________________
\/\\\w
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઉત્તર––જ્યારે ઉપરોક્ત દોષોને વ્યવસ્થિત રીતે અનાદર થવાથી સપ્તભંગીમાં સંશય રહેતું નથી. અને સંશય ન રહેવાથી તે દ્વારા વસ્તુનું ભાન પણ નિશ્ચિત થાય છે. એટલે સપ્તભંગી અપ્રતિપત્તિ દોષ રહિત છે.
૮ અભાવ-–દરેક વસ્તુને સદ્ભાવ તેનું જ્ઞાન થાય છે ત્યારે જ મનાય છે. તેજપ્રમાણે સપ્તભંગીમાં અપ્રતિપત્તિ દેષહેવાથી સપ્તભંગીનું જ્ઞાન થતું નથી. અને જ્યારે સપ્ત ભંગીનું જ્ઞાન થતું ન હોવાથી સપ્તભંગી અભાવ દેષ યુકત છે. ને તેથી તે સપ્તભંગી અનાદરણય બને છે.
ઉત્તર–પરંતુ સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન સ્પષ્ટ થતું હેવાથી અપ્રતિપત્તિ દેષ નથી. અને અપ્રતિપત્તિ દોષ ન હોવાથી સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન થાય છે. અને તે દ્વારા તેને સદ્ભાવ છે તે પણ નિશ્ચિત થાય છે.
આરીતે વસ્તુતઃ વાસ્તવિક સપ્તભંગીને અજાણ પુરુષોએ મુકેલા આ આઠે આક્ષેપો સપ્તભંગીને કેઈપણ રીતે બેટી ઠરાવી શક્તા નથી. કારણકે સપ્તભંગી એ શબ્દના આપેક્ષિક ધર્મને અનુસરીને થાય છે. અને જ્યારે આપેક્ષિક ધર્મને સ્વીકાર કરવામાં આવે ત્યારે આ દેશે સહેજે ઉડી જાય છે.
વિલાદેશનું લક્ષણ-- तद्विपरीतत्तु विकलादेशः ॥ ४५ ॥
અર્થ–તે સકલાદેશથી વિપરીત તે વિક્લાદેશ. વિશેષાર્થ–નયથી જાણેલ વસ્તુધર્મને ભેદવૃત્તિની