા આવરજુના ક્ષાપશમને ક્ષયદ્વારા ઉત્પન્ન થયેલ સામર્થ્યથી પ્રતિઅધક કારણેા દૂરથવાથી નિયત અને પ્રકાશે છે. પ્રમાણ તદુત્પત્તિને તદાકારતાવડે અર્થનું પ્રકાશક નથી न तदुत्पत्तितदाकारताभ्याम्, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥ ४७ ॥ અ:—તે પ્રમાણુનું અર્થ પ્રકાશન તદ્રુત્પત્તિને તાદાįવડે નથી. કારણકે તે બન્નેને પૃથપણે તથા સમસ્તપણે લેતાં વ્યભિચાર માલમ પડે છે. વિશેષાર્થઃ–પ્રમાણ કાર્ય કારણભાવવડે, તેમજ તાદાત્મ્ય સંબંધવડે, કે તે અનેવર્ડ કરીને પ્રતિનિયત અને પ્રકાશતું નથી. પરંતુ પ્રત્યક્ષ અને પરાક્ષ અને પ્રમાણેા પેાતાના જ્ઞાનાવરણીયના ક્ષયાપશમદ્વારા ઉત્પન્ન થતા સામર્થ્યથી જ પ્રતિનિયત પદ્મા ને જણાવી શકે છે. આમાં એક પક્ષ પ્રમાણ તદ્રુત્પત્તિથીજ નિયત રીતે અને પ્રકાશે છે તેમ એકાંતે માને છે. ખીજાપક્ષ તાદાત્મ્યથીજ નિયતરીતે પ્રમાણ અને પ્રકાશે છે તેમ માને છે. અને ત્રીજો પક્ષ તત્પત્તિ અને તાદાત્મ્ય અનૈવડેજ પ્રમાણ પ્રતિનિયત અને પ્રકાશે છે તેમ માને છે. હવે જો પ્રમાણ તદ્યુત્પત્તિથીજ અને પ્રકાશે છે એ નિયમ આપણે સ્વિકારીએ તા ઘડાના અવયવિશેષ કપાલ તે કલશનું ભાન કરાવવામાં સમર્થ થવા જોઇએ. કારણકે કપાલથી ક્લેશ ઉત્પન્ન થાય છે અને તેથી ત્યાં કપાલ અને Page #284 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૨૨૬ ક્લશમાં તદુત્પત્તિ સંબંધ છે. પરંતુ તે પ્રમાણે તદુત્પતિ સંબંધથી અર્થનું ભાન થતું નથી. તેમજ પ્રમાણુ તાદાસ્યથીજ નિયત અર્થને પ્રકાશે છે તે પ્રમાણે બીજા પક્ષને જે પ્રમાણભૂત માનીએ તો તે પ્રમાણે એક થાંભલે બીજા થાંભલાને વ્યવસ્થાપક થવું જોઈએ. કારણકે પ્રથમ થાંભલાને આકાર બીજ થાંભલામાં તદુત્પત્તિ સંબંધ નથી. પણ તદાકારતા એ છે. આરીતે તાદાભ્ય સંબંધથી પણ પ્રમાણ નિયત અર્થને પ્રકાશતું નથી. પ્રમાણ તદુત્પત્તિ અને તાદાભ્ય બનેથી નિયત અર્થને પ્રકાશે છે. એ પ્રમાણે ત્રીજો પક્ષ છે તે પણ વિચારતાં વ્યાજબી કરતા નથી. જે આ ત્રીજા પક્ષનું આલંબન કરીએ તો કલશને ઉત્તરક્ષણ પૂર્વેક્ષણને વ્યવસ્થાપક થે જોઈએ. કારણકે ત્યાં આગળ તે બન્નેમાં તદુત્પત્તિ અને તાદાકારતા બને હોવા છતાં નિયત અર્થની પ્રકાશકતા નથી બનતી. હવે કદાચ એમ કહેવામાં આવે કે તદુત્પત્તિ ને તાદાભ્ય હોવા છતાં જડ વસ્તુ અર્થને ન પ્રકાશી શકે. પરંતુ જ્ઞાનજ અર્થને પ્રકાશનાર બનવું જોઈએ. તે તે પણ પક્ષ વ્યાજબી