Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10 Author(s): Vadilal Motilal Shah Publisher: Shakrabhai Motilal Shah Catalog link: https://jainqq.org/explore/537771/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ એક રૂપિયાની છે અને અમૂલ, યુતિક ભેટે લેતા સારી આ "કને છે (ટેપ &ા પરવી જ ર મ , जेनहितेच्छु THE JAIN-HITECHHU. A friend of the Lover of Victory whoever he may be. Sin organ that aims at nothing but searg'ing fer, finding, admiring and preaching the Dill-to-Power from all quarters friendly as well as inimicel. દુનિયાભરમાં જહુ જહાં જેન છૂપાયેલું હોય હુાં ત્યાંથી હેને બહાર લાવનારૂ', પ્રથા સનારૂ', વિકસા વનારૂ’ અને માત્ર જૈનવીને જ પૂજનાર પત્ર પુસ્તકે રર મુખ્ય લેખક: વા, મા. શાહુ [ સપ્ટેમ્બ૨૧૯ ૩ શરાબાઇ મોતીલાલ શાહ, ટેકનોલોજીકલ સ્પીનર, અમદાવાદ હાલમાં , ૨૦, મેરીડ લેન, કીટ, મુંબઇ [ આ પત્રને લગતા તમામ પત્રવ્યવહાર પ્રકાશકના મુંબઇના શિ ૨નામે જ કરવ• ] - વાર્ષિ કે મૂલ્યઃ પટેજ સહિત રૂ. ૧) અગાઉથી. આ અંકની છૂટક મતનું મૂલ્ય રૂ. ૨) (નકલ શીલીકમાં હશે તે ના નવેમગર વ્યાં મછવાની મેટ: “ મિત્રતા.” મિ અ કમાં એકદરે ૨૮૮ પૃષ્ટનું વાચન છે, | प्रत्येक अंकनुं पाकुंबाइन्डींग करावी लेवा भलामण के. Page #2 -------------------------------------------------------------------------- ________________ अमृतलाल शेठनु अठवाडीउं. - આ રસીલી અને લોકપ્રિય થઈ પડેલી અધુરી રહેલી કથા હાલમાં પુરી લખાઈ રહી છે. તે કથા ( શરૂથી આખર સુધી ) ડિસે અરમાં આપવામાં આવશે. પરંતુ તે માત્ર લવાજમ ચૂકતે કહ્યું હશે હેમને જ મળશે. - પપ विषयानुक्रम. ૧ પ્રસ્તાવના, પ્રકાશકના બાલ, વાંચનારને વિનતિ. રે સ્વામી વિવેકાનંદના સ્વાનુભવા. ૩ દુનિયાનું ભૂત, વત્તમાન અને ભવિષ્ય.... ૪ વિચાર-વિવિધતા (૩) સત્યાથી એનાં કત્તવ્ય. (૪) મનુષ્ય... લય.. . (૬) નગ્ન સત્ય. ૫ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? પછ ૬ સમયના પ્રવાહમાં ( ચાલુ ચો)... 9 આવ, ઉંચી આશા આપતા જવાન, આવે. ( The Instruments of Shakti (શક્તિનાં સાહિત્યો). ૧૬૪ ૮ વમવશ વૃન... ૧૭૩ ૧૦ ગૅત સ્ટનરના તત્વજ્ઞાન પરથી એક જૈનને કુરેલા વિચારે. ૧૭૪ ૧૧ લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૮ ૧૨ પ્રાયશ્ચિત્ત ૨૦૦ ૧૩ શકિત. ૨૦૭ ૧૪ લાઈના સત્યનું અસલ સ્વરૂ૫. .. ૧૫ સમાલોચના. ... ૨૧૮ ૧૬ કેટલીક અપ્રિય ચર્ચા... રરર ૧૭ મિત્રતા. ૨પર આમત્રણપત્રિકા જૈન પંડિત ઉદયલાલજી, માલેક, ' ગાંધી હિંદી પુસ્તકાલય ’ એએમાં એક વિધવા સાથે જૈન વિધિથી વિજયાદશમીની અપેરે લગ્ન કરશે. સુપ્રસિદ્ધ જૈન પંડિત અનલાલજી સેઠી B. તેને લગ્ન ક્રિયા કરશે. લગ્ન ક્રિયા નીચે સહી કરનારના રહેવાના સ્થાનપર થશે. ગામ પરગામના જે જૈન તેમજ જનેતર સજજતા હાજરી આપશે તેઓ નીચે સહી કરનારને ઉપકૃત કરશે. ત્રણ યુરોપીઅન બંગલા - ઘાટકોપર મુંબઈ વાડીલાલ કાતીલાલ શાહ Printed by Sancalchand Harilal Shah at the Satya Vijay P. Press, Panch-Koowa, Ahmedabad, and publishod by Sakarabhai Motilal Shah, Sarangpur, Ahmedabad, ૨૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ जैनहितेच्छु. • E , પુરાક ૨૧-૨૧ ડિસેમ્બર ૧૯૧૯ થી સણખાર ૧૯૨૦, પ્રસ્તાવના. કટાર, ૧૮૧૮ માં, વાચક ! આપી છેલ્લી મુલાકાત થઈ હતી. ત્યાર પછડિસેમ્બર ૧૮૧૮, માર્ચ ૧૯૨૦ તથા જુન ૧૯૨૦ એમ ત્રણ વધુ મુલાકાતની આશા રાખવાને હમને હક્ક હતા. એ આશા બેટી પડી છે–શું હું ગુન્હેગાર ' નથી,? શું મહને તે માટે “પશ્ચાત્તાપ એ જોઈને નથી ? - “નાહમે આશા નહિ રાખી હોય એવો જવાબ આપતાં હું કહીશ “હરગીઝ નહિ.” “આશા” તે શું પણ “વચનની યે સફલતા કરવી એ શું આજકાલ રજ” કે “નીતિ મનાય છે? ટકી બાબતમાં આપણા ઈષ્ટદેવ સરકારે આપેલું વચન શું પળાયું છે? અગર વચન ઇરાદાપૂર્વક તેડવા Mાં એ માટે જરા પશ્ચાત્તાપ પણ બાપુને થયો છે? એક યુદ્ધ વડે સહાનાં યુદ્ધો રેકવાની આશા આપનાર મિત્રરાજ્યએ આશા ફળીભૂત કરી છે ? પેલા બબલા અને ધમમક્તિ તરીકે અમેરિકાના સ્વર્ગમાંથી ઉતરી આવેલા વિલ્સન દેવે શરૂઆતમાં આપેલી આશા ચરિતાર્થ કરી છે ? યુદ્ધના કટોકટીના વખતમાં હિં, દને અને આયડને અપાયેલી સંગીન આશી પરિપૂર્ણ થઈ છે ? આશા ? ભલા થઈ હારા સિવાય અન્યત્ર જ એ વાત ઉચ્ચારજો! આશાને ચરિતાર્થ કરવા કોઈ બંધાયેલું નથી એ જમાનામાં હમે મને જ પશ્ચાત્તાપ કરવાને બંધાયેલો માને તે હું કેમ સ્વીકારું ? જીવતી જાગતી દુનિયાને વ્યવહાર છેડી શું હું એક જ “આદર્શની કલ્પિત દુનિયામાં ભટકું એમ હમે ઇચ્છાતે પણ હજીએ-હમેશને માટે ? અને ભલા એ તે કહે કે હું હારે વચન આપ્યું હતું કે હું હમને નિયમિત વાચન આપીશ જ ? શુંરોથી વધારે અનિયમિત હોવાને એકરાર હું મૂળથી જ કરતે . આ નથી ? Page #4 -------------------------------------------------------------------------- ________________ . અને તે છતાંય હમારું હૃદય મહેને ન આપવા ખાતર કહેશે (જે ઇનસા એ કોઈ ચીજ હશે અને જેને ઇનસાફ આપવાના વૃત્તિ અત્યારે આગમચ દુનિયામાંથી નેક જ અદેય નહિ થઈ હ તિ) કે, જો કે મહારી આશાઓ ગમે તેટલી નિષ્ફળ નીવડી હશે અને દુનિયામાં કોઈપણ ખૂણે આશાનું પૂલ શરીર ઢુંઢવામાં હું ગમે એટલો નિરાશ થયે હઈશ તે પણ, છેલ્લાં બે વર્ષનું નામમાત્રનું મૂલ્ય નહિ ઉધરાવવા છતાં પુરું વાચન રોપવામાં તે હું પછાત રહ્યો નથી. ગમે તેમ, પણ હજી હું હમારે દેણદાર તો બન્ય નથી જ ! હારે દુવા કરે હું હારા સીતારાને ! દેણદાર થયું બહુ બુરું છે. ઉપકાર કરવો સુગમ છે, પણ ઉપકૃત થવું મહા જોખમ -ભર્યું છે. છેલ્લા અંકની પ્રસ્તાવનામાં મહા સુદ બેલી ગયું હતું કે એક વર્ષ પછી, જે મહારી શારીરિક અને આર્થિક પરિસ્થિતિઓ અનુકુળ હશે તે, આ પત્રને માસિક કે સામાયિકના રૂપમાં પ્રગટ કરવાનું વિચારે છે. કોઈ જાતને મહે ર૦ નિશ્ચય કર્યો નથી, નિશ્ચય કરી શકવા જેવી પરિસ્થિતિઓ નથી, તેથી વચન કંઈ આપતું નથી–માત્ર ઇરાદાને ઇશારે કરું છું.” એ લખવાની તારીખથી આજે બરાબર એક વર્ષ થયું છે. આજે હું શિખ્યો છું કે ઇરાદો ઈશારામાં પણ વ્યક્ત કરવો એ અંદર નાજુક બાળકને ઝેરીલી આંખોની “ચેટને આધીન બનાવવા બરાબર છે ! “વચનગુણિ” નહિ જાળવવાની શિક્ષા તરીકે હું આજે માનસિક પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ બનેલી અનુભવું છું. I feel I am losing my head-Day oft my very self'! Vever did I feel the need of a Saviour-a Saviour born for me aloneso much as now. Never did I long for salvation from the world of Hope, Imagination and Inter llect so much as now. I hope against Hope. - “ પણ અમે હારી કથા સાંભળવા નવરા નથી બેઠા ! ” હમારામાંથી કોઈ બોલશે. હા, એ તે ને બીર કહારનાએ કહી - ગયા છે! હુંય હવે હમજી ગયું છું કે હવે દુનિયામાં કઈ કોઈની - સુણવા નવરું બેટું નથી; અને તેથી હું પણું છું કે “પ્રિય ક! . હું પણ કહ્યાં હારી માગણી સુણવા બેઠો છું ? શું તહને રંજન Page #5 -------------------------------------------------------------------------- ________________ . ૩ ફરવા ખાતરહારી પાસે હું હાજર થાઉં છું ? શું હારૂં કલ્યાણ કરવા –હારા ઉપદેશક બનવા-લીટા કહાહું છું ? રામ સુખ કર ! એ ભેદ એર જ છેઃ હુ” માનું છું કે આ દ્વારા હું મ્હારા શેખ’ તૃપ્ત કરૂં છુ અને પ્રકૃતિ (માયા) માને છે કે જગતના અમુક ભાગમાં જે અસરા ઉપજાવવા તેણી ઈચ્છે છે હેમાં તેણી મ્તને જડ હથીઆર તરીકે વાપરે છે ! 22 tr હું પ્રકાશું છું એમ માની ખુશી થઇ થર્ષને કૂદતી તલવાર બિચારી એક ચેાહ્વાની ગુલામડી છે અને યાદ્દો પેતે સેનાવિપતિને, સેનાધિપતિ રાજાના અને રાજા વળી ઇતિહાસના નાચ છે નાચ! માત્ર નીચે ! સ કાંઈ અને સર્વ કાષ્ઠ માત્ર શક્તિમૈયા ઉર્ફે માયાસુંદરીના નાચ-અને બીજું કાંઇ નહિ ?–છે. નાચનાર વ્યક્તિ એવી ઉસ્તાદ છે કે એના નાચમાં ધરાએ નાચે છે, વીષ્ણુાએ નાચે છે, પગ તળેની જમીન પણ નાચે છે, દૃષ્ટાએ નાચે છે, હવાએ નાચે છે–રે પ્રકાશૃ પણ નાચે. છે !—સાઆઆરા ઝરા’ Becoming' ) નાચે છે ! તલવાર નાચી રહી છે સ્વા નાચી રહ્યો છેનાચી રહી છેાસ્તીના નહિં માના ? તમામ દૃશ્ય દુનિયા પર બુદ્ધિ નાચી રહી છે—પરાપકારના સ્વાંગ સાથે રાજદ્વારી કુનેહના આચ્છાદન તળે ક્ષુદ્રતા સ્વાંગ તળે અધમાધમ દ્રોહ નાચી રહ્યો છે—શો અથવા મજુર વની મહત્વાકાંક્ષા નાચી રહી છેઃ એ તો માનશે ? શુ ત્હારે “ નાચ’ના જખાતા નથી ? .. હુંય નાચીશ ત્હારે કાગળ પર ! હું મન મનાવીશ કે આ નાચના નિમિત્તે દુનિયાવી આપત્તિ અને જ્વરીમાંથી એ માસની ‘છૂટ્ટી' પામું છું અને હ્યુમે મનમનાડા કરો કે હમને ભલે કે યુરેશ ચાર છ માસ ચાલે તેટલા ખારાક' મળે છે ! શરત મુલ હોય તે "આ રહ્યાં—પૃષ્ટો હમારી ‘સેવામાં' ! માથુ ટીપીટીપીને હાડેલું એ પાણી છે, કાષ્ટ - એ ઘડીની ગમ્મત ' જેવી વાતા' નથી ! અનુભવ ભૂમિ પર મૂકાતા પગલાના ‘અવાજ’ છે! કાઈ વખત ખાખરા તે કોઇ વખત રૂપેરી ધંટડી જેવા, કાઇ વખત પડધમ જેવા તે કાઇ વખત મધમાંખના ગણગણાટ જેવા, જેવી જેવી ભૂમિ પર પગ પડતે ગયે તેવા તેવા ‘અવાજ' ઉઠતા ગયા અને ગ્રામેાફાનમાં”માં ઉતરતે ગયા. હેંને જે અવાજ ’ રૂચે કે જરૂરના લાગે તેણે તે ખુશીથી પીવે. < Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ પણ એક વાત જરૂર કહીશ. . પછીનાં પૃષ્ઠો પરના લીટા માટે ગમે તેમ ટીકા કરવા હમે સ્વતંત્ર છેઃ એમ કરવા માટે હું રહમને શાપીશ નહિ, પરન્તુ એ હમે મ્હને કાઇ પંથ કે પક્ષ, સ્કુલ કે વ્યક્તિને પ્રતિનિધિ કે શિષ્ય માન્યા તેા હુ હમને જરૂર શાપીશ! તે હંમે આમાંના એક પણ શબ્દને હમારા પ્રિય ધાર્મિક આશય કે સામાજિક આશય કે રાજદારી આશય કે કાઇ પણ આશય સાથે સાંકળ્યા તા મે મ્હારા દ્રોહી બનશે. કાઇ પણુ આશય હત લખવા પ્રેરતા નથી, સિવાય કે માત્ર બકવાને ! અને પેાતાના હૃદયને બકવા દેવું ખુલવા દેવું–પ્રદર્શન'માં સૂકાવા દેવું એના જેવી મૂર્ખાઈ ખીજી કઈ છે ? પણ મૂર્ખતા જ જ્હાં ‘કિંમત' પામે છે તે જમાનામાં કાણુ કહેવાની ધીટતા કરી શકશે કે મૂખ છે વાડીલાલ ? प्रकाशकना बे बोल. ગ્રાહક મહાશય જાણે છે તેમ આ પત્રના લેખા લખવા, પુટ્ટ વાંચવાં ઈત્યાદિ કામ મુખ્ય લેખકને શિર છે. તૈયાર અંક પેષ્ટિ કરાવવાનું અને હિસાબ રાખવાનું કામ મારૂં છે. મુખ્ય લેખક પાસે વારંવાર ઉધરાણી કરતા રહેવા છતાં એમના સંજોગા અને માનસિક સ્થિતિ એમને મારી છાને અનુકૂળ થવા કે તેમ ન હોવાથી વિલંબ ધૃણા થયા છે. આ અંકમાંના કેટલાક લેખા આજથી આઠ માસ ઉપર લખાયા અને છપાયા હતા, કેટલાક ચાર માસ ઉપર અને કેટલાક હમણાં છપાયા છે. મારા ધ્યાન બહાર નથી કે ડિસેમ્બર ૧૯૧૯, માર્ચ ૧૯૨૦, જુન ૧૯૨૦ તથા સપ્ટેમ્બર ૧૯૨૦ એમ ૪ અંકો એટલે ૩-૪ પૃષ્ટોનું વાચન આપવાનુ બાકી છે. આ અંકમાં તે પૈકી સુમારે ૩૦૦ પૃષ્ટોનું વાચન અપાશે અને બાકીનું આવતા અંકમાં આવશે. આવતા અ। ડિસેમ્બરમાં બહાર પાડવાની ઉમેદ છે. આ પત્રનું ૧૮૧૬–૧૯૧૭-૧૯૧૮નું કુલ લવાજમ સ્કોલરશીપ કૂંડમાં આપી દેવામાં આવ્યું છે તે ગ્રાહક મહાશયેાને વિક્તિ જ છે. ત્યાર પછી ૧૯૧૯ અને ૧૯૨૦ નું લવાજમ ચડ્યું છે, જે ઉબરાવવાનુ બાકી છે.. Page #7 -------------------------------------------------------------------------- ________________ વેલ્યુએબલથી લવાજમ વસુલ કરવાની ખટપટ નિયમિત - રિસ લઈ બેસનારને જ પાલવે. મુખ્ય લેખક કે પ્રકાશક બેમાંથી એને એવી સવડ નથી. વળી આ પત્ર કાંઈ ધંધા તરીકે કહાડવામાં પણ નથી આવતું. જેમને એ પત્ર-તે જેવું છે તેવું-પસંદ પડતું હોય તેમણે જ ગ્રાહક થવાનું છે અને ખુશીને દો” હાઈ લેવાજમની ઉઘરાણી કરાવવા જેવું કરવું તે વાજબી ગણેશે નહિ. જાહેર કરવાની રજા લઉં છું કે, જે ગ્રાહક મહાશયે નીચે મુજબ લાવાજમ તા.૧લી નવેમ્બર ૧૯૨૦ સુધીમાં મનીઓર્ડરથી મોકલી આપશે તેમને મિત્રતા” નામનું રૂ. ૧) નું ઘણું કિમતી ઉપદેશથી ભરપુર પુસ્તક ભેટ તરીકે મેકલવામાં આવશે. મનીઓર્ડરની વિગત – રૂા. બે ગયા વર્ષ (ઈ. સ. ૧૯૧૮) નું લવાજમ-ચડેલું રૂા. ૧). ચાલુ વર્ષ (ઈ. સ. ૧૯૨૦) નું લવાજમ-ચડેલું રૂ. ૧) આવતા વર્ષ (ઈ. સ. ૧૯૨૧) નું લવાજમ અગાઉથી રૂા. ૦) ભેટના પુસ્તકનું પિષ્ટ જ પેકીંગ વગેરે ખર્ચ. એમ કુલ્લે રૂ. ૨-૧-ને મનીઑર્ડર કરે. તે રકમમાં પાછલું તથા ૧૯૨૧ ના ડિસેમ્બર સુધીનું લવાજમ સમાવેશ પામશે. " બેટ ને હક તા. ૧ નવેમ્બર ૧૯ર૦ સુધીમાં મનીઑર્ડર કરનારને જ છે. - વેલ્યુએબલથી જ ભેટનું પુસ્તક મેળવવા જેમને આગ્રહ હશે તેઓએ ૦-૪-૦ વધારે ભરવા પડશે અને રૂ. ૨-૧૪-૦ ના વેલ્યુએબલથી ભેટનું પુસ્તક મેકલે ” એમ એક પિટકાથી લિખી જણાવનારને જ વેલ્યુબિલ કરી શકાશે. - જેઓ તા. ૧ નવેમ્બર ૧૯૨૦ સુધીમાં બનીડર પણ નહિ મોકલે તેમ વેલ્યુએબલ માટે પણ કાઈ નહિ લખે તેઓનાં નામ કમી કરવાનાં છે એમ સમજી હવે પછીના અંક નહિ મોકલવામાં આવે અને કહેણ થઈ ચુકેલા લવાજમ પેટે મરજી મુજબ રકમ મેલી ઉધરાણીને શ્રમ બચાવશે એમ આશા રાખવામાં આવે છે. તનહિ જ મેલે તે હા. નાખીશું! આટલા હજર ઉપર એટલું વળી વધારે નુકસાન ! બીજું શું થશે? Page #8 -------------------------------------------------------------------------- ________________ | ભેટનું પુસ્તક ખરેખર અમૂલ્ય થશે. એમાં તત્ત્વજ્ઞાન, ધર્મ, ભાનસશાસ્ત્ર વ્યવહારીક બુદ્ધિ વગેરે દષ્ટિબિંદુએથી ઘણે ~િ મતી બેધ લખાયેલો છે. દરેક મનુષ્ય એ પુસ્તક વાંચવું જ જોઈએ. 'જનહિતરછુ ને લગતા મનીઓર્ડર, પત્રવ્યવહાર વગેરે ઘાટકેપર (જી. થાણું) એ ઠેકાણે મોકલવાથી ઠીક રહેશે. ૨૦, ટમેરીંડ લેન, કેટ અને ૨૨૯-૨૩૩ નાગદેવી સ્ત્રી, એ બે સ્થળે મુખ્ય લેખકના ધંધાની ઓફિસ છે ખરી, પણું ધધાની પિષ્ટ સાથે “જૈનહિતેચ્છુ” ની પિષ્ટ ભેળસેળ થવાથી અમલ થવામાં વિલંબને સંભવ છે. . શકરાભાઈ મેતીલાલ શાહ वांचनारने विनंति. - આપ આ પત્રના"ગ્રાહક હે વા ના હે પરંતુ માત્ર વાંચનાર હે તેપણુ આપને બે બેલ કહેવાની મને છૂટ લેવા દેશે. આ પત્રના મુખ્ય લેખકના રીવન કે વિચારોનું છૂપું રહસ્ય સમજવા હું શક્તિમાન નથી. બીજાઓ જ્યાં શાન્ત રહેવા ઇરછે ત્યાં તે ગુસ્સો કેમ કરે છે અને બીજાઓ જ્યાં ગુસ્સે થાય ત્યાં તે શાન્ત કેમ રહે છે, તે મારા જેવા સામાન્ય માણસે સમજી ન શકે, તેવી જ રીતે આ પત્ર લખવા માટે મહીનાઓ સુધી મગજનું વલોણું અને ધંધાને ભેગ બને સહન કરવા માટે ખર્ચ કરીને ઉલટા સેંકડે માણસોના શત્રુ કેમ બને છે અને તે છતાં આ સઘળું “પરેપકાર માટે નહિ પણ પિતાના આનંદ ખાતર કે પ્રકૃતિના રમકડા તરીકે કરે છે એમ કહીને પરે૫કારના માનથી પણ હાથ શા માટે એ છે કે હું તો સમજી શકતા નથી; હું તે આ પત્રને અંગે જે કાંઈ માર ખાંક્તિપણે કરવું પડે છે તે જનસેવાનું કાર્ય સમજીને જ કરું છું. મને તથા મારા સેવાપરામણ લઘુબંધુને આ પત્રને અંગે જે ઉજાગરા આથડપટ્ટી તથા કેટલાએ વાચકોની એક યા બીજા પ્રકારની સેવા જે ઇત્યાદિ રૂપમાં જે કાંઇ ખમવું પડે છે તે માત્ર સેવાભાવથી જ ખમવું શક્ય છે અને એ સેવાભાવ આ મુખ્ય લેખકના જીવનષાંથી જ અમને મળ્યો છે. તે ગમે તેટલા ઉગ્ર ઉપદેશ બાપે, એમના આશય ભર્તે અમારાથી ન સમજી શકાય, પણ એમના હદયની કોમળતા અને પ્રકૃતિજન્ય ભલાઈ કોઈ કાળે થ્યિા થનાર નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે વાચક મહાશયને અરજ કરું છું કે આ પત્રના દરેક શબ્દને ગુઢ આશય સમજવા દરકાર કરજે. ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે લેખક જનસાધારણ માટે લખતા નથી, પણ વિકસીત વ્યક્તિઓને ઉદ્દેશીને લખે છે. થોડીક ગારવશાલી વ્યકિતઓ જનસાધારણમાંથી નીકળી આવે અને તેઓ વિજયી પુરૂષ તરીકે દીપી ઉઠે તથા જનસાધારણરૂપી કીચડમાંથી પણ સારા સારા “ઘાટ ઘડે, એ લેખકની ઉગ્ર ઈચ્છા દરેક લેખ, દરેક ઉપદેશ, દરેક ટીકા, દરેક અવલોકનમાંથી ટપકતી જણાય છે. “ સમયના પ્રવાહમાં 2 એ મથાળા તળે ચાલુ બનાવની જે ચર્ચા થાય છે ત્યાં પણ ચાલુ બનાવને કાંઈ મહત્વ આપવાની લેખકની ઇચ્છા નથી, પણ લોકો તત્ત્વજ્ઞાન વાંચવા કરતાં ચાલુ બનાના સમાચાર વાંચવા વધારે તત્પર હોય છે એમ સમજી નાની નૈધ દ્વારા અને મૂલ્ય સિદ્ધાંતે વાચકના મગજમાં ધુસાડવાની જ તેમની ઈચ્છા છે એમ અગાઉ પિોતે જ લખ્યું હતું. - એ પણ ધ્યાનમાં રહે છે, લેખક જડવાદી નથી. કોઈપણ * વાદના ગુલામ બનવાની તે સ્થળે સ્થળ મના કરે છે તે પછી જડવાદના ગુલામ તો બને જ કેમ? જે કોઈ વાદ દાસ બનવું એમને માટે શકય હોય તો તે આત્મવાદ છે કે જેમાં બાવીસ વfથી એમને નિવાસ છે. પણ અનુભવે એમને પાછળથી સમજવ્યું છે કે એકલો આત્મવાદ પણ્ “સપૂર્ણ સત્ય ? હોઈ શકે નહિ. દુનિયામાં જે કાંઈ છે તે બધું “સત્ય” માં સમાવેશ પામે છે. જડવાદ એ પણ આત્મવાદ અથવા ચેતનવાદને લઈને જ હયાતી ધરાવે છે. આમવાદ છે ત્યાં સુધી જડવાદ પણ રહેવાનો જ આત્મવાદ એ ભેદ જ જ્યારે દૂર થાય ત્યારે જડવાદ શબ્દ તેવા મનુષ્ય માટે અદશ્ય થાય ત્યાં સુધી જડવાદને નકારવો કે ધિક્કારવો તે સત્યના એક ભાગને નકારવા કે ધિક્કારવા બરાબર જ અજ્ઞાન ” જ છે. અને એ અજ્ઞાન આત્મવાના અભિમાનમાંથી પ્રેરાય છે. એ અજ્ઞાન પ્રજવને પાયમાલ કરે છે અને વ્યકિતત્વને યથેચ્છ ખીલ થવા દેતુ નથી. જડ પદાર્થોમાં પણ એટલા બધા ચમત્કાર અને એટલી બધી શક્તિ છે તથા જડની ચેતનના વિકાસમાં એટલી બધી સહાયતા છે કે જડને લગતા જ્ઞાનને અને વ્યવહારને “પાપ”માની માત્ર આત્મવાનાં ગીત ગાવામાં જ અંદગી વીતાડવી એ આત્મદ્રોહ કરવા Page #10 -------------------------------------------------------------------------- ________________ સમાન છે. આ હેતુ જેઓ સમજશે તેમને આ પત્રના લેખકના અમુક, ઉપદેશ અને સિદ્ધાંતથી ચમકવા જેવું રહેશે નહિ. અંકમના લેખો જુદે જુદે સમયે છપાયાં છે. કેટલાક લેખ આઠ મહીના ઉપર લખાયા-છપાયા હતા અને કેટલાક તે પછી જૂદે જુદે સમયે બીજીવારનાં પુફ તપાસવાનું બની શક્યું નથી તેથી કેટલીક ભૂલ રહી ગઈ છે. જે બુદ્ધિશાળી વાચક વાંચતી વખતે સામાન્ય અકલથી સુધારી શકશે એમ વિશ્વાસ છે. ગ્રાહક મહાશય પોતે અંક વાંચી રહે ત્યારે પાર્ક : બંધાવીને બીજે યોગ્ય પુરષોને વાંચવા ધીરે તે વિચારોનો પ્રચાર સારા પ્રમાણમાં થઈ શકે. કાકરાભાઇ મો. શાહ. स्वामि विवेकानंदना स्वानुभवो.. સ્વામી વિવેકાનંદે પિતાનું મિશન” શરૂ કર્યું એ વખતે હેમને માથે તેવડે બેજે હો (૧) જેમ જેમ પિતાને વિકાસ થતા ગયે અને દૃષ્ટિ વિસ્તાર પામતી ગઈ તેમ તેમ નીરાકરણ માગતા પ્રશ્ન પણ મગજમાં વધવા લાગ્યાં; (૨) હેમનું ધ્યેય હતું હિંદસેવા પણ તે કામ માટે જોઇતાં બે મુખ્ય સાધન (દ્રવ્ય તથા જેએને માટે કામ કરાય છે તેઓની જે કામ કરે છે હેના ઉપર શ્રદ્ધા અને ભક્તિભાવ) તે અહીં હતાં જ નહિ તેથી તે માટે યુરોપ અમેરિકા જઈ હાં દ્રવ્યપ્રાપ્તિ કરવા સાથે લોકોમાં શ્રદ્ધા ઉત્પન રવી પડી અને તે શ્રદ્ધા અને તે ધન વડે હિંદમાં કામ શરૂ કર્યું; (૩) કોઈ પણ મઠ કે મતમાં ન હુંચાતાં સ્વતંત્ર રહેવાની ઈચ્છા છતાં મઠ સ્થાપ્યા વગર હેમનું ધ્યેય હિંદુસેવા–સફલ થાય તેમ ન હોવાથી મઠ સ્થાપ પડશે અને વ્યવસ્થાને કીચડમાં ખરડાવું પડયું. આવા બીજા સાથે સેવાધર્મ બજાવતાં એમને શું શું અનુભવ થયા તે સેવાધર્મના “ વટેમાર્ગ ” એ જાણવા જરૂરના છે પ્રશંસકે અને ભકતો કેવા હોય છે તે બાબતમાં એક પત્રદ્વારા જણાવે છેઃ “ કોઈ કોઈ તો અમારું નામ લઈ પ્રશંસાની વાત કરવાને હમેશ તૈયાર રહે છે, પશુ હારે અમારા પ્રત્યેની કઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ ફરજ બજાવવાની આવે છે ત્યારે પાછી પાની કરે છે. દુનિયા ખરે મતલબી છે !” સમાજનો ઉદ્ધાર શાથી થાય તે બાબતમાં એક પત્રધારા કહે છે: “ શક્તિ વિના જગતનો ઉદ્ધાર નથી થતો. આપણે દેશ સ કરતાં અધમ કેમ છે?— કારણ કે આપણે ત્યાં શક્તિની તો અવગણના-અવલેહણી જ થાય છે.......