________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
' અર્થ–ભૂતકાળમાં થયેલ સુતા પહેલાની જાગ્રતુ અવસ્થાનું ભાન સુઈને જાગ્યા પછાની વર્તમાન અવસ્થાનજ્ઞાનમાં કારણ નથી. તેમજ ભવિષ્યમાં થનારૂં મરણ વર્તમાનકાલીન ઉમાતમાં કારણ નથી કારણ કે સમયનું આંતરું પડતું હેવાથી તે બન્ને કિયાસંયુક્ત નથી ' વિશેષાર્થ –કાર્ય, કારણના વ્યાપારની અપેક્ષા રાખનાર હોય છે. અને કારણના હેવાથી તે હોય છે પરંતુ અહિતે જાગ્રોધ તે વખતે નાશ પામ્યા પછી કઈ રીતે જાગ્યા પછીના જ્ઞાનમાં ક્રિયાત્મક થઈ શકે. તેજ પ્રમાણે ભાવિ મરણ અત્યારે વિદ્યમાન નથી તે પછી તેને વ્યાપાર વર્તમાન કાળના ઉત્પાતમાં કઈ રીતે ટકી શકે. આ રીતે બૌદ્ધ ઉઠાવેલી શંકા ઉડી જાય છે કારણકે કાર્ય કારણના વ્યાપારની અપેક્ષા રાખે છે.
કાર્યકારી થવામાં કારણના વ્યાપારની જરૂર स्व० पारापेक्षिणी हि कार्य प्रति पत्नर का व्यवस्था, येव कलशं प्रति ३४३॥
નિરર્થમાં શકાતત્યે) કારણ પણ વ્યવસ્થા અને તિબેચરમાં વ્યાપારની અપેક્ષા રાખે છે. જે તેની કાર્યમાં કુંભારમાં ઘડો બનાવવારૂપ કિયાની અપેક્ષા ' વિશેષાર્થ –કાર્ય, કારણની અપેક્ષા રાખનાર છે. દાખલા તરીકે, ઘડારૂપ કાર્યમાં કુંભારમાં ઘડે બનાવવારૂપ કિયાની અપેક્ષા રહે છે.