નથી. કારણકે આ પ્રમાણે માનતાં પણ એકજ અર્થને વિષય કરનારા ધારાવાહી જ્ઞાનમાં વ્યભિચાર આવે છે. કેમકે તેવા જ્ઞાનમાં સમગ્ર અર્થપ્રકાશકતાનું સમગ્ર લક્ષણ હોવા છતાં ઉત્તરક્ષણનું ધારાવાહિ જ્ઞાન પૂર્વજ્ઞાનને વિષય નથી જ કરતું આરીતે આ ત્રણે દલિલો વ્યાજબી ઠરતી નથી. પરંતુ એટલું ચોકકસ છે કે જે અર્થને બંધ કરવાનું હોય તેને. Page #285 -------------------------------------------------------------------------- ________________ २२० प्रमाणनयतत्त्वालोकालङ्कारः વ્યવસ્થિત ધ તે ત્યારે જ થઇ શકે કે જ્યારે તેમાં રાકાણ કરનારાં નાના મોટા દરેક પ્રતિબંધક કારણેા દુર થાય. અને આ પ્રતિબંધક તે જ્ઞાનાવરણ છે. દાખલા તરીકે પ્રત્યક્ષ રીતે ઘડાનું ભાન કરવું હેાય તેા ભાન કરાવનારની આંખમાં તેજ, બુદ્ધિશક્તિ, વચ્ચે આ આચ્છાદન કરનારી વસ્તુઓનું ક્રૂર થવું વગેરે તે સની અપેક્ષા રહેછેજ. અને તે સર્વ ત્યારેજ થાય કે જ્ઞાનઆવરણના ક્ષયાપશમ કે ક્ષય થાય. इतिश्री वादिदेवसूरिरचिते प्रमाणनयतत्त्वे चतुर्थपरिच्छेदः समाप्तः Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री पार्श्वनाथाय नमः છે અથ પરમ પવિત્ર છે પાંચમ પરિચ્છેદ. પ્રમાણને વિષય પ્રમેય વિચાર. વિશિષાર્થોમાં વિસ્તક સિવાય પ્રમાણુને વિષય तस्य विषयः सामान्यविशेषाधनेकान्तात्मकं वस्तु ॥१॥ અર્થ –પૂર્વોક્ત બને પ્રમાણેને વિષય સામાન્ય વિશેષાદિ સ્વરૂપવાળી વસ્તુ છે. વિશેષાર્થ–પ્રમાણ એટલે જ્ઞાન અને તેનું સ્વરૂપ આપણે પહેલા પરિચ્છેદમાં વિસ્તૃત રીતે જણાવ્યું છે. હવે આ પ્રમાણજ્ઞાન કેઈ ને કઈ પ્રમેય સિવાય ન બની શકે. કારણ કે આપણે કાંઈ પણ જાણીએ છીએ કે કઈ પણ વસ્તુમાં १ गुण पर्याययोः स्थानमेकरूपं सदापि यत् ॥ स्वजात्या द्रव्यमाख्यातं मध्ये भेदो न तस्य वै ॥१॥ દ્રવ્યાનુયોગ તર્કણ પૃ. ૧૧ दव्वं पज्जव्वविउयं दव्ववियुत्ता य पज्जवा पत्थि ॥ उप्पाय-ठिइ-भंग हंदिदवियलक्खणं एयं ॥१२॥ સન્મતિ પ્રથમકાંડ ગા. ૧૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ २२२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સુખ કેદુ:ખની પ્રાપ્તિ કે પરિહારની જિજ્ઞાસાએ પ્રવૃત્તિ કરીએ છીએ તે કાઇ ને કોઇ વસ્તુ વિષયકજ હોય છે. વસ્તુવિના કોઇપણુ કાળે માણસને શૂન્ય ખાધ થાયજ નહિ. આ રીતે જે વસ્તુ વિષયક જ્ઞાન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પદાર્થ પ્રમેય છે. હવે આ પ્રમેયના બેષ પ્રમાણ ભેદ અને અભેદ દ્રષ્ટિથી મિશ્રરીતે કરે છે. જે ભૂત અને ભાવિ બન્નેમાં એક સરખી રહેનાર વસ્તુની અવસ્થાને અનુલક્ષીને વસ્તુના બેધ કરનાર દૃષ્ટિ તે અભેદૃષ્ટિ. અને વત માનને અનુલક્ષીને વિચાર કરનાર સૃષ્ટિ તે લેયષ્ટિ. આ બન્ને દૃષ્ટિથી મિશ્રરીતે પ્રમાણ પ્રમેયને જાણે છે. પરંતુ તેમાં અભેદષ્ટિથી જણાતા વસ્તુઓના વિષય તે સામાન્ય અને ભેદષ્ટિથી જણાતા વસ્તુઓને વિષય તે વિશેષ છે. આ બન્ને સૃષ્ટિના મિશ્રિત વિષય તે પ્રમાણથી જાણવા ચેાગ્ય પ્રમેય છે. અને પૃથક પૃથક્ સાપેક્ષ વિષય તે નયના વિષયભૂત છે. અર્થાત્ મૂળ દ્રવ્ય તે સામાન્ય અને તે દ્રવ્યમાં થનારાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરનારાં રૂપાન્તરો તે પર્યાય ચા વિશેષ છે. દ્રવ્ય,પર્યાય યા વિશેષ સિવાય ન હોઇ શકે અને પયાય દ્રવ્ય સિવાય ન હોઇ શકે. આરીતે પદાથ સામાન્ય વિશેષ યુકત છે. પરંતુ કેવળ સામાન્ય યુકત કે પર્યાય યુક્ત નથી. જેમ, સંધાનવીના છુટા છુટા અ કાડામાત્રથી સાંકળ ન ખની શકે તેમ જગતમાં આવેલા તમામ પદાથી કેવળ ભેદરૂપ નથી. પરંતુ અભેદ પણ છે. તેમજ કેવળ અભેદ્યરૂપેકરીને પદાથ અખંડ જ છે એમ પણ ન કહી શકાય. Page #288 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २२३ કારણકે અખંડ સાંકળમાં પણ અકેડારૂપ ભેદ છે.તેમ પદાર્થમાં ભેદ પણ હોય છે. આરીતે પદાર્થમાત્ર અભેદ ને ભેદ બંને રૂપ છે. અર્થાત્ સામાન્ય અને વિશેષ બનેરૂપ છે. - અંત્ય સામાન્ય અને અંત્યવિશેષની અવાન્તર આવેલા બીજા દરેક ભેદ સામાન્ય અને વિશેષ એમ બને કહેવાય છે. પરંતુ અંત્ય સામાન્યમાં વ્યકિતની બહુલતા અને અંત્ય વિશેષમાં વ્યકિતની અલ્પતા હોય છે તે સહેજે સિદ્ધ છે. આથી એતો ચોક્કસ સિદ્ધ થાય છે કે પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષાત્મક છે. તેમાં પદાર્થવિષયક અભેદરીતે કરવામાં આવેલ વિચારને વિષય તે સામાન્ય. અને તેજ પદાર્થવિષયક ભેદબુદ્ધિથી કરવામાં આવેલ વિચારને વિષય તે વિશેષ. અને તે બન્નેને પૃથકરીતે ગ્રહણ કરનાર તે નય છે. યણ સંપૂર્ણ વસ્તુગ્રાહી જે કઈ હોય તો તે પ્રમાણુજ છે. આરીતે પ્રમાણને વિષય સામાન્યવિશેષાત્મક વસ્તુ છે. કેટલાક સામાન્યજ વાચ્ય છે ને તે સીવાય ઈતર વાચ તરીકે નથી તેમ માને છે. અને તે માનનાર અદ્વૈતવાદિઓ અને સાંખ્યમતવાળા છે. કેટલાક વિશેષજ વાચે છે ને તે સિવાય બીજું વાચ તરીકે નથી