શક્તિની કૃપા વગર કાંઈ જ મહાન નીપજે નહિ. યુરોપ-અમેરિકામાં હમે શક્તિ પૂજા થાય તો પૂછવું જ શું ? મહારી આંખે દિન પ્રતિ દિન ખુલતી જાય છે. દિવસે દિવસે હું સઘળું હમજાતે જાઉં છું.” હિંદુ-મુસલમાનનાં એક્ય વડે જ હિંદની મુક્તિ શક્ય છે એવી ભ૦ ગાંધીજીની શ્રદ્ધાને સ્વામી વિવેકાનંદે ૧૮૮૮ માં આ શબ્દોમાં * પ્રગટ કરી હતી – “વેદાન્ત રૂપી મગજ અને સલામરૂપી શરીરઃ એ વડે જ વર્તમાન અસ્તવ્યુસ્તતા અને ધમસાણમાંથી કીર્તિવંત, અજીર્યા અને સંપૂર્ણ એવા ભાવી ભારતની મૂર્તિને ઉદય પામતી હે મહારા દષ્ટિપથમાં જોઉં છું.” લેકસેવા નામના તત્વની કેટલી “કિંમત” અને શું “ઉપયોગ” છે તે, સતનુભવ મળ્યા પછી નીચેના શબ્દોમાં સ્વામીજી જણાવે છે: “ માયાના યોગે જ આ પરોપકાર વગેરે કરવાનું હોરા મગજમાં સૂઝયું. હવે મહારી એ વૃત્તિ જતી રહી છે. મહારી વધારે ને વધારે ખાત્રી થતી જાય છે કે પરોપકાર આદિ કર્મ માત્ર સ્વ- આત્માની વિશુદ્ધિ કરવા માટે જ જરૂરી છે. એ સિવાય કર્મમાં (ક્રિયામાં) બીજે કાંઈ જ હેતુ રહેલો નથી. આ દુનિયા એનાં બલા” - તેજ “બુરાં ” સ્વરૂપમાં ચાલ્યા જ કરવાનું, માત્ર એટલું જ કે ભલાઈ અને બુરાઈ નવાં નવાં નામ અને સ્થાને ધારણ કરશે..... માટે હવે તો હું મને કહું છું. “એકલા રહો, એકલા રહા !” , કામ કરીને મરવા ના પડે, એમ કરવામાં કાંઈ માલ નથી યાદ રહે કે, કર્તવ્ય અથવા ફરજ એ મધ્યાહુ કાલને સૂર્ય છે, જેનાં પ્રખર કિરણે માનવ સમાજના ખુદ મમસ્થાનને દહે છે. સંયમનની ખાતરી થોડે વખત એની જરૂર અવશ્ય છે પણ પછી તે તે વિચારી સ્વમ જેવું છે. મદદ કરવાના હેતુથી આપણે હાથ લંબા Page #12 -------------------------------------------------------------------------- ________________ વીએ કે ન લખાવીએ તે પણ જગતને વ્યવહાર તે જેમ ચાલે છે. તેમ યથાસ્તિ ચાલ્યા જ કસ્થાને. ભ્રમમાં પડી આપણે માત્ર ખાલી ટુટી જઈએ છીએ.” નેતા” કે “ ઉપદેશક ? કે હવે જોઈએ એ બાબતમાં સ્વામીજી કહે છે: “ મીઠ્ઠા બોલા થવું એ સાંસારિક ફાયદા માટે સારું છે એ હું અરછી રીતે જાણું છું. પરંતુ હારે આંતરું સત્યની સાથે બ્રયંકર તાડ જેડ (compromise) કરવાને પ્રસંગ આવે છે ત્યહારે હું મજબૂત અને સ્પષ્ટભાષીજ બનું છું ... ..નમ્રતામાં મને શ્રદ્ધા નથી. એક જણ પોતાની જાતને આસપાસની પરિસ્થિતિઓને અનુકુળ બનાવી લઈને, સમાજ કે જે આવાં માણસને સર્વ કાંઈ સારા પદાર્થો આપનાર છે હેની પાસેથી સર્વ લાભો પ્રાપ્ત કરે છે, ત્યારે બીજે માણસ પોતે એક અલગ ઉભું રહી સમાજને ઉંચે આકર્ષવા મથે છે..... લેનાર માણસે હાથ નીચે ધર જ પડે, પરતુ દેનારને તે હાથ ઊંચે જ રહે ! નહિ તો તે આપી જ શકે નહિ.... સંજોગોને અનુકુળ થઇ વર્તનારને મારું ગુલાબ જે સુંવાળો હોય છે, જ્યવ્હારે પરિસ્થિતિને વશ ન થનારની માગ કંટfમય હોય છે... પરન્તુ ચેકસ માનજે કે, “પંચ બોલે તે પરશ્વર ' એવું માનનારાઓ, અર્થાત સમાજના અવાજને કે બહુમત વાદને અધીન વર્તનારાઓ અંતે તે સર્વત સુખ નાશના જ મુખમાં જ પડવાના..... હું કઈ રીતે પિતાને સર્વપ્રિય નથી જ બનાવી શકવાને. અનેક પ્રયત્ન કરવા છતાં હું તેમ તે નથી જ કરી શકતે. હું મહારા પંડને જ વફાદાર-એકનિષ્ટ રહીં કામ કરી શકું; અને એના કરતાં બીજી સ્થિતિ મહારી ભાગ્યે જ હોઈ શકે. ભગવાન સત્યદેવ ! તું જ મહારે માર્ગદર્શક થા ! મીઠ્ઠી મીઠ્ઠી સાકરમાં રૂપાન્તર પામવા જેટલું હજીએ શું ન્હાને રહ્યો છું ?” “હે મહર્ષિઓ! હમે સત્ય જ કહ્યું હતું કે, જે માણસ બીજા કોઈને અને જરાપણ વળગેલો હોય છે હેનાથી સત્યને સંપૂર્ણપણે સેવી શકાય જ નહિ.શાન્ત થા,મહારા આત્મન ! અળગે થા! “એકલો થા! જીદગી એ કઈ ચીજ નથી, નથી મૃત્યુ પણ ! આ બધું ચરાચર “ કંઈ જ નથી, માત્ર એકલો તું છે-આમન છે-બ્રહ્મ છે. ડર ના, આત્મન ! “એ ” થા ન થા! Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ 10 દુનિયાને પ્રિય થઈ પડું એવી રીતે વર્તવાના મ્હેતે સમય ખરવેળા મરવુ પડે તે કબુલ, પશુ દ્વિધા જીવન છત્રવું S k જ નથી. અને મૂખ દુનિયાની પ્રત્યેક જરૂરીઆતને તામે થયું વર્તવુ એ મ્હને તા અસર લાગે છે. મે તે ધારતા હૈ। કે મ્હારે અહી કાંઈ ક રવાતું' છે~~ તેંગ્ ' છે તે તેમ માનવામાં હમે ગંભીર ભૂલ કરી છે. મ્હારે આ લેકમાં કે અપર લેકમાં કાંઈ જ કાર્યો કે છેત્તવ્ય કે ઋણુ નથી ! મ્હારી પાસે તે ચાસ સંદેશ છે અને તે હુ એક જ રીતે--મ્હારી પેાતાની રીતે જ સ્થાપી શકીશ... એને મ્હારા જ સીક્કો મારીશ...... મુક્તિ ' એ જ મ્હારા મંત્ર છે અને જે કાંઈ હેતુ વિરાધી હશે વ્હેનાથી તા લડીશ અગર તેમ નહિ ખને તે છેવટે દુર રહીશ . ...ખીજાએને પસ, પઢવા ખાતર મ્હારે શું ચિંતા કરવી ? . . આ મ્હારા આ કહેવાના ખાટા અર્થ ના કરતા. હમે હુજી બાલક છે. બાલકે તે ગુરૂજન શિક્ષણ પાસેથી લેવાને તૈયાર રહેવુ જોઇએ, નહિ કે ગુરૂને પેાતાની ઇચ્છા મુજળ વર્તાતા જોવા ઇચ્છવુ જોઇએ. મે હજી એ ઝરાતું પાણી પીધું નથી કે જો બુદ્ધિને અમુહિ, મતે અમર, આ જગ શૂન્ય અને મનુષ્યને ઇશ્વર ખનાવે છે! જગત’રૂપી ભાવના કે જે મૂર્ખતાની જાળમાંથી બનેલી છે હેમાંથી—અને તે—બહાર નીકળી આવે હારે જ હુ હમને વિ શ્વેતા કે સ્વતંત્રાત્મા કહીશ. હમારાથી તે ન બની શકતું. હાય તા આટલું જરૂર કરી કે જે લેાકેા આ અસત્યરૂપ ઇશ્વરને અર્થાત્ લેક વર્ગના વિપુલ ઢાંગને પગતળે કચડવાની હામ ભીડતા હેાયમની પીઠ થાબડી ઉત્સાહ આપે। અને તેમ ન બની શકે તા. મહેરબાની કરી ચુપચાપ જોયા કરેા પગુ “ તાડજોડ કરી, ભલા ’ થા, _પ્રિય ’ થાએ ” એવા મિથ્થા પ્રલાપેા વડે ટ્યુસને કરી પાછા કીચામાં ઘસડવાને પ્રયત્ન તા ના જ કરતા. હું આ સંસારને—આ સ્વપ્ન-આ ધાર સ્વપ્નને—ધિક્કારું છુંઃ આ મામદીરના નામવાળા પ્રપ ́ચના અખાડાઓ, ધર્મ શાસ્ત્રોના નામે ચાલતી ધૃ તાઆ સુંદર ચહેરા નીચે છુપાયેલાં જૂઠાં હૃદયા, પ્રમાણિકતા કે સેવાના નામ નીચે ચલાવાતી પેાલપાલ અને પવિત્ર નામ તળે ચાલતી દુકાનદારીવાળી દુનિયાને હું ઘૃણાની નજરથી જોઉં છું. એના પ્રત્યે હુ નમ્ર અને સહનશીલ બની શકું જ નહિ. શું! શું ! મ્હારા આત્માનું માપ ." Page #14 -------------------------------------------------------------------------- ________________ આ સંસારના ગુલામ કાઢે....ભાઈ, અધ્યાત્મીને અર્થ હમે હજી જાણતા નથી. *તે દેનાય મસ્તક પર બિરાજે છે એમ ખુદ વેદ વદે, છે! કારણ કે, તે દેવ, પથે, ધર્મો પેગમ્બર અને શા થીય સ્વતંત્ર છે! પોતાના કે પારકા ને ભસવું હોય તે ભલે ભસ્યાંકર, મહારા ઉપર હુમલો કરવા હાય હેને પિતાના સઘળા બળથી તે કરવા દે, પણ હું તે હરિના શબ્દમાં કહીશ કે ગી તું હારે જાતે ચાલ્યા કર ! કોઈ કહેશે કે આને ઘેલછા આવી છે તો કોઈ કહેશે કે તે તો ચાંડાલ છે, વ્હાર કઈ વળી યોગી કહી પણ શા કરશે બધા કતરાના ભસવાથી નિલેપ રહે. સંસારીપનાખા પ્રલાપોથી તુ પ્રસન્ન કે દુખી ને થતો. કોઈ પણ માહાન આત્મા કે પદાર્થ કે બનાવની પાળ ભસનારા કુતરા પડવાના જ...આ ઘરડી ડાકણ ૫ દુનિયાથી હું કદી અંતે કે ના નજર બંદ થતો ! ”. :: કોની પ્રકૃતિનો અનુભવ પામીને લખે છેઃ અમુક મંડળી મહારી બદનક્ષી કરવામાં જ આનંદ લે છે એ સાંભળી હમને આશ્ચર્ય થશે. જુઓ શ્રીમતી બહેન ! કેવી નવાઇની દુનિયા છે કે જેમાં ગમે તેવું સારું વર્તન ચલાવનાર મનુષ્ય વિષે પણ હડહડતાં જૂઠાણું ઉભાં કરનારા લેકે અસ્તીત્વ ધરાવી શકે છે !” : " મિસ હ–હને ઘણી સહાય કરે છે. તે સહદય અને સત્યનિષ્ટ પણ છે. તે “right kind of people” એટલે “. ખરી જાતના લોકે” સાથે મહારૂં પીછાન કરાવવા ઈચ્છે છે. પણ હું કહું —છું કે “ ખરી જાતના લોકો તો માત્ર તેઓ જ છે કે જહે મને પ્રભુ પાસે મોકલે છે. મારી જીંદગીને અનુભવથી મહારા હમ- જવામાં તે એમ જ આવ્યું છે કે તેઓ અને માત્ર તેઓ જ મહાર કામ જેવા કામમાં મદદગાર થઈ શકે; બાકી તો–બીજાઓને તે પ્રભુ મદદ કરે અને મને હેમનાથી બચાવે ! Page #15 -------------------------------------------------------------------------- ________________ Hva: TFEN ', ' *74€t": Taje? समाज आगळ:वधे छे के पाछळ हठे छे ? दुनियानुं भूत, वर्तमान अने भविष्य. 41244412:41. L. RUGS... “Brahman, the Lord, is one and all-blissful, but free from limitation by His unity; allpowerful, He is able to conceive Himself from multiple centres in multiple fornis from which and upon which flow multiple currents of energy, seen by us as 'actions' or 'play of forces.' When He is thus multiple, He is not bound by His multiplicity, but amid all variations dwells eternally in His oun oneness. He is Lord of Vidya and 'Avidya. They are the two sides of His self-conception ( Maya ), the twin powers of His Energy ( Chit-Shakti ) ..... ......... The purpose of the Lord in the world cannot be fulfilled by following Vidya alone or Avidya alone..........., Brahman embraces in His manifestation both Vidya and Avidya and if they are both present in the manifestation, it is because they are both necessary to its existence and its accomplishment. Avidya subsists because Vidya supports and embraces it; Vidya depends upon Avidya for the preparation and the advance of the soul towards the great Unity. Neither could exist, Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. without the other.... .. ... The perfection of man is the full manifestation of the Divine in the individual through the supreme accord between Vidya and Avidya; Multiplicity must become conscious of its oneness, Oneness enbrace its multiplicity.”-Shri Auro' bindo Ghose. “નીતિ” અને “અનીતિ,” “ભલું” અને “બુરું”, “ખ” અને “ખોટું', “સુખ અને દુઃખ આ સઘળાં કોઈ વસ્તુ” (thing-in-itself) નથી, પણ બુદ્ધિની કલ્પના છે. જીવનની જરૂરીઆતોએ ઉત્પન્ન કરેલી “ભાવના' (concepts) છે. તે પિતે “સ્થીર સત્ય” નથી, જો કે સ્થીર સત્યમાં પહોંચવાને ઉપયોગી સાધન અવશ્ય છે. અને જે તે સાધન છે, તે બન્ને સાધન છેઃ નીતિ તેમજ અનીતિ, ભલું તેમજ બુરું, ખરું તેમજ ખોટું, સુખ તેમજ દુઃખદ બનેને જગમાં સ્થાન છે, બન્નેની આવશ્યકતા છે, બને વડે જ “દુનિયા” છે. દુનિયામાંથી અનીતિ, બુરું, હું, દુઃખ એ સર્વને સંહાર કરવાની વાતો કરનારા અશક્યની વાત કરે છે એટલું જ નહિ, પણ જો તેમ થવું શકય હોત તો પણ હિતાવહ નહોતું. દુનિયામાં એકલા પુરૂષો જ જન્મે કે એકલી સ્ત્રીઓ જ જન્મે એ જેમ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી, તેમજ ધંધો પૈકીની એક એક ભાવના જ જન્મે કે કાયમ રહે એ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી. પુરૂષવર્ગ સ્ત્રીવર્ગ હામે અનાદિકાળથી ફર્યાદ કરતો રહ્યો છે અને સ્ત્રીવર્ગ પુરૂષવર્ગ હામે બખાળા કહાડતો રહ્યો છે, અને છતાં બન્નેને એકબીજા વગર ચાલતું જ નથી; તેમ નીતિ અનીતિ સામે અને અનીતિ નીતિ હામે બખાળા કહાલ્યા જ કરે છે, પણ એક લૂગર બીજીથી રહી શકાય જ નહિ. સમાજના વિકાસ માટે તેમજ વ્યક્તિની પ્રગતિ માટે ઉક્ત સર્વ અને બીજાં તમામ ઇંદો જરૂરનાં હેવાથી જ હયાતી ભગવે છે અને જ્યહાં સુધી સમાજ કે વ્યક્તિ હયાત છે હાં સુધી તેઓ હયાતી મેળવવાનાં જ, અને એમ હેઈ, અનંતકાળ સુધી તે દો પૈકીના અનેક વિભાગ હામે નિરંતર બખાળા કહાડયા કરવા, ઘુરકીઆ કર્યા કરવા, એ કઈ રીતે હિતાવહ કે ઈરછવા જોગ નથી. મનુષ્ય એ દાની ઉિત્પત્તિ અને ઉપામ હમજવાની દરકાર કરવી જોઈએ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદઃ એ શું છે? ૩ ઇસ્પીતાલમાં નસ્તર મુકનારે ડાકટર પણ હશે જ, અને પાટા બાંધનારી, પંપાળનારી તથા વિનામૂલ્ય ખાણું આપનારી “નસ’ પણ હશે જ; ડાકટરને દૂર કરવાથી ઈસ્પીતાલ રહેશે નહિ. રોગની હયાતી છે યહાં સુધી ડાકટર અને નર્સ બન્નેની હયાતી આવશ્યક છે. રોગરહીત બનેલો મનુષ્ય ડાકટર તેમજ નર્સની આવશ્યકતા ઉપર હસી શકે છે. પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે આજે રેગી, ડાકટરની હયાતી પર દાંતી કરે છે !—-અનીતિ', “બુરું,”“બેટું', “દુઃખ” એ સર્વની હયાતી જ ન જોઈએ એમ આજે ખુદ બીમારી દુનિયા -ખુદ ગુન્હેગાર દુનિયાબક્યા કરે છે! અંગ્રેજો યુદ્ધ જગાડનાર જર્મન શિરદારેને “ગુન્હેગાર’ ઠરાવી શિક્ષા કરવા માંગે છે; જજે ચોર” અને “લૂટારા”ને “ગુન્હેગાર ઠરાવી સજા કરવા ઈચ્છે છે; સમાજ વેશ્યાને તેમજ પુનર્લગ્ન કરનારને અને સમાજના અને ન્યાન્ય “ કાયદા” કે “નાતિ’ને ભંગ કરનારને સજા ફરમાવે છે. આ બધા એમ ધારતા જણાય છે કે એ સજાથી તેઓ દુનિયામાંથી અનીતિ, બુરું, ખોટું, દુઃખ ઇત્યાદિની એક બાજુ-નિર્મળ કરી શકશે. અનાદિ કાળથી “સા' કરવાનું ચાલુ હોવા છતાં હજી સુધી તે આ ચીજ નિમેળ થઈ શકી નથી, કદાચ વધતી જતી જણ છે –છતાં માણસ, “સજા કરવાની નીતિ' રૂપી ભ્રમણને ત્યાગ કરી શક નથી ! “સજા” રૂપી કાર્યનું આટલા કાળનું પરિણામ જોતાં ખાત્રી થાય છે કે, “સજા” એ કોઈ “સ ય’ નથી પણ છૂપા વૈરની તૃપ્તિ માટેની લાગણીનું પ્રકટીકરણ છે. અને એ વ્યાખ્યા ઉડે વિચાર કરનારને સત્ય જ જણાશે. ચોરીને “ગુન્હ” ઠરાવી ચેરને “સજા' કરવાની ઇચ્છા મનુષ્યને કેમ થઈ? હારે “માલકી” ની ભાવના સમાજમાં દાખલ થઈ હારે મિલકતના રક્ષણ માટે મનુષ્યને “ચોરી” એ “ગુન્હો ” છે એમ ઠરાવવું પડયું. અને તે પણ કેણે ઠરાવ્યું ?જેઓ પાસે મિલકત છે એવા વગે. જહેમની પાસે મિલકત નથી એવા વગે તે માલેકીની ભાવનાને જ “ગુન્હા” માન્યો અને જેમ મિલકતવાળાઓ ચોરી માટે સા” કરવા લાગ્યા તેમ મિલ્કત વગરના માલકીની ભાવનાવાળાઓને લૂટીને એ રીતે હેમને “સજા' કરવા લાગ્યા. બને એકબીજાને સજા” કરે છે. હવે સજા એ શું તત્વ છે તે વિચારવું સહેલું થઈ પડશેઃ સા એ મનુષ્યના માનેલા સુખમાં આડખીલ Page #18 -------------------------------------------------------------------------- ________________ જેનહિતરછુ. કરનાર તરફ હયાતી ધરાવતી છૂપા વૈરની લાગણીનું પ્રકટીકરણ માત્ર છે, નહિ કે કોઈ અવ્યાબાધ સત્ય છે. - સમાજ વેશ્યાને બહિષ્કાર કરે છે અને તિરસ્કારે છે. શા માટે? સમાજે એક પુરૂષને એક સ્ત્રીને કબજે અને એક સ્ત્રીને એક પુરૂષને કબજો આપેલ છે; વેસ્થાની હયાતી સમાજની સ્ત્રીઓમાં નિરંકુશતાને ચેપ લપાડનાર થઇ પડે એવો સમાજને “ભય” છે. આજે ગમે તેવો નમાલો પુરૂષ ૫ણું સમાજની નીતિ’ના આશ્રયને લીધે એક સ્ત્રીને લઈ પોતાનું ઘર બનાવી શકે છે અને તે સ્ત્રીને ગમે તેટલે અસંતોષ અને અન્યાય મળતો હોય તો પણ હેના નિર્માલય પતિને સમાજબંધારણ (એટલે કે સમાજે બાંધેલી નીતિ) રક્ષણ આપે છે. એ રક્ષણને વેશ્યાની હયાતી ભય રૂ૫ છે. માટે જ, જીદગી પતિની સ્ત્રીની માલિકીની ભાવના ( અર્થાત “લગ્નને વ્યવહાર') વસ્થાની ભાવનાને (અર્થાત સ્ત્રી-પુરૂષના સંબંધ વિષયક સ્વાતંત્ર્યની ભાવનાને) “ભય” ની નજરથી જુએ છે; અને ભય તિરસ્કારનું રૂપ લે છે, તિરસ્કાર કાનુન રચે છે અને ગુન્હો તથા દંડ” એવા શબ્દો ઘડે છે. “ગુન્હ ” એ મનુષ્યના એક વગે બીજો વર્ગના જે કૃત્યથી પોતાની હયાતી મુશ્કેલીમાં આવી પડે તેવા કૃત્યને પોતે આપેલું ( ર્યાદ પક્ષે આપેલું–સ્વાર્થી પક્ષે આપેલું) નામ ( concept=ભાવના) છે. અને એક પક્ષે બનાવેલી એ ભાવના હેઈ સત્ય હોઈ શકે જ નહિ. - “ગુન્હ” એ જે “સ્થીર સત્ય” નથી તો “દંડ” કે જે ગુન્હા” ની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે તે કોઈ રીતે “સત્ય” હેઈ શકે નહિ. “ગુન્હા” ની ભાવનાનું કોઈ સ્થીર-ચોકસ–સ્વરૂપ નથી. એક કાળે અમુક કાર્યને ગુન્હ ગણાય છે, બીજા કાળમાં તે જ કાર્યને સગુણ મનાય છે. એક જ કાળમાં પણ એક પ્રજા જે કાર્યને ગુન્હો માને છે હેને જ બીજી પ્રજા સદગુણ કે નીતિ માને છે. ગુહે ” બદલાતી ભાવના છે તેમજ ગુન્હામાંથી જન્મ પામતી “દંડ” કે “શિક્ષાની ભાવના પણ બદલાતી” છે. એક વખતે ઈજ કરનાર વ્યક્તિને ઈજા પામેલી વ્યક્તિ પોતે “શિક્ષા” કરતી; આજે એમ કરવું એ “ગુન્હો ” ગણાય છે, અને “શિક્ષા કરવાની સત્તા રાજ્ય એકહાથ કરી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે? કૈસરને, માર સિંધવાણીને, કચ્છી મ્હારવટીઆ જેસલને ગુન્હેગાર ’ ઠરાવી પેાતાને સત્યના પૂતળા’ તરીકે પૂજાવવા ઈચ્છતા ન્યાયાધીશેા પાતે તે તે ગુન્હેગારા કરતાં ઓછા ઉતર્યાં છે કે ? એ સવાલ ભાવનાસૃષ્ઠિના શેાધક માટે આવશ્યક છે. કારણ કે એ- પ્રશ્નતે વિચારવાથી, એ ભાવના પર વિચારક રૂપી શઅવધની કાપફૂટથી, એની અંદરનું તત્ત્વ જડી આવશે અને હજારો કે કાયદા’ . અને નીતિ' એ સમાજના એક વગેરે કાને પાતાની રક્ષા . . માટે આવશ્યક તત્ત્વને આપેલું મ્હાટુ નામ માત્ર છે; અને સમાજના સંજોગે હમેશાં ખવાતા હાઇ જ લોકમત ’ પણ હંમેશ બદલાતા જ રહે છે, જેથી લેાક્રમતના પાયા પર ચણાતી નીતિ અને કાયદા ' ની ઈમારતા અસ્થીર જ છે. આજના ‘ જ ' કાલીા < • < . અંધવે। ' ( કેદી ) બને છે અને ગઇ કાલના અંધવા ' આજે ડેનીઅલ અથવા ન્યાયમૂર્તિ તરીકે–જીશ્વરી અશ તરીકે-પૂજાય છે ! " ક્રાઇસ્ટના એક વખતે મહા ભયંકર પુરૂષ તરીકે ભૂંડે હાલે વધ કરવામાં આવ્યેા અને પાછળથી એના વધસ્થંભની તથા એના ચિત્રની પૂજા થવા લાગી ! એકનને એક વખતે ધિક્કારવામાં આવતા આજે હેતે · આધુનિક વિચારના નેતા ' મનાય છે. વ્યાજ ખાના રને એક વખત મહાપાપી ગણુવામાં આવતા આજે મ્હાટા શાહુકાર અને ન્યાયાધીશા અને સરકારેા વ્યાજ ખાય છે અને વ્યાજ ખાનારાઓ વડે જ આજની સમાજવ્યવસ્થા નભે છે એમ મનાય છે! પાંચ પાંડવાની પત્નીને તે વખતે મહાસતી તરીકે માન મળતું, આજે માત્ર એ જ પતિ કરનાર અને બીજા તમામ પુરૂષા પ્રત્યે સમ્પૂર્ણ અંધુભાવથી જોનાર સ્ત્રીને મહા પાપી' ગણી રસ્કારવામાં આવે છે. ગરીબ બિચારા ‘ન્યાય ’ જોખનારા ! તેએ થેાડું જ જાણે છે કે ન્યાય ' જોવા જતાં તે પાતાને બીજા જમાનાના કે એકજ જમાનાની ખીજી પ્રજાના ગુન્હેગાર ’ બનાવે છે! " > . મહાયુદ્ધ પહેલાં કૈસરને ઇંગ્લંડમાં આદર્શ પુરૂષ માની હૈનું ભવ્ય અને બહુમૂલ્યવાન ભાવતું પાટનગરમાં અગ્રસ્થાને ખીરાજમાન કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાના વિદ્વાના, કવિઓ, તત્વજ્ઞાનીઓ, રાજઢારીએ, યેાહા, શાષકા ઇત્યાદિને જાણે કે તેઓ કેસરથી ઉતરતા હૈાય તેમ ન્હાના આકારમાં હૅના બાવલાની આસપાસ ગેાઠવવામાં આવ્યા હતા. આજે એ જ કૈસરને દુનિયાને . Page #20 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. મહેટામાં હેટ-અપરાધી ઠરાવવાની તજવીજ ચાલે છે! શું તેણે યુદ્ધ આરંભ્ય મા. નાનએમ તે દરેક પ્રજાએ અનેક વખત યુદ્ધ ઉપજાવ્યાં છે. જે યુદ્ધ ઉપન્ન કરવું એ ખરેખર ગુનો’ હેય તે આખી દુનિયાના ભૂત તેમજ વર્તમાનકાળના તમામ રાજાઓ અને રાજદ્વારીઓ, સૈનીકો અને યુદ્ધને મદદ કરનારા વ્યાપારીઓ ગુન્હેગાર છે અને એ સર્વતો સંહાર થવો ઘટે. પરંતુ આજ સુધીમાં છતેલા કે છતાયલા કઈ પણ રાજાએ યુદ્ધ ઉત્પન્ન કરવાના કાર્યને “ગુહે માન્ય નથી અને ગુહાની તપાસ કરવાને હકક રજુ કર્યો નથી. ત્યારે આ " નો હક' હાથી અને કેવી રીતે ઉત્પન્ન થયો ? “ નવા ભયમાંથી, અને નહિ કે હાની પ્રજાઓના રક્ષણનો માર્ગ મજબુત કરવાના પ્રકાશિત “સત્યમાંથી ! પરોપકાર બુદ્ધિથી નહાની પ્રજાઓનું રક્ષણ કેઈએ કદાપિ કર્યું નથી, કરવાનું નથી અને હાં સુધી છેલ્લા જગવ્યાપિ યુદ્ધ જેવાં યુદ્ધો પૂરાં લડાય નહિ અને એ દ્વારા કુદરતના–“becoming in being”નાખરા પાઠ શિખાય નહિ ત્યહાં સુધી કોઈ પ્રજા પરોપકાર બુદ્ધિથી બીજી પ્રજાનું રક્ષણ કરવા માટે આમભેગ આપે એ સંભવિત પણ * નથી. હારે હારે મોટા રાજ્યો નહાનાં રાજ્યોના રક્ષણ માટે તલવાર ખેંચવાનું જણાવે છે ત્યહારે હારે પરોપકાર અને ધાર્મિકપણાના ઉગારો પાછળ કાંઈ જુદુ જ અંગત કરણુ છૂપાયેલું હોય છે. મનુષ્ય શરીર તેમજ રાજ્ય ત્યારે જ મોટું બને છે હારે બહારથી અન્નાદિ અને રાજ્યને હજમ કરે છે. દરેક હેટાં રાજ્ય હેટાં ” બનવા પહેલાં ન્હાનાં કે નિર્બળ રાજ્યને ત્રાસ આપી હજમ કર્યા હતાં અને મોટા’ બન્યા પછી “પરોપકારના સુંદર આકર્ષક ખાના વડે પિતાનું મહેસું શરીર “ જાળવવા ” હંમેશ પ્રયત્નશીલ રહેવું પડ્યું હતું. દુનિયામાં લડાઈને અશક્ય બનાવવા માટે “ચાંદ મુદા” ઉભા કરનાર વિલ્સન આખી દુનિયાનાં રાજ્યનાં લશ્કર અને કાફલાનું બળ ઓછું કરવાનું ઠરાવ કરાવતી વખતે જ ખુદ અમેરિકામાં લશ્કર તથા કાફલે વધારવાની આજ્ઞા શા માટે આપતા હતા? “ રક્ષા” નું ઉજળું નામ બધાને મુખે રમી રહ્યું છે, પણ સર્વના હૃદયમાં તો “ભય” તું જ ભૂત છુપાયેલું છે. દરેક રાજ્યને પિતાને તે માલુમ હોવી જ જોઈએ કે પોતે કેવા જુલમ કે ગજબ કરેલા છે, અને હેનું શું પરિણામ આવશે તે પણ તે કલ્પી શકે છે. તે પરિણામ ભયંકર હાઈ એમાંથી બચવા કાંઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદાઃ એ શું છે? નહિ તે કાંઇ ઘાંટ ઘડવા જ પડે; અને એ ‘ ઘાટ ’તે કાંઈક ઉજળુ નામ પણ આપવું જ પડે. યુદ્ધના કારણને તે કાણે અને ક્યાં ખરાં કારણેાથી ઉત્પન્ન કર્યું" હા, યુદ્ધ દરમ્યાન શું શું બન્યું હૅના, હાર અને છત કેાની અને કેટલે અંશે થઈ હતા, તેમજ સુલેહની વાતા કેવા રૂપમાં પ્રથમ આરભાઇ અને હેંણે પછી કેવા રૂપબધ્ધા કર્યાં તે સના ખરા ઇતિહાસ આપણી પાસે મેાજીદ નથી, કદાચ ખરા ઇતિહાસ સે। વર્ષ પછી લખાવા શકય બનશે. પરંતુ એટલું તે સ્પષ્ટ દેખાય છે કે, કૈસરમાં કાંઈક એવું તત્ત્વ હોવું જોઇએ કે જે મિત્રરાજ્યાને ભયંકર લાગતું હાય અને હૅને ગુન્હેગાર ઠરાવી સજા કરી કાંટા દૂર કરવાની જરૂર જણાતી હૈાય. યુદ્ધથી જે ન બની શક્યું તે હવે જગની સુલેહના શસ્ત્રથી કરવાની આશા રખાય છે. કૈસરતું ગમે તે થાએ, પણ અગ્રેજો અને ફ્રેન્ચા કૈસરની અને જર્મનીની હયાતી નાબુદ કરવા જતાં પેાતાની હયાતી કેટલી બધી જોખમમાં લાવી મુકે છે હેતુ હેમને ભાન નથી. કેંસરના જન્મનીએ સાયન્સમાં, કલામાં, વિદ્યામાં, તત્વજ્ઞાંનમાં અને છેવટે