________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१६३
એષ થાય છે તે ચથા પણ થાય છે ને અયથા પણ થાય છે. યથાર્થ એય ત્યારે થાય કે માસ જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે તેના વિચાર કરીને એલે. અને અયથાર્થ ખાધ ત્યારે થાય કે વસ્તુ જે પ્રમાણે હાય તે પ્રમાણે ન જાણે અને પેાતાના અસત્ય જાણ્યા પ્રમાણે કહે. તેમજ સત્ય જાણ્યા છતાં ખાટુ' કહેતો પણ અયથા મેધ થાય. આરીતે શબ્દો એક હાવા છતાં સાચા અને ખાટા આધ થાય છે તેમાં શબ્દ કારણ નથી. પણ પુરુષના ગુણ દોષ કારણ રૂપે હાય છે. કદાચ શબ્દેનેજ સાચા ને ખાટા આધ કરનાર તરીકે ગણીએ તો જગતમાં સજ્જન દુનના વ્યવહારજ ન ટકે. કારણકે તેમ માનતાં સાચા અને ખાટા ખાધ શબ્દદ્વારા આપે? આપ થઈ જાય. પરંતુ સમ્યગ દની વક્તા હાયતો શુદ્ધ ખાધ થાય છે અને મિથ્યાત્વી ડાયતા અશુદ્ધ મધ થાય છે એ પ્રમાણે સને પ્રસિદ્ધ છે. આરીતે શબ્દ દીવાની પેઠે સ્વાભાવિક સામા
અને સંકેતવડે વસ્તુના બેધ કરાવે છે. હવે તે ધ્વનિના સાત પ્રકાર
सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुगच्छति ॥ १३ ॥ અથ—સર્વઠેકાણે આ ધ્વનિ વિધિ અને નિષેધવડે પેાતાના અને જણાવતાં સાત પ્રકારના થાય છે.
વિષેષા દરેક પદાર્થમાં સદ્, અસદ્, નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મો હોય છે. માટે દરેક પદાથ અનેક ધ ચુકત હાય છે. આવા અનેક ધમ વાળા પદાર્થને વિષે વિધિ અને પ્રતિષેધવડે પ્રવ તતા શબ્દ સાત પ્રકારે ઘટી શકે છે.
-