તેમ માને છે. અને તે માનનાર બૈદ્ધમતાવલંબીઓ છે. તેમજ કેટલાક પરસ્પર નિરપેક્ષ અને પદાર્થથી તદ્દન જુદા સામાન્ય વિશેષયુક્ત વસ્તુને વાચ્ય તરીકે માને છે ને તેથી બીજે પ્રકારે નથી જ તેમ માને છે. અને તે પ્રમાણે માનનાર કણદદર્શનવાળા અને અક્ષપાદદર્શનવાળા છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ २२४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પરંતુ આ ત્રણે મતો એકાંતઆગ્રહવાળા અને વ્યવહાર શુન્ય છે. એકાંત સામાન્યને જ માનનારા પિતાની વસ્તુને આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. સામાન્યજ તત્ત્વ છે કારણકે તેથી વિશેષનું ભિન્ન અમને ભાન થતું જ નથી. હવે કદાચ સામાન્યથી જુદું પૃથક્રવ્યવહારમાં કારણભૂત વિશેષ હોય તો તેમાં પણ વિપત્તિ છે કે નહિં? અને જે તે હોય તે વિશે પણ સામાન્ય કહેવાય. કારણકે તે પ્રમાણે દરેક વિશેષમાં વિશેષત્વ રૂપ સામાન્ય આવે, અને જે ન હોય તે વિશેષ સ્વભાવશુન્ય થાય. આથી સામાન્યજ તત્વ છે. તેમજ બીજીવાત એ છે કે પદાર્થમાં રહેલા પૃથક વ્યવહારના કારણભૂત ધર્મને વિશેષ કહે છે. પરંતુ પદાર્થમાત્રનું સ્વરૂપ પિતાના સ્વરૂપને જ જણવનારૂ છે. તો તે બીજાના નિષેધમાં શી રીતે પ્રવતી શકે, હવે જે તે નિષેધમાં પણ પ્રવર્તે છે તે તેણે પિતાના શીવાયના સમગ્ર પદાર્થના નિષેધ કરવામાં પ્રવર્તવું જોઈએ. એમ તેમણે માનવું જોઈએ. અને આ નિષેધતો સર્વ પદાર્થને જાણનાર સર્વજ્ઞજ કરી શકે? માટે નિષેધનું કારણભૂત વિશેષ પદાર્થમાં નથી ઘટતું પરંતુ સામાન્યજ છે.” હવે એકાંત વિશેષને માનનાર પિતાનું મન્તવ્ય આ પ્રમાણે રજુ કરે છે. “સ્વતંત્ર ક્ષણભંગુર વિશેજ છે તેથી ભિન્ન સામાન્ય જણાતું નથી. કારણકે ગાય વિગેરેના અનુભવ વખતે વર્ણ સંસ્થાન વિગેરેને છોડીને બીજું એવું કેઈ પણ પૂર્વ અને ઉત્તર પરિણામમાં વર્તનારૂં તત્વ જણાતું નથી. તેમજ સામાન્ય માનનારને અમે પુછીએ છીએ કે તમે જે સામાન્ય Page #290 -------------------------------------------------------------------------- ________________ THખનપજાજો . રર માને છે, તે એક છે કે અનેક? જે એક છે તે સર્વગત છે કે અસર્વગત છે? એક છે. અને સર્વગત છે તે જેમ ગે– ગોવ્યક્તિઓમાં રહે છે તેમ તે ત્વ સામાન્ય કેમ ઘટ પટ વિગેરે સર્વવ્યક્તિમાં ન રહેવું જોઈએ? કારણકે તે એક ને સર્વગત છે. હવે જે અસર્વગત છે તે તો વિશેષજ સિદ્ધ થશે. હવે જે