________________
ममाममयमालोकालङ्कारः ९७ હાિ કહેવાય. અહિયાં સાધ્ય પૂર્વથર છે અને હેતુ ઉત્તર ચાર છે માટે આ હેતુ ઉત્તરશરાવિરુદ્ધોપલબ્ધિ કહેવાય છે. આમાં ઉત્તરરચરપલબ્ધિ હતુ પણ સહિત કરી લે. *સહચરવિરુદ્ધોપલબ્ધિનુ ઉદાહરણ
२३अस्तीह सहकारफले रूपविशेष:समास्वाधमानरसविલિતિ સરચા ૮૨ /
અર્થ—આ કેરીને વિષે કોઈ ખાસ વિશિષ્ટરૂપ છે. કારણકે તેમાં ખાસ વિશિષ્ટ રસનો આસ્વાદ આવે છે. આ સહચરાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ છે. ' વિશેષાજે પદાર્થોની ઉત્પત્તિ સાથે હેય. અને જે સાથે રહેતા હોય તેને સહુચર કહે છે. પદાર્થ માત્રમાં રૂપ રસ ગન્ધ અને સ્પર્શ પરસ્પર સહચર છે. આમાં વિશિષ્ટ રસથી રૂપનું ભાન કરવામાં આવે છે તેથી રસ એ સહચરાવિરુદ્ધો:લધિ છે. કારણકે વિશિષ્ટ રૂપ સાધ્ય છે અને વિશિષ્ટ રસ હતુ છે. અને તે વિશિષ્ટ રસરૂપ સાધ્યની સાથે અવિરુદ્ધસહચર છે.
આરીતે સાધ્યની સાથે સાક્ષાત્ વાસ્તવિક સબંધ ધરાવનારા પદાર્થો હેતુ તરીકે મુકવામાં આવે તે તે સાક્ષાત સાધ્યને સિદ્ધ કરે છે. તેમજ પરંપરાએ વાસ્તવિક સબંધ ૨૨ નૈયાયિકે સહચરને સંગ અને એકાઈસમવાય કહે છે. . રક સરખા ....: अविरुद्धोपलब्धिर्विधो पोला, व्यायकार्यकारणपूर्वोत्तरसहचरभेदात्
-- તારી લાખ પુષ્ટ મ
:
-
-