યુદ્ધકલામાં આખી દુનિયા પર સામ્રાજ્ય ભાગવ્યું છેઃ એ વાતની તે એના શત્રુધી પણ ના કહી શકાશે નહિ; અને હવે જ્તારે તે પડવા' લાગ્યું છે ત્હારે પણ બધાને પાડીને પડવાની કલા ’ માં પેાતાનું સર્વોપરીપણું બતાવી આપે છે. સ્થૂલ શસ્ત્ર છેડવાની સ્થિતિમાં મૂકાયું તે એલ્સેવીડ્મનું સૂક્ષ્મ શસ્ત્ર તેણે ઉગામ્યું છે અને એ વિચિત્ર શસ્ત્ર વડે તેણે શત્રુના ધરમાં જ આગ લગાડી છે. આ આગ કાઇ ચેાદ્દો મુઝાવી શકે નહિ, કાઈ શસ્ત્ર હેતે હટાવી શકે નહિ. મિત્રરાજ્યેા અંતઃકરણપૂર્વક જનીના સદંતર નાશ ઇચ્છે છે, અને એકલા જ નીના નાશ શક્ય ન હેાવાથી, એના ઉપર તે વૈર લેવા માગતા નથી એવા દેખાવ કરે છે. પરંતુ અંત:કરણ બદલાય નહિ ત્યાં સુધી પેાતાની હયાતીને માથે આવી પડેલેા ભય પણુ દૂર થાય તેમ નથી. જર્મની જીવી જાણુતું હતું અને છતી જાણતું હતું તેમ પડી જાણે છે અને પાંડી જાણે છે. સવાલ માત્ર જાણપણા'ના છે. જ્યુના જન્મ છે તે સÖા નાશ પણ છે તેથી જની પડશે પણ ખરું, પરંતુ પડતાં પડતાં પાડનારતે પણ દાખી મારશે એ હજી મિત્રરાજ્યાના હુમજવામાં નથી સભવ્યે! અને એ વાત હુમજવાની લાયકી જર્મની જેટલું તત્વજ્ઞાન શિખ્યા વગર આવવી શક્ય પણ નથી. ઇંગ્લેંડ અને જમ્નીની પ્રકૃતિ હુમજવા જેવી છે. જર્મની માલ પેઢા કરતુ અને ઈંગ્લ . * Page #22 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ વેચતું, સાયન્સ અને તત્વજ્ઞાનને લગતી શો જર્મનીથી કરાતી અને ઇંગ્લેંડથી હેને પ્રચાર થતો. મતલબ કે, કુદરત (becoming, માયા) સાથે દોસ્તી જર્મનીને છે, કુદરતને તે “હમજી” શકયું છે, જો કે આર્થિક લાભ ઇંગ્લંડ ભેગવે છે. કુદરતને પીછાનનાર કુદરતનાં અનેક છુપા તને ઉપયોગ કરી શકે છે. તેથી લંડ એકલા મનીને નિમૂળ કરવામાં ફાવી શકશે નહિ, બલકે પિતાને એવી બુંચવણેમાં નાખી દેશે કે, હેમાંથી મુક્ત થવાને રસ્તો તે કદાચ કહાંડી પણ નહિ શકે. ઇંગ્લંડને માટે સહીસલામત અને આખી દુનિયાને માટે સહીસલામત માર્ગ એ જ હતો કે યુદ્ધ આખર સુધી લતું અને પછી બહાદૂર વીરની માફક એક બીજાના હાથ મેળવી “શેકહૅન્ડ’ કરી ઐય રચવું. યુદ્ધને ધિક્કારતા જવું અને લડતા જવું, તથા સુલેહ કરવાના બહાને ધુંધવાતો અગ્નિ ઉત્પન કર એ આખી દુનિયા માટે અનિષ્ટ છે. અને આ સર્વ અનર્થ માત્ર બેટા તત્ત્વજ્ઞાનમાંથી– નીતિ” અને “ન્યાયની ખાટી ભાવનામાંથી જ ઉત્પન્ન થાય છે. યુદ્ધ જરૂરનું તત્ત્વ છે અને તે કુદરતે જ ઉપન્ન કરેલું છે. જર્મની અને મિત્રરાજ્યો તે કુદરતનાં રમકડાં છે. મનુષ્યજાતના વિકાસ માટે મનુષ્યમાં વ્યાપારની-માકીની-મિલ્કતની ભાવના કુદરતે કેટલાક સૈકાથી પેરી છે અને એ ભાવના વડે મનુષ્યજાતને અમુક વિકાસ કર્યા બાદ એ “ભાવના. ને જ નાશ કરવા કુદરતે મહાયુદ્ધ કર્યું છેએ ભાવનાની પહેલાં * યુદ્ધને મિત્રરાજ્યો તો શું પણ આખી દુનિયાને ગમે તે સંયુક્ત પ્રયત્ન પણ અશકય બનાવી શકે જ નહિ. એવી વાત કરવી એ નવી બાલીશતા છે, અને જ્યહાં બાલીશતા ન હોય તો ઇરાદાપૂર્વક થતી ધૂર્તતા હોય ખુદ દેવ અને દેવોના દેવ પણ દુનિયામાં મુદ્દલ યુદ્ધ જ થવા ન પામે એમ કરી શકી નથી અને કરી શકશે નહિ યુદ્ધ દુનિયાની, અસ્તિત્વની, વિકાસની નિષ્ફર આવશ્યક્તા છે. યુદ્ધને ગાળો દેનાર સાધુ !) કરતાં મરદાનગીથી-પ્રઢતાથી–ઉચ્ચ નિયમને અનુસરીને યુદ્ધ કરનાર મનુષ્ય દુનિયાને સુંદર આદર્શ બને છે. કોઈ પણ ક્રિયા ક્રિયા તરીકે “ગુન્હ નથી: મહાન આશચથી અને પ્રઢતાપૂર્વક થતી એક ક્રિયા અનુ. કરણીય અને પૂજનીય ગણવી જોઈએ, હારે તુચ્છ આશયથી અને હીચકારી રીતે થતી એજ ક્રિયા ત્યાજ્ય અને નિંદનીય ગણાવી જોઈએ. કાર્યની કિમત પરિણામથી પણ અંકાવી ન જોઈએ. પ્રતાપી પુરૂષનું ૫તન પણ દીવ્ય દૃશ્ય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૮ ક્ષાત્રત્વ વગેરે ભાવનાઓનું સામ્રાજ્ય કુદરતે કર્યું હતું, અને એ ભાવનાના નાશ પછી મજુરીની ભાવનાનું સામ્રાજ્ય થવાનું બાકી છે. સંપૂર્ણતા પામ્યા પહેલાં મનુષ્યજાતિએ અનેક અખતરામાં– અનેક યુદ્ધોમાં–જવું જ જોઈએ. નિર્દોષતા, ક્ષાત્રત્વ, વૈશ્યત્વ અને અને શ્રદ્ધત્વની–ચારે–ભાવનાઓને સામ્રાજ્યમાં પસાર થયા બાદ મનુષ્ય હમજશે કે કોઈ પણ એક “ભાવના'માં. “સત્ય સર્વ સમાઈ શકે નહિ અને સંપૂર્ણતા ત્યારે જ સંભવે કે જ્યારે ચારેને યોગ્ય સ્થાન આપી ચારનું સુવ્યવસ્થિત ઐકય રચવામાં આવે. નીતિ “કાયદો ગુન્હા વગેરે ભાવનાઓની અસ્થીરતાં તપાસતાં આપણે એક મુદ્દા પર વધુ આગળ ચાલ્યા ગયા. હવે મૂળ ચર્ચા પર આવવું જોઈશે. " - જેમ વ્યક્તિ તેમજ સમાજ એક સ્થિતિથી બીજી સ્થિતિએ અને હાંથી ત્રીજી સ્થિતિએ એમ નિરંતર ગતિ કરે છે અને ગતિ કરતી વખતે અમુક “સિદ્ધાંતો” બાંધી લે છે,-ભાનપૂર્વક કે અજાણતાં પણ સિદ્ધાંત બાંધી લે છે. જેમ જેમ તે આગળ ને આગળ, ગતિ કરે છે તેમ તેમ એના મનમાંના સિદ્ધાંત પણ ગતિ કરે છે– સ્થાન બદલે છે, રૂપ બદલે છે, રંગ બદલે છે. ' ' જ્યારે સમાજને સિદ્ધાંત કે આદર્શ અર્થપ્રાપ્તિમિત– “માલેકી” હાય હારે સ્વાભાવિક રીતે જ “ચોર” કે “લૂટાર” એ સમાજને ખાસ તિરસ્કારને વિષય બને, અને ચોરી કે લુટ એ અનીતિ’ કે ‘ગુન્હા” મનાય. અને એ વખતે એ જ મતલબનું સાહિત્ય લખાયઃ કાયદા, નીતિશાસ્ત્ર, ઉપદેશ, કથાઓ વગેરેના આકારમાં. પરંતુ અહીં એક પ્રશ્ન પૂછવો જોઈએ. લખપતિના ઘરમાંથી હજાર રૂપિયાની થેલી ઉઠાવનાર, સમાજને તિરસ્કારને વિષય મનાય, "તો માલ એક હાથ કરી તેની દશગુણી કિંમત લઈ લાખ રૂપિયા લૂટનાર વ્યાપારી, તથા શેર બજાર અને રૂ બજારના ભાવે રહડાવી દઈ જોતજોતામાં લાખોની ને ખીસ્સામાં મૂકનાર સટેરીઆએ, કાયદાપૂર્વક રજીસ્ટર કરાવેલી કંપનીના નામે લાખોના શેર ભરાવી, શેર, અન્ડર રાક્ટ કરી તથા બીજા હજાર તર્કટ કરી કંપનીનું કામ શરૂ થતા પહેલાં તે શ્રીમંત બની બેસતા સાહસિક, અને દેશી રૂ તથા Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. * દેશી મજુરી છતાં કાપડના ભાવા ચારગુણા વધારી દઇ મજુરાને ખરનું જ કાપડ માંથુ કરી મારતુ લોહી ચુસી ધીંગા બનેલા મીલમાલેકા કે જે એમને જીવનની જરૂરીઆતે પુરતે ખલા આપવામાં પણ મુંઝાઇ જાય છે, આ સવ શું ચેર અને લૂટારા તરીકે સમાજના તિરસ્કારના વિષય બન્યા છે? ના, હરગીજ ના. ત્હારે એનુ કારણ શું? કારણ એ જ કે સમાજે આજે અપ્રાપ્તિ-મિલ્કતમાલેકની ભાવના સ્વીકારી છે, એ જ એના ‘સિદ્ધાંત' બન્યા છે. આ ભાવના સાયન્સના જન્મ સાથે જન્મ પામી અને સાયન્સના વિકાસ સાથે વિકાસ પામતી ગઇ છે. એ પણ જરૂરી હતી: મનુષ્યને એક અનુભવ કરાવી એને વિકાસ કરાવવા માટે એ ભાવનાના સામ્રાજ્યના એક ‘ હકતા ’ ( જમાના) મનુષ્યને આપવા એ પણુ આવશ્યક હતું. પ્રતિવર્ષ મજબૂત થતી જતી એ ભાવના આજે વ્હેની છેલ્લી ટાય પર આવી છે. રાજાતે, વ્યાપારીને, કારીગરને, ભજીરને,~રે શિક્ષક તેમજ ધર્મગુરૂને પણુ-મિલ્કત કે માલેકીની પ્રખળમાં પ્રબળ ઇચ્છા આજે થવા લાગી છે. એ ઇચ્છા એટલી પ્રબળ થઇ ચૂકી છે કે હવે એ પૂરા ભરાયલા ધડે ફૂટયા સિવાય રહી શકે જ નહિ. અને એ જ નવયુગની શરૂઆતનું ચિન્હ છે. . · > કારણ રૂપ માને છે, . ધર ફાડનાર ચેર અને સમાજને વ્યાપાર વગેરે ઉજળા મ્હો નાથી લૂંટનાર શાહુકારઃ એ બન્નેની સ્થિતિમાં ફેર હોય તે તે એ જ કે, પહેલાને સમાજના પ્રત્રાહની હામી દિશાએ ચાલવું પડે છે, જ્હારે ખીજો સમાજના પ્રવાહુ સાથે વહેતા હેાય છે. બાકી તા શાહુકારને જેમ ચેાર ‘ તિરસ્કારપાત્ર ' લાગે છે તેમ અને તેટલે જ દરજ્જે ચારને શાહુકાર તિરસ્કારપાત્ર લાગે છે; કારણ કે શાહુકાર ચેારતે પેાતાની મિલ્કત આછી થવાના તેમજ ચેાર શાહુકારને પોતાના ભૂખમરાતુ · કારણ માને છે. જો મિલ્કત એકહાથ કરવાના વર્તનને– માલેકી 'ની ભાવનાને—સમાજે નીતિ ' ઠરાવી ન હેાત, તા ચારને ચારી વગર પશુ ઉદરનિર્વાહ કરવામાં મુશ્કેલી પડત નહિ. ચેરી કરવામાં પશુ મહેનત તેા કરવી જ પડે છે, સાહસ–જોખમ ખેડવાની હિંમતનું તત્ત્વ પણ હેમાં અવસ્ય છે, બુદ્ધિ વાપરવાની પણ જરૂર પડે છે. શું શાહુકાર ચારના કરતાં વધારે મહેનત, હિંમત કે બુદ્ધિને લીધે લાખા રૂપિયાને સ્વામી અને છે ? અગર શું ચેરમાં શાહુકાર કરતાં ઓછું મનુષ્યત્વ ’ ? ' · Page #25 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૧૧ એથી ઉલટું, ઘણું શાહુકારામાં જે ઉચ્ચ ગુણ નથી હોતા તે કહે. વાતા ચેરીમાં વિકસિત સ્વરૂપમાં જોવામાં આવે છે. પાંચ દશ ચરાની ટુકડી બની જુદે જુદે સ્થાને ચેરી કે લૂટ કરવા દેડી જાય છે; એકને કાંઈ મળતું નથી, બીજાને લાખ રૂપિયા મળે છે, પરંતુ એકમેકથી તે રકમ ન છૂપાવતાં સઘળા વહેંચી લે છે. (અને કહેવાતા “શાહુકારો ભાગીદારોને–રે ભાઈઓને પણ ઠગવા બેટાં નામાં લખે છે, રકમો અદ્ભર કરે છે, નશાના સેદા છુપાવે છે, નુકસાનના ખાનગી સોદા ભાગીદારીમાં નાખી દે છે, માલ અદ્ધર ઉડાવે છે અને કઈ વખત તે સાધનસહીત ભાગીદાર જે ભાગીદાર વડે ઈજજત, ન અને સ્થાયી વ્યાપાર પોતાને પ્રાપ્ત થયે હોય હેને જ ધકકો મારી શાહુકારમાં ખપે છે.) ચોરનો ભાગીદાર પકડાઈ ગયો હોય છે તે હેને છોડવવા હેના સાગ્રીતો પિતાને જીવ જોખમમાં ઉતારે છે–એટલો આત્મભોગ અને બંધુપ્રેમ એમનામાં વિકસિત થયો હોય છે, કે જે શાહુકારો અને વિદ્વાનોમાં પણ ભાગ્યે જ જોવામાં આવે છે. બ્રાહ્મણ કે પવિત્ર પુરૂષને લૂટ નહિ, કન્યાને લૂટવી નહિ ઇત્યાદિ કેટલાક ઉચ્ચ સિદ્ધાંત તેઓ ચુસ્તપણે પાળે છે. લૂટને હેટો ભાગ તેઓ દાન કરી દે છે. બહારવટીઆઓ ધાડ પાડતા ત્યારે શ્રીમંતોને લુટી આખા ગામને મિષ્ટાન્ન જમાડી કેટલુંક દાન કરી ચાલ્યા જતા. કબુલ કરીશું કે આજે ચોરે અને લૂટારામાં પહેલાં જેટલી ઉચ્ચ ખાસીયત નથી રહેવા પામી; પણ હેનું કારણ છે. પહેલાં શાહુકારના માર્ગ સીધા હતા ત્યારે ચારના માર્ગ પણ સીધા હતા. શાહુકારીએ કૃપા રસ્તા કરવા માંડયા ત્યારે એ છૂપા રસ્તાનું–શુદ્ધતાનું–તત્ત્વ ચેરોમાં પણ સ્વભાવતઃ આમેજ થવા પામ્યું. ઍડવર્ડ કાર્પેન્ટર નામને સમર્થ વિધાન કહે છે કે “ હું સંખ્યાબંધ ચોરે જોયા છે. અને કાં તો દૈવયોગે જ હને સારામાં સારા નમુના જોવા મળ્યા હોય અગર તે હેમની તરફેણમાં પક્ષપાતી ખ્યાલ હું બાંધી બેઠો હેલું–ગમે તેમ હેય પરન્ત મહને તેઓ સર્વે સામાન્ય રીતે ઘણા સારા માણસ જણાયા છે. હા, એટલું ખરું કે તેઓ સર્વમાં એક દોષ હતઃ તેઓ જમીનદારોને સંતાન માનતા ! ” આ લખનાર પિતાને અનુભવ પણ જાહેર કરવા બંધાયેલો છે. તેણે એક પત્રકાર તરીકે, એક ધર્માદા મિલ્કત ખાઈ જનારા ટ્રસ્ટીને લગતા સમાચાર પ્રગટ કર્યા હતા, જે માટે માનહાનીની ફર્યાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈનહિતેચ્છુ. પાલીસ કોર્ટમાં થવા પામી હતી. લખાણું પાછું ખેંચી લેવાની ના પાડવાને પરિણામે, હેને જોરે અને લૂટારાઓના ઘરમાં બે માસ રહેવા જવાનું સ્વીકારવું પડયું હતું, કે જે દુનિયાને અનુભવ કદાચ હેને આખી જીંદગીમાં પુસ્તક, શાસ્ત્ર કે શાહુકારામાંથી મળી શક્યા ન હોત. એ જેલમાં અમાનુષી જુલમને પાર નહોતે. ઝારના જુલમ જેલની પિલીસ આગળ કાંઈ હિસાબમાં નહતા. અને એટલું છતાં, એક દિવસ જેલના કાયદાની દરકાર ન કરતાં કોઈએ આ લખનાર માટે ખોરાકનું પડીકું ફેં, જે જેલરે દૂરથી જોયું, પરંતુ જેલર નજીકમાં આવે તે પહેલાં તો એક અઠંગ ચેરે તે પડીકું ગુમ કરી દીધું. જેલરે સઘળા કેદીઓની જડતી લીધી અને કાંઈ હાથ નહિ લાગવાથી તે ગુસ્સે થયો અને ચાબુકની મદદથી ચોરી મનાવવા તૈયાર થયે. એક પછી એક કેદીએ ચાબુકનો માર સહન કર્યો પણ પડીકાની વાત કોઇએ માની નહિ. જેલર થાકીને–કહે કે એક “તુરંગના પક્ષી થી ફાટેલી આંખની કરીને-ચુપચાપ પાછો જવા લાગ્યો તે જ ક્ષણે પેલા અઠંગ ચોરે તે પડીકું બહાર કહાડી આ લખનારને તે ખાઈ જવા આગ્રહ કર્યો. પડીકામાંથી થોડું થોડું બધાએ વહેચી ખાવું, એમ કહેવામાં આવતાં તે અઠંગ ચોરે તેમ કરવા સાફ ના કહી, એવી દલીલ સાથે કે, તેઓ સર્વે તો વારંવાર જેલમાં આવતા હોઈ જેલમાં મળતા ભારોભાર પથરીવાળા જુવારના રોટલા અને સડેલી ડુંગળીનું પાણી ખાઈ શકતા હતા પણ આ લખનાર જે તેવી ચીજ ખાશે તો જેલમાં જ ચીતા ખડકવી પડશે! આપણે ચેલેજ કરીશું કે શું આ આત્મભોગ અને માણસાઈની પરાકાષ્ટા કહેવાતા “શાહુકારોમાં જોવામાં આવે છે? કચ્છને લુટાર જેસલ એક મહાયોગી બને છે અને એના નામનાં ભજનો ગાનારે એક વર્ગ આજે પણ કચ્છમાં હયાતી ધરાવે છે. . મતલબ કે, ચોર અને લુટારા જેને સમાજે તિરસ્કારને વિષય, માન્યા છે તેઓ ખરેખર કાંઈ મનુષ્યત્વહીન, તિરસ્કારપાત્ર નથી. હેમનામાં પણ ઉચ્ચ ગુણો છે, વધુ નહિ તે શાહુકારો જેટલા તો ખરા જ. વાત એટલી જ છે કે, શાહુકારોની દષ્ટિએ ચોર તિરસ્ટારને વિષય છે, ચોરેની દષ્ટિએ શાહુકાર તિરસ્કારને વિષય છે. અપેક્ષાએ બને સાચા છે, “નિશ્ચય થી (from the absolute stand-point) એકે નહિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧ જેને આજે સુધારા અથવા સંસ્કૃતિ ( Civilization ) કહેવામાં આવે છે તે દુનિયામાં શરૂ થયે તે પહેલાં મનુષ્યામાં માલેજીની ભાવના જ નહેાતી. રાજા, સૈન્ય, ધન, માલીકી, જમીનદારીઃ એ ભાવના ’ એની જ હયાતી નહેાતી. મનુષ્યની આંતવૃત્તિ (instinet) તે વખતે બલવાન હતી અને નિર્દોષતા તેમજ શક્તિ વિરોષ હતી. વ્યક્તિત્વ તે વખતે ખીલ્યું. નહેતુંઃ આત્મા ૨ " અથવા · મનુષ્યમાં વસતા ખરા હું.' એ વખતે. એની જાણ માટે વ્યક્તિત્વ ખીલવાન હતી બહાર હતા. અને તેથી મનુ · અને જડવાદ, બુદ્ધિવાદ અને નીતિવાદમાં અવતરવું ’– નીચે ઉત રવું ’ પડયું. મહાન શિક્ષણુની ક્રિમત પણ મહાન જ હોય છે અને અતિ ત્રાસદાયક દુ:ખમાં ગબડયા સિવાય આત્મપ્રકાશના અનુભવ’ પણ થઈ શકતે! ના. તેથીજ બાજની સંસ્કૃતિ ( civilization ) માં મનુષ્યને ‘ઉતારવા ’માં આવ્યેા, કે જે સંસ્કૃતિ ધીમે ધીમે • માર્કેટી ’ની ભાવના ખીલતી ગઇ અને તે વડે વધુ ને વધુ વેદના ઉત્પન્ન કરતી ગઇ. એ વેદના છેલ્લી હદે પહેંચી છે અને હવે દુનિયા આ સંસ્કૃતિ છેડી આત્મવાદ પર આવશે જ. આખી દુનિયામાં આજે બની રહેલા બનાવા આ કથનની સાક્ષી પુરે છે. આ બાબત પર વિશેષ ઉહાપાત હવે પછી કરીશું . અગાઉ જમીન કાષ્ઠની માલેકીની નહેાતી. હરકેાઈ માણસ જમીનના ઉપયેાગ કરી શકતા, ખેતી કરી શકતા, રમત ગમત કરી શકતા, હરકાઈ ઉપયોગ કરી શકતા. ‘ હક્ક ’ની ભાવના ઉત્પન્ન થઇ તે પહેલાંના કાળની આ સ્થિતિનુ ભાન હજી મનુષ્યમાં છૂપાયેલું પડયું છે; તેથી ચાર અને બ્હારવટીઆની આંતત્તિ ધનવાન અને જમીનદારના " * ખાસ હ 'ની વાત માની શકતી નથી. તેઓ ખરેખર એમ માને છે કે જમીન, ધન વગેરે પર સતા સરખા હક્ક હાવા જોઇએ અને જેએ ધણીઆપું કરી બેસે છે તે જ સમાજના ખરા ચાર અને લૂટારા અને મ્હારવટીઆ છે. શાહુકારની દૃષ્ટિએ ચેર જેટલે ગુન્હેગાર છે તેટલેા જ ચારની દષ્ટિએ શાહુકાર ગુન્હેગાર છે. સીઝર કહે છે કે સ્કેવી લેાકા ( Suevi ) એકઠા મળીને જમીન ખેડતા અને એમનામાં ખાનગી માલેકી જેવું કાંઇ હતું જ નહિ. પાસીશીક દ્વીપના વતનીએમાં આજે પણ એમ જ ચાલે છે. ખાનગી માલેકી એ મ્હાં ચારી ગણાય છે. જમીનના ટુકડા કબજે Page #28 -------------------------------------------------------------------------- ________________ કરી લેવો, હેને વાડ કરવી, હૃક્ષ લીધા સિવાય કોઈને હેમાં ખેતી કરવા ન દેવી, એ બધી આજની “નીતિ ” એ જુના કાળમાં મ્હાટામાં મ્હોટી અનીતિ ', “ ગુ ” ગણાત. એ અનીતિ દિવસે દિવસે પ્રબળ થતી ગઈ. અને “નીતિ ” કે “સુધારો’ મનાવા લાગી! અને હવે એ પણ વખત આવશે-આવા જ જોઈએ-કે વ્હારે આજની નીતિ” (માલકીની ભાવના). અનીતિ-ગુન્હા ગણાશે. - ઘરબાર અને ધનને સંગ્રહ હોવે એ પૂર્વકાળે સમાજને લૂટવા બરાબર ગુના મા, અને અકિંચનત્વ એ ઉંચામાં ઉંચી નીતિ પવિત્રતા મનાતી.અસલી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓહિંદના ઋષિઓ. અને જૈન ધર્મગુરૂઓ સંપૂર્ણ અકિંચનત્વને લીધે જ પૂજાતાકહેવાતા સુધારાની વહેલમાં માલેકીની ભાવનાએ દર્શન આપ્યાં અને તેવા આજે ઘરબાર વગરના કે મુડી વગરના માણસને ગામમાં કે ફળીઆમાં કોઈ આવવા પણ દેતું નથી. એ માણસ તરફ આજે લોકો શકની મંજરથી જુએ છે ! ઉંચામાં ઉંચી નીતિ ” આજે મહટામાં મોટો “ગુન્હો” ગણાય છે! આજે “નિયમ” એ “અપવાદ” બન્યો છે, અને “અપવાદ” એ “નિયમ બને છે! લગ્ન સંબંધી “નીતિ નું પણ કોઈ સ્થીર ધારણ નથી. જુદા જુદા કાળે, જુદી જુદી પ્રજાઓમાં સ્ત્રી-પુરૂષના સંબંધને અંગે જુદી જુદી ભાવના હતી. આજે હેટામાં હેટા ગુન્હા કે પાપ રૂપ મનાતું ભાઈ–બહેન વચ્ચેનું લગ્ન પૂર્વકાળે પ્રચલિત હતું એમ પાશ્ચાત્ય શોધકો કહે છે અને જેન શાસ્ત્રો તે દુનિયાના ઈતિહાસની હાંથી શરૂઆત કરે છે તે શરૂઆતના કાળમાં–એટલે કે પહેલા નરેશ અને પહેલા તીર્થકર ઋષભદેવના જમાનામાં તમામ જોડકાં ભાઈ અને બહેનથી જ બની શકતાં એવો “ નિયમ” (નહિ કે અપવાદ) વર્ણવે છે. ' જેમ “રાજાની ભાવના (Concept) તેમજ “લગ્નની ભાવના પહેલપ્રથમ ઋષભદેવે જ ઉપન્ન કરી અને પોતે જ સૌથી પહેલાં બીજા પુરૂષની બહેન અને સ્વાભાવિક પત્ની સાથે લગ્ન કર્યું. અહીં એકાદ બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. ઋષભદેવના જમાનામાં સમાજ પ્રકૃતિપૂજક હતા, માલેકીની ભાવના મુદલ નહતી. મનુષ્ય નાગે ફરતે અને ન છૂટકે વૃક્ષની છાલ પહેરતો. ખેરાકી માટે વૃક્ષનાં ફળ-ફૂલનો ઉપયોગ કરતા. ખેતીનામને પ્રાથમિક સુધારે” Page #29 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે? ૧૫ · પણ તે વખતે અજાણ્યા હતા. ઠંડી અને ધૂપથી માણસ ટેત્રાયલેટ હતા અને એમાંથી જ તેા એ શક્તિ મેળવતા. બહુ જરૂર પડે તે વૃક્ષની છાયા નીચે રક્ષણ મેળવતા. તેથીજ વૃક્ષને ” કલ્પતરૂ ' એટલે ઇચ્છા માત્રને પુરનાર ચીજ તરીકે શાસ્ત્રકારે વર્ણવ્યું છે. એ વખતે મનુષ્યની ઇચ્છા જ અતિ અલ્પ અને સ્થૂલ હતી અને તે સધળી વૃક્ષથી પુરી પડી શકતી તેથી હેને કલ્પવૃક્ષ કહેવામાં કાંઇ હરક્ત-નહેતી. હાલનું સાયન્સ પણ ધીમે ધીમે Rsમજવા લાગ્યું છે કે માંસાહાર કરતાં વનસ્પત્યાહાર વધારે સ્વાભાવિક અને ઉત્તમ છે અને ખેતીની પેદાશ કરતાં પણ ફળ-ફૂલ વધારે નૈસર્ગિક અને ઉત્તમ સાત્ત્વિક ખેાસક છે. ઋષભદેવના જમાનામાં ખેતી નહેાતી અને ફળ-ફૂલ પર લેકે। ગુજારા કરતા તે વખતે હેમનાં શરીર આજના લેકે! ન માતે એવાં કદાવર અને આયુષ્ય એટલાં લાંબાં હતાં. પરન્તુ એમનામાં બુદ્ધિ તત્ત્વ હજી ખીલવવું બાકી હતું એટલે સુધારા રૂપી શસ્ત્ર વડે સમાજપર શસ્ત્રક્રિયા કર્યાં વગર છૂટકે નહાતા. ઋષભદેવે પ્રથમ ખેતી દાખલ કરી. લાકા કાચુ અન્ન ખાતા અને પચાવતાં, પણુ વખત જતાં તે પચવા ન લાગ્યું એટલે પાકશાસ્ત્ર ( રસેાઈના હુન્નર ) દાખલ કરનાર પશુ ઋષભદેવ જ હતા. આમ ઉત્તરાત્તર કલા-હુન્નર–બનાવટી ચીજ—બુદ્ધિવાદનું લશ્કર—સુધારા આગળ વધતા ગયા અને હૅની સાથે સાથે જ કુદરત અને મનુષ્ય વચ્ચેનું અંતર પણ વધતું ગયું,– મનુષ્ય વધારે સુંવાળા, નિબળ અને માલેકીની ભાવનાવાળા બનતા ગયેા. એ ભાવનાએ વ્યાપાર, શિલ્પ, મુડી, રાજ્ય વગેરે ભાવનાઓને અસ્તિત્વમાં આણી, વ્યક્તિત્વ ખીલવ્યું. ' જે વખતે ઋષભદેવે રાજાપદ સ્વીકાયું નહાતું તે વખતે ભાઇ મ્હેન જ પરણી શકતાં, એમ શાસ્ત્રકથન છે, અને · સુધારા ’ મુલ નહાતા એમ તે આપણે જાણીએ છીએ, એટલે ભાઈ–હેનના પરણવાના અર્થ માત્ર એટલા જ હુમજવા જોઇએ કે, કોઈ પણ ક્રિયાથી લગ્ન થતાં એમ નહિ પણ ભાઈહેન તરીકેને સ્વાભાવિક પ્રેમ હાવાથી તે જ બે વ્યક્તિએ ઉમરલાયક થતાં અને સ્વાભાવિક સચાગક્ષુધા ઉત્પન્ન થતાં પરસ્પર સચેાણ કરતી. આમાં કાંઈ કુદરતવિશ્ય હાવાની શંકા પણ થતી નહેતી. પરંતુ ઋષભદેવે ખેતી દાખલ કરી, સેાઇ. કળા તખલ કરી, અને લેકામાં પાચન શક્તિ સદ થી જોઇ તેથી * દરદ કે જે આજ સુધી અજાણી ચીજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈનહિતેચ્છુ. હતી હેતુ' હવે આગમન ઋષભદેવે દીવ દષ્ટિથી અગાઉથી જોયું અને તેથી એકજ મનુષ્યની સ ંતતિ પરસ્પર સંયાગ કરો તા જન્મદાતાનું દરદ ખન્નેમાં હાવાથી સંતાન પણ દરદી થશે એમ ની ભાઈ-હેન વચ્ચેનું શારીરિક જોડાણુ ધીમે ધીમે ‘લગ્ન’ની નવી યેાજેલી ભાવનાવડે બંધ કર્યું. દરદ” ની હયાતી થવા પહેલાં ભાં—મ્બ્રેનનુ શારીરિક જોડાણ અનિષ્ટ ન હૈાય, પણ દરદ ’ હયાતીમાં આવ્યા પછી એવું જોડાણુ ઇષ્ટ નથી. આમાં નીતિ ” કે રીક્રમાન કે પવિત્રતાના' કાંઇ સવાલ નથી. . " : > સ્ત્રી-પુરૂષના સંબંધને લગતી · નીતિ' એ ખીછ નીતિ ’ એ માફક એક ‘ ભાવના ' ( concept) જ છે, અને ખીજી બધી ભાવનાઓની માફ્ક આ ભાવના પણ જુદી જુદી પ્રજાએમાં અને જુદે જીદે કાળે બદલાતી જ રહી છે. કેટલાક દેશેામાં એક પુરૂષ સેકડે . . * આ કરી શકે છે, અને તે અનીતિ ' માં ગણાતું નથી. કેટલાક દેશામાં એક સ્ત્રી એકી સાથે ધણા પુરૂષાની પત્ની બનતી (હિંદુમાં પણ ) અને જેમાં અનીતિ મનાઇ નહાતી. આજે મધ્ય આફ્રિકામાં એક રાજા પણ પરાણાને સતાષવા ખાતર પેાતાની સ્ત્રી તેના ઉપયેાગમાં આપે છે, જ્હારે હિંદી ખાનદાનેા ગમે તેવા ખાનદાન પરેરણાની દૃષ્ટિ પાતાની સ્ત્રી પર ન પડવા પામે એવી સાવચેતી રાખે છે! જાપાનમાં સ્ત્રી જ્હાં સુધી પરણે નહિ šાં સુધી ગમે તે પુરૂષ સાથે સમાગમ કરી શકે છે, જો કે લગ્ન પછી એકજ પુરૂષ સાથે રહે છે. (ખાનદાન કુટુમેમાં પશુ આ ‘નીતિ પ્રચલિત છે.) અને એડવર્ડ કાર્પેન્ટર કહે કે ફ્રાન્સમાં સ્ત્રીએ લગ્ન પહેલાં બધનમાં રહેવું પડે છે પણ લગ્ન પછી તે સચૈાગ આમતમાં સ્વતંત્ર થાય છે.