અનેક છે અને તે ગોત્વ, અશ્વત્વ વિગેરે દવાળું છે તે તે વિશેષજ કહેવાશે. તેમજ સામાન્ય માત્ર માનવાથી અર્થક્રિયામણું નહિં ઘટી શકે?” હવે તીજો પક્ષ સામાન્ય અને વિશેષને પૃથક તરીકે સ્વીકારનાર છે. અને તે આ પ્રમાણે માને છે. “સામાન્ય અને વિશેષ અત્યન્ત ભિન્ન છે. કારણકે તે વિરુદ્ધ ધર્મવાળાં છે. જેમકે સામાન્ય તે ગોત્વ વિગેરે છે. અને વિશેષ તે શબલશાખાય છે. તે બન્ને વિરુદ્ધધર્મવાળાં હોવાથી કોઈપણ રીતે શકય ન પામી શકે. ” આ ઉપરના ત્રણે પક્ષો વાસ્તવિક રીતે સાચા ઠરતા નથી. કારણકે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક ઉભયરૂપ છે. તેમજ પદાર્થનું લક્ષણ અર્થ ક્રિયાકારી છે. અને તે અકિયાકારી લક્ષણ એકાન્તવાદમાં નથી ઘટી શકતું.જેમ ગાય એ કહેતાં ને તેનું ભાન કરતાં ખરી, ગળે ગોદડી, શિંગડાં વિગેરે વસ્તુસ્વરૂપ “સામાન્ય” સર્વ ગાય વ્યકિતમાં અનુસરનારું જણાય છે. અને તેમાંજ મહિષ વિગેરેથી વ્યાવૃત્તિપણુ જણચજ છે. તેમજ “કાબર ચિત્રી ગાય” આમાં ગોત્વ એ સામાન્ય અને કાબર ચિત્રી એ વિશેષ બોધ હે જે થાય છે. ૧૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેમજ સામાન્ય અને વિશેષને તદ્દન ભિન્ન માનનારને કહેવું જોઈએ કે તે સામાન્ય અને વિશેષ કથચિભિન્ન કથંચિત્ અભિન્ન અને કથંચિત્ તદાત્મક છે. આપણે હવે એકજ પદાર્થીમાં સામાન્ય વિશેષયુકત ઉદાહરણ તપાસીએ. એક પુરુષ મામા, પિતા, પુત્ર, પાત્ર, ભાણેજ વિગેરે અનેક દૃષ્ટિએ વ્યવહારાય છે. તે જુદા જુદા સમધાને લઇનેજ છે અને તેજ વિશેષ છે. તેમજ આથી આ નાના કે મોટા વિગેરે આપેક્ષિક ધર્મો તે પણ વિશેષ છે. આ વિશેષા છતાં પુરુષરૂપ સામાન્ય તત્ત્વ ન હેાય તે મામા ભાણેજ વિગેરે વ્યવહારો પણ ખાટા પડે. અને કેવળ પુરુષતત્ત્વ પણ તેનામાં પુત્ર વિગેરે વિશેષા ન હેાય તેા ન બને. આ વિષયક વધુ વિસ્તાર ટીકા ગ્રન્થાથી જોઈ લેવા. પ્રમેય અનેકાન્ત છે તે પ્રમાણેસિદ્ધ કરનારાહેતુઓ— अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात्, प्राचीनोत्तराकार परित्यागोपादानावास्थानस्वरूपपरिणत्या अर्थक्रियासामर्थ्य ઘટનાસ્ત્ર | ૨ || २२६ અર્થચાલુ રહેનારી, તેમજ વિશેષાકાર-જ્ઞાનના વિષયરૂપ હાવાથી, તથા પૂકારના ત્યાગ અને ઉત્તરાકાર નવીન આકારના સ્વીકારવડે થતી સ્થિતિરૂપ આવા પ્રકારની વસ્તુ સ્વરૂપની પરિણતિથી, અને અક્રિયા લક્ષણ સામાર્થ્ય ઘટતું હાવાથી પ્રમેય અનેકાન્તાત્મક