________________
प्रमाणनयकत्त्वालोकालङ्कारः તથા કાર્યકારણભાવ ભિન્ન કાળમાં અમુક વખતને આંતરે થઈ શકતા નથી.
વિશેષાર્થ –પૂર્વચાર અને ઉત્તરચર હેતુઓને સાધ્યની સાથે તાદાઓ સબંધ નથી અને તેટલાજ માટે તેઓ સ્વભાવતુમાં સમાઈ શકશે નહિ. કારણ કે સ્વભાવ હેતુ તાદાઓ સબંધ હોય તો જ સંભવી શકે છે. તેવી જ રીતે પૂર્વચાર અને ઉત્તરચર હેતુઓને સાધ્યની સાથે તદુત્પત્તિ સબંધ પણ નથી કે જેથી કાર્ય અને કારણ હેતુમાં સમાઈ શકે. કારણકે કાર્ય અને કારણહેતુ તદુત્પત્તિ સીવાય ઘટી શકતા નથી. આ બને હેતુઓમાં સાધ્યની સાથે અમુક વખતનું આંતરું પડે છે તાદામ્ય સંબંધમાં સાધ્ય અને સાધન સરખે ટાઈમે જોઈએ. તેમજ તદુત્પત્તિ સંબંધમાં કારણ પછી તરતજ કાર્ય જોઈએ આંતર હોવું ન જોઈએ જ્યારે આ બન્ને હેતુમાં અમુક વખતનું આંતરું પડે છે. - અ. જેનામતની માન્યતાપર બદ્ધો ખુલાસો કરતાં
છે કાલનું વ્યો પણ રણ ભાવ ચાર મકે છે. જેમકે, કશાની કામ કરવાનું જ્ઞાન અને ઉઠયા પછી વ
નો
રસાળના મુને છે.
તેમજ ભકિંગ્યમાં થનાશે
ભાવ
અને કારણમાં નાર
જેવામાં કારણ બને છે. આ રીતે પૂર્વચન ઘટી શકવાથી પૂર્વ ચર કાર્ય અને કારણમાં જ છે. પૂર્વોક્ત બાદ્ધોની શંકાનું સમાધાન न चातिक्रान्तानागतयोर्जाप्रशासंवेदनमरणयोः प्रबोधोत्पातौ प्रति कारणत्वं व्यवहितत्वेन्नाचास्त्वात्॥७२॥
શાન
છે