પ્રાચીન ગ્રિક અને રેશમન પ્રજામાં થેાડાક અપવાદ બાદ કરતાં લગ્ન એ બહુધા સગવડ અને ગૃહરક્ષા માટે થતું કા હતું. સ્ત્રી એ પુરૂષનું ઘર જાળવવા, સગવડે! જાળવવા રખતી દાસી હતી. ઈશ્વરી પ્રેમની ભાવના તે વખતે લગ્નમાં ભળી નહેાતી. આ વસ્તુસ્થિતિમાં કાંઇ કાંઇ બનાવેાએ કાંઇ કાંઇ નવાં તત્ત્વા ઉમેર્યા અને છેવટે એક સ્ત્રી અને એક પુરૂષના ક્રાયસી જોડાણની સાથે ધાર્મિક ભાવનાનું વળું ગુંથવામાં આવ્યું. આગળ વધતાં સ્ત્રી- પુરૂષના સરખા હક્ક'ની ભાવના ઉત્પન્ન થવા લાગી અને સુધારામાં અગ્રેસર અનેલા ચુરાપ–અમેરિકામાં તે ભાવના વધુ પ્રબળ થઇ તથા હિંદમાં તે પ્રાથમિક સ્વરૂપમાં દેખાઇ. આનું સ્વાભાવિક પરિણામ Page #31 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧૭ એ જ આવી શકે અને આવશે કે, સ્ત્રી-પુરૂષના જીંદગીભરના સંબંધ અદૃશ્ય થશે, લગ્નગાંઠે ઢીલી થશે, કુટુમ્બ ભાવનાની જગાએ સમાજભાવના ખીરાજશે અને કાર્પેન્ટરના શબ્દમાં કહું તે * Communalization of social life' થશે.* * જેમ લગ્નની ભાવના તેમ દરેક ભાવના અસ્થીર છે—એની કાઇ સ્થીર કિંમત ' ન હાઇ શકે. મુસલમાને વ્યાજ ખાવાને મ્હા ગુન્હા માને છે, હિંદુ અને ખ્રિસ્તી એમાં કાંઇ અનીતિ નથી માનતા, અને મારવાડીએ તથા યાહુદીઓ હૃદાંના વ્યાજને નીતિ' માને છે. ‘ આત્મહત્યા ” આજે ‘ ગુન્ડા ’ મનાય છે,કાયદે પશુ આત્મહત્યાની કાશીશ કરનારને ગુન્હેગાર ઠરાવી જેલમાં મેક્રો છે; ઝ્હારે પૂર્વે આત્મહત્યા એ નીતિ’જ માત્ર નહિ પણ બહાદૂરી મનાતી અને કીડાની માક જીવન પેટે ચાલીને પુરૂં કરવા જેવી સ્થિતિ આરતી જણાતાં શાન્તિથી જીવનના અંત લાવનારી સંથારા”ની ક્રિયા કરવા જૈન શાસ્ત્ર આગળ વધેલા આત્માએને આદેશ કરે છે.જાદુ, મંત્ર ઇત્યાદિચુરાપમાં એક વખતે ભયંકર ગુન્હા ગણાતાં,એટલે સુધી કે પેાતાના દેશની રક્ષા કરનાર જોન આર્ આર્ક નામની ફ્રેન્ચ ભરવાડ કન્યાને એક જાદુગરણી ઠરાવી ઇંગ્લેંડે જીવતી બાળી નાખી હતી; અને હિંદમાં એક જમાના એવા હતા કે જાદુ, મંત્ર, ગુપ્ત વિઘા જાગનારાએ તે ખુદ રાજાએ ‘ગુરૂ’ અને વડીક માની પૂજતા અને પેાતાના મુગટ તેમજ જીંદગી પણ હેના પગ આગળ અણુ કરતા. આ બધું જોતાં સહેજ સ્ડમજાશે કે કાઇ પણુ ભાવના સદા કાળને માટે કે સઘળી પ્રજા માટે એક સ્થીર કિમત ધરાવતી નથી. પૂર્વે માલંકી ' ગુન્હા મનાતી, પાછળથી - માલેકી * એ જ નીતિ અને ધરબાર કે ધન વગરના હેવું એ શંકાસ્પદ અને તિરસ્કારપાત્ર મનાવા લાગ્યું, અને હવે માલેકીની ' છેલ્લી હદની ખીલવટના પરિણામેાથી ત્રાસી ગયેલા મનુષ્યાના એક ભાગે ( રસીઅનેાએ ) કરીથી · માલેકી ’ને ગુન્હા’ ઠરાવી નવી જાતની સમાજવ્યવસ્થા રચવાની શરૂઆત કરી દીધી છે. . " . . એક વિચારક કહે છે: “ aw represents from age . કાર્પેન્ટરે આ વિચાર ૧૮૮૯ માં લખ્યા હતા, કે જે વખતે સેવીષ્મ ’ નામ પણ દુનિયામાં નહાતું. છતાં આજના સેવીએ વા માંડયું. આર્થી હુમાશે કે કાર્પેન્ટરની કલ્પના કેટલી નર " એ જ અને દીર્ધદર્શી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છુ. to age the code of the dominant or ruling class, slowly accumulated, no doubt, and slowly modified, but always added to and always admini. stered by the ruling class. ” ભાવાર્થ કે, પ્રબળ અથવા સત્તાધારી વર્ગની માન્યતા એજ દેશને “કાયદે બને છે. અલબત એમાં ધીમે ધીમે ઉમેરો અને ફેરફાર થતા જાય છે પણ દરેક ફેરફાર મૂળ માન્યતાને વધારે ને વધારે મજબુત જ બનાવનાર થઈ પડે છે. કાયદાનો અમલ પણ પ્રબળ કે સત્તાધારી વર્ગના જ હાથમાં હોય છે. આ જોતાં જે જમાનામાં માલકીની ભાવનાવાળા વર્ગ પ્રબળ થ છે તે જમાનામાં કાયદ” માલેકીને નીતિ ઠરાવે, માલેકીનાં સાધને એટલે કે હરેક જાતના વ્યાપાર અને સદાને નીતિ’ ઠરાવે અને કાનુન’ની યેજના કરે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું લાગશે નહિ. આજની ખાનદાની એટલે પૈસાની ખાનદાની. તમામ બાબત પૈસાની તરફેણમાં છે. પૈસાવાળાની સાક્ષીનું ઘણું જ વજન પડે છે. ન્યાય મેળવવો એ પણ પૈસાળાને માટે જ શક્ય છે, કારણ કે ન્યાય મળે કરવામાં આવ્યો છે. ફળીઆમાં ગંજીફાની રમત રમતાં પાઈ-પૈસાની હાર-જીત કરનાર ગરીબોને ગુન્હેગાર” તરીકે પકડી જવામાં આવે છે, હારે શેર બજાર અને કાપડ બજાર અને કેલાબામાં એક મીનીટમાં લાખ્ખના સટ્ટા કરનાર શ્રીમંતોને “આબરૂદાર’ માનવામાં આવે છે અને જે.પી., એનરરી મેજીસ્ટ્રેટ કે સી. આ. છે. ના પૂછતાં મુખ્યત્વે તે વર્ગમાંના જ પામે છે. બાર બાર કલાક મજુરી કરવા છતાં જીંદગીની જરૂરીઆત ન પામતા મુંબઈના મોલ– મજુરોએ ચુપચાપ કામ છોડયું અને મહીના મહીના સુધી ભુખે મરતા મજુરોને ન્યાય આપવા માલકોએ કાળજી ન બતાવી હારે અભણુ અણઘડ મજુરો પિકી કોઈએ થોડા પથરા ફેંક્યા એટલામાં તો એમના ઉપર, મુંબઇનાં તમામ રોછદાં પત્રો જણાવે છે તેમ, પિોલીસની ગોળીઓ પડવા લાગી અને ત્રાસ ફેલાયે. આવા બનાવ ઈંગ્લંડમાં ઘણું બન્યા છે અને આજે પણ બને છે પણ હાં ગોળી ચલાવવામાં આવતી નથી. પોલીસ મિક્તવાળા એકલાનું જ રક્ષણ કરવા માટે અને મજૂરવર્ગનું જીવન અશક્ય બનાવવા માટે ન હોઈ શકે, એમ હાંની પ્રજા હમજી શકે છે. હિંદના મીલમાલેકને હિંદી ગરીબ ખેડુત સસ્તી કિમતે પાસ આપે છે અને ઓછા પગારના હિંદી ભરોજ સુતર તથા કાપડ બનાવી આપે છે તે છતાં મીલ Page #33 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧૯: માલેકા અસાધારણ શ્રીમત બનતા જાય છે અને ખેડુતા અને મજુરા પેટપૂર અનાજ પણ પામી શકતા નથી એટલું જ નહિ પણ ગુજરાન જોગ પગાર માગવા જતાં સરકાર અને પ્રજા એમનાં દુ:ખ દૂરથી જોઈ તે જ ચૂપ રહે છે અને ચિત્ પાલીસ ગાળી બહાર કરે છે, ત્હારે ભુખ અને ત્રાસથી જે છૂપી અસર હેમના મગજ પર થાય ત્યેની કલ્પના કરવી મુશ્કેલ નથી. એજ અસરે રૂસિયામાં મજુર વના હાથે રાજ્યક્રાન્તિ ઉત્પન્ન કરી છે છે એ આપણે નજરે જોઇએ છીએ, છતાં પાઠ શિખી શકતા નથી. વચ્ચે વચ્ચે કહી લેવાનુ પ્રામ થાય છે કે, આ સઘળામાં શ્રીમંત કે સત્તાધારીના જેમ દેષ નથી તેમ તફાની મજુર વર્ગના પશુ દેષ નથી; મીલ્કતની ભાવનાનુ સામ્રા જ્ય સ્થાપવા ઝ્હારે કુદરતની ઇચ્છા હતી ત્હારે કુદરતે એકના પક્ષ કર્યાં હતા તેમ એ:ભાવનાનું સામ્રાજ્ય તેાડવા ઝ્હારે કુદરતે ઇન્ક્યુ છે ત્હારે બીજાને પક્ષ કરી હેને જીતાડે એમાં આશ્ચર્ય નથી. કુદરત જુદે જુદે કાળે જુદી જુદી ભાવનાના અખતરા મનુષ્ય પાસે કરાવે છે અને અનુભન્ન મેળવવા અને એ રીતે વિકાસ પામવા પ્રેરે છે. એક વખત આધ્યાત્મિક ભાવનાનું સામ્રાજ્ય થાય છે, ખીજી વખત લડાયક વૃત્તિનું સામ્રાજ્ય થાય છે, ત્રીજી વખત દેશવ્રતનુ અથવા વ્યાપારનું સામ્રાજ્ય થાય છે. આ સધળા અનુભવેા બાદ મનુષ્ય હંમજે છેકે કાઇ પણ એકાંત વાદ આધ્યાત્મ ઇષ્ટ નથી;સનું સુવ્યવસ્થિત એકકરણ જષ્ટિ અને હિતાવહ છે.ચુરાપ કરતાં વધારે લાંબાવખતથી સંસ્કૃતિ પામેલા હિંદે અનેક પ્રયેગા બાદ વિદ્યા, લડાયક વૃત્તિ, ઢાલત તેમજ મજુરી એ ચારે તત્વાને એકી સાથે એવી સરસ રીતે એક સમાજમાં જોડી દીધાં હતાં કે અનિષ્ટ કલહને સ્થાન જ મળતું નહિ. સમાજના પ્રકૃતિસિદ્ધ વિભાગા કરી એક એક વિભાગતે માટે એક એક ચીજની પ્રાપ્તિ અને વૃદ્ધિમાં જ તીતિ' ઠરાવી હતી અને રાજા'માં ચારે ચીજોને સયેાગ ઇષ્ટ ટરાજ્યેા હતેા. આ બંધારણની ખૂબી ચુરાપને હજી હવે શિખવાની છે અને હાલના સંજોગા કુદરત એટલા જ માટે ઉત્પન્ન કરે છે; અને હિંદ પાતે પેાતાનું બંધારણુ ખીજી વધારે પ્રબળ થયેલી પ્રજાના પ્રકાશથી અંજાઇ જવાથી ભૂલી ગયું હતું તે હવે જ હેતુ પુનઃ ન કરવાને તક્ર પામશે. " આપણે જોઇ ગયા કે · નીતિ ” નું કાષ્ઠ સ્થીર અવ્યાબાધ રૂપ હયાતી ધરાવતું નથી. કાઇ પણ action−કાયને નીતિ ’ૐ · અનીતિ હંમેશને માટે કહી શકાય નહિ. જે વખતે જે જાતના કાય > - Page #34 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ થી તે વખતના લેકના મુખ્ય ભાગને ઇજા થતી કે ઈજા થશે એમ ભય રહે તે જાતના કાર્યને તે જમાનામાં “અનtત કહેવાતી, અને તેથી જુદી જાતના કાર્યને નીતિ’ કહેવાતી. Herd morality (સમાજનીતિ અથવા લૈકિક નીતિ)ને આ જ સિદ્ધાંત છે. પરંતુ હરેક - જમાનામાં કેટલીક અસાધારણ વ્યક્તિએ પાકે છે કે જેઓ - માજનીતિથી બંધાવા ખુશી નથી હતી અને તે હમે હાડ કરે છે. પતિ પાછળ બળી મરતી યુવાન તનદુરસ્ત ખુબસુરત અને સદાચારી સતી”, સંસારને કલ્પના અને અસત્ય ઠરાવી “ત્યાગી” બનેલ ચગી, લક્ષ્મીના ઈજારદારોને લૂંટનાર બહારવટીઓ, તેમજ ગણિકા: આ સર્વ “સમાજનીતિ ” હામે હુલ્લડ કરના પાત્રો છે. એને અર્થ એ નથી કે એમનામાં “નીતિ” નથીઃ એમનામા નાતિ અલબત છે પણ તે સમાજનીતિથી જુદી જાતની નીતિ છે અને (માત્ર તત્વશાનીઓ જ હમજી શકશે કે) એમનું અસ્તિત્વ માનવવિકાસ માટે તથા સમાજનું સમતોલપણું જાળવવા માટે જરૂરી છે. સમાજ આ બધાં પાણી નીતિ” ને અનીતિ કહે એમ નથી દેશ સમાજેને કે નથી દેષ પાત્રોને. પૂર્વના આર્ય તત્વજ્ઞાનીઓ એ બરાબર હમજતો હતા અને હેમણે આ સર્વ પાત્રને સમાજમાં સ્થાન આપ્યું હતું એ હું સર્વવ્યાપી એમનું રચેલું બંધારણ હતું. આ વાતનું રહસ્ય આજના જમાનાના લકે એકદમ હમજી શકે તેમ નથી. પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે, જે હુલ્લડબેર વર્ગો ઉપર ગણાવ્યા છે તે વર્ગો “તુચ્છતા માંથી ઉત્પન્ન થતા નહિ, પણ ઉભરાઈ જતી શક્તિનાં સંતાન હતાં. સમાજ અથવા ઘેટાવર્ગમાં જે શક્તિ હોય તે કરતાં વિશેષ ' શક્તિ હોવાથી જ તેઓની પ્રકૃતિ સમાજનીતિનું બંધન સહન કરી શકતી નહિ. એમનું હુલ્લડ હુઘડ કરવા ખાતર થતું હુલ્લડ નહતું પણ સ્વાભાવિક હુલ્લડ હતું. આજે જેમ ભૂબથી કે બીજા કોઈ દુઃખથી રીબાતે માણસ “સાધુ બને છે તેમ પૂર્વે નહિ બનતું. તે વખતે સબળ મનુષ્યને સમાજ એટલે નિર્બળ લાગતું કે એવી દુનિયામાં એને કાંઈ મજા પડતી નહિ તેથી તે ઉરચ ભાવને (Higher planes of existence) માં આનંદ શોધવા દુનિયાથી-સમાજથી છૂટો થતા. સમાજને ધિક્કારનારે, દુનિયાને તુચ્છ ચીજ’ માનનારે એ યોગી દુનિયાનો બળવાબાર જ છે પણ કંઈ તુચ્છ વ્યક્તિ નથી. આજના વિદ્વાનો કે જેઓ નીતિ”ને Standard weight (સર્વ ચીજની કિમત કરનાર Page #35 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હો, કાયદેઃ એ શું છે? ધોરણ) માને છે તેઓને નિર્બળ આત્મા, પૂર્વના ઋષિઓએ કરેલી સંસારની નિંદાને “અનીતિ” ઠરાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તેમ આજનું નિર્માલય ધારાશાસ્ત્રી પતિ પાછળ બળી મરતી સુંદરીને ગુન્હેગાર ઠરાવે એમાં પણ કાંઇ આશ્ચર્ય નથી; કારણ કે હેના છીછરા આત્માને એ જાતની બલવાન પ્રેમભાવનાની કિમત હમજાઈ નથી કે જે પ્રેમ-જે મસ્તી-જે તલ્લીનતા-દુનિયાની દરેક ચીજને અને શરીરને પણ તુરછ માની શકે છે. બળી મરતી સતી, તે જમાનામાં, ભવિષ્યમાં પોતાનું ગુજરાન કોણ ચલાવશે અને. પિતાનું રક્ષણ કોણ કરશે એ દુઃખથી કાંઈ બળી મરતી નહિ, પૂર્વને લૂટારો કાંઈ ધન એકઠું કરવા માટે કે કોઈને પીડવાના ઇરાદાથી જ લૂટવાનું કામ કરતો નહિ પણ અતિ શ્રીમંત બની લોભી અને તુચ્છ બનેલા વર્ગને લૂટવામાં જ આનંદ માનતો, અને ઘણે ભાગે સમય અને સ્થળની અગાઉથી ચેતવણી આપીને લૂટ, તથા લૂંટ બીજાઓને વહેંચી આપતે. તે પોતે ધર્મમાં પણ આસ્તિક હતું. તેના દીલમાં શક્તિની સાથે મનુષ્યત્વ અને કમળતાને પણ વાસો હતા. રાજા અને મુડીવાળાને તુરછ બદમાસ થઈ જતા અટકાવનાર એ એક શBalance of Power હતો ! ભય ' હતો ! અગાઉની ગણિકા પણ કાંઈ આજની માફક પેટ ભરવાના સાંસા પડવાને લીધે કે વિષયલાલસાની તપ્તિ ન થવાના કારણથી ગણિકા બનતી નહિ; તે ઘણી વિચીક્ષણ સ્ત્રી હતી કે જેનામાં રૂપ, કલા, વિધા સર્વને વાસ હતો અને જેની પ્રકૃતિ તાકાદવાળી હતી. તે ધનવાનને મૂર્ખતામાં અને પ્રમાદમા ઢળી પડતા બચાવતી, સમાજને લુખ્ખો-નિરસ–એકરંગી (monotonous) થતો બચાવતી. એને નાચ પૈસાથી ભલે ખરીદાય, પણ એનું શરીર કાંઇ પૈસાથી ખરીદી શકાતું નહિ. એ તે બત્રીસ લક્ષણો પુરૂષ જ મેળવી શકતો અને એ પુરૂષ હૈને કિંમત ભરવાને બદલે ઉલટો તેની સર્વ દોલતને ભક્તા બનતો. તે કાળના શક્તિશાળી નરેશો આ ગણિકાની, બહારવટીઆની, યોગીની તેમજ સતીની કદર કરતા. સમાજ હે ના તરફ ભય તેમજ માનની લાગણીથી જોતો. જ્યહારથી યાંત્રિક અને વ્યાપારી જમાનો યુરોપમાં પ્રચલિત થશે અને હેનું અહીં પણ સામ્રાજ્ય થયું હારથી ઉક્ત સર્વ “ક્ષાની પ્રકૃતિમાં સડે પેઠે અને શક્તિમાંથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈનહિતેચ્છુ. પાકતા હુલ્લડપ્યારાની જગ્યાએ ક્ષુધા’માંથી—પૈસામાંથી પાકતા હુલ્લડખેારા ઉભરાવા લાગ્યા, અને હેમનાં કૃત્ય · અનીતિ ’ તરીકે ગણાવા લાગે એ સ્વાભાવિક છે. કૃત્યને કૃત્ય તરીકે નીતિ’ કે, “અનીતિ” ઠરાવનારા અજ્ઞાન છે. પૂર્વના ઉદ્રીષ્મને આ સિદ્ધાંતનું સમ્પૂર્ણ · જ્ઞાન હતું. અહિંસાને - . . સૈાથી વધુ અગત્ય કહેવાતા જૈન ધમે જૈન સમાજ માટે જે બાર નીતિએ’ ગાઠવી છે તે આ કથનને ટેકા આપે છે. ‘હિંસાને એણે સર્વદા અને સર્વ સંજોગેા માટે અનીતિ’ નથી ઠરાવી. ઇરાદાપૂર્વક અને વગર કારણે થતી હિંસાને જ અનીતિ’ અને ત્યાજ્ય ઠરાવી છે. જન સમાજ યુદ્ધમાં ભાગ લઇ શકતા, અને તમામ જૈન તીર્થંકરા ચેાહ્ના જ હતા. મિલ્કત ' ને નીતિ' કે ‘ અનીતિ ’ન્હાતી ઠેરાવી; પેાતાના ખાસ સંજોગેાના વિચાર કરતાં જે જે ચીજો સ્મેકજ આવશ્યક જણાય 'તેથી વધુના કરવામાં અનોતિ ' ઠરાવી હતી, અને પેાતાના સંજોગ પોતે જાણી શકે તેટલા કેાઇ ધારાશાસ્ત્રી ન જાણી શકે એટલા માટે મિલ્કત ' ની મર્યાદા બાંધવાની સ્વતત્રતા વ્યક્તિને પેાતાને અપાઇ હતી; જો કે પાછળથી વ્યક્તિ એવી પાકી કે · જરૂરીઆત ’ ના તત્ત્વને સ્થાને તૃષ્ણા’ કે ઇચ્છા’— ને પધરાવીને લાખ અને વીસલાખ રૂપિયાની મર્યાદા રખાવા લાગી અને એ પ્રમાણે કાયદા” તે રંગવાનું શરૂ થયું. C . સંગ્રહ C . 6 . . : ' સ્ત્રી–પુરૂષના સંબંધની બાબતમાં પણ પૂર્વના આર્યોંમાં અટ્રેટ લેાખડી બંધવાળી નીતિ’ નહેાતી. ‘ સતી ' થવું તે અનીતિ નહેાતી, તેમ પતિ કાયમ છતાં ઋષિ પાસેથી પાંચ પુત્ર લાવનાર પાંડવેરની માતાને કેઇએ અનીતિમાન ધરાવવાની હિંમત ધરી નહેાતી. મનુષ્યને ‘ નીતિવાન ” કે અનીતિવાન ’કહેવા એ સત્ય નથી; તેમજ મનુષ્યના કૃત્યને ' નીતિ' કે `• અનીતિ ’ ની કાઇ સ્થીર કિમત આપવી તે સત્ય નથી. નૃત્યની પાછળ વૃત્તિ (passion) કઇ છે તે જોવાનું રહે છે. અને એથીએ આગળ વધીને આ વૃત્તિઓને તપાસવાનું, પ્રથક્કરણ કરવાનુ, હેમની પાછળ રહેલ એથીએ સૂક્ષ્મ તત્ત્વ શેાધવાનું કામ ખરેખર મુશ્કેલ છે. ભલભલા તત્વવેત્તાઓ અહીં ભૂલા પડે છે. પ્લુટાએ ખાત્માનું એક સુંદર રૂપક બનાવ્યું છે, જેમ સધળા હિંદી તત્ત્વવેત્તાએએ સત્યાને રૂપકથી જ હુમજાવ્યાં છે. ફીસના રથને લ્હેણુ એ અવે! જોતર્યાં છે, એક શ્વેત અને બીજો કાળા. ફીડસ એટલે આત્મા; એને રથ Page #37 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૨૩ એટલે મનુષ્ય; તે અશ્વ એટલે આકાશગામી વૃત્તિ ( ઉચ્ચ વૃત્તિ); કાળે અશ્વ એટલે અધોગામી વૃત્તિ [તુચ્છ વૃત્તિ ]. ઑટે એ રૂપ થી હમજાવે છે કે, મનુષ્યને પિતાને રથ ચલાવવા માટે (જીવન જીવવા માટે) અને જાતના અની હયાતી જરૂરની છે; હેણે કાળા અશ્વને પણ મારી નાખે જોઈતું નથી. પણ બને અશ્વપર લગામ રાખવી જોઈએ છે. તાત્પર્ય કે ઉચ્ચ અને તુચ્છ વૃત્તિઓની પાછળ પણ “ આત્મા ” એવું કાંઈ તત્વ છે, કે જેના અંકુશ તળે જ મનુષ્ય પિતાને રથ ચલાવી શકે અને રથની ગતિ માટે ઉચ્ચ તેમજ તુચ્છ વૃત્તિઓને સાધન” રૂ૫–જો કે સંપૂર્ણ ભાનપૂર્વક અને કાબુથી-વાપરી શકે. અદ્વિતીય વેદાન્તી બાબુ અરવિંદ ઘોષ વેદમાંથી એજ વનિ કહાડી બતાવે છે. જેને તત્ત્વજ્ઞાનના વાતાવરણમાં વસ વષ થી રહેનાર મહને પણ જૈન તત્વજ્ઞાનનો એજ આત્મા જણ્યો. છે. ફ્રેડરિક નિશૈએ તો “ Geneology of Morals' અને * Beyond Good and Evil'11740i üldildi yedi ad આ માન્યતાને અમર બનાવી છે. મહાવીરની સાધુસેવામાં લૂટારા, ખૂની અને વેશ્યાની પણ ભરતી થઈ શકી છે, તે જે લૂટ, ખૂન અને વ્યભિચારને “સ્થર કિમત” આપવાને એમને સિદ્ધાંત હત તે. કદાપિ થઈ શક્યું નહતતેઓ કહેવાતી “ભવાઈ”ને પણ અંકુશમાં રાખી શકતા, અને કહેવાતી “બુરાઈને પણું દાબી રાતા તેમજ નરી ભલાઈ કે નરી બુરાઈ રૂપી અશ્વથી કુચ કરતી રથના. સારથી’ને ( આત્માને ) “જાગ્રત’ કરી શકતા. જો કે હેમનામાં દયા પુષ્કળ હતી તે પણ સાધન મૂક્યા વગર કુટુંબને દોડી “ત્યાગી બનનારને મુંડવામાં સમાયેલું “ ઘાતકીપણું ” તેઓની શક્તિ બહાર નહોતું. પોતાના પરમ ભક્ત ગૌત્તમને પિતાના અંત સમયે જ દૂર કરી કલ્પાંત કરાવવાનું આશયવાળું-“ઘાતકીપણું” હેમની શક્તિ બહાર નહોતું. કૃષ્ણમાં પણ “ભલાઈ” અને “બુરાઈ'ને માર્યા વગર બને પર લગામ રાખી રથ ખેલવાની અથાગ શક્તિ હતી. “નરી ભલાઈ" અથવા “આત્મિક અપૂર્ણતા” વાળા અજુનને શસ્ત્ર ચલાવતો કરવા માટે કૃષ્ણજે સત્ય મનુષ્યજાતિ આગળ રજુ કર્યું છે હેની પુરી કિમત કઈ આંકી શકશે નહિ. દયા ખાવાની કે સ્વાર્પણની શક્તિ છે અને જુનમાં હયાતી ધરાવતી હતી તે અર્જુન, હાંસુધી બીજી શક્તિમારવાની શકિતને સ્વામી ન થાય ત્યહાં સુધી એને કૃષ્ણ પાખંડી” Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનહિંતેચ્છુ ૨૪ ( hypocrite) લો હતા! > પ્લુટા, કૃષ્ણુ અને અરવિંદ ઘાષને જો બરાબર હુમજવામાં આવે । માણસમાંથી ‘ સખ્તાઇ ' ના નાશ થવાનું કદાપિ ઇચ્છવામાં ન આવે, તેમજ એવું પણ ઇચ્છવાનું ન ગમે કે કે આવા સમાજમાં સધળા સરખા-સરખી પ્રકૃતિના–સરખા સુખી દુઃખરહીત અને તે કેવું સારૂં ? - . .. અને સ્થાન લેક ’ અ f . સમાજના તેમજ વ્યક્તિના વિકાસ પરસ્પર વરાધી તત્ત્વા દ્વારા જ થાય છે. વિકાસ માટે · ભલું ” અને · ખુ, ં કાણું અન્ત તત્ત્વા આવશ્યક છે. નહિ થવી જોએ ગીજ જગતમાં થતી જ નથી-થઇ શકે જ નહિ. દરેક બનાવને—દરેક માન્યતાને માટે આ જગતમાં સ્થાન હતું હતુ માટે જ હેતે જન્મ મળ્યા છે. ધેટાની પ્રકૃતિના ર્થાત્ સામાન્ય જનસમૂહ આ વાત નથી જોઇ શકતા અને દુઃખતી લાગણીથી કંપતા હાઇ ” કઢંગુ ” માત્રને - અનીતિ, · · અનિષ્ઠ' · અસત્ય ’ કહી ધિક્કારે છે અને સર્વત્ર ખુલ્લા મેદાનમાં લીલુઋમ જેવું શ્વાસ બારે માસ ખીલી ઉઠતુ હાય અને સઘળ! ધેટા કઇ શિકારી કે વાધના ભય વગર ચર્યાંજ કરતાં હેાય એવું ઈચ્છવા લાગી પડે છે! પશુ તેમ થવું શક્ય નથી તેમજ હ્રષ્ટ પણ નથી. દુનિયામાં જો લારથી દુ:ખ થતું લાગતુ હાય તેા બધી તલવારેને કદાચ દૂર કરી શકેા, પર`તુ તે છતાં દુઃખ તા રહેવાનું જ. પૈસા જમીન અને સ્ત્રી ( જર, જમીન અને જો)થી જો દુ:ખ થતું ડ્રાય તા પૈસાનું ચલણ બંધ કરીને, જમીનને સાર્વજનિક બનાવીને તથા સ્ત્રી માત્રના સંહાર કરીને કદાય હમે એ ચીજોથી સ્વતંત્ર બની શકેા, પણ તે છતાં દુઃખ તેા જવાનું નહિ જ. માટે કાઇ ઉડા તત્વજ્ઞાની એ ચીજોના દેષ કહાડતા નવી, પણ એ ચીજોની વ્યવસ્થા એવી રીતની કરવા પ્રયત્ન કરશે કે જેથી માનવવિકાસને ઉત્તેજન મળે. માલેકની ભાવનાને પૂજનારા આ યુગની શરૂઆતથી આજ્ સુધીમાં માત્ર માલેકીનું ક્ષેત્ર વિસ્તારવાની દરકાર કરવામાં આવી છે, પશુ સમાજવ્યવસ્થા પર બહુ વિચાર કરવામાં આવ્યેા નથી. માલેશીનુ ક્ષેત્ર વિસ્તારવાની દરકારે મનુષ્યની બુદ્ધિને ખીલવી છે એ વાત ખરી છે, પણ એ બુદ્ધિ સમાજવ્યવસ્થામાં હજી હુવે કામે લગાવાની છે. એક મશીનમાં જેમ ખરૂં ચક્ર ખરે સ્થાને ગે ઠવાય છે અને દરેક ચક્રને પાતપેાતાની રીતે ગતિ કરવાની હોય છે, તેમ સ • નરમ અને એવી કા ચીજને દરેક Page #39 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદે? એ છે? ૨૫ માજમાં ખરી વ્યક્તિને ખરે સ્થાને ગોઠવી હેની પ્રકૃતિને અનુકુળ કામ લેવાથી સમાજવ્યવસ્થા વધારેમાં વધારે સારી અને સમાજપ્રગતિ વધારે ઝડપી બની શકે છે, એ સત્ય તરફ હજી આપણું મુહિએ નજર કરી નથી. પરંતુ કુદરતના લક્ષ બહાર કાંઈ નથીઆપણી બુદ્ધિને જાગ્રત કરવા કુદરતે આપણને પ્રથમ “માલકી ની ભાવના વળગાડી, આપણે તે ભાવનાને ખૂબ ખીલવી-એટલે સુધી કે એમાંથી જગવ્યાપી મહાયુદ્ધનો જન્મ થયે, અને હવે એ યુદ્ધને પરિણામે હે હેટ માં દેવાળી આપણુની સ્થિતિ, મજુર પક્ષને સ્વછંદી મીજાજ અને ઍલ્સવીમ ઇત્યાદિ તો ઉગી નીકળ્યાં. આ તોથી થતું દુઃખ-અને માત્ર એ દુઃખ જ દુનિયાનાં રાજ્યને સમાજવ્યવસ્થા પર બુદ્ધિને કામે લગાડવાની પ્રેરણા કરશે –કહે કે ફરજ પાડશે. સ્વાદીષ્ટ અને બલદાયક માખણ હમેશાં “વલેણ”માંથી જ પ્રગટે છે. હૃદયને આહાદ અને શક્તિ આપતાં પ્રભાતનાં સૂર્યકીરણ ગાઢ અંધકારમાં થઈને જ દેખા દે છે. બૅન્સેવીમ કે બીજી કોઈ પણ ભાવના–તે સાચી હો વા ખેટી–સારી હે વા બૂરી–પણ હેની જરૂરીઆત વગર જન્મી શકે જ નહિ, અને ની જરૂરીઆત આપણે એટલે આપણું માલેકીવાદે જ ઉત્પન્ન કરી છે હેને હવે ગાળો દેવાથી, નિંદવાથી, ખોટા રૂપમાં વગોવવાથી, દારૂગોળા ફેંકવાથી કાંઈ દહાડે વળવાનું નથી. જેમ માઝીવાદને માટે કુદરતે એક યુગ કહાડી આ હતો કે તે વાદ કાંઈ સત્યનું પૂતળું નહોતું-તેમજ બૅસૅવીઝમ માટે પણ કુદરતે જ યુગ મુકરર કર્યો છે-જે કે તે પણ “સત્યનું પૂતળું ” નથી. હેના ખરા સિદ્ધાતે આપણી પાસે આવતા અટકાવવામાં આવે છે તેથી આપણે હેનું ખરું સ્વરૂપ જાણતા નથી અને માલેકીવાદના નેતાઓ આપણને ભેવીમના સિદ્ધાન્તો બાબત જે ખબર આપે તે આપણે શંકાથી જ સાંભળી શકીએ. આપણે સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ કે, એ વાદમાં “માલકી” સહામે પ્રોટેસ્ટ” છે અને સમાજવ્યવસ્થાને નવો અખતર” છે. દુનિયાની કોઈ ચીજ એક કુદકે બદલાઈ જતી નથી તેમ માલેકી” ની ભાવનાવાળી દુનિયાને બદલવાને માટે બાલ્સવીમ કે કોઈ પણ “દમ” બસ કહેવાય નહિ. તે તે માત્ર એકપક્ષી (partial) પ્રયત્ન જ હોઈ શકે. પરંતુ સઘળા સુધારા એકપક્ષી પ્રયત્ન હોય છે તે પણ ભૂલવું જોઇતું નથી. ઍજોવીઝમ જર, જમીન અને જેરૂનો નાશ કરવા નહિ પણ તેની Page #40 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. નવેસરથી વ્યવસ્થા કરવાનો એક અખતરો છે અને તે પણ મનુષ્ય કૃત અખતરો હોઈ સપૂર્ણ કે ‘સત્ય સર્વ ” તો ન જ હોય.