છે. • વિશેષા:—આ સૂત્રમાં અનેકાન્તને સિદ્ધ કરવા માટે મૂખ્ય એ હેતુનું અને ચ શબ્દથી સૂચન કર્યું છે. ખીજાએનું Page #292 -------------------------------------------------------------------------- ________________ પાળનયતત્તાછોઃ ૨૨૭ દરેક ગામાં “ગાય, “ગાય, એવી એક સરખી પ્રતીતિ થાય છે તે, તેમજ જુદી જુદી ગાયોમાંથી કાબરચિત્રી અને કાળી ગાય વિગેરે વિશિષ્ટ પ્રતીતી થાય છે તે તિર્યક સામાન્ય તથા ગુણનામના વિશેષ સ્વરૂપવાળી અનેકાન્તની સિદ્ધિને કરે છે. પ્રાચીન આકારનો ત્યાગ ને ઉત્તરાકારના ઉપાદાન વડે વસ્તુનું અવસ્થાનથવારૂપ વસ્તુસ્વરૂપની પરણતિથી ને અર્થ ક્રિયાદ્વારા કાર્યકારણ ઘટી શકવાથી ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાચનામક વિશેષ લક્ષણવાળા અનેકાતાત્મક વસ્તુની સિદ્ધિ થાય છે. ૪ શબ્દથી વિવિધ હેતુઓ ધ્વારા અનેકાન્તપદાર્થની સિદ્ધિ થાય છે. સામાન્યના પ્રકાર सामान्यं द्विप्रकारं तिर्यकसामान्यमूर्ध्वतासामान्य च અર્થ–સામાન્ય બે પ્રકારનું છે. એક તિર્યક્ર સામાન્ય અને બીજું ઉર્ધ્વતાસામાન્ય. વિશેષાર્થ:–વસ્તુની અભેદદષ્ટિથી વિચારતો વિષય તે સામાન્ય છે. અને તેના બે ભેદ છે એક તિર્યંગસામાન્ય અને બીજું ઉર્ધ્વસામાન્ય. સામાન્યના પ્રથમભેદનું સ્વરૂપ અને ઉદાહરણ – प्रतिव्यक्ति तुल्यापरिणतिस्तियक्सामान्यम्, अबल शावलेयादिपिण्डेषु गोत्वं यथा ॥४॥ અથ–વ્યક્તિ વ્યક્તિ દીઠ સરખે પરિણામ તે તિ Page #293 -------------------------------------------------------------------------- ________________ २२८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ફસામાન્ય, જેમકે, કાબરચિત્રાં શરીરવિગેરે પિંડમાં ગોત્વનું ભાન થવું તે તિર્યક્ર સામાન્ય. વિશેષાર્થ-ભિન્નભિન્ન પદાર્થોમાં એકસરખી પરિણતિ તે તિર્યસામાન્ય, જેમકે. ગેમાં ગોત્વ તે દરેક કાબચિત્રી કાળી વિગેરે બધી ગાયોમાં રહેતું હોવાથી તિર્યસામાન્ય છે. તેજપ્રમાણે ઘટમાં ઘટત્વ તે તિર્યક સામાન્ય છે. એટલું સમજવાની ખાસ જરૂર છે કે ગેમાં ગોત્વ તે સમાનપરિણામ વાચક છે અને તે દરેક વ્યક્તિમાં ભિન્નતાથી રહેતું હોવાથી વ્યકિતની સમાન તેની સંખ્યા છે. પરંતુ જેમ ર્નયાયિકે માને છે તેમ એક અને નિત્ય સામાન્ય નથી. હવે કઈક એમ શંકા કરે કે દરેક ગામમાં એકાકાર પરિણતિને તમે તિર્યક્ર સામાન્ય કહો છો. તેજપ્રમાણે સ્થાસ કુલ કપાલ વિગેરેમાં પણ માટી વિગેરેની એકાકાર પરિકૃતિ છે તે તેને શામાટે ઉર્ધ્વતા સામાન્ય માની જુદે ભેદ પાડે છે? આને જવાબ એ હોઈ શકે કે દેશભેદથી જે એકાકાર પ્રતીતિ થાય છે તે તિર્યક્રૂસામાન્ય. અને જે કાળભેદથી એકાકાર પ્રતીતિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય; આજ તે બેમાં અતર છે. ગાયમાં ગોત્વ તે વ્યકિતઓ જુદી છતાં એકાકારનું ભાન થવામાં કારણ છે. અને સ્થાસ કુશ અને ક્યાળમાં દ્રવ્ય એક છતાં કાળભેદથી એકાકાર પ્રતીતિ થાય છે. સામાન્યના બીજા ભેદનું ઉદાહરણ સહિત સ્વરૂપ पूर्वापरपारिणामसाधारणं द्रव्यमूर्खतासामान्य कटक कङ्कणाधनुगामिकाबनवत् ॥५॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः २२९ અથ–પૂર્વપરિણામ અને ઉત્તર પરિણામમાં જે સાધારણ દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય. જેમ, કડા અને કંકણમાં એકસરખું અનુસરનારૂં સોનું તે ઉર્ધ્વતા સામાન્ય. વિશેષાર્થ:--કેઈપણું એક દ્રવ્યમાં પૂર્વ અને ઉત્તર અવસ્થામાં એક સરખું રહેનારું દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય. જેમકે, અમુક માટીમાંથી સ્થા, કુશલકપાળ અને ઘડે વિગેરે અનુક્રમે પરાવર્તન પામે નેતે તે નામે ઉચ્ચારાય, છતાં તે દરેકમાં માટી હોવી જ જોઈએ. ને આ માટી તે ઉર્ધ્વતા સામાન્ય; ને તેજ પ્રમાણે અમુક સેનામાંથી કેડું બનાવીએ તેને વળી ભાગી કંકણ વિગેરે બનાવીએ છતાં તે સર્વમાં એકસરખું રહેનાર સેનું દ્રવ્ય તે હોવું જ જોઈએ અને જે તે ન હોય તો કડું, કંકણું વિગેરેજ ન થઈ શકે. એટલે કંડા કંકણ વિગેરેમાં પણ સેનું એ ઉર્ધ્વતાસામાન્ય છે. અમુક માણસ બાળક હતો તે યુવાન થયો ત્યારપછી વૃદ્ધ બન્યું પરંતુ તે બાળક અવસ્થામાં યુવાવસ્થામાં ને વૃદ્ધાવસ્થામાં માણસ તો જરૂર હતા જ. જે તેને માણસજ ન માનીયે તો તે યુવાન માણસ વિગેરે ઘટી જ ન શકે. આ ત્રણે ઉદાહરણમાં માટી સેનું અને માણસ એ અલ્પ પર્યાયવાળાં છે. અને ઘડે, કંકણ, અને વૃદ્ધ માણસ તે બહુ પર્યાયવાળાં છે. એટલે તેમાં પૂર્વના પર્યાય ઉપરાંત બીજા વિશેષ પર્યાયે પણ દાખલ થાય છે. - આજ રીતે બી પણ વ્યવહારમાં ઘટતાં એક વસ્તુના પૂર્વોત્તરકાળને અનુસરીને થતાં રૂપાન્તરમાં ઉર્થતા સામાન્ય ધટાભ લેવું. Page #295 -------------------------------------------------------------------------- ________________ २३० प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષના પ્રકાર અને દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ – विशेषोऽपि द्विरुपो गुणः पर्यायश्च ॥६॥ गुणः सहभावीधर्मो यथाऽऽत्मनि विज्ञानव्यक्ति રાય િ ૭ | पर्यायस्तुक्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥८॥ અર્થ–ગુણ અને પર્યાય એ રીતે વિશેષ પણ બે પ્રકારે છે. ૬ દ્રવ્યની સાથે રહેનારે ધર્મ તેને ગુણ કહે છે. જેમકે, આત્મામાં વિજ્ઞાન વ્યકિત અને વિજ્ઞાનશક્તિ વિગેરે હોય છે તે ગુણ છે. ૭ દ્રવ્યમાં કમથી થનારે ધર્મ તે પર્યાય. જેમકે, આત્મામાંજ જે સુખદુઃખ થાય છે તે પર્યાય છે. વિશેષાર્થ–-કેઈપણ મુળ દ્રવ્યમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી થનારાં પરાવર્તને તે વિશેષ. આ વિશેષ ગુણ અને પર્યાય એ બે ભેદે છે. વસ્તુતઃ સર્વ વિશેષને વાચક પર્યાય શબ્દજ છે. છતાં પણ સહવર્તિ વિશેષના વાચક તરીકે ગુણ શબ્દ જાય છે. પદાર્થોમાં બે પ્રકારના ધર્મો હોય છે એક સહભાવી ધર્મો અને એક કમે થનારા ધર્મો. સહભાવિ ધર્મોને ગુણ કહે છે ને કમભાવિ પદાર્થોના ધર્મોને પયોય કહે છે. એટલે એકજ દ્રવ્યમાં બે ત્રણ સાથે જે ધર્મો રહી શકે તે ગુણ. જેમકે આત્મામાં સુખ, યૌવન, જ્ઞાન, મેગ્યતા વિગેરે એકી સાથે સમાન વખતે રહી શકે છે તે ગુણ અને આત્મામાં Page #296 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ~ ~~ V~ ~~~ ~~~ સુખ હોય તે દુઃખ ન હોય, યૌવન હોય તે વૃદ્ધાવસ્થા ન હેય, હર્ષ હોય તે વિષાદ ન હોય તે પર્યાય. એટલે સાથે રહેનારા સુખ જ્ઞાન યૌવન વીર્યવિગેરે આત્મામાં ગુણ તરીકે લેખાય, અને નારક, મનુષ્ય સુખ, દુઃખ, હર્ષ ભેદ, વૃદ્ધ, વન, વિગેરે પર્યાયે કહેવાય. કેઈ અહિં શંકા કરે કે ગુણ અને પર્યાયમાં વાસ્તવિક ભેદ નથી તે તેને શા માટે જુદા પાડે છે? તે તેને ઉત્તર એટલેજ હોઈ શકે કે કાલની ભેદ અને અભેદની વિવક્ષાવડે તેમાં ભેદ પણ છે. બાકી તદ્દન ભેદ તે નથી જ. इति श्रीवादिदेवमूरिविरचिते प्रमाणनयतत्त्वे पञ्चम परिच्छेदः પ્રથમ ભાગ પ.. . - - -- Page #297 --------------------------------------------------------------------------  Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન. મતલાલ ઝવેરચંદ ભઠ્ઠીની–બારી–અમદાવાદ, એજન્ટ નાગરદાસ પ્રાગજી. ડોશીવાડાની પળ–અમદાવાદ, ગુર્જર ગ્રન્થ રત્ન કાર્યાલય રીચરેડ, સસ્તી સાહિત્યમાળા પાલીતાણા શા, નાથાલાલ ગોરધનદાસ બ્રાહ્મણવાડા-પાટણ.