________________
જૈનહિંતેચ્છુ
૨૪
( hypocrite) લો હતા!
>
પ્લુટા, કૃષ્ણુ અને અરવિંદ ઘાષને જો બરાબર હુમજવામાં આવે । માણસમાંથી ‘ સખ્તાઇ ' ના નાશ થવાનું કદાપિ ઇચ્છવામાં ન આવે, તેમજ એવું પણ ઇચ્છવાનું ન ગમે કે કે આવા સમાજમાં સધળા સરખા-સરખી પ્રકૃતિના–સરખા સુખી દુઃખરહીત અને તે કેવું સારૂં ? -
.
..
અને સ્થાન લેક ’ અ
f
.
સમાજના તેમજ વ્યક્તિના વિકાસ પરસ્પર વરાધી તત્ત્વા દ્વારા જ થાય છે. વિકાસ માટે · ભલું ” અને · ખુ, ં કાણું અન્ત તત્ત્વા આવશ્યક છે. નહિ થવી જોએ ગીજ જગતમાં થતી જ નથી-થઇ શકે જ નહિ. દરેક બનાવને—દરેક માન્યતાને માટે આ જગતમાં સ્થાન હતું હતુ માટે જ હેતે જન્મ મળ્યા છે. ધેટાની પ્રકૃતિના ર્થાત્ સામાન્ય જનસમૂહ આ વાત નથી જોઇ શકતા અને દુઃખતી લાગણીથી કંપતા હાઇ ” કઢંગુ ” માત્રને - અનીતિ, · · અનિષ્ઠ' · અસત્ય ’ કહી ધિક્કારે છે અને સર્વત્ર ખુલ્લા મેદાનમાં લીલુઋમ જેવું શ્વાસ બારે માસ ખીલી ઉઠતુ હાય અને સઘળ! ધેટા કઇ શિકારી કે વાધના ભય વગર ચર્યાંજ કરતાં હેાય એવું ઈચ્છવા લાગી પડે છે! પશુ તેમ થવું શક્ય નથી તેમજ હ્રષ્ટ પણ નથી. દુનિયામાં જો લારથી દુ:ખ થતું લાગતુ હાય તેા બધી તલવારેને કદાચ દૂર કરી શકેા, પર`તુ તે છતાં દુઃખ તા રહેવાનું જ. પૈસા જમીન અને સ્ત્રી ( જર, જમીન અને જો)થી જો દુ:ખ થતું ડ્રાય તા પૈસાનું ચલણ બંધ કરીને, જમીનને સાર્વજનિક બનાવીને તથા સ્ત્રી માત્રના સંહાર કરીને કદાય હમે એ ચીજોથી સ્વતંત્ર બની શકેા, પણ તે છતાં દુઃખ તેા જવાનું નહિ જ. માટે કાઇ ઉડા તત્વજ્ઞાની એ ચીજોના દેષ કહાડતા નવી, પણ એ ચીજોની વ્યવસ્થા એવી રીતની કરવા પ્રયત્ન કરશે કે જેથી માનવવિકાસને ઉત્તેજન મળે. માલેકની ભાવનાને પૂજનારા આ યુગની શરૂઆતથી આજ્ સુધીમાં માત્ર માલેકીનું ક્ષેત્ર વિસ્તારવાની દરકાર કરવામાં આવી છે, પશુ સમાજવ્યવસ્થા પર બહુ વિચાર કરવામાં આવ્યેા નથી. માલેશીનુ ક્ષેત્ર વિસ્તારવાની દરકારે મનુષ્યની બુદ્ધિને ખીલવી છે એ વાત ખરી છે, પણ એ બુદ્ધિ સમાજવ્યવસ્થામાં હજી હુવે કામે લગાવાની છે. એક મશીનમાં જેમ ખરૂં ચક્ર ખરે સ્થાને ગે ઠવાય છે અને દરેક ચક્રને પાતપેાતાની રીતે ગતિ કરવાની હોય છે, તેમ સ
•
નરમ અને એવી કા ચીજને દરેક