એના પછી હજી ઘણું સુધારા આવશે અને દરેક સુધારો બૌસેવીમ જેટલી જ ગાળે ખાવા છતાં પદચિન્હ મૂકતો જશે અને સમાજવ્યવસ્થાના કાર્યને આગળ વધારતો જશે, કે જે સમાજવ્યવસ્થા તરફ મુડીની ભાવનાએ અદ્યાપિ પર્યત અફસોસજનક દુર્લક્ષ આપ્યું છે. પ્રથમ મનુષ્યમાં વ્યક્તિભાવના હતી, પછી કુટુમ્બ અને જાતિ ભાવના થઈ, અને હવે દેશભાવનાનો જન્મ થયો છે, જડેને બાલ્સવીમ સંપૂર્ણ વિકસાવશે અને પછી તે પણ અદશ્ય થઇ વિશ્વભાવના લાવનાર વ્યવસ્થાને જન્મ આપશે. હજી દેશભાવના નામમાત્રની હતી,. મેઢાના બકવાદ તરીકે હતી, પણ સેવીઝમ જર-જમીન-જોરૂને નેશનલાઈઝ” કરીને સંપૂર્ણ દેશભાવના પ્રગટાવશે. એથી અલબત પ્રથમ તો બહુ કડવું લાગશે, દુઃખ થશે, આજે આપણે જેને Conscience કહીએ છીએ અને જે કોઈ “મૂળ તત્વ” નથી પણ અનેક પૂર્વની અને અનેક હાલની અસરથી બનતી ભૂમિકા છે તે Conscience ને સખ્ત આઘાત થશે; કારણ કે વ્યક્તિની કે કટુબની ભાવનાને એમાં સ્થાન મળવાનું નથી. આજે રળવું એ પિતા. માટે ( અથવા બહુ તો પુત્ર માટે) મનાયું છે, પરણવું એ પિતા માટે ( અને બહુ તો કુટુમ્બની ભાવી રક્ષા માટે ) મનાયું છે, જમીનદાર થવું એ પણ પિતા માટે કે કુટુમ્બની ભાવી સગવડ માટે મનાયું છે; પણ હવે પછી રળવું, પરણવું, ભણવું, શોધખોળ કરવી, પુત્પત્તિ કરવી એ સર્વ સમાજ માટે દેશ માટે કરવાનું છે એવી વૃત્તિ-એવું Conscionee (national conscience) બનવા પામશે. તેથી પિતાના ભેગે લોકો દેશને જાળવવા તેમજ ખીલવવા "પ્રેરાશે અને રાજ્ય હરકોઈ ભેગે દરેક વ્યક્તિને રક્ષવા અને ખીલવવા પ્રેરાશે. આજે એક શ્રીમંતને પુત્ર ગમે તે બુડથલ હોય તે પણ કૅલેજ રિી અને ખાનગી શિક્ષકની ફી બચી શકતો હોવાથી લાંબે કાળે પણ ડાકટર કે વકીલ બની શકે છે અને ડીગ્રી મેળવવી એ કાંઈ વૈદ્યકીય કે વકીલાત સંબંધી યોગ્યતાનું પ્રમાણપત્ર નથી તેથી તે સેંકડો કેસો બગાડી નાખી શકે છે, તેમ હવે પછી નહિ. થઈ શકે. તમામ બાળકો રાજ્યની મિલક્ત ગણાશે તેથી રાજ્ય જ હેમને ઉછેરશે, અને રાજ્ય પાસે સાધન અને સત્તા પુરતા પ્રમાણમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદે: એ શું છે? ૨૭ હોવાથી સારામાં સારા શિક્ષકને હાથે તમામ બાળકોને તેમની પ્રકૃતિ અનુસાર કેળવણી મળવાનું શક્ય થશે. માબાપના ખોટા લાડ, માબાપની ગરીબાઈ કે અજ્ઞાનતા, માબાપના ખોટા વહેમ કે સંકુચિત માન્યતાઓ એ સર્વ ભવિષ્યના બાળકને ઘડવામાં ભાગ લઈ શકશે નહિ અને તેના વિકાસમાં ડખલ કરી શકશે નહિ. રહેવાના સ્થાનની અને ઉંદરપુરણીના સાધનની વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે રાજ્ય પોતે કરી આપવાનું હોવાથી માત્ર પેટ ભરવાની ચિંતામાં જ જે લાખ માણુને પિતાની સઘળી બંદગી અને સઘળી ઉંચી શક્તિઓ ખર્ચી નાખવી પડે છે તેઓ હવે તે નિર્માલ્ય ચિંતામાંથી મુક્ત થઈ શક્તિઓને વધારે ઉરચ કાર્યોમાં ખર્ચવાની અને એ રીતે હેમને ઝડપી વિકાસ કરવાની સગવડવાળા બનશે સ્ત્રી-પુરૂષના કજોડાં - કે જેથી સેંકડે ૮૮ ઘરમાં અશાનિત વ્યાપી રહી છે તે કજોડાં ફર જ્યાત રીતે ચલાવી લેવાનું ધોરણ નહિ રહેવાથી, બહાદુર પુરૂષ અને બુદ્ધિશાળી સ્ત્રીનાં વધારે કુદરતી જેડકાં રચાશે અને એમનાં તાન ખરેખર મહત્તાપૂર્ણ પાકશે; કારણ કે (શાપનર કહે છે તેમ) સ્ત્રીની બુદ્ધિ અને પુરૂષની ઈચ્છાશકિત સંતાનમાં ઉતરી આવે છે, માટે શ્રેષ્ઠ સંતતી માટે બુદ્ધિશાળી સ્ત્રી અને બહાદુર પુરૂષનું જોડાણ ઈષ્ટ છે. જે ક્ષત્રીયે અમર નામના કરી ગયા છે તેઓને ઇતિહાસ જોતાં જણાશે કે તેઓમાં પુરૂષ અસાધારણું બળ અને ઇચ્છાશક્તિ ધરાવતા અને સ્ત્રીઓ બુદ્ધિતત્ત્વ ધરાવતી. બીજી દષ્ટિએ વિચારતાં, - સ્ત્રી-પુરૂષ વચ્ચેનો સમ્બન્ધ કે જે પ્રથમ શારીરિક હતો અને પાછળથી આધ્યાત્મિક-પવિત્ર” બનાવવામાં આવ્યો હતો તે સંબંધની પવિત્રતા જે કોઈ જોડકામાં વધારેમાં વધારે કાળ સુધી ટકી રહેવી સંભવતી હોય તે તે, બળ અને ઈચ્છાશક્તિ ધરાવતા પુરૂષ અને બુદ્ધિ ધરાવતી સ્ત્રીથી બનતા જોડકામાં જ, ઇતિહાસ સાક્ષી પુરે છે. કે ક્ષત્રિય કોમમાં જેટલી “સતીઓ થઈ છે તેટલી બીજી કોઈ કામમાં થઈ નથી. સતીત્વની મહાન અને romantic ભાવના પૃથ્વી પર પુનઃ જેવી હોય તે જે બે તાના જોડાણને પરિણામે તે ભાવના અગાઉ ઉપજી હતી તે બે તના પુનર્ જોડાણની દરકાર કરવી જ પડશે બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્ષીજન મેળવ્યા વગર પાણી ઉત્પન્ન થઈ શકવાનું નહિ જ. પુરૂષમાં શોર્ય ઉત્પન ર્યા વગર અને સ્ત્રીમાં બુદ્ધિ ઉત્પન્ન કર્યા વગર, પુરૂષ પાછળ પ્રાણ આપનારી પની અથવા “સતીત્વનાં દર્શન કદાપિ કાળે થવાનાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ટ જૈનહિતેચ્છુ. · શક્તિ . નહિ. સમાજના પુરૂષવર્ગમાં શાય અને વર્ગમાં બુદ્ધિતત્ત્વ ખીલવવા માટે આધુનિક હિંદૈ કાંઇ પ્રયાસ કર્યો નથી; એથી ઉલટું, પુરૂષ વર્ગને નાકર ’ અને · વ્યાપારી ′ અને બહુ તા છીછરા તર્કવાદી બનાવી શૈાહીન બનાવી દીધા છે અને સ્ત્રીને હૈની બુદ્ધિના વિકાસ થવાથી રખેને તે વ્યભિચારિણી બને એ ડરથી એક સ્થળે ગાંધી રાખીને હેની બુદ્ધિને કટાવી દીધી છે. હવે આ બન્ને વર્ગના ઇષ્ટ દિશામાં વિકાસ કા રાજા કાયદા વડે લાંમે કાળ પ્રયત્ન કરતા જ થઇ શકે, ઉપદેશથી તેમ થવા કોઇ રીતે શક્ય નથી. અને રાજા કાયદા વડે આવું મહાભારત કામ ઉપાડે એ પણ અત્યારે તે શક્ય નથી જ. ત્હારે હવે એ કામ કુદરત પાતાના હાથમાં લે એ જ સંભવિત છે. પણ કુદરતના માર્ગ સુંવાળા–પંપાળનારા–લીસા—સીધી સડડ જેવા નથી હોતા એ કહેવાના ભાગ્યે જ જરૂર છે. કુદરતને આવા મ્હાટા ફેરફાર કરવા હાય છે ત્હારે એક જવાળામૂખી પહાડને સળગાવે છે, એક મહાયુદ્ધને જન્મ આપે છે, માણસ સધળી વડે પેાતાનું રક્ષણુ કરવા ગતિમાન થવા પામે એવી ભયકર વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરે છે. હાલનું મહાયુદ્ધ અને તે પછી હેમાંથી જ જન્મેલું ખાસેવીજ્મ એ કુદરતની · બાજી ′ છે કે જે વડે પુરૂષ વર્ગમાં શાય અને સ્ત્રીવર્ગમાં બુદ્ધિના સંચાર થવા પામશે અને શરૂઆતમાં અંધાધુંધી, અન†, અગવડા, અન્યાય, અનીતિ રૂપી અંધકાર છાય રહેશે; પરંતુ એજ અંધકારમાંથી શૈાય અને બુદ્ધિના પ્રતિનિધિ સૂર્ય ધીમેથી મસ્તક 'ચુ કરશે. કુદરતે એ બાજી શરૂ કરી દીધી છે. યુદ્ધ શરૂ થયું ત્હારે કાઇને સ્વપ્ને પણ ખ્યાલ નહાતા કે યુદ્ધની છેવટે છંદ તૃતીય જાગશે. મે, ૧૯૧૮ માં હમે ક્રુષ્હાં ઉભા છે ? ' એ મથાળાના એક લેખ લખવા મ્હને પ્રેરણા થઇ હતી, ત્યારે જો કે યુદ્ધ ચાલુ હતું અને મિત્રરાજ્યેા પુર ચિંતામાં હતાં અને હિંદપર શત્રુના - ક્રમણની ચિંતા રખાતી હતી, તેા પણ કુદરતે મ્હને લખવા પ્રેરણા કરી હતી કે, હમણાંના યુદ્ધમાં અંગ્રેજો જીતશે, અને હિંદ પર શત્રુ નહિ આવી શકે, તથાપિ હિંદને માથે અને આખી દુનિયાને માથે ભયંકર મુશ્કેલીએ ઝઝુમી રહેશે; આખી દુનિયાની ભાવના બદલાઇ જશે; સ્વમમાં પણ ખ્યાલ ન હેાય એવાં નવાં સકા દુનિયા જોશે અને હુંદ હેમાંથી મુકત રહી શકશે નહિ. અંદરની તેમજ બહારની સ્થિતિ હિને ગુગળાવી દેશે. એ ભલા હિંદીઓ ! ગે વિધિના આંકડા મિથ્યા થવાના નથી; તે સ્થિતિએ હંમે બદલી . Page #43 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુ, કાયદે. એ શું છે? ૨ શકો નહિ, તે સહન કરવા જેટલી તો શક્તિ હમારામાં ઉત્પન્ન કરો!...... આ લખાણ બાદ આપણે જોઈ શક્યા છીએ કે મિત્રરાજ્યો ત્યાં છે. હિંદ પર શત્રનું આક્રમણ થવા પામ્યું નથી, અને તે છતાં હિંદમાં શૈલેટ એકટ, પંજાબને લશ્કરી ત્રાસ વગેરે નવાં સંકટ જાગ્યાં હતાં. રૂશિયામાં જન્મ પામેલું બેંસેવીમ આખી દુનિયામાં ને ખુદ ઇંગ્લંડમાં એક યા બીજા રૂપમાં ફેલાવા લાગ્યું છે. યુદ્ધ જુદે જુદે સ્થળે ચાલુ રહ્યું છે અને હજી તો અમેરિકા એક તરફથી આર્થિક મહાયુદ્ધ કરતા જવા સાથે કાફલ અને લશ્કર વિધારતું જાય છે. સહન કરવા જેટલી તો શક્તિ ઉત્પન્ન કરો: એ મહારા શબ્દોને આત્મા માહાત્મા ગાંધીમાં પ્રવેશ પામ્યો છે, કે જે સત્યાગ્રહ* અથવા સહન કરવાની શક્તિને નૂતન ધર્મ જ મા વવા લાગી પડયા છે, અને નબળા ‘એનું એકનું એક શસ્ત્ર (એક) તેઓ હિંદુ-મુસલમાન કેમને આપવા લાગ્યા છે. ઈગ્લ ડમાં મજુર વર્ગ હેટી હડતાલ પાડવા લાગ્યો છે, ટીમરોરેવે અને ખાણોને પ્રજાકીય બનાવવાનો આગ્રહ કરી હાલની “વ્યાપારી ભાવના’ને નાશ કરવા કટિબદ્ધ થયો છે, ઈંગ્લંડની નાણાં પ્રકરણ સ્થિતિ અતિ ભયંકર થઈ પડી છે, અમેરિકા ઈગ્લેંડને વધુ ને વધુ * ટાઈટ” કરી રહ્યું છે, સેવીસ્ક લશ્કર વધુ ને વધુ ફતેહ પામતું જાય છે, સર્વત્ર મુગટ અને મુડીને ભય લાગવા માંડે છે, હિંદમાં પણ મજુરોએ માથું ઊંચું કર્યું છે, મનુષ્યની ખાણાખરાબીનાં સાધન યુદ્ધ દરમ્યાન હતાં તેથી પણ વધુ ભયંકર બનવા લાગ્યાં છે અને વ્યા * મે, ૧૯૧૮ ના જનહિતેચ્છમાં સત્યાગ્રહ સંબંધે મહે લખ્યું હતું કે – વિજય મેળવવાના દુનિયામાં બે માર્ગ છે -Active resistence અને Passive registencણ દિવસ અને રાત્રી એવા બે ભેદ મનુષ્યબુદ્ધિને લાગે ખરા, પણ વસ્તુતઃ એક જ “કાળ” નાં એ બે દેખાતાં રૂપે ( phenomena) માત્ર છે; ખરેખર તે દિવસ પણ નથી અને રાત્રી પણ નથી, માત્ર કાળ છે. તેમ કોઈને Active resistence જ સત્ય લાગે અને કોઇને Passive resistence જ સત્ય લાગે, એ આ phe, nomenal world માટે સ્વાભાવિક છે, પરંતુ બન્નેમાં એક જ તત્વ -Will-to-Power (વિજિગીષા)–છુપાયેલું છે. દુનિયાદારી હમજી શકશે કે, હિંદ જેવા પરાધીન અને નિર્માલ્ય બની ચુકેલા દેશમાં Will–toPower રૂપી સૂર્યની બીજી કલા (phase) અર્થાત Passive resistence જ અનુકુળ અને ઈષ્ટ હોઇ શકે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. * કામ કરીને જે પારની ખીલવટના મ્હાને બનતાં એરાપ્લેના આગળ વધીને ભવિઅના ઉગ્ર યુદ્ધના રસ્તા સા* કરવા લાગ્યાં છેઃ આ સવ શું સૂચવે છે ? શું દુનિયામાં શાન્તિ છે ? અગર નજીકના ભવિષ્યમાં સુલેહઆવવી સબવે છે? હરગીજ નહિ. દુનિયા હજી લડશે. જે પાયા ઉપર આજની દુનિયાનું રાજ્ય ચાલે છે તે પાયે હચમચી જશે હ્તાં સુધી દુનિયાએ લડવું જ પડશે. વ્યાપારી ભાવના–મિલ્કતની ભાવના— દુનિયાના રાજ્યાસન પરથી ધકકેલી દેવામાં ન આવે đાં સુધી દુનિયાને કુદરત લડાવશે. વ્યાપાર કે મિલ્કત, જે વસ્તુતઃ મનુષ્યશરીરના પેઢને સ્થાને-મધ્ય સ્થાને છે તે સાત્તમ શિર ઉપર સ્ટુડી પેાતાની પ્રકૃતિ મુજબની દુનિયા બનાવવામાં— પેટ ભરી દુનિયા ’ બનાધવામાં ધાવે એ કુદરત કદાપિ સાંખી શકે નહિ. કુદરતે પેટ' તે એટલા માટે સરજ્યું હતું કે હાથ-પગ અને મસ્તક ઉપજાવે અને મુખ ચાવીને જે અંદર ’ મેકલે હને પેટ સંગ્રહે અને હાથ પગ મસ્તક વગેરેને હેમની જરૂરીઆતના પ્રમાણમાં વહેંચી આપે. વૈશ્ય કે શૂદ્ર, વ્યાપારી કે મજુર સર્વોપરી સત્તા અને ત્હારે સમાજ છેલ્લામાં છેલ્લી હદનું દયાજનક ચિત્ર બને એ નિઃશસય છે. આસેવીઝ્મ જો મનુરેશને સર્વોપરી બનાવવા માગતું હેાય તે તેથી પણ સમાજ * તુચ્છ ' જ બને. પણ એમ નથી. હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે કે, આસેવીસ્કા તમામ માણસે તે–મજુરાને પણ— એક યા બીજા પ્રકારનું કામ કરવા ફરજ પાડે છે અને ઓછામાં બદલી આપી પુષ્કળ કામ હેમની પાસેથી લેવાના કાયદે કરે છે. આ સમાચાર ઍસેવીઝમથી દુનિયાના મજુરાને ચેતવવાના આશયથી પ્રગટ થયા છે! પરન્તુ જો તે એવા જ કાયદા કરતા હાય તા એમાં ભય પામવા જેવું કે ધક્કારવા જેવું કાંઇ નથી, પરંતુ વખાણવા જેવું દરેક છે. સમાજમાં કાઇને આળસુ ન રહેવા દેવા, કાઇને મુડી એકહાથ કરવા ન દેવી, અને બધા મળીને કામ કરતાં જે કાંઇ પ્રાપ્તિ થાય તે શજ્યની મુડી અને રાજ્ય એટલે આખા સમાજની ભાગીદારી બને અને સના સામાન્ય ઉપચાગ, રક્ષા અને વિકાસ માટે હેના વ્યય થાય, આમાં ભયકર તત્ત્વ શું છે તે હમજી શકાતું નથી. હિંદમાં જ્હારે માલેક વાદ પ્રબળ નહેાતા ત્હારે ગામડાના લેાકા આખા દિવસ ખેતી કરી કે નેસ્તીની દુકાન કરી જે કાંઇ થેાડું રળતા તે થાડામાંથી પણ થાડા વડે ઉદરનિર્વાહ કરતા અને થાડું બચાવી સાર્વજનિક ઉપયાગ માટે ધર્મશાળા, મ આ 3o Page #45 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૩૧ · દીર, કુવા, બનાવતા. વ્યક્તિની મિલ્કત સાર્જનિક કામમાં વાપરવાને કાંઇ કાયદે। ' કે ક્રૂરજયાત તત્વ હયાતી ધરાવતું નહિ, પણ. એમની ભાવના જ એ હતી. આજે ઝ્હારે માલેકીની ભાવના એકદમ પ્રબળ બની ગઈ છે ત્યારે Cooperative system. દાખલ કરવાનુ કામ કાયદાના તેર વગર બનવું શક્ય રહ્યું નથી. પણ જોવાનું એ છે કે રૂશિયામાં કાયદેશ કરનારા અને કાયદા અમલમાં મૂકનારા પાતે શું માલદાર બની શકે છે ? ના, તેઓ પણ. બીજાની માફક થાડા જરૂર પુરતા દરમાયા લઈ જીંદગીના જોખમે તનતોડ મહેનત કરે છે અને તેથી હેમના હાથ તળે કામ કરનારાઆત કર્યાંă કરવાનું કાંઈ કારણ ન જ મળી શકે. < . 6 નીતિ કહેા કે · અનીતિ ” કહેા, સારૂં ” કહે। કે ખરાબ . > " કહેા, પુણ્ય ' કહેા કે ‘ પાપ’ હેા, દુનિયામાં એ અને સ્વરૂપે. રહેવાનાં જ છે અને એ અને અવે! વડે જ આત્માને રથ આગળ વધવાના છે. એ રથે પ્રથમ એવા સમાજમાં ધાડા દોડાવ્યા હતા કે જે સમાજમાં બ્રાહ્મણુ અથવા ધર્મનું સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ તેણે એવા સમાજમાં ઘેાડા દાઢાવ્યા કે જેમાં ક્ષત્રીય અથવા ચૈાયતુ સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ આત્માને રથ એવા સમાજમાં અનુભવ લેવા ઘુસ્યા કે જ્તાં વૈશ્ય અથવા. વ્યાપાર-માલેકીનું સામ્રાજ્ય છે. હવે તે રથ શુદ્ર અથવા મજુરીના સામ્રાજ્યવાળા સમાજને અનુભવ લેવા બ્રુસે તા એમાં આશ્ચ પામવા જેવુ કાંઇ નથી. એમ થાય ઐને ‘ ભલું’ કહી શકાય નહિ, તેમ ‘મુરૂં ’ કહેતાં પણ આપણે વિચાર કરવા પડશે. એ · નિર્માણ છે—fated છે-નિષ્ઠુર આવશ્યકતા છે; કારણ કે ચારે રંગ જોયા પછી–અનુભવ્યા પછી તે ચારે રંગનું સુંદર સમ્મેલન કરી શકાશે. સાયન્સ કહે છે કે શ્વેતમાં સધળા રંગા સમાયલા છે. અને તત્ત્વજ્ઞાન કહે છે કે અધ્યાત્મમાં સધળા ‘ ગુણા ’ સમાયલા છે. મજુર: કે શુદ્રની સત્તાના અખતરા પુરા થતાં જે સત્તા આવશે તે આધ્યાભિક સત્તા કાઈ પણ · ગુણુ ' ને ધિક્કારશે નહિ, દૂર કરવા ઇચ્છરો. નહિ, પણ સધળા ગુણેીને યેાગ્ય સ્થાને ગાઠવશે અને એ રીતે હેનું ઉચ્ચીકણુ કરશે. એ વખતે એકતોમાં વિવિધતા અને વિવિ. શ્વેતામાં એકતા એ સિદ્ઘાંત બનશે. પ્રકૃતિ અનુસાર વ્યક્તિને જૂદા જૂદા વર્ગમાં વહેંચી છ હેમને અનુકૂળ કામે । સાંપવામાં Page #46 -------------------------------------------------------------------------- ________________ જેનહિતછુ. આવશે અને સઘળી જાતનાં કામને “પવિત્ર બનાવવામાં આવશે. કે કામ–પછી તે લડવાનું હોય કે શેાધ કરવાનું કેય, વ્યાપારનું કેય કે મજુરીનું હાય-હેમાં પારંગત થવીમાં જ “સદ્ગણ મનાશે, નહિ કે અમુક કામની જાતમાં શ” મનાશે. માણસ અમુક જાતનું કામ કરે છે એ. ખાતર કે એ કામથી અમુક દ્રવ્ય મેળવે છે તે ખાતર હેને ઉચ્ચ કે નીચ” માનવામાં નહિ આવે, પણ કામ કરેલી શક્તિથી અને કેટલી ખુબીથી, કેટલી હદ સુધી કરે છે તે ઉપરજ મનુષ્યની ઉચ્ચતા કે તુચ્છતાને આધાર રહેશે, અને એ મનુષ્યને અગ્રેસર શિરદાર જાદા જૂદા સધળા ગુણો અને સઘળી તિઓને ધારક હે જોઈશે. તત્ત્વજ્ઞાનમાં તેમજ યુદ્ધ કળામાં, વાણિજયમાં તેમજ સેવામાં તે કુશળ હવે જોઈશ; બીજા શબ્દોમાં કહીએ તો આજની માફક તે મારા લોકોના આપેલા ધનથી ગુજારે કરતો શોભાના પુતળા રૂપ પુરૂષ નહિ હોય પણ સધળા ગુણે અને સઘળી શ ક્તઓને પ્રતિનિધિ જે ઇશે; અને એમ હોઇ તે પોતે લોભી કે પ્રમાદી, ડરપોક કે જુલમી, કાચા કાનનો કે સ્વચ્છેદી હોઇ શકશે જ નહિ, તેમજ સમાજમાએ કટાર કે કલમ, સિકકો કે સુપડી એકહથ્થુ સત્તા ભોગવવામાં ફાવી જાય એમ પણ ના અમલ નીચે બની શકશે નહિ. પરંતુ હાલ તે એક ભય દુનિયાને માથે અવશ્ય ઝઝુમી રહ્યા - છે. હાલ તો મજુરીએ, મુડીના ત્રાસના પડઘા તરીકે, માથું ઉપાકર્યું છે અને થોડો વખત તે સર્વત્ર વિજય પામે એવાં દરેક ચિન્હો જણાય છે. મજુરીની ફયદ વાજબી છે, પણ મજુરીની બુદ્ધિ વિકસીત નહિ હોવાથી સમાજવ્યવસ્થા કરવામાં તે નિષ્ફળ નીવડશે. હેના ધારા અને યોજનાઓ કાગળ ઉપર સુંદર લાગશે, પરંતુ હેને તે વ્યવહારમાં યથેષ્ઠ રીતે મૂકી શકશે નહિ. એથી પ્રથમ તો સમાજમાં અંધાધુધી અને ગેરવ્યવસ્થા અને ધાંધલ ચાલશે. અંદરોઅંદરની ઝપાઝપીઓ સ્વાભાવિક રીતે થશે. ઘણી ખાણુંખરાબી પછી નવી વ્યવસ્થા એ અંધાધુધીમાંથી જ જન્મ પામશે, કે જેમાં તત્વજ્ઞાની, યુદ્ધો, વ્યાપારી અને મજુર સર્વેને યોગ્ય સ્થાન મળશે અને એ સર્વ અંગેની સહાયથી એ ચારે તત્ત્વ ધરાવતી વ્યક્તિ રાજા તરીકે કામ કરશે. એ વખતે સાયન્સનું દૃષ્ટિબિંદુ બદલાઈ જશે; વૈધક શાસ્ત્રનું, વ્યાપાર શાસ્ત્રનું, કેળવણીનું લગ્નનું સર્વનું Page #47 -------------------------------------------------------------------------- ________________ નીતિ. ગુન્હ, કાયદેઃ એ છે? 