________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તેને તે દૂર કરે છે ત્યારે તેને અગવ્યવચ્છેદક કહેવામાં આવે છે. જેમકે, “ હાંa TÇ હવ' આમાં પાડુર પાસે રહેલે વ શબ્દ શંખમાં વેતપણાના અગને દૂર કરે છે.
અન્ય વ્યવરછેદક–જે વિપદ ને વિશેષ્યની સાથે મુકવામાં આવે તે વિશેષ્ય સિવાયના બીજા પદાર્થમાં રહેલા તે ધર્મના વેગને દૂર કરે છે. જેમકે, “પાર્થ પર્વ ધનુર્ધર” આમાં અર્જુનજ ધનુર્ધારી છે. તેમ કહેવાથી ધનુર્ધારીપણાને યોગ દુર્યોધન વિગેરેમાં હોય તેને આ ઇવ મુકવાથી નિરાસ થાય છે.
અત્યન્તાયેગવ્યવરછેદક–જે પદ્ય પદ ક્રિયા સાથે મુકવામાં આવે તે અત્યન્ત અગતાને દૂર કરે છે. જેમકે, નરંતરોનું મવચેવ' કમળનીલું હોય છેજ.
જે સંતભંગીમાં પણ ઉપરોક્ત નિયમને અનુસરીએ તે “સ્વાદત્યેવ” ત્યાં આગળ ઉદ્ય ક્રિયાપદ સાથે આવેલું હોવાથી અત્યન્તાયોગ વ્યવછેદ માન પડે. છતાં પણ અત્યન્તાગ. વ્યવરછેદ ન માનતાં અલગ વ્યવચ્છેદ અર્થમાનો તેજ વ્યાજખી છે. કારણકે વિશેષણવિશેષ્ય કે કિયા સાથે કાર આવવાથી નિશ્ચયે અગ, અન્યાગ અને અત્યન્તાયેગને વ્યવચ્છેદ થતો નથી પરંતુ બહલતાએ થાય છે. જેમકે, શા થી ગૃહુર” અહિં ક્રિયા સાથે જીવ પદ હોવા છતાં અત્યન્તાગવ્યવચ્છેદ ન થતાં અગવ્યવ છેદ થયો છે. આવી રીતે બીજા પણ ઉદાહરણમાં બની શકે છે.
ના તો મ ” ત્યાં આગળ કમળ સમગ્ર દ્રવ્યમાં