________________
મિત્રતા.
૨૫૩
કે જે હજી કલ્પનાનાં ચિત્રામાં મઝા માનવાની સ્થિતિમાં છે હતે
;
<
નાસ્તિક વાદ ' જેવું જ લાગશે, અને વ્યાપારીની આંતવૃત્તિવાળાને સત્ય સાયરો. હેને તે બેથી વધુ પુષ્ટિ મળશે.
આપ લગભગ તમામ મનુષ્યા એક ઔનઅનુભવી કે એકપક્ષી અનુભવ ધરાવતી કવિ વ્યક્તિએ રચેલી મિત્રતાની વ્હેલમાં એશી વનયાત્રા કરે છે !
'
ત્યારે મિત્રતા શું છે ? તે ‘સારી ’ચીજ છે કે ખરાબ ’? તે ગ્રહણુ કરવા ગ્ય છે કે દૂર રાખવા ચેઞ –એવા સવાલ થાય છે. પશુ શા માટે ? શું એ સવાલા બીજી દરેક ચીજને અંગે. થતા નથી ? જીવન તે સારી ચીજ છે કે ખરાબ અને પકડી રાખવા ચેાગ્ય છે કે અનાદર કરવા યાગ્ય છેઃ એવા સવાલ શું મનુષ્ય જાતિએ નથી કર્યો ?' યુદ્ધ એ સારી ચીજ છે કે ખરાબ, ભલાઇ એ સારી ચીજ છે કે ખરાબ, સુધારા એ સારી ચીજ છે કે ખરાબ, આ સ સવાલેના જેવા જ આ સવાલ છે. કોઈ પણ એકાંત વાદ આ પ્રશ્નોના ઢચે લાવી શકશે નહિ, જીવનની નિષ્ઠુર જરૂરીઆતા સાથે નીના સંબંધ ધરાવનારી એ બાબતે છે.
r
શા માટે આપણે જન્મ્યા ? ’ એના ભેદ આપણે નણી શકવાના નથી, પણુ એટલુ તા જાણીએ છીએ કે આપણે જન્મ્યા છીએ અને જીવન જીવવાની આપણામાં પી લાલસા છે.
જેમ જન્મ લેવા એ આપણી મરજીના સવાલ નહેાતા તેમ જીવન જીવવાની ટકાવી રાખવાની લાલસા પણ આપણી મરજી પૂછ્યા વગર જ જન્મ સાથે આવેલી છે. હૅને ાણે મેલી અને શા માટે મેલી એ પ્રશ્નના સમુદ્રમાં આપણે અત્યારે ઉતરવાની જરૂર નથી. આટલુ હું ચાક્ક્સ જાણું છું કે હું હયાતી ધરાવું છું અને હું હ્રય.તી ટકાવવા ઈચ્છુિં છું..
હવે આ પણ હુ બેઉ છુ કે, હયાતી ટકાવવા માટે ચુપચાપ એસી રહેવું કે સુખ રહેવું કારગત થતું નથી. એથી તા મ્હારી તમામ શક્તિએ સડી જાય છે અને હયાતીના તાર જ તૂટી જાય છે. અન્ન, જળ, વાયું, વસ્ત્રાદિ અને મનુષ્યના સંસર્ગમાં આવીને એમાંથી ખેંચાય એટલું ખેંચવા પ્રયત્ન કરૂં તા જ જીવન ટકી શકે છે. એ પ્રયત્નથી કસરત અને સરતથી ગતિ, પ્રેાત્સાહન, વિજળી મળે છે અને પ્રયત્ન દ્વારા ખીજા પ્રાણી અને પદાર્થાંમાંથી જે કાંઇ ખેંચાયું તે મ્હારા ખોરાક બને છે. આ પ્રમાણે દુનિયાના તમામ જડે, સૂક્ષ્મ,