88. દૃષ્ટિબિંદુ બદલાઈ જશે. ઈન્દ્રિ, બુદ્ધિ તેમજ આત્મા ત્રણેની. એક સાથે ખીલવટ કરવાનું લક્ષ્ય કલ્પીને સર્વ વ્યવસ્થા થશે. પિોતાની પ્રકૃતિ પ્રતિકુળ એવા કામમાં ઉદરનિર્વાહ માટે પડયા રહેવાની કોઈ વ્યક્તિને તે વખતે ફરજ પડશે નહિ. ધમ નવું અને વ્યવહાર સ્વરૂપ પામશે અને ધાર્મિક વૃત્તિ પ્રબળ થશે. વ્યક્તિત્વ તેમજ સમાજવાદ એકી સાથે ખાલવા પામશે. શારીરિક બીમારી. ઉત્પન્ન થવા દેવા અને પછી વિષરૂપ દવા શોધીને દરદો દાબી દેવા મથવું એવી હાલની વૈદક શાસ્ત્રની પદ્ધતિ તે વખતે કાયમ નહિ રહે. પણું મનુષ્યને ઘરસંસાર, શિક્ષણ અને સમાજરચના એવી રીતે બદલી નાખવામાં આવશે કે દરદ ઉત્પન્ન થવાના સંભ જ નષ્ટપ્રાય થઈ જશે. તેમ ધનના અતિપણાથી કે અલ્પતાથી જે બદીઓ હા.. લમાં ઉત્પન્ન થવા પામે છે તે, ધનની સુંદર વહેચણું અને વ્યવસ્થાને લીધે, તે વખતે ઉત્પન્ન થવા જ ન પામે એવા સંજોગે આવશે. ટુંકમાં વ્યક્તિના તેમજ સમાજના આશયે જ અનેક એકાંતવાદી અખતરા કરતાં અનુભવેલાં દુઃખને લીધે, બદલાઈ ગયા હશે અને “વ્યક્તિ વડે સમાજવિકાસ અને સમાજ વડે વ્યક્તિવિકાસને ન આશય સર્વ વ્યવસ્થા નવેસરથી કરશે. કુદરત અને મનુષ્ય હાથમાં હાથ નાખી ચાલશે. કુદરત જેમ નરી “ભલી નથી તેમ નરી “બુરી નથી, નરી “સખ્ત” નથી તેમ નરી “દયાળુ” નથી, તેમ વ્યક્તિ અને સમાજમાં તે વખતે કોમળતા તેમજ સખ્તાઈને સુંદર સંગ થશે, અને કોમળતા તેમજ સખ્તાઈને આત્મવિકાસ માટે ખપ કરવામાં આવશે, જો કે બન્ને અશ્વોને આત્માની લગામ કાબુમાં રાખશે. યોગી એકવાર ફરીથી રાજા ઉપર પણ નૈતિક ઉપરીપણું ભોગવશે, પણ આ વખતે ત્યાગી નહિ પણ ગૃહસ્થયેગી એ સત્તા ભેગવશે. ચેતવણી. ઉપરનો લેખ માત્ર વિચારકો માટે લખાય છે, તેથી સામાન્ય ગણુ એમાંથી ઉધે અર્થ લઈ પિતાને અને પરને નુકસાન કરી ન. બેસે એટલા ખાતર ચેતવણી રૂપે બે-બેલ કહેવા જરૂરના છે. ઉપર જે લખ્યું છે તે અનેકાંત દ્રષ્ટિથી લખ્યું છે. સામાન્ય. મનુષ્યને એમનું એકાંત જ્ઞાન આ વાત યથાર્થ હમજવા દેશે નહિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેનહિતેચ્છુ. વિચારક અને સામાન્ય વર્ગની નીતિ જુદી હોવી જ જોઈએ. દશ્ય અથવા સ્કૂલ સહાય (દયા) ને ત્યાગ કરવાને સાધુ હકદાર હોઈ શકે, છૂચ નહિ જ એક સ્ત્રીને એક પુરૂષ ( હેને પતિ ) આલિંગન આપે એ “નીતિ’ વિરૂદ્ધ નથી, પણ તે જોઈને પુત્ર આલિંગન ન આપી શકે સામાન્ય મનુષ્ય ઉપરના લેખ ઉપરથી નીચેના પાઠ શિખવા જોઈએ: (૧) મનુષ્ય તરીકે છી એ ત્યહાં સુધી કોઈ નહિ ને કોઈ સિદ્ધાનન્નતી, નીતિની, સમાજની અને ઉપરીની તાબેદારી સિવાય તે ચાલવાનું નથી જ; પણ ડાહ્યો માણસ તે છે કે જે પિતાને સુખ ચેન ” નહિ પણ ‘વિકાસ’ આપે એવા “સિદ્ધાન્ત’ની, એવી નીતિ – ની, એવા “સમાજ” ની અને એવા “ઉપર” ની તાબેદારીમાં મક. પિતાને કેની તાબેદારીમાં મૂકવે એ બાબતમાં વિવેક કરવાની ટ હોય એ જ, મનુષ્યની વધારેમાં વધારે સ્વતંત્રતા છે. સંપૂર્ણ સ્વતંત્રતા તો ઘણી દૂરની વાત છે. | (૨) મનુષ્ય વિષયક કે સિદ્ધાત વિષયક “સ્વતંત્રતા અને સ્થાને “સ્વચદ” ન ઘુસવા પામે એ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. પરતંત્રતાની બડી દૂર કરી સ્વચ્છેદની બેડીમાં પડવું એ સ્ત્રીના પાસમાં -ફસાતાં બચવા માટે કુંવારા રહી વ્યભિચારમાં પડવા જેવું કામ • મભિચારથી લગ્ન (મુકાબલે) સારું છે, અને લગ્નથી અખંડ બ્રહ્મચર્ય સારું છે; તેમ સ્વચ્છેદથી પરતંત્રતા સારી છે અને પરતંત્રતાથી સ્વતંત્રતા સારી છે. પરતંત્રતાથી છૂટવાને પ્રયત્ન સ્વતંત્રતા માટે હોવો જોઇએ, નહિ કે સ્વછંદ માટે. સ્વતંત્રતા સૈથી વધારે વિકાસ કરી શકે છે, પરતંત્રતા થોડો વિકાસ કરી શકે છે, અને સ્વચ્છેદ તો વિકાસને બદલે નિર્બળતા અને નમાલાપણું જ આપે છે. માટે મનુષ્ય પિતાને કે પારકો આપેલો કોઈ એક સિદ્ધાંત કે કાયદો (અર્થાત સત્યનું અમુક સ્વરૂપ) પોતાને માટે “ઈષ્ટિ” માની હેની તાબેદારી સ્વીકારવી જ જોઈએ; અને હાં સુધી તે “ઇષ્ટ ” ના પૂજનથી મળેલી શક્તિ વડે પોતે તે “ઈષ્ટ ” થી આગળ વધે નહિ અને વધારે ઉચ્ચ “ઈષ્ટ” શોધીને સ્થાપી શકે નહિ ત્યહાં સુધી એ “ઇષ્ટ”ને વફાદાર રહેવું જોઈએ. અને બીજાઓના ઇષ્ટ તરફ તિરસ્કાર’ કરવું જોઈએ નહિ. તેમજ સત્યની બહુરૂપતા હમને, પિતાને પસંદ ન પડતા એવા કે સામાજિક સુધારણાના Page #49 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુ, કાયદેઃ એ શું છે? ૩૫ આંદોલનને જોઈને મનમાં ખેદ કે ગભરાટ ન થવા દેવો જોઈએ. અને ખાસ કરીને સામાન્ય મનુષ્યોએ સામાજિક સુધારણાના નવા આદોલનો જોઇને બખાળા કહાડવા કૂદી પડવાની વૃત્તિ પર અંકુશ રાખવો જોઈએ, કારણ કે એ નવી હીલચાલને હયાતીમાં લાવનાર કારણે, નવી હીલચાલથી તાત્કાલિક અને દૂરના ભવિષ્યમાં થવી. જેગ લાભાલાભ, અને તે અમુક નવી હીલચાલનું કુદરતમાં સ્થાન આ સર્વ બાબતો એવી છે કે જે સામાન્ય મનુષ્ય સહમજી શકતો શકતો નથી અને તેથી માત્ર નવીનતા” એટલે જ ભયંકરતા એમ માની લેવા હેની નિર્બળતા હેને પ્રેરે છે અને તેથી બખાળા અને વિરોધ વડે તે કોઈ સંભવિત સામાજિક હિતને નુકસાન કરી. બેસે છે. | (૩) લેખમાં હાં ઐલ્સવીઝમને પ્રસાર કરવામાં આવ્યો છે હાં એમ નથી હમજી લેવાનું કે હું એને “ઈષ્ટ માનું છું કે મનાવવા ઇચ્છું છું. હું જહેને ઈષ્ટ માનું છું એવી સમાજ વ્યવસ્થા તે તે છે કે જે લેખને અંતે વર્ણવી છે. ઐસેવીઝમને અંગે તે એટલું જ કહેવા ઇરછ્યું છે કે, તે એક નિમાણ છે, અને એવું નિર્માણ છે કે જેને વ્યાપારવારે અથવા મુડીવાદે જ જન્મ આપ્યો છે. મુડીવાદ વગેરે ત્રણે વાદાને અકેક “હફતો’ મળ્યા પછી બાકી રહી ગયેલા મજુરવાદને એક “હફતો' કુદરત આપે એ સ્વાભાવિક છે. અંતે તો ચારે વાદની એકાંત દષ્ટિ ટળી ચારેને સુંદર સહયોગ જ થશે અને તે જ હિતકર થશે. પરંતુ હેને હજી ઘણે સમય લાગશે. હાલ તો. વ્યાપાર વાદની છેલ્લી ઘડી અને મજુરવાદની પહેલી ઘડી વચ્ચે સંધ્યા સમય છે પાંચ વર્ષમાં મજુરવાદ ફાવશે અને ઘણે ઉકળાટ અનુભવો પડશે. દિવસની દીવ્યતા કે રાત્રીની ઠંડક બેમાંથી એકકે. રહેશે નહિ. સમય ઘણો ગંભીર આવશે. જે “પાપ” એ કાંઈ ચીજ હોય અને જે એકનાં પાપ બીજાઓને પણ અસર કરી શકતાં હોય. તે, હું ભાર દઈને કહ્યું કે, આજની વ્યાપાર પદ્ધતિ અને વ્યાપારી નીતિ એટલી વ્યભિચારી, એટલી “તુરછ, એટલી નીચ અને એટલી અધમ થઈ ગઈ છે કે એના પાપે જ આખી દુનિયા રીબાશે. બીજાને કાળી વેદના ઉપજાવનાર વીંછણના વિનાશ એના જ સંતાનથી થાય છે તેમ મુડીના પેટમાં જ ઉત્પન્ન થયેલો મજુર વર્ગ મુડીનું પેટ ચીરીને જ બહાર પડે તે એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. ક વિચારકને આ લેખમાંથી એક પ્રકારની જીંદગીનો કોયડી, છોડવાની શક્તિ મળશે અને દુનિયાના વિચિત્ર રંગ જોતાં ઘણી વખત હેને જે ખેદ થતો તે હવે નહિ થવા પામે. જ્યહાં મૂળ વસ્તુનું જ્ઞાન છે હાં કોઈ બનાવ” આશ્ચય રૂપ લાગતો નથી, અને આશ્ચ-. ચેની લાગણી નથી ત્યહાં માનસિક અશાન્તિને સંભવ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છુ. |ી વિવાર–વિવિધતાં. Varieties of Concepts. भिन्नभिन्न पत्रो, पुस्तको, चर्चापत्रीओना g] વિવારના મોક્ષનું ખન. [FUણ સત્ય–પરમ સત્ય અથવા સત્યસર્વ–બુદ્ધિથી પર છે. મનુષ્યની સઘળી શક્તિઓ –ખુદ બુદ્ધિ-એ સત્યને પામવા માટે નિરંતર મથન કરે છે. બુદ્ધિની ખીલવટ કરીને માણસે સાયન્સ (વિજ્ઞાન શાસ્ત્ર), ન્યાયશાસ્ત્ર વગેરેની રચના કરી અને એ શાસ્ત્રોની મદદથી–એટલે કે સ્થૂલ પ્રયુગ અને તર્કવાદ વડે–સત્યને પીછાનવાની કોશીશ કરી છે અને કરે છે. પરંતુ બુદ્ધિ વા તર્ક વડે માત્ર Concepts અને percepts મેળવી શકાય છે, નહિ કે સત્ય. તમામ Concepts અને percepts એ, સત્યની વિવિધ બાજુના પડછાયા--પ્રતિબિંબ માત્ર છે, અને નહિ કે અસલ સત્ય. અસલ સત્ય એ બુદ્ધિને નહિ પણ અનુભવને વિષય છે અને તે ઉત્કૃષ્ટ જીવનમાં આપોઆપ અવતરે” છે–ઉતરી આવે છે. જેને ઉચ્ચ જીવન વિકસીત જીવન જીવતાં સ્વાભાવિક રીતે સત્યને સાક્ષાત્કાર થાય છે તેવો મનુષ્ય-જે તે બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્ર વગેરેને જાણકાર હોય છે – તે સત્યને કાંઈક ખ્યાલ ન્યાયશાસ્ત્રના સિદ્ધાન્તો મારફત આપવા પ્રયત્ન કરે છે, જો કે તે દરેક પ્રયત્ન અપૂર્ણ જ નીવડે છે. અને જે તે મનુષ્ય બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્રનો જાણકાર નથી હોત તો ઘણેભાગે મુંગો રહે છે અગર તો દલીલ કે કાર્ય-કારણના સંબંધની ભંગજાળથી દૂર રહી માત્ર ટક ટક ટુંકાં આશાવચને (Commandments ) અને ઉખાણા ( riddles ) બે લે છે. સત્યને સાક્ષાત્કાર કરેલા પુરૂષને ન્યાય, વ્યાકરણ વગેરે આવડતું હોવું જ જોઈએ એવું કાંઈ નથી; બલકે સાક્ષાત્કાર પામેલા વર્ગને મહેટો ભાગ ન્યાય-વ્યાકરણું તો શું પણ મૂલાક્ષર પણ જાણતો હોતો નથી. આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. બુદ્ધિ વડે સત્યને પામવા મથવું એ સીધીભાઇના ડાબાકાન જેવી વાત છે, ટુંકો રસ્તો છોડી આડા-અવળા ભટકવા બરાબર છે. એ, “અખતરા વડે–ભૂલે ખાતા જવું–પડતા જવું–અને ધીમે ધીમે આગળ વધતા જવા જેવું–કામ છે. ચાગ માગે અર્થાત ઉચ્ચ જીવન જીવવાવડે સત્યની નજદીક અને Page #51 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિધતા. . વધારે નજદીક આવતા જવું એ સુતરે અને સ્વાભાવિક માર્ગ છે. આ યુગમાં—આ જમાનામાં એ આધ્યાત્મિક માર્ગ દબાઇ થયેા છે જેમ અગાઉ વારવાર વપરાતાં ભાંયરાં અને એક ગામથી બીજે ગામ સંકટ વખતે નાશી છૂટવા માટે કરાયલા છૂપા માગે આજે ઉપયેગમાં નહિ આવવાથી દબાઇ ગયા છે અને જો કે તેઓ યા તીમાં તેા છે પણ પડતર રહેવાથી એમાં સાપ-વીંછી-કચરા વગેરે ભરાઈ ગયા છે અને કેટલેક સ્થળે ભેાંયરા પુરાઇ પણ ગયા છે તેમ બેયરા જેવા અર્થાત ભીતરને અર્થાત્ આધ્યાત્મિક માર્ગ આજે ખાઇ ગયા છે અને બુદ્ધિવાદ પ્રાધાન્ય પામ્યા છે. આજે પણ કેટ પૂણેખાંચરે યાગીએ છે અવશ્ય, જેઓએ ચેગમા-સીધા સાક્ષાત્કા ના મા જાળવી રાખ્યા છે અને રાખશે. પણ એમની સંખ્યા બહુ અલ્પ છે. આજે વિશેષતા બુદ્ધિવાળી છે, કારણ કે મનુષ્ય જાતની સઘળી શક્તિઓના વિકાસ ઇકુદરતે બુદ્ધિ શક્તિના વિકાસ માટે આ જમાના નિયત કર્યાં જણાય છે. બુદ્ધિ એક ચીજ માની લેછે અને તે ઉપર પછી તર્ક કરી આગળ વધી ઇમારતે ચણે છે. તેથી બુદ્ધિએ શેાધેલાં સત્યા ન્હેણે લીધેલા પાયાને સબંધ છે તેટલે સુધીજ સાચાં છે, અર્થાત્ એક નયથી સાયાં છે, relative છે, absolute નથી; ખીજા શબ્દમાં કહીએ તે ઢાંકયાં સત્ય, આ ચ્છાદિત સત્ય, એકપક્ષી સત્ય, સત્યાભાસ, અથવા વ્યવહાર' છે, સત્ય નહિ. હું જે આ નીચેના વાક્યમાં લખું છું તે ઘણાએ હ હમજી શકે પણ સ્પષ્ટ સ્લૅમજાવવાની મ્હારી શક્તિ નથી એમ કબુલ રીતે કહીશ કે, · Being ' કે જે સધળાં વિશેષણા અને ‘ગુણા’થી પર છે અને જેમાં સઘળાં વિશેષણા અને ગુણાના સમાવેશ થઈ જતાં પણ જગા રહે છે, અના≠િ-અનંત છે, જ્ઞાનમય છે, આનદરૂખ છે, તે Being ( સત્ય ) મ્હારે Becoming ( ‘વ્યવહાર’ ) થાય છે ત્યારે હેને આપણે ‘દુનિયા’કહીએ છીએ તે • દેખાય ’ છે. દુનિયાની તમામ ચીજો એકખીજાથી સંબધ ધરાવે છે અને તમા ચીજોના સરવાળા રૂપ દુનિયા, Being કારણ છે. તમામ ચીજમાં અને ચીજોના સરવાળા રૂપ દુનિયામાં-તમામ becomingમાં Being અથવા સત્યનું પ્રતિબિંબ છે તેથી તૈયાયિકા સમાં સ . . ૩૭ છે એમ ણુ એક નયથી કહી શકે છે અને તમામ ચીજ અને દુનિયા અસત્ય છે–માયા છે એમ પણ કહી શકે છે. જૂદી જૂદી દૃષ્ટિથી વિચારનારા નૈયાયિકા ઝ્હારે ઝ્હારે જૂદી જૂદી વાતા પ્રતિ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. : પાદન કરે છે ત્હારે સામાન્ય માણસા ગુંચવાડામાં પડી જાય છે અને કાને ન માનવાના દુરાગ્રહ પર આવી જાય છે. આમાં નથી દોષ તે ભિન્નભિન્ન નૈયાયિકાના, તેમ નથી દોષ શ્રદ્ધા ગુમાવનારાઓને નાનીએ તા પાકારી પોકારીને કહે છે કે બુદ્ધિવાદ કે તક શાસ્ત્રથી હમે જે સિદ્ધાંત ઘડે છે તે પ્રમાણે સત્ય નથી-નથી-નથી-નૈતિ નાતિ–એમ નથી–એમ નથી. જ્ઞાનીએ ઉપર હૂડીને નીચે દૃષ્ટિ નાખે છે. બુદ્ધિવાદીએ નીચે બેસી જ પ્રયાગા વડે ઉપર મ્હાવ સકે છે; બન્નેનું દેખવું ' ભિન્ન ભિન્ન છે. બુદ્ધિવાદથી મહામહેનતે . ચોડું પ્રાપ્ત થઈ શકે છે, પુણુ હાલ તે એ જ રાજમાર્ગ થઈ પડયે છે. કોઇ એમ કહે કે ત્યારે હમે અમને સહેલે રસ્તે સત્ય હુમ વી દે ને?' એને એટલા જ ઉત્તર નાની આપતા આવ્યા કે, જે હુમા પોતે જ પ્રાપ્ત કરી શકે! એવી ચીજ છે તે બીજી માઇ હમને લાવી આપી હિ, તે આપવા—લેવાની ચીજ નથી. થવા ની ક્રિયા છે. પરી સત્ય સાથે ચેાગ કરેા જીવનને ચેાગી. જીવન અનાવા, ઉચ્ચતમ વત્તન કરી એટલે એમાંથી આપાપ સત્યને સાક્ષાત્કાર થશે; આટી એ કાઇથી આપી અપાતી ચીજ નથી. જેટલાએ આપવા કાશશ કરી છે તે અધાએ હેમને પેાતાને પરિચિત ભાવનાએ—ખ્યાલે!–Conceptsને વાણીમાં—ભાષામાં ઉતારીને આપવાના પ્રયત્ન કર્યો છે; પણ એ ભાવના અથવા Comcepts કાંઇ બધાને પરિચિત ન હેાય, ષે ભાષા પણ બધાને પરિચિત ન હૈાય; અને દરેક માણસને પરિચિત હેાય એવી ભાવના અને,ભાષા આ બહુરૂપી દુનિયામાં હાઇ શકે નહિ. દુનિયાનું ખીજું નામ જ બહુરૂપતા–અનેકતા—છે. દુનિયાની–વ્યવહારની પાર જાએ તા ત્યાં એકતા અવશ્ય છે. પણ તે એકતામાં ભાષા નથી—ભાવના. નથી; ભાષા અને ભાવના તા દુનિયા અથવા વ્યવહારનાં શસ્ત્ર છે. તેથી જ્હારે દુનિયામાં જન્મેલે કાઈ માણસ સત્યના સાક્ષાત્કાર કર્યો પછી સત્યને વ્યવહારમાં—દુનિયાની ભાષા અને ભાવનામાં ઉતારવા કાશીશ કરે છે ત્હારે હેને પેાતાને જે ભાષા અને જે ભાવના પિરચિત હાય હની જ મદદથી તે કામ તે મજાવે છે, અને તેથી માત્ર તે જ હેતે હમજી શકે છે કે જેઓ ત્યેની સમીપમાં હાયસ્હેનાથી થોડા જ ઉતરતા દરજ્જાના હાય. ૧૦૦ ટકા સત્ય જાણુનાર–મહાવીર જેવાઓનુ યન ૬૦૭૦ ટકા વિકસીત થયેલા ગાત્તમ જેવા જ હુમજી શકે, ૫ ટકા વિકસીત થયેલા આપણે નર્સામજી ઝુકીએ . ३८ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિધતા. કહી. : . તેથી જ મહાવીરનાં શાઓમાં જગાએ જગાએ આ પ્રમાણે કર્યું? એવા શબ્દો નજરે પડે છે. ( એટલે સસ્કૃત, પ્રાકૃત એમ નહિ પણ ક્યા કરેલા અને ક્રઇ ભાવના (Concepts) મારતા તે ભા એ વાત આપણાથી સ્તમજી શકાય તેમ નથીઃ આપણે એટલું ક - શકીએ કે શાસ્ત્રમાં જે ભાષા હાલ જોઇએ છીએ તે ભાષા ગીત્તમ પાસે મહાવીરે નહિ જ વાપરેલી, અને ગાત્તમે જે ભાષા મહાવીર મુખેથી સાંભળેલી તે જ ભાષા આચાર્યાં પાસે નહિ હેંણે ઉચ્ચારેલી, અને શાસ્ત્ર રચના કરનારા આચાર્યાએ જે ભાષા દ્વારા પાતે ઉપદેશ લીધે તે જ ભાષા શાસ્ત્રમાં નહિ જ વાપરેલી. આકાશમાંથી પડતું જળ જમીન પર પડે તેટલામાં અનેક તત્ત્વા હૅમાં ભળવા પામે, રૂપ-રંગ-સ્વાદ બધું બદલાઈ જાય. વરાળ રૂપમાંથી સ્થૂલ જળનું રૂપ પામે, એમાં વળી હવામાંનાં તત્ત્વા ભળે અને છેવટે પૃથ્વીનાં તત્ત્વા ભળે. આ બધું કુદરતી રીતે બનવા પામે છે, આમાં કાનેા ઇરાદા કારણભૂત નથી. દરેક બાબતમાં આય આરેાપવાની પ્રકૃતિવાળા બુદ્ધિવાદીએ) અહીં જ ભૂલ ખાય છે! હમે એક માણસને પોતે જુએ તે એક વાત છે, બીજો માણસ હેના ફ્ાટા જુએ તે બીજી વાત છે, ત્રીજો માણસ આશરેથી બનાવેલી ની પ્રતિકૃતિ જુએ તે વળી જૂદી વાત છે, ચેાથા માસ હેતુ વર્ણન સાંભળે કે વાંચે અને તે ઉપરથી તે માણસના શરીરના ખ્યાલ કરે એ છૂંદી વાત છે, પાંચમા માણુસ હેનાં લખાણા વાંચે અને કાર્યો સાંભળે અને તે ઉપરથી એની આકૃતિ ક૨ે એ વળી જૂદી વાત છે. ખરેખરા ખ્યાલ તે! નર જોનારને જ આવી શકે. ફાટા પણ ભૂલાવે! ખવરાવે તેવે ખની શકે છે! આજે ઘણાએ લેખકે, રાજદ્વારીઓ અને શ્રીમતા પેાતાનું ખરૂં સ્વરૂપ છૂપાવી આકષ ક ાટા અનાવરાવી શકે છે મુદ્ધિવાદના વિકા સના જમાનામાં, જે સત્ય મૂળથી જ ઢંકાયલું છે હેના ઉપર વળી બુદ્ધિવાદે એટલા બધા નવા પડદા અજાણતાં સત્યને ખુલ્લું ફરવાના પ્રયત્ન કરવા જતાં–નાખી દીધા છે કે આજે આખી દુનિયાનું સાહિત્ય વાંચીએ તે પણ સત્ય હાથ લાગે તેમ-તથી, ઉલટા ધણા · કાઠા ’– એમાં આપણે ચાઇ જઇએ અને ગુંગળાઇ ભરીએ-એવું વિટ કામ ખની ગયું છે! આ ગભરાટ મ્હે. ઘણીવાર અનુભવ્યા છે અને એણે ઘણીવાર મ્હારી આંખેામાંથી અશ્રુવહેવડાવ્યાં છે. મ્હને આજનું માલુસ યાજન—માપાત્ર-અસહાય્ય-નિરાધાર લાગે છે અને કેટલીક ૩૯ મહાવીર ગાત્તમને મહાવીરે ઇ ભાષા શબ્દ) ના ઉપયાગ Page #54 -------------------------------------------------------------------------- ________________ . નહિતેચ્છુ. વખત મહારી એ સ્થિતિ માટે ખરેખર કંપારી છૂટે છે, સઘળી હિમત અને જીવનપિપાસા ઉડી જાય છે, સઘળી જમીન’ સુજલી અને પેલી “લાગે છે અને કોઈ પણ સ્થીર ભૂમિકા–પછી તે ભલે ગમે તેવી હેય-માટે તરણું છું-ફોકટ તરસું છું. કેઈ ગીની કૃપા માટે આખરે ઇચ્છા કરું છું, તે કઈ વખત “કૃપા એ પણ પાલી જમીન રહેવાનો ભાસ થાય છે તેથી એવી કૃપા મેળવવા પ્રયત્ન થઈ શિક્તો નથી.પ્રયત્ન ની પાછળ ઈચ્છા શક્તિ’ જોઈએ અને ઇચ્છાશક્તિ'' * સમૂર્ણ શ્રદ્ધા-અંધ શ્રદ્ધામાંથી જ જન્મે છે; એને બુદ્ધિશ્રદ્ધાની હરીફ છે આ કખ કેની પાસે રડવું? રડવું અને કોઈની સહાનુભૂતિ ઇરછવી એ પણ નિર્માલ્યતા છે એવું ભાન થતાં વળી એ દીલાસો મેળવવાની સાકયતા પણ હવામાં ઉડી જાય છે! આ મહા હૃદયવેધક દશા–આ અંધારી કોટડીમાં કોઈ જોઈ ન શકે અને કોઇને જેવા ન દેવું એવી હઠપૂર્વક ભાંગવાતી તીવ્ર વેદનાવાળી દશા–કહાં સુધી રહેશે, શા. માટે એ દશા આવી હશે, કયા “મૂળમાંથી અને ક્યા ભૂખ” માં જવા માટે, અને એ દશાને જોગવી લેવી કે બલાત્કારે તેને ત્યાગ કરઃ આ પ્રશ્ન પણ મુંઝાવી મારે એવા છે. એક ક્ષણે ઇરછું છું કે બુદ્ધિવાદ-વિચારક દશા–મહને ન પ્રાપ્ત થઈ હોત તો હું પોતાને ભાગ્યશાળી માનત; બીજી ક્ષણે બુદ્ધિ કહે છે કે એ હારી ઇચ્છાની બાબત જ નહતીહારે શું હું પરતંત્ર છે ? સ્વતંત્ર નહિ જ જે સહજ આભાસ થાય છે કે પરતંત્રતા અને સ્વતંત્રતા એ ભેદ જ બુદ્ધિએ આપ્યા છે: “હું” માં તે છે જ નહિ. ગમે તે હે, હારે ‘સમય આવશે ત્યાહારે હમજાશેઃ ચાહે ખત્તાં અને કષ્ટ સહવાને રસ્તે છે તો કોઈ ભેગીના દીર્ધ સમાગમથી હમજાશે હારે જોઈ લેવાશે. (અહીં વળી કાળ ની તાબેદારી!) ત્યહાં સુધી હવાઈ ગાડું ચલાવ્યું જવું !–Concepts અને pereptsમાં મુસાફરી કર્યા કરવી. મહારા. Concepts અને perceptsને મહારી ભાષામાં ઉતારી જનસમાજ સમક્ષ રજુ કરું છું તેમ બીજાના Concepts અને percepts. તેઓની ભાષામાં તેઓએ રજુ કર્યા હોય અને મારા સંબંધમાં આવતા વાચકો સમક્ષ રજુ કરવા જેવા મહને તે જણાતા હોય તે આ પત્રમાં હેને ઉતારે કરું છું. “વિચાર-વિવિધતા” એવા મથાળા, નીચે બીજાના વિચારે ચુંટી ચુંટીને આપવામાં આવશે, એવી ઈચ્છાથી કે કોઈને કાંઈ અને કોઇને કાંઇ વિચાર પોતાની પ્રકૃતિને અનાળ જશે અને તેથી તે તેને વધારે સહાયક થઇ પડશે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિ તા. ક > મ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, “ તમામ ’ સિદ્ધાન્ત, તમામ વાટ, તમામ Theories, તમામ formulre, તમામ ભા ન્યતાઓ, તમામ ધર્મો જે કાઇ કહેવામાં કે લખવામાં આવ્યા છે, જે કાંઇ હવે પછી કહેવા કે લખવામાં આવશે અને જે કાંઇ કી ૩ખી શકાય તે સર્વ માત્ર અવ્યાબાધ સત્ય નાં પ્રતિબિંબે જ હાઇ શકે અને તે પૈકીના કાઇ એકને એકાંત સત્ય કે એમાંત ખ સત્ય કહી શકાય નહિ. વિચારક માત્ર એક interpreter ( અથ કરનાર, ભાષાન્તર કરનાર, એક. સ્થાનેથી ખીજે સ્થાને લઇ જનાર ) અથવા Valuer ( કિમત આંકનાર ) છે, અને તે પેાતાની બુદ્ધિ રૂપી સેટી ઉપર કસીને દરેક ચીજની કિમત આંકે છે માટે દરેક સિદ્ધાન્ત, માણસ ( એટલે કે કિમત આંકનાર ) ની બુદ્ધિ ( એટલે કૅસેટી ) તે સાચા કે ખાટા લાગે છે. અમુક સેટીને સાચી માની લખનેજ કિમત આંકવાનુ કામ મનુષ્ય કરે છે અને તેથી દરેક કિસ્મત' ( = દરેક અભિપ્રાયપરીક્ષા ) · સેટી” ના પથ્થરની દૃષ્ટિએ જ સાચી ક જૂઠી છે—નહિ કે નિશ્ચયથ સાચી ’કે “ જૂહી ’. દરેક માન્યતા અપૂર્ણ છે, અને દરેકમાં સત્ય* નું પ્રતિબિંબ અવશ્ય છે, જો કે તે સાથેજ એ પણ ધ્યાનમાં રહેવું જોઇએ કે દરેકમાં અસત્ય પણ છે જ. કહેગાનુ તાત્પર્ય કે વિચારવિવિધતાનાં મથાળા નીચે જો કાંઇ વિચારા પાતાને પરિચિત વિચા રાથી જૂદા પડતા જોવામાં આવે તે! એથી વાંચનારે પોતાના હૃદયન ખળભળાવી નાખવાની જરૂર નથી, તેમજ એ વિચાર લખનાર ઉપર ખુરા આશય’ તું આરેાપણુ કરવાની પણ જરૂર નથી. હિતેશ્રુ' માં જે કાંઇ લખવામાં આવે છે તે કાઇ એક મત કે અમુક ધર્મ પથ કે સિદ્ધાંતને પશ્ન કરવા માટે કે કાઇ અમુક વ્યક્તિ કે પથને દિવિજય કરવા માટે લખાતું નથો : જડેના સદા સા અને સર્વથા દિગ્વિજય જ છે અને રહેશે એવા અકથ્ય પરમ સત્યની શોધ કરવાના જ આ પત્રના અને આ લખનારના આશય છે, અને એ શેાધના કામમાં તે પેતાના અને બીજા દરેકના વિચારી (Concepts & percepts) ને વળાવા’ તરીકે જ વાપરે છે. કલ્પના કરે કે પદ્મ સત્ય એ આ ભ્રખનારથી હાર માઇલ દૂર ઉભેલું એવું મંદીર છે. ટ્ઠાં પહાંચવાના રસ્તા ભૂલભૂલામણુ તેમજ ભયંકર છે તેથી ‘વળાવા” વગર-ત ચાલશે જ નહિ, હું જ્હાં ઉભા હાંથી એક ‘વળાવે ’ (એક Concept–વિચાર-માન્યતા લઇશ કે • E . . Page #56 -------------------------------------------------------------------------- ________________ અહિતિષ્ણુ ઘણુમાં ઘણું પચીસ માઈલ સુધી મહને દેરી જશે અને પછી અટકી પડશે. તે પછીના માગ થી તે પરિચિત નથી. હાથી બીજે ભમીએ વળાવ-Concept–મ્હારે લેવો જ પડશે. તે બીજા ભમીઆની સાથેમુસાફરી શરૂ કરી તે વખતે-તે વખતની હારી “સ્થિતિ ના દષ્ટિ બિંદુથી હું એમ કહી શકું કે પહેલો વળાવ નકામો છે. પરંતુ બીજા પચીસ માઈલ “ચાલ્યા પછી આ બીજે વળાવે પણ નકામે જ થઈ પડે છે? (વસ્તુતઃ તે કામનેએ નથી અને નકામેએ નથી. દુહારી સ્થિતિના ધોરણે એક વખત હું એને કામને અને બીજે વખતે નકામે “મા ” હતો. આ માન્યતા * અથીર છે એ તે હવે ખુલ્લું હમજાશે. પણ એ અસ્થીર–બદલાતી. માન્યતા કે Concept એ જીવનની જરૂરીઆત છે-વિકાસક્રમની • આવશ્યકતા છે.) આ પ્રમાણે ૪૦ વળાવા બદલું વ્હારે જ પરમ સત્યના મંદીરે પહોંચી શકું. અહીં બહુ કાળજીપૂર્વક નોંધવું જોઈએ છે કે, (૧) પહેલો જ વળાવો (Concept) અગર પહેલા ૧૦ સળાવા હુને પરમ સત્યતા મંદિરના દરવાજે ન પહોંચાડી શકયા એટલા પરથી જે હું “વળાવા ધૂર્ત છે અગર જૂઠા છે એમ કહી એમના પર ગુસ્સો કરું અગર “પરમ સત્યનું મંદીર ” એવી કોઈ ચીજ હયાતી જ ધરાવતી નથી એવો નિર્ણય બાંધી લઈ અત્યાર સુધી “વળાવામાં રાખેલી શ્રદ્ધા માટે પોતાને ઠપકો આપી આત્મકલેષ કરૂં, તોજો કે તેમ કરતાં મહેને રોકનાર કેઈ નથી પરંતુનુકસાન હુને જ છે; હારા માટે તે ખરેખર એ મંદીર નથી જ, મતલબ કે દરેક “વળા' (Concept) સત્યના મંદીરના પાત્રીને અમુક જ હદ સુધી લઈ જઈ શકે છે, તે છતાં એનો ખપ તો કરવો જ પડશે. વળાવા “ખોટા” છે એમ કહીને બેસી રહેવાથી બહારું હિત થવાનું નથી. (૨) કેટલીક વખત કોઈ વળાવે “ચાકરઆ પણ લઈ જશે અને ભમાવશે, એમ પણ બનશે. વળાવાની દાનતની સચ્ચાઈને તેમજ માહતીને આપણને પ્રથમથી કાંઈ અનુભવ ન જ હોઈ શકે. હેની દાનત સાચી હતી કે બેટી, તેમજ હેની માહીતી ખરી હતી કે બે ટી, હેને નિર્ણય તો પાછળથી જ થઈ શકે છે. શરૂઆતમાં તો પહેલો વળા બીજ વળાવાની ભલામણું કરે એ ઉપર જ આધાર રાખ જ પડે. વસ્તુસ્થિતિ જ એવી છે ( “એક ભાવના મનુષ્યને બીજી ભાવનાની હદમાં લાવી મૂકે, અને પછી બીજી ભાવના Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧) સત્યાથીઓના વ્ય. Conceptમાં પ્રયાણ થાય. ) એ વળાવા (Concept)ને જ્યાં સુધી આપણે અનુસરીએ ત્યહાં સુધી તે એની સચ્ચાઈ તેમજ માહિતી બને તોમાં સંપૂર્ણ શ્રદ્ધા [ આંખ બંધ કરીને હેની પાછળ જવા જેટલી હદની શ્રદ્ધા રાખવી જ જોઇશે. નહિ તો શંકાશીલતાને લીધે ઉગ થશે અને ઉદંગને લીધે મુસાફરીમાં આવતા સુંદર દશ્યો (વિવિધ અવલોકને અને અનુભવોને લાભ આપણે ગુમાવીશું. આટલી પ્રસ્તાવના વડે વાચકને “સાવધાન બનાવ્યા પછી હવે ભિન્ન ભિન્ન “વળાવા” (Concepts) ની પાછળ ચાલનારા ભિજ ભિન્ન યાત્રીઓએ પિતાના જે અનુભવ કાગળ પર ઉતાર્યા છે તે રજુ કરીશ. વા. મો. શાહ , (3) સત્યાર્થીમોનાં વન્ય. સદય” માસિક પત્રમાં હેના દિગમ્બર જૈન સમ્પાદક હિંદી ભાષામાં એક લેખ, ઉપરના મથાળાથી, લખે છે, જેમાંના કેટલાક ભાગનું અક્ષરસઃ ભાષાન્તર આ નીચે આપ્યું છે – (૧) જિનેન્દ્રપૂજાની સમાપ્તિમાં વિસર્જનને લેક બેલવામાં આવે છે તે આ છેઃ ૩Eતા જે પુરા સેવા, ઢષમા ચાक्रमम् । ते मयाऽभ्यर्चिता भक्त्या, सर्वे यान्तु यथास्थितिम् ॥ અર્થ : જે દેને મહે પ્રથમ આમંચ્યા અને જેમણે યથાક્રમ પિતાને હિસ્સો પ્રાપ્ત કર્યો, તેઓની હારા વડે ભક્તિપૂર્વક પૂજા થઈ ચૂકી, તેઓ હવે યથાસ્થિતિ પધારી જાય ! ...આથી સાફ પ્રગટ થાય છે કે, જેનો પિતાના દેવને જે કાંઈ દ્રવ્ય ચઢાવે છે હેને ભાગ તે તે દેવાને મળે છે અને તે તેઓના ભેગવવામાં પણ આવે છે એવું જૈનો માને છે. આ વાત જૈન ધર્મના સિદ્ધાન્તથી બીલકુલ પતિકુલ છે.........આ પૂજનવિધિ જૈનોએ યજ્ઞ કરનારા બ્રાહ્મણેમાંથી લીધી છે...કોઈ જેનો કહે છે કે, જે જિનેન્દ્ર દેવની પૂજાથી કર્મ કમાય છે અને મુક્તિ મળે છે અને જે જિનેન્દ્રદેવ આત્યંતિક અક્ષય સુખ આપી શકે છે તે દેવ શું અમારે લૌકિક મનોરથ પૂર્ણ ન કરી શકે? આ દલીલપરથી પણ નિર્વિવાદ એવું ફલિત થાય છે કે, આધુનિક જેનો પોતાના સિદ્ધાન્તોમાં અહંત અને સિદ્ધ રાગ Page #58 -------------------------------------------------------------------------- ________________ * જનહિતે દેષરીત હેવાનું અને અકર્તા હોવાનું ગમે તેમ બેલે પણ પિતાની અનેક કિયાઓ, ઉપાસના અને પ્રાર્થનાઓમાં તો પોતાના દેવને કર્તા, રાગી અને ભક્તિના મને રથ પૂર્ણ કરનાર તરીકે માને છે, અને એવી શ્રદ્ધાથી જ લાખો જેનો પૂજા, તીર્થયાત્રા વગેરે કરે-કરાવે છે. છેલ્લા મહાયુદ્ધ વખતે જેનોએ પિતાનાં મંદિરમાં પૂજા કરી હતી અને મૂખ તેમજ 'પંડિત સર્વ કેઈએ જાહેર કર્યું હતું કે હું ભગવન! અમારા બાદશાહને છતાડજો! ” એવી અમે શ્રી જિને દેવ પ્રત્યે પ્રાર્થના કરી છે.” હવે કહે કે જે અંતરંગમાં એવી શ્રદ્ધા હતી કે ભગવાન કોઇને જીતાડવા-હરાવવાનું કામ કરી આ પતા નથી તો પ્રાર્થના જ કેમ કરતે ? ઉદાહરણ તરીકે આવા તે અનેક દાખલા, સ્તોત્ર, પાઠ વગેરે અમે રજુ કરી શકીએ તેમ છીએ, જેથી વિદિત થશે કે પોતાના ઈષ્ટ દેવને કર્તા હર્તા માન્યા વગર જૈન પ્રજાનું કામ ચાલ્યું નથી........ ....... મૂર્તિપૂજા ગમે તે સમયે અને ગમે તે “નીતિ” થી જૈનાચાર્યોએ ચલાવી હોય અને હિંદુઓના સઘળાં યજ્ઞવિધાનનાં રૂપ જૈન આકારમાં ગ્રહણ કરી લીધાં હૈય, પરંતુ એ તે ખરું કે એ મોક્ષમાર્ગથી સેંકડો ગાઉ દૂર લઈ જનારી ચીજ છે અને જેમ જેમ હેને અધિક પ્રચાર થયો છે તથા “ વ્યવહાર રક્ષા” ના નામથી એના ઉપર જેમ જેમ વધારે જોર દેવામાં આવ્યું છે તેમ તેમ સમાજ ધર્મધ્યાનથી, તત્વ ચિત્વનથી, સ્વાવલંબનથી અને કર્મવિચારથી શન્ય અને પતિત ચત ગયો છે. હવે તે આ રૂઢિના ખેલ માત્ર છે. બિઅપ્રતિષ્ઠાના ઉત્સવ એ જ્ઞાનશુન્ય નરનારીઓને મેળા તમાશા છે. મૂર્તિ પૂજાના મહત્વ પર વ્યાખ્યાન આપવાં એ લોકિક પ્રતિષ્ઠા ઉત્સવોની આગ ચેતાવવા જેવું કામ છે, કે જે આગમાં સમાજની શકિત ભસ્મ થાય છે. જો કે દિગમ્બર જૈનોમાં આ સિવાય લેક્સગ્રહનો કોઈ નિશ્ચિત ઉપાય નથી, તો પણ મોક્ષભાવનાપ્રચારકોએ સમાજનું ધ્યાન મૂર્તિપૂજા તરફથી ખેંચી લેવાના ઉપાય જરૂર કરવા ઘટે છે અને લેને એવી પ્રેરણું કરવી ઘટે છે કે એવી પૂજાને બદલે મંદિરમાં તત્વચર્ચા, સામાયિક તથા ગુણસ્થાનવિચારભાવનાને અભ્યાસ અરે, વ્યર્થ સામગ્રી વગેરે લઈને અને વીતરાગને સરાગી બનાવનારી પૂછો બોલીને ઉચ્ચાત્મવિકાશથી વિમુખ ન બનો. હવે તો આ મંદિરને શુદ્ધ મોક્ષ જ્ઞાનાલય અને ચારિત્રના સ્થાન બનાવવા જોઈએ છે. કેટલાંક શહેર અને ગામમાં એટલા બધાં મંદિરો અને પ્રતિ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૧) સત્યાર્થીઓના કબ પ્રબન્ધકા અને બટ્ટાર માગે છે કે જેટલી ચ્હાં જૈનોની પેાતાની રણુ સંખ્યા નથી. તે મૂત્તિઓ, એમજ, પત્થરના ટુકડા માક પડી રહી છે. કાઇ કા સ્થળે તેા ઝાડુ દેનાર પણ નથી, જાનવરના આવાસ છે. ભલા આવી ઢાથી શું લાભ છે ? ગૈાબદરીમાં સેાના ચાંદી અને હીરા પન્નાની પ્રતિમાનાં દન કર્યાં. તા શું કૃતકૃત્ય થઇ ગયા? શું સ્ફટિક મણિતી 2 પ્રતિમાનાં ક્રાંઇ વિશેષતા છે કે જેથી ત્હાંના કાની ખુશામત કરવી પડે અને વ્યર્થ રૂપિયા ઉડાડવામાં આવે ? હાં, બચ્ચાંઓ અને ખેલાડી મગજોને માટે એ રમકડાં છે, મનાર જન કરે છે. અનેથાડા સમય આશ્ચર્ય’ની લાગણી રહેવા પામે છે, પછી કાંઇ નહિ. એ પ્રતિમાઓના સ્વામી' તેા એની જરા પણ પરવા નથી કરતા. અમને તા એમ સમજાય છે કે જ્હાં જ્હાં જરૂરથી વધારે મંદિર અથવા પ્રતિમા છે šાં šાંથી તે પ્રતિમાએ તીર્થાંમાં લ નવી અને બાકીનાં મંદિરને પાઠશાળા, ધર્મશાલા, પબ્લિક પુસ્તકાલય અથવા ઇપીતાલના રૂપમાં ફેરવી નાખવાં ભલે અમારૂં આ થન લાકાને કડવું લાગશે, અને અનાની લેાકે એમ કરવા તૈયાર નહિ થાય એ પણ અમે જાણીએ છીએ, તથાપિ સત્યાર્થીઓને ઉપદેશ તા જરૂર દેવા જ જોઇએ છે, જે લેાકાને પેાતાના પૂર્વજોની સમ્પત્તિ બચાવવાની સાચી ઉત્કંઠા હૈાય, જે આગળ-પાછળના વિચાર કરી શકે છે, જે કાળની ગતિથી વાકેક છે, તેઓએ અમે ઉપર કહ્યું તેવા પરિવ ર્જનમાં અગ્રેસર થવું જોઇએ છે. જૈનેાના હારા મંદિશ એમ પરમાં છે, તે સર્વના જીર્ણોદ્ધાર થવા કાઈ રીતે શક્ય નથી તેમજ સુનિ નથી. એટલું ખર્ચે કાણ કરી શકવાનું હતું ? સૈા પાત પોતાના નામને માટે મરી પડે છે; કદાચ એચાર મદિરાના જિર્ણો દ્વાર થઈ પણુ જાય તેથી શું થયું ? આખા ભારતનાં મંદિરાની યાદી રાવે તે આંખ ખુલી જાય. ચાલુ મરામત વગર મકાન ટુટે—કુટ એ દેખીતું છે. એને હવે જૈનોના નામથી પબ્લીક સંસ્થાઆમાં ફેરવી નાખવામાં આવે તા સરકારની પણ મદદ મળે અને ગ્રામવાસી જૈનેતર લેક પણ સહાયતા આપે. જૈનોની સાચી પ્રભાવના એ જ છે; બાકી તા પ્રકૃતિ-વિકાશ તા પેાતાની ગત છેડનાર નથી જ ! એક વખત એવા આવશે કે જ્યારે એ લાખા રૂપિયાનાં મંદિર જમીનમાં મળી જશે અને એમ કહેનાર પણ કાઈ નહિ હાય કે અહીં જૈનોનાં મંદિર હતાં ! - (૨) ભારતની પ્રજા—અને પાસ કરીને જૈન પામ્સે ત્યા Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. 1 ગીઓ અર્થાત સાધુઓને જ ઉપદેશ માનવાની ટેવ પડી ગઈ છે. તેથી સભા. સંસાઈટી વગેરે ગૃહસ્થમંડળના ઉપદેશથી પારમાર્થિક ઉન્નતિ થવી મુશ્કેલ થઈ પડી છે. પારમાર્થિક ઉન્નતિની વાત તો દૂર રહી પણ લૌકિક સુધારણું પણ અશક્ય છે. ગૃહસ્થનું સાંભળે છે, જ કાણું? ખેદની વાત છે કે દિગમ્બરમાં તે સાધુ-સાધ્વી જ નથી અને તેથી ઉપદેશ અને મોક્ષમાર્ગને પ્રાયઃ અભાવ જ થયો છે. જે કે એકાદ બે અલક-સુલક છે ખરા, પણ હેમાં કોઈ અજ્ઞાની અને કોઈ ઠગ હોવાથી માત્ર સમાજના પતનના કારણ રૂપ જ છે. બતાવે કે એક કે બ્રહ્મચારીએ શા માટે પોતાના નામથી સંસ્થા બોલાવવી જોઈએ? શા માટે પંચાયતમાં પક્ષ પડાવી હર્ષિત થવું જોઈએ? આવી તો અનેક વાત છે. જે પોતાની શક્તિનો તપની અગ્નિમાં સ્વપરકલ્યાણાર્થે હેમ કરી ચૂક્યા છે તે જ “લપેધન ” * છે અને તે જ સાચે જૈન સમાજસુધારક થઈ શકે તે કદાપિ, ભૂલ પણ કરી બેસશે, પરંતુ ભૂલ આપોઆપ એક દિવસ સુધરશે. શું દિગમ્બરોમાં આવા મહાત્મા છે? આજકાલે જે કાંઈ કામ ધર્મના નામથી થાય છે તે એવાં થાય છે કે જેથી બહુ તે પુણ્યબંધ થાય અને તે પણ વિશુદ્ધ નહિ પરંતુ પાપાનુબંધી પુણ્ય ! એથી અસુક સમય માટે ખ્યાતિ રૂપી લાભ ઇચ્છાય છે. પ્રત્યેક સંસ્થા, સભા, આશ્રમની અનેકાંત મેક્ષમાર્ગની કસોટીએ કિમત કરે તો જણાશે કે હાલની પારમાર્થિક સંસ્થાઓ પણ લૈકિક ભાવથી જ - ઉત્પન્ન થઈ છે. મેક્ષમાર્ગને આજે કોઈ નેતા રહ્યા નથી; લકિક ઢંગ પૂજા જ લેવામાં આવે છે. શું ત્યાગી અને શું દાની, જનસમાજને પિતાની સાથે લઈને મોક્ષમાર્ગથી વિપરીત સંસારબંધનમાં જ જકડાતા જાય છે. આ લખનારને ટાક્ષ ભાવથી લખવાનું કંઈ કારણ નથી. સત્યાગ્રહીએ પિતે વિચારવું જોઈએ કે કેવા પ્રકારના ત્રત, તપ, ત્યાગ અને દાનથી આત્મોત્સર્ગ અને મેક્ષ થઈ શકે. બીજી તરફ શ્વેતામ્બર સાધુઓની દશા પર દષ્ટિ નાખીએ છીએ તો ત્યાં પણ ઢમઢેલ ને માંહે પિલ જેવી વાત છે. શ્વેતામ્બર - માજની કોન્ફરન્સ, સભા, સેસાઇટીઓમાં દિગમ્બરોથી પણ અધિક ઢોંગ અને વ્યર્થ આડંબર ભર્યા પડયા છે. એ સંસ્થાઓના કાર્યમાં પાપાનુબંધી પુણ્ય છે, કારણ કે હેમાં પિતપનાના પથ, કચ્છ અને લિંગને આગ્રહ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે અને તીવ્ર કષાયની - ભેખડ હોય છે. વેતામ્બર સમાજ પર ગૃહસ્થ ઉપદેશક વા નેતાની Page #61 -------------------------------------------------------------------------- ________________ - (૧) સત્યાથીઓ. કર્તવ્ય. * અસર તો લેશ માત્ર પડતી નથી; હે સાધુવર્ગ ખેંચે છે ત્યહાં સમાજ દેરાય છે. તેથી તે સમાજની દરેક સંસ્થા૫ર સાધુઓનું પ્રબળ ચક્ર રહે છે. મજા તે એ છે કે સાધુ પણ આચાર્ય પદવી, પ્રતિષ્ઠા આદિની સુધાને વશ થઈ એકબીજાના વિરોધી બને છે.આ સાધુ મહારાજાઓએ વાસ્તવિક મેક્ષ માર્ગથી પ્રતિકૂલ, લિગ વેશ. –મુહપતિ–પંથ-સમાચારી ઇત્યાદિને આધીન થઈ સાધુત્વની ભાવનાને કેદ કરી છે. લાખો ભોળા નરનારીઓને એમણ ભૂલાવામાં નાખ્યE: છે અને એમને સહમજાવી દીધું છે કે એમના શિષ્ય યા વેલાનુગા-- મી થવા વગર મેક્ષ છે જ નહિ. આથી શ્વેતામ્બર સમાજની : આજે જે મોક્ષભાવશન્ય દશા થઈ છે તથા હેમના સાધુ મુનિરાજે. વેષને વ્યાપારી બજાર જે રીતે ચલાવી રહ્યા છે હેનું વર્ણન કરતા બહુ દુઃખ થાય છે. હવે એવા જ્ઞાનીઓના ઉદ્યમની જરૂર છે કે જેઓ સમાજને જાગ્રત કરી હમજાવે કે વેષ વગર પણ સાધુતા હોઈ શકે છે, ગૃહસ્થ, પણ સાધુવૃત્તિથી મુક્તિ મેળવી શકે છે, માત્ર વેશ અને મુંડન એ કાંઇ સાધુતાનાં ખરાં ચિન્હ નથી, અને સા--- ધુનાં વચન વગરવિચાર્યું સત્ય જ માની લેવાની જરૂર નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે, શ્વેતામ્બર સમાજમાં “ વિચારક” અને ‘પરીક્ષક” પાકવા જોઈએ છે અને સાધુઓ તથા યતિઓની અ~ સીમ સત્તા૫ર અને પાત્રાપાત્ર વિચાર્યા વગર થતી માનપૂજા પર અં- કુશ મૂકવો જોઈએ છે. સાધુઓ ઉપરની અંધશ્રદ્ધાથી જ આજે સભ્ય પણ અશક્ય થઈ પડે છે, તે પછી મેક્ષ જેવી હેટી -- તનું તો પૂછવું જ શું? સત્યાર્થીઓ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે આ સંજોગોમાં પિ-- તાના જ આત્મકલ્યાણ માટે અનેકાંત તત્ત્વવિચારણની જાગૃતિ કરીને તે અનુસાર મન-વચન-કાયાની ચર્ચા કરવી જોઈએ. એમ થવા. માટે પ્રથમ તે પ્રચલિત રૂઢિ ની બેડીમાંથી પિતાના મનને મુક્ત કરવું જોઈએ. સમાજમાં મનાતી માન્યતાઓ અને સમાજમાં થતી ક્રિયાઓ ઉપરને “મોહ” છેડવો જોઈએ. પિતા તરફ વફાદારી. અર્થાત્ શુદ્ધ કરાયેલું મન શરૂઆતમાં જ જોઈએ. ખ્યાતિ, લાભ, પૂજ, જય-પરાજય-ઇત્યાદિ દષ્ટિબિંદુને તિલાંજલિ આપવી જોઇએ. વસ્તુસ્વભાવને વિચાર અને પરીક્ષાપ્રધાનતા તરફ ઝુકવું જોઈએ .. એથી મન-વચન-કાર્યની સત્યરૂપ નિષ્કામ ચર્ય થશે અને તેથી એક પ્રકારનું સ્વાભાવિક પરમ બલ પેદા થવા પામશે, જેની અસર . Page #62 -------------------------------------------------------------------------- ________________ * જનહિત છુ સમાજપર પણ આપોઆપ પડશે. આવા થોડાએક સત્યાર્થીઓ શ્વેતામ્બર તેમજ ગિઅર બન્ને વર્ગમાંના એકઠા મળીને એક સત્યાથી મંડળ” રચે એ ઇરછવા જોગ છે. એમાં ગૃહસ્થ તેમજ ત્યાગી બને શામિલ થઈ શકે. એવા મંડળમાં જોડાવા ઈચ્છનાર બંધુઓ પ્રત્યે થોડીક સૂચનાઓ કરવી અસ્થાને નહિ ગણુય – | ( ) “ મહાર કુલધર્મ કે પંથ કે આમ્નાય તો સર્વથા - વિશુદ્ધ સત્ય છે અને બીજા સર્વ ધર્મપંથ-આમ્નાય મિથ્યા છે” એ ખ્યાલને સત્યાર્થીએ તે મગજથી દૂર જ રાખો. એથી ઉલટું એવા ખ્યાલથી મગજને ભરવું કે, કોઈ પણ મત, પંથ, આમ્નાય સત્ય અથવા મોક્ષમાર્ગથી ખાલી હોઈ શકે નહિ અને પ્રત્યેક મતપંથ-આમ્નાયમાં એકાન્ત વાદ અને હદનું મિશ્રણ પણ છે જ. આવા ખ્યાલથી મનને સાફ કરીને ત્યાથી એ દરરોજ એકાન્તમાં બેસીને પોતાના આત્મદેવની જ પ્રાર્થના કરવી કે, હે આત્મદેવ ! તું પરમ સત્ય છે. પિતાનું સ્વરૂપ પ્રકટ કર અને ચેતરફ સત્યની જોતિ ફેલાવ.” જેટલી દઢતાથી આ ભાવના દરરોજ ભાવવામાં આવશે તેટલી જલદીથી સત્યને પીછાનવાની અને અનુસરવાની શ ક્તિ ઉત્પન્ન થશે. એ જ અનેકાન્ત સમ્યકત્વ છે. એથી આગ્રહ, દેષ સર્વથા દૂર થાય છે અને સત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. • ( ૪ ) જે મૂર્તિપૂજન અને ભજન-પ્રાર્થના કરવાની ટેવ જ પડી ગઈ હોય તે હેને ધીમેધીમે કમી કરવી જોઈએ. આથી એમ પણ નહિ વિચારવું કે મૂર્તિપૂજન એકાન્ત પાપ છે. (જે બાલમતિ છે તથા પુણ્ય–પાપના વિચારોના હર્ષ–ભય રૂપ ઝૂલામાં ખૂલે છે, જે લોકિક દુઃખથી છૂટવાના કારણરૂપ કેઈ ઇષ્ટદેવને માને છે અને અદ્યાપિ સુધી મોક્ષભાવનું જેને ભાન થયું નથી, તેવાને માટે મૂર્તિપૂજા અવલંબન છે. સંભવ છે કે તે એક દિવસ મૂર્તિપૂજામાંથી છૂટીને આગળ વધે.) પરંતુ સત્યાથીને તે મૂર્તિપૂજા ઉલટી સંસારબંધનનું કારણ છે. યદિ મૂર્તિપૂજા વગર ચાલે જ નહિ અને મન એમાં જ રમ્યા કરતું હોય તે છેવટે એટલું તે કરવું જ કે, પૂજા સામગ્રી જેમ બને તેમ થોડી લેવી અને પૂજા વખતે બેરાબર એ જ ખ્યાલ કરો કે આ પૂજા હું હારી પોતાની કરે છું અને સ્તુતિ પણ હારી પિતાની કરું છું, હું હારા આત્માની જ પૂજા કરે છું, હું જ અહંત છું–તીર્થકર છું –પંચ પરમેષ્ટી છું, - આ મૂર્તિ તે પત્થર વા ધાતુની ચીજ છે, એને તો મહેં, મહારા Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્યાથીઓનાં કર્તવ્ય. ૪ “જાવથી પૂજ્ય બનાવી છે. એવી ભાવનાને પરિણામે મરિપૂજાથી દીલ હટી જશે અને સ્વાવલમ્બનને મહાવરે પડશે. કોઈ કઈ વખત પોતાના ઘરમાં જ અષ્ટ દ્રવ્ય વડે પોતે પિતાની પૂજા કરવી, આરતી, કરવી, પુષ્પાદિ ચડાવવાં અને ભાવના ભાવવી કે હું જ ત્રણ-લેખકને પૂજ્ય છું. આમ કરવાથી મૂર્તિપૂજાને આગ્રહ છૂટી જશે. પરતું સ્મરણમાં રાખવું કે કદાગ્રહ કે. વાતને ન થવા દેવો. મૂર્તિપૂજા તરફ ધૃણા ન ઉત્પન્ન થવા દેવી, () સત્યાર્થીએ કોઈપણ સાધુને વગર પરીક્ષા કર્યો સાધુ તરીકે માનવો ન જોઈએ—એને નમસ્કાર કરવા ન જોઈએ અને આહારાદિ સાધુ તરીકે દેવાં ન જોઈએ. એ જ વ્યક્તિ જે ગૃહસ્થ તરીકે આવે અને આહારાદિ માંગે તે ગૃહસ્થ તરીકે હેને સંતોષ એ ભૂષણ છે. પરીક્ષાની એક કસોટી એ છે કે જે અસાધુ જ હશે ? તો હૈને નમસ્કાર ન કરવાથી ખોટું લાગશે અને હેના ભાવ જણાઈ આવશે. (૧) જેઓને મૂર્તિપૂજા અને મૂર્તિ પૂજકો તરફ ધ થઈ ગયે હાય હેમણે એ દેશને દૂર કરવા માટે જ ઇરાદાપૂર્વક થોડા દિવસ મૂર્તિપૂજા કરવી, પણ કરવી તે એવી રીતે કે જેમ ઉપર કહેવાઈ ગયું છે. ધૃણું અને દેશની લાગણું મટી જાય એટલે પછી મૂર્તિપૂજા છોડી દેવી. યદિ સામાજિક બંધન તથા કુટુમ્બના કારણથી એ ન બની શકે તે મૂર્તિપૂજકોની પાસે બેસીને પિતાના અંતઃકરણમાં મૂર્તિના આસનની ભાવના ભાવવી, ધીમેધીમે સામ્ય ભાવ પેદા થવા પામે એટલે એ પણ છેડી દેવું. હરેક વ્યાવહારિક ક્રિયાને મોક્ષભાવની ચર્ચામાં ફેરવી નાખવાની શક્તિ આવી રીતે જ ઉત્પન્ન : થઈ શકે છે. ( ૪ ) સંસારી લોકો બાહ્ય આડંબરની તરફ જ ખેંચાય છે, એમને બાહ્ય વિભૂતિઓ જ રીઝવે છે. જેમની પાસે ધનાલત - ધિક હોય છે અથવા જેઓને ધનિકો પૂજ્ય કે માન્ય સમજે છે તેવા માણસોના અભિપ્રાય-વિચાર-માન્યતા–વર્તન સંસારી જીવને એટલે બહિરત્માઓને પ્રામાણિક લાગે છે. પરંતુ સત્યાથીએ એ અભિપ્રાયેને અનુસરવું ન જોઈએ. લોકો ભલે હજારોની સંખ્યામાં કોઈને પૂજે કે માન આપે, પણ સત્યથીએ પિત પાત્રાપાત્રની ખાત્રી કર્યા વગર કોઈને પ્રામાણિક ન માને જોઈએ. તેમ લોકો જેને Page #64 -------------------------------------------------------------------------- ________________ M^ ^^^ ^^^^ ૫૦ નહિત છુ. અપમાન આપે, જાતિ કે સંવથી બાતલ કરે હેને તિરસ્કાર કરવા. યોગ્ય માનવાની ભૂલ સત્યાથએ ન કરવી જોઈએ. . ( ૪ ) હેટ હેટા ગ્રંથો મહાગ્રે કરનારા, નહિ પચેલા ભજનની માફક અનેક ગ્રંથના વચનનું વમન કરનારા, લૌકિક પચાવમાંની “ઉપાધિ પ્રાપ્ત કરનારા, વ્યાકરણન્યાય-કાવ્યાદિ શિખેલો-એવાઓને કલેકે તે પંડિત માને છે અને વસ્તુસ્વરૂપન જ્ઞાતા, સત્યાર્થભાવીમેક્ષમાર્ગના જ્ઞાતા તરીકે પૂજે છે. સમાજ ઘણે ભાગે એવા ભ્રમમાં છે કે સંસ્કૃતપ્રાકૃત ભણેલાઓ જ ધર્મ અને સત્યજ્ઞાતા હોઈ શકે અને એઓ કરે એ જ પ્રામાણિક ગણવું જોઈએ ! વળી લેકે એમ પણ માને છે કે કઈ વાત હારે જ સાચી માની શકાય કે હારે હેની સાથે કોઈ પણ સંસ્કૃત “ ક” કેમાગધી “ગાથા’ ટાકી બતાવવામાં આવતી હોય! સત્યાર્થી એ આવી. જાતની ભ્રમણાથી દૂર રહેવું જોઈએ. સત્યાથીએ સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન ન મેળવ્યું હોય તે તેથી એમ કદાપિ ન માનવું કે સત્યજ્ઞાન, માટે પિતે નાલાયક છે. જે જે મહાત્માઓએ સત્ય પ્રાપ્ત કર્યું છે તેઓએ તે પ્રાપ્તિ કોઈ ખાસ શાસ્ત્રારા યા વિધાધારા કરી નથી, તેમ કોઈ બીજાના વાકયને પ્રમાણે માનવાથી એ પ્રાપ્તિ કરી નથી. સત્યનો “અનુભવ” પોતાના જ ઉદ્યોગથી થાય છે. એમાં નિમિત્ત કારણ કોઈ ગુરૂ પણ હાય એ જુદી વાત છે. પરંતુ એ ગુરૂમાં સં-- સ્કૃતાદિ જ્ઞાન હોવું જ જોઈએ એમ કાંઈ નથી. લૈકિક દૃષ્ટિએ જે મનુષ્ય મહાન મૂર્ખ ગણતા હોય એવા મનુષ્યમાં પણ સત્યાનુભવ એટલા સારા પ્રમાણમાં હોવો શક્ય છે કે જેનું વર્ણન ન થઈ શકે.. એવા ગુરૂનો સંયોગ સત્યાર્થીને આપોઆપ થઈ આવે છે. વળી ૫રાક્ષ સ્વાભાવિક ગુરૂધ્વનિ પણ હૃદયમંદિરમાથી કોઈ વખત નીકળી. આવે છે. માટે સત્યાર્થીએ લૈકિક પંડિત વા ન્યાયાચાર્યો, ન્યાયાભેનિધિઓ અને વાગડબરીઓની જાળમાં ફસાઈને પિતાને તુચ્છ. ન માનવો જોઈએ. ધ્યાનમાં રહે છે જે વિદ્યા વિવાદ માટે છે. હેમાં સત્ય અલ્પ જ હોઈ શકે. . ( 3 ) સત્યાર્થીએ પ્રથમ બીજાને ઉપદેશ ન દેતાં પિતે પિ-- તાના જ ઉપદેશક અને પિતાના જ સુધારક બનવું ઉચિત છે. વાદવિવાદમાં ન પડવું. પિતે કોઈ પ્રશ્ન કરે અગર બીજો કોઈ પિતાને કાંઈ પૂછે તે સત્ય શોધવાહમજવા અને હમજાવવાની દષ્ટિથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ સત્યાથી આનાં કર્તવ્ય. ૫૨ જ ખાલે, હારવા–જીતવાની દૃષ્ટિથી નહિ. અને તેટલે અંશે માન ભજવું ઉત્તમ છે. દેશકાળ જોઇને ખેલવું ચેોગ્ય લાગે તેા પેાતાને જે સત્યની પ્રતિતિ હાય તે જ કહેવું અને નિભ યતાથી કહેવું.એ વખતે હેતુ, પરિણામ, પ્રસંગ ઇત્યાદિના વિચાર અવશ્ય રાખવા. (૭) સત્યાર્થીએ દરેક મત-પથના સમ્મેલનામાં હાજર થતાં સંકેાચાવું નહિ. એ વની વ્યાવહારિક ક્રિયાએ ભલે ગમે તેવી હાય હેના તરફ્ ધૃણા ન રાખતાં સમતાના ગુન્નુ પાતાનામાં ખીલવવા જોઇએ અને જુગુપ્સા, દ્વેષ આદિ લાગણીઓ ઉપર અા રાખવાની શકિત કેળવવી જોઇએ. આથી સત્યની જાખી અવશ્ય થશે, એક આર પ્રકારના પ્રેમ જાગશે, હ્રદયમદિર એવું વિશાળ અ નશે કે એમાં હિંદુ, મુસલમાન, જૈન, માદ, ખ્રિસ્તી,અગ્નિપૂજક, મૂર્ત્તિપૂજક, શ્વેતામ્બર, દિગમ્બર, તેરાપંથી સના હૃદયમાં બિરા જતા શુદ્ધ દેવાધિદેવ મહાવીર પ્રગટ થશે. ખરી પૂજા એ જ છે. શ્રી મહાવીરના અનેકાન્ત ધર્મનું રહસ્ય વિશ્વપ્રેમ છે. ** * સમયેાગી અને ફીલસુ* શ્રી અરિષદા વેષના સહાધ્યાયી શ્રી રીચાર્ડ પાલ ( આ ’ પત્રના બેડી સમ્પાદક ) ( ફ્રેડરિક નિત્શેની શૈલિમાં, કેટલાંક દીવ્ય વચનામૃત-phorisms લખે છે, જેની વાનગી આ નીચે આપી છેઃ (૨) મનુષ્ય. હમે દેવોને કાં શેાધા ? દૈવી મનુષ્યા પોતે જ શું દેવો નથી ? સ્વર્ગના દેવો આ ભૂમિ પર આવતા નથી; પણ આ ભૂમિના મનુષ્યા સ્વગ સુધી પહાંચી શકે છે અને સ્વનું પણ માપ લઈ શકે છે! શું આ ભૂમિના દેવોની શક્તિ અને દૈવત્ર જેવું તેવું છે? પૃથ્વીથી ઉંચે અને પૃથ્વીથી નીચે શું છે તે આ ભૂમિ પરના દેવો જાણી શકે છે. પાતાને ઉંચે લઈ જવા માટે આ ભૂમિના દે વોને આ ભૂમિ છેાડવી પણ પડતી નથી ! અહે, એની શકિતના ખ્યાલ કાણુ કરી શકશે? સ્વર્ગના દેવોને મુક્તિ મેળવવા માટે આ ભૂમિ પર જ આવવું પડશે. મનુષ્ય જન્મ વગર મુક્તિ જ નથી. દેવોને જ્વેનું ભાન નથી, મનુષ્ય હૈમાં પારગત હૈાઇ શકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નહિતબુ. અને છતાં હમે સ્વર્ગના દેવો પાછળ ભૂલા ભમે છે? સઘળી “ઉંચી” અને સઘળી ‘નીચી’ ચીજોના સંગ્રહથી મનુષ્ય એક “ભેદભરી ચીજ” બન્યો છે. એમાં બંધુએ છે. એ આખું વિશ્વ છે. અને તે પરમ સત્યનું મંદિર છે. અને તે પરમ, સત્ય પણ છે. . - ઈશ્વરની માયારૂપ જે કદસ્ત (Nature) હેને કોઈ સ્વામી હોય તે તે મનુષ્ય જ છે; કારણ કે મનુષ્ય જ કુદરતને અને આ ત્માને પીછાની શકે છે. માણસ પોતે ઇશ્વર છે જે તે પરમ સત્યની સાથેને પિતાને 'તાર જોઈ અને જાળવી શકે છે, જે તે પિતાની મહત્તા (glory) અને ખાનદાની અને સૌંદર્ય અને શક્તિના ભાનથી વિભૂષિત હોય તો. મનુષ્યો વચ્ચે જ ઈશ્વર વસે છે ઈશ્વરને માણસ જાતમાં જ હૃઢ. દરેક જમાનામાં જનસમૂહ કરતાં આગળ વધેલી એવી એકાદ વ્યક્તિ અવશ્ય હોય છે, જે બે કાળને જોડનારી અને માણસ-મા.. સને જોડનારી “સોનેરી સાંકળ” હેાય છે, જે બે ટેકરીઓને જેડનારો પૂલ હોય છે. શું તે ઈશ્વર નથી? વિશ્વમાં એક જ મંદિર છે અને તે મંદિર બીજું કઈ નહિ, પણ મનુષ્યદેહ છે. હેનાથી વધારે પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી.. મનુષ્યભક્તિ એ ઈશ્વરભક્તિ છે. મનુષ્યદ્રોહ એ ઇશ્વરદ્રોહ છે. મનુષ્યની અંદર આખું વિશ્વ છે. વિશ્વની રચના પણ મનુષ્યદેહની બરાબર છે. વિશ્વનાં સઘળાં તો મનુષ્યની અંદર છે. આહા. * The Thinker will find that an attempt is made here to destroy the 'holiness' of God or the concept ef the 'other-world', and that the writer though superior to the average man of society finding it impossible to do without a concept for worship has had toʻcreatl' a concept of the "holiness of Man i. 1. madkind." He mirely substitutes one Idol-one God-for a worn-out Idol which his youthful energy revolts at. Ther are still many stages of concept-dovelopment and it must be noted here that Roal Ego has nothing to do with even the highest of these concepts. V. I. Shah. Page #67 -------------------------------------------------------------------------- ________________ સત્યાથીઓનાં કર્તવ્ય. આથી કઈ ચીજ વધારે દીવ્ય હોઈ શકે ? - એ દીવ્ય મંદિરની અવગણના ન કરો. એના તરફ બેદરકાર ન બનો. એના તરફ ધૃણા ન કરો. એને પીછાને, એનું સિંદ જોતાં શિખો, એની સેવા-ભક્તિ કરે. . - દેવેને નહિ પણ દેવોના દેવ રૂપે મનુષ્યને આહુતિ આપો! . મનુષ્ય એ આયનો છે, કે જેમાં આખા વિશ્વનું અને વિશ્વના - સ્વામીનું પ્રતિબિંબ પડે છે. તે (૨) હૃશ્ય. જહારે આપણે સઘળાં જ્ઞાનોને વટાવી જઈશું ત્યારે જ આ 'પણને જ્ઞાન થશે. હારે આપણે હમજ્યા હઈશું કે, કાર્ય-કારણ વચ્ચેની ભેદબુદ્ધિ (Reason) આપણને મદદગાર થઈ હતી, પણ તે જ તત્વ હવે આપણને આડખીલ રૂપ થઇ પડે તેવું છે. • જ્યારે આપણે સંકલ્પ (will) માત્રને વટાવી જઈશું ત્યારે જ આપણે શક્તિ પામીશું. યત્ન મદદગાર તત્વ હતું, પણ હવે તે જ તત્ત્વ આડખીલ રૂ૫ છે. હારે આપણે સુખોની પેલી પાર જઈશું હારે જ આપણે પરમ સુખ (= “આનંદ”) અનુભવીશું. ઈચ્છા મદદગાર હતી, ઇચ્છા જ હવે આડખીલ રૂપ છે. હારે આપણે પુરૂષની પેલી પાર જઈશું હારે જ આપણે પુરૂષ (પરમપુરૂષ=ઈશ્વર) થઈશું. “અહં' નું ભાન મદદગાર હતુ, હવે તે જ વિદ્ધરૂપ ગણાય. * લક્ષ્ય (goal) એ શબ્દથી શું સૂચિત થાય છે તે વિચારવું જ - ઈએ. માણસ પોતાના વિકાસના પ્રમાણમાં જે ઉંચામાં ઉંચી “ ભાવન" બાંધે તે હેનું “ લક્ષ્ય ” છે. ઈચ્છાશક્તિ (will ) ના કામઠાને ખેંચીને કલ્પનાના તીરને પોતાના સઘળા જોરથી ફેક્તાં તે તીરે હાં અટકે તે સ્થાન તે માણસનું લક્ષ્ય ” છે અને ત્યહાં પહોંચવા તે તલસે છે. એ સ્થાને પહોંચ્યા પછી એને તે લક્ષ્ય નથી માંગતો પણ ત્યાંથી ફરી તીર ફેકે છે અને નવું ” લક્ષ્ય ” બનાવે છે. પ્રગતિમાન-વિકસીત મનુષ્ય ને છે કે જહેનું લક્ષ્ય સ્થીર–એક જ નથી, પણ જે હમેશ એક લક્ષ્યને વટાવી બીજું લક્ષ્ય બનાવે છે. માણસની શ્રેષ્ઠ વ્યાખ્યા: માણસ એ છે કે જે - તે પોતાને વમતી છે.” તે નિત્ય નવા સ્વર્ગ, નિત્ય નવા મેક્ષ અને નિ - નવા ઇશ્વર જ છે--વા. એ. શાહ. Page #68 -------------------------------------------------------------------------- ________________ * જૈનહિત છું.. બુદ્ધિવાદને સ્થાને આતર પેરણુને ઉગવા દે. હારા આખા સ્વરૂપને પ્રકાશ બનવા દે. એ જ હારું લક્ષ્ય હે! યત્નને, આત્મશકિતના સ્વાભાવિક પ્રવાહના રૂપમાં બદલી નાખ. સ્વાભાવિક પ્રવાહ! .....શકિતનું આપોઆપ ઉભરાવું... વિના પ્રયત્ન થતી સ્વાભાવિક ગતિ...એ જ હારું લક્ષ્ય હો! છેજાનવર મટી જાનવરોના ટેળાને હાંકનાર-ભરવાડ-કૃષ્ણનેતા–Superman-સ્થા થા. એ જ હારું લક્ષ્ય હો! આ સઘળી અશક્યતાઓ, નહિ અનુભવાયેલી શક્યતાઓ માત્ર " છે. અશકયતાનું ભાન થવું એ પડદા પાછળ મહાન સ્થિતિઓના અસ્તિત્વતો પુરાવો છે. આજની અશકયતા આવતી કાલને અનુભવ છે. જે તું માણસ જાતને આગળ વધેલી જેવા ખુશી છે તે, સઘળા આગળથી બાંધી રાખેલા વિચારો અને ભાવનાઓને સે * મારી આગળ જા! વિચારને હારે માર પડે છે ત્યારે તે જાગે છે અને સૃષ્ટા (Creator) બને છે ! * નહિ તે તે યંત્રની માફક પુનરાવર્તનનું કામ કર્યું જાય છે અને હેને જ તે ખરું કાર્ય ખરી પ્રગતિ–સત્ય કર્મ–માનવાની ભૂલ કરે છે. જ મનુષ્યસૂર્યને માટે એક જ ગતિ બસ નથી. તેણે પોતાની ધરી પર ફરવું જોઈએ એટલું જ બસ નથી, પણ તે સાથે અવ્યાઆધ સત્ય અથવા પરમ પ્રકાશ રૂ૫ સૂર્યની આસપાસ પોતાના પંડને લઈને ફરવું જોઈએ. તું પહેલાં હારા અંતરાત્માના “ભાન ” વાળા થા; પછી વિ- ચાર કર, અને પછી કાર્ય કર.....સઘળા વિચાર એ બનતી દુનિયા છે........સધળાં કાર્ય એ વિચારનું સ્થૂલીકરણ છે. - વિચાર એ કાંઈ સત્ (હયાતી-“Being?) માટે આવ( શ્યક ચીજ નથી તેમજ સનું કારણ નથી; પણ વિચાર એ Becoming-ગતિ –જીદગી નું “સાધન”માત્ર છે. સમુદ્ર(“Being)માં ગુપ્ત રહેલી શકિત મેજા (Becoming-nife)ને ધકેલે છે, તે જ શકિત એ “વિચાર” છે. . - માણસે જે કાંઈ આજ સુધીમાં કર્યું છે હેનું પુનરાવર્તન • ગાંધીજી ધ્યાન આપશે ? “દયાળુ જીવડાઓ” પ્રત્યેક વિરોધાત્મક ૫ની હયાતીનું રહસ્ય હમજવા દરકાર કરશે કે ?–-વા. એ. we Page #69 -------------------------------------------------------------------------- ________________ સત્યાથી એનાં તે બ. ૫૫ કરવું એ કામ મહાપુરૂષનું નથી, પણ નવા અખતરા કરવા, નવ. ‘ પ્રદેશો જેવા નહિ સાંભળેલા ભેદના કોયડા ઉકેલવા-નવા અનુભવ અનુભવવા એ જ મહાપુરૂષના આનંદનો વિષય હવે જોઈએ. કાળ. - દ્રવ્ય, અવકાશ ( Space ), મન, બુદ્ધિ આ બધાં ક્ષેત્રો અને એભારે વિવિધ અખતરાની મજાઓ માટે હેની સેવામાં છે ! એવી કઈ નવીન ચીજ છે કે જે હજી સુધી આપણે નથી મેળવી અને મેળવવાની બાકી રહે છે? પ્રેમ, કારણું કે અત્યાર સુધી આપણે રાગ અને દ્વેષ જ મેળવી શક્યા છીએ અથવા બહુ તો બેદરકારી; જ્ઞાન, કારણ કે અત્યાર સુધી આપણે ભૂલે અને જ્ઞાનના પડછાયા (percepts અને concepts)માત્ર મેળવી શક્યા. છીએ; આનંદ, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર સુખ અને દુઃખનો કાદવ જ મેળવી શક્યા છીએ; શકિત, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર નિર્બળતા અને પ્રયત્ન અને “પરાજિત જય. જ મેળવી શકયા છીએ; જીવન, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ જ પામી શક્યા છીએ; એકતા, કારણ કે અત્યાર સુધી આપણે સ્કૂલ અને સૂક્ષ્મ દોમાં જ. રમ્યા છીએ. આ સર્વની શોધ અને પ્રાપ્તિ અને સંગ માટે જ સઘળા અખતરાના સાહસ કરવા યોગ્ય છે. એ જ માટે આ જીદગી છે: એની પ્રાપ્તિ એ જ ઈશ્વરત છે. (૪) નન સત્ય. '' શ્રી અરવિંદ ઘોષને એક યુપીઅન જિજ્ઞાસુ એક વિચારવા જે પ્રશ્ન પૂછે છે અને શ્રીયુત પોષ હેને સુંદર ખુલાસે કરે છે, તેમજ જે પ્રશ્ન ઉત્તર જૈન તત્વજ્ઞાનને પુષ્ટિકારક હાઈ તથા મહારા “નગ્ન સત્ય 'ને બચાવ કરનારા હેઈ આ નીચે હેનું ભાષાતર આપું છું. પ્રશ્ન-વિશ્વ દૃષ્ટિવાળા કેટલાક પુરૂષના સહવાસમાં આવતાં અને તેમાં દયા, દુખી તરફ સહાનુભૂતિ કે સહાય કરવાની જ, પરોપકાર વૃત્તિ ઓછી જણાઈ. આથી મને લાગે છે કે, વિશ્વદષ્ટિવાળું જીવન જીવવા કરતાં વ્યકિતત્વના જ ભાનવાળું સંચિત Page #70 -------------------------------------------------------------------------- ________________ નહિતર છું. - જીવન જીવવું વધારે ઈષ્ટ કાં ન ગણવું જોઈએ ? મહારા અભિપ્રાય Het oftand aad ( ( individual Consciousness) "જીવનારને બીજા ત દયા, સહાનુભૂતિ, પરોપકાર વૃત્તિ વિશેષપણે હોઈ શકે છે. કદાચ મારી ભૂલ પણ થતી હોય તો મહને સુધારશે. | શ્રી અરવિંદ બાબુને ઉત્તર –વિશ્વદષ્ટિવાળા પુરૂષમાંથી દયાનું તાવ જતું જ રહે છે એ નિશ્ચય બાંધવા પહેલાં ખાત્રી કરે કે, (૧) હમે જે"દાખલાઓ ઉપરથી “સિદ્ધાંત બાંધવા પ્રેરાયા તે દાખલાઓમાં તે તે મનુષ્ય ખરેખર વિશ્વદષ્ટિવાળા છે? અને - જે તેઓ ખરેખર વિશ્વદૃષ્ટિવાળા જ હોય તો (૨) શું તેઓ ખરે ખર જ દયા–પરોપકાર વૃત્તિથી શૂન્ય છે? (૩) દયા અને પરોપકાર વૃત્તિના અસ્તિત્વની પરીક્ષા માંહ્ય મદદથી જ થવી જોઈએ ? દય મદદ અને દસ્ય કોમળતા સિર્વાય બીજી રીતે પણ દયા અને મદદ હયાતી ધરાવી શકે નહિ શું? જે કોઈ માણસ દુનિયાના બીજા મનુષ્યોના સુખ-દુઃખ તરફ અંધ જ હોય તો તે વિશ્વદૃષ્ટિવાળો હોઇ શકે જ નહિ. એમ જ હોય તે હમજવું કે (૧) વ્યકિતગત શાન્તિ અને સ્વાથી સંતોષની કેદમાં રહેલી તે વ્યકિત છે, અગર તે, (૨) કોઈ વિશ્વવ્યાપક સસને લગતી ભાવના માત્ર-સિદ્ધાંત માત્ર-Universal prineple in its abstract form )માં રમનારો અને ભાવનાથી આગળ વધીને “કાર્ય” સુધી નહિ પહેચેલ એ તે મનુષ્ય છે. અલબત આ બધી સ્થિતિ પણ હેના આત્માના વિકાસ માટે જરૂરી શ્રેણિઓ છે. પણ તે કાંઈ વિશ્વદષ્ટિ ન જ કહેવાય. જે માણસ વિશ્વદૃષ્ટિવાળું જીવન નિર્વહે છે તે તે નિ:શક - આખા વિશ્વના જીવનને પોતાની બાથમાં લે છે, અને અહંભાવવાળી સ્થિતિમાંથી આગળ વધવા મથતી તમામ દુનીયા હેની દયાને વિજય બને છે. પણ દયાની આ મહાન વૃત્તિ કોઈ નિયમ તરીકે બાહ્ય લાગણીના ઉછાળામાં કે સક્રિય ઉદારતામાં જ દેખા દેવાને બંધાયેલી નથી. વિશ્વદષ્ટિની સઘળી પ્રકૃતિઓ અને સઘળાં સ્વરૂપને, આપણને પરિચિત હોય અગર આપણને પસંદ હોય અગર આપણને જરૂરી લાગતી હોય કે આકર્ષક લાગતી હોય એવી જ પ્રકૃતિ અને એવા જ સ્વરૂપ સાથે જકડી રાખવાની ભૂલ ન કરવી જોઈએ. સહન કરવાની શકિતના અભાવે જે “લાગણી” (emotion) Page #71 -------------------------------------------------------------------------- ________________ સત્યાર્થીઓનાં ન્ય. આપણને થાય છે તેવી લાગણી એ એક જ યાનું સ્વરૂપ છે એમ ન માનવુ જોઇએ. તેમજ અમુક વ્યકિતને અમુક દુઃખ વખતે તાત્કાલિક લાભ જે ચીજથી થાય તે ચીજ ફરવા ઢવાથી જ પરાપકાર ’ થાય છે. એમ પણ ન માની બેસવુ જોઇએ. . માણસ વ્યક્તિગત જીવન ભાગવે છે ત્યારે રહેની લાગણી એક પછી એક ભૂમિકામાં આગળ વધે છે. પ્રથમ તે પોતાના જ વિચાર કરે છે અને પેાતા સિવાયના તમામનાં સુખ-દુઃખ તરફ અંધ હાય છે એ સ્થિતિમાંથી આગળ વધીને તે, હેમને તે પેાતાના માનતા હેાય છે હેમનાં સુખ-દુ:ખમાં રસ લેતે થાય છે અને ખીજાએ તરફ્ બેદરકાર અને શત્રુ તરફ દ્વેષમય બને છે. એથીએ આગળ વધે છે ત્હારે વિશ્વદૃષ્ટિને લાયક બને છે. " પરન્તુ ખુદ યા અને પરાપકાર પણ પ્રથમ તેા સ્વામય જ હાય છે. એવાં કામેા અહં ” સાથે સંબંધ ધરાવતાં હેાય છે. (૧) દુ:ખનું દૃશ્ય જોવાથી જોનારના જ્ઞાનતંતુને પીડા થાય છે, તે પીડાથી ... લાગણી ' ઉત્પન્ન થાય છે, એટલે ‘ લાગણી ' ( emotion)થી પ્રેરાતી સહાય સ્વામાંથી પ્રગટેલી ગણાય, વ્યકિતગત દૃષ્ટિમાંથી જ હૈના જન્મ ગણાય—નહિ કે વિશ્વદૃષ્ટિમાંથી; (૨) ખીજા તરફ આપણે ભલાઈ કરીએ તેથી ખીજાએ આપણે માટે સારૂં લે એ આપણને ‘ પ્રિય ’ લાગે છે તેથી પણ દયા કે પરાપકારનું કાર્ય થાય છે અને તે કાંઇ વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૩) આપણી ઉદારતા કે ભલાઈ માટે આપણુને પોતાના દીલમાં હુ થાય છે તેથી પણ એવું કૃત્ય કરાય છે, જે વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૪) સજોગાવશ થઇને અગર આપણી પ્રકૃતિને વશ થઈને કેટલીક - વખત ભલાઇ કર્યાં વગર ચાલતું જ નથી—ભલાઇ કે યા કરવી. જ પડે છે, એ કાંઇ વિશ્વદૃષ્ટિનું કાર્ય ન ગણાય. કેટલાક એવા પણ છે કે હેમને હંમેશ દુ:ખી માણસ જોઇએ છેઃ દાન કરે મ્હાં સુધી એમની પ્રકૃતિને સુખ ન જ મળે, એમની ́ લાગણી ’ રૂપ કીડે . હમેશ કાંઈ નહિ તે કાંઇ, ખારાક, માગતા જ હાય છે. . < આમાંનું કાંઈ કારણ ન હેાય, અને તે છતાં જે ભલાઇ થાય તે જ વિશ્વદૃષ્ટિનું પ્રકટીકરણ કહેવાય. એમાં ન હેાઇ શકે કા હતુ કે ન હેાઈ શકે ફરજ. સધળા છવેામાં પાતાની એકતાના અનુ અવથી આપેાઞાપ જે થાય તે જ યા કે ભલાઇ છે. + Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતરછુ. પરંતુ અહી પણ ભૂલ ન થવી જોઈએ. આપણું કાંઈ ઉચ્ચતમ ભૂમિકા તો નથી જ. એ સ્થિતિ પછી એક સ્થિતિ એવી પણ આવે છે કે જેમાં બીજાનાં કે પોતાનાં દુઃખોથી આપણે ગળગળા કે પરાજિત થતા નથી. આપણે દુઃખ જોઈ શકીએ છીએ અને દુઃખની લાગણી અનુભવ્યા વગર જ સહાય કરી શકીએ છીએ. એથી પણ આગળ એક સ્થિતિ છે કે જેમાં આપણે આનંદ (Beatitudl)માં વસતા હોવાથી કોઈને કે પિતાના દુઃખથી -અસર પામતા નથી. ' એ તે થઈ બીજાના દુઃખ પિતાને સ્પર્શવા–ને સ્પર્શવા સંબંધી વાત. હવે બીજાના દુઃખ દૂર કરવાના માર્ગ સંબંધી વિચારીએ. અમુક માણસનું અમુક જ દુઃખ દૂર કરવા માટે બાહ્યક્રિયા થાય તે જ મદદ કરી કહેવાય કે દયાનું અસ્તિત્વ કહેવાય એમ કાંઈ નથી, દુઃખ રૂપી ઝાડની એક ડાળી કાપી નાખવી એ ઠીક છે, પરન્તુ તેથી ડાળી ફરીને નહિ ઉગે એમ કોણ કહી શકશે? એ વૃક્ષનાં મૂળીઆં જ ઉખાડી નાખવાના કામમાં તે મનુષ્યને મદદગાર થવું એ સર્વોત્તમ દયા છે. આનંદ અને શાન્તિ અને સંપૂર્ણતાનું દાન કરવું એ આધ્યાત્મિક અને ઉચ્ચતમ દયા છે અને એ વિશ્વ દષ્ટિવાળાને સ્વાભાવિક છે.* * નિશ્ચય નય ( absolute standpoint ) ના અભ્યાસીઓ તથા તેરાપંથના મૂળ આશયના શોધકો તથા “નગ્ન સત્ય” ના વાચકે તેમજ વેદાન્તના રહસ્યના વિચારને આ લેખ ઘણો જ કિમતી થઈ પડશે. લાગણુરહિતપણામાંથી લાગણીવાળી દશામાં આવવું અર્થાત “અશુભ'માંથી “શુભ માં આવવું એ પ્રાથમિક સ્થિતિ છે (અને એ સ્થિતિમાં ભલું– બુરું, નીતિઅનીતિ વગેરે દ્વાના વિવેકની આવશ્યક્તા છે. ભેદ અથવા વિવેક ત્યહાં અવશ્ય જોઈએ. એ ભેદ પિતાના વિકાસ માટેકરાતી મર્યાદાનું - બીજું નામ માત્ર છે, નહિ કે “સત્ય”.); અને “શુભ.માંથી “શુદ્ધ માં આવવું એ ઉચ્ચતર સ્થિતિ છે. શુદ્ધ માં લાગણું (mlotion)ની ગુલામી હોઈ શકે જ નહિ. લાગણીને સેબતી તત્વજ્ઞાની બની શકે જ નહિ. તે બહુ તે તત્ત્વજ્ઞાનનાં હીરચીર પહેરી શકે અથવા તજ્ઞાનની “ ભાવના'- આને “ સંગ્રહ કરી શકે, હેનાથી તત્ત્વજ્ઞાનના પ્રદેશની અલૈકિક હવાને દમ લઈ શકાય નહિ. વા. . શાહ. --- Page #73 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે. શું તે પંથ મેહ નથી. " જૈન રામને * * * * * વાલીત્રા વળી હ્યો છે?— શું તે થોર' નથી? * * * - મહારા વાચકોને હેટ ભાગ, જૈન, નામથી ઓળખાતા પંથના અનુયાયી નહિ એવા મનુષ્યને છે, છતાં હજી હે આ પત્રનું નામ “ જૈનહિતરછુ” કેમ ચાલુ રાખ્યું છે–શા માટે સાર્વ. * જનિક ભાવ સૂચવતું બીજું નામ સ્વીકારવામાં નથી આવતું ' જૈન ” નામને પકડી રહેવામાં પંથમેહની ગંધ નથી?-આવે પ્રશ્ન મહારા ઘણાએક વાચકોના મગજમાં ઉદ્ભવ્યો હશે, કેટલાક તો હુને એ બાબત પર લખી જણાવ્યું પણ છે. બારીક દષ્ટિવાળ વાચક તે મહારા દરેક અંકના મુખપૃષ્ઠ પરના શબ્દો “ [ દુનિયાભરમાં હાં હાં જૈનતત્વ છુપાયેલું ( = ગાણુતામાં રહેલું =unevolved) હેય હાં હાંથી હેને બહાર લાવનારું, વિકસાવનારું અને માત્ર જૈનત્વને જ ( નહિ કે જૈન પંથને કે ફીરકાને-સમાજને કે ક્રિયાને) પૂજનારું પત્ર ” 3. પરથી “ જેનહિતેચ્છુ ” માંના “ જેન” શબ્દને હેતુ સ્વતઃ હમજી શક્યો હશે. પત્રની અંદર અવાર નવાર પ્રગટ થયેલા “ જેન અને જૈનેતર જગત – જૈન વૃત્તિ – જૈન ઈદગી ગાળવાની, મુશ્કેલીઓ, ' ઇત્યાદિ મથાળાના લેખ પરથી વળી “ જેને ' શબ્દને હેતુ વધુ સ્પષ્ટ થયું હોવા જોઈએ. - તે છતાં બ્રાહ્મણ ધર્મ યા વેદ ધર્મ, જૈન ધર્મ, બદ્ધ ધર્મ ઈત્યાદિ નામને અમુક વર્ગ કે સમૂહના લેકોના જ ખાસ ધમ તરીકે માનવાની સકાઓ થયાં પડેલી ( ટેવને) લીધે જૈન” શબ્દના ઉચ્ચારની સાથેજ જેમના મગજમાં અમુક ટેળાને ખ્યાલ આપે આપ ઉગી આવે છે તેની ખાતર આ પત્રમાં “ જૈન ” શબ્દને ઉપયોગ સમૂહસૂચક નહિ પણ ભાવસક અર્થમાં કરવામાં આવ્યું છે. એ વાત હમજાવવા આ નીચે પ્રયત્ન કરે ચોગ્ય વિચાર્યો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. વધા મ્હારા વાચકોને આ તા સુવિદિત છે કે આ પત્ર તરીકે નિહ પણ · શાખ ' તરીકે–મ્હારા પોતાના દીલના આનં તરીકે–હાડવામાં આવે છે; એટલે એ મ્હારા જ વિચારાસારા કે ખરાખ–ખરા કે ખાટા-પણુ મ્હારાજ વિચારાના પડઘા માત્રહાઇ શકે.સ્ફે જીંદગીનુ લક્ષ્ય જૈનત્વ' અર્થાત્ Will-to-Victory અથવા Willto-Conquer–વિજિગીષા એ જ માન્યું છે;મ્હને હુમાયું છેકે આર્યાવર્ત્ત કે જે દુનિયાની સળી પ્રમા કરતાં તત્ત્વજ્ઞાન–અધ્યા ક્ર્મ શાસ્ત્ર ને લગતી સાધખાળમાં વધારે આગળ વધેલા દેશ છે. રહેના સર્વોત્તમ પૂર્વાચાર્યએ એ તત્ત્વ પર જ સૌથી વધારે ભાર સૂક્યા છે; અને આધુનિક ચુરાપના સર્વોત્તમ વિચારક ફ્રેડરિક નિશેએ પણ એ જ તત્ત્વને શાધીને લેાકપ્રિય કરવામાં જીંદગીની આહુતિ માપી હતી. જેમ જેમ મ્હારૂં વાચન વિસ્તાર પામતું જાય છે તેમ તેમ મ્હારી આ માન્યતાને વધારે ને વધારે ટેકા–અનુમાદન સજપુતી મળે છે. હમણાં આધુનિક વિચારકામાં શિરામણિ એવા શ્રી અરબિંદ પાષના ઈ. સ. ૧૯૧૪ માં લખેલા એક લેખના મ્હેને પરિચય થયા, જે વળી વિશેષપણે મ્હારી માન્યતાને પુષ્ટિ આપનાર હેાવા ઉપરાંત ‘આર્ય” નામથી ઓળખાતા સમસ્ત વ તુ જૈન’ નામથી ઓળખાતા સમગ્ર વર્ગ સાથે સગપણુ મેળવી આપનાર લાગ્યા. આ નીચે આપેલા હેમના વિચાર પરથી ર્હમજાશે કે, આય અને જૈન સમાનઅર્થીસૂચક શબ્દા છે. શ્રીયુતધેાષ કહે છેઃ— શબ્દમાં રહેલા ભાવ ભૂલી ગયા છે. . હિંદના લેાકા આય પાશ્ચાત્ય શબ્દશાસ્ત્રે આય શબ્દને માત્ર અમુક જાતિ (race)– સૂચક અર્થ આપ્યા છે. હમણાં હમણાં શબ્દશાસ્ત્રીઓમાંના પણ કેટલાક ઉંડા શેાધકાએ એ શબ્દને એક જાતિને બીજી જાતિધા ભિન્ન બતાવવા માટે નહિ પણ એક સંસ્કૃતિ ( culture )ને દુનિયાની બીજી સંસ્કૃતિઓથી ભિન્ન બતાવવા માટે યાાયલા શબ્દ તરીકે પીંછાનવાની શરૂઆત કરી છે. એમ કરવાના કારણમાં તેઓ કહે છે કે, વેદમાં આય પ્રજાએ’નામ એવા વર્ગ માટે વપરાયું છે કે જે વર્ગમાં અમુક પ્રકારની જ સંસ્કૃતિ હતી, અમુક જ પ્રકારના આચાર-વિચાર હતા, અમુક જ પ્રકારની માન્યતા અને ભાવનાઓ હતી. 5 . Page #75 -------------------------------------------------------------------------- ________________ ' હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહે છે? ૧૧ છેલ્લું કેટલુંક થયાં આ શબ્દ અમુક નૈતિક અને સામાજિક ભાવના સૂચવવા માટે વપરાવા લાગે છે, કે જે ભાવનામાં સુવસ્થિત જીવન, સરળતા, સભ્યતા, મહત્તા, પ્રમાણિક્તા હિમત, નમ્રતા, પવિત્રતા, દયા, અશક્તની રક્ષા ઉદારતા, સામાજિક કત્તવ્યોનું પાલન, જ્ઞાનની પિપાસા, ડાહ્યા અને મોટા તરફ માનની લાગણુઃ ઇત્યાદિ ગુણેનો સમાવેશ થતો હેય. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણની ભાવના (ideal) અને ક્ષત્રિયની ભાવના એ બન્નેને સરવાળે તે આર્યત્વ, એમ મનાવા લાગ્યું છે. આ ભાવનાથી જુદી જાતની ભાવનાને માનનારા-એટલે જૂઠ, સમાઈ શઠતા, કૂરતા ઇત્યાદિને જેમાં સમાવેશ થતો હોય એવી ભાવના માનનારાને “અનાર્ય” મનાય છે. તુલનાત્મક શબ્દશાસ્ત્રના પ્રાથમિક સમયમાં વિદ્વાને શબ્દોના ઈતિહાસ ઉપરથી પ્રજાને પુરાણો ઈતિહાસ મેળવવાની કોશીશ કરવા : લાગ્યા હારે તેઓએ એવી કલ્પના કરી હતી કે, આર્ય શબ્દ ૪ એટલે ખેડવું એ ઉપરથી થયો છે, માટે તેઓ ખેતી કરતા હોવાથી એમનું નામ “આર્ય પડેલું. આ કલ્પનાને સત્યને ટેકો નથી. તથાપિ જે આધ્યાત્મિક અર્થમાં ખેતી શબ્દને વિચારીએ તો આત્માની ખેતી કે વિકાસ કરવાના કામને પ્રાધાન્ય આપનાર પ્રજા તરીકે આર્ય શબ્દ ૩=ખેતી કરવી એ શબ્દ પરથી નીકળે છેવાની “કલ્પના' ને સ્વીકારવામાં બહુ હરકત નથી. પણ ખરી હકીકત જુદી જ છે. આર્ય શબ્દનું વધુ સંભવિત મૂળ ૩ એટલે લડવું એ ઉપરથી યોદ્ધો, વીર, બહાદૂર એ જણાય છે. એ જ ધાતુ ઉપરથી પ્રિક લોકોને યુદ્ધના દેવ Ares (આરીસ) કલ્પવામાં આવ્યો હતો. એમાં પ્રથમ શારીરિક યુદ્ધ કરવાની શક્તિ અને પછી આધ્યાત્મિક યુદ્ધ કરવાની શક્તિની ભાવના સમાયેલી છે. આર્ય તે છે કે જે બહાદુર-વીર-હોઈ એક પછી એક પ્રદેશ (આધ્યાત્મિક પ્રદેશ–ભૂમિકાઓ-ગુણસ્થાનકો -stages-planes) પ્રાપ્ત કરતો કરતે ઉચ્ચતમ પ્રદેશે પહોંચવા ઝુઝે છે, કશાથી ડરતે નથી, થપ્પડ વાગતાં પણ અટકતો કે પાછો ફરતો નથી, બુદ્ધિ મુંઝાઈ જાય એવી ગહન બાબતમાં પણ બુદ્ધિને યાન છેડતો નથી, ભાન મૂલાઈ જાય એવી બાબતમાં પણ આત્માને યત્ન અળસાવતો નથી, Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેષ્ણુ. હિંમત અને શક્તિ ખૂટી જાય એવી બાબતમાં પણ પ્રયત્ન ઢીલે કરતા નથી, દૈવી સેદ્દાની માક દરેક સ્થૂલ અને સૂક્ષ્મ વસ્તુની સ્વામે લડીને વિજય કરતા કરતા આગળ વધ્યે જ જાય છે, એવે વીર’-Divine fighter and Victor, the noble man, aristos, best, the Shrestha of the Gita.* છે. પ્રાથમિક અર્થમાં, આય એટલે પ્રયત્ન, ઉત્થાન, જય. આન એટલે એવા મનુષ્ય કે જે, પ્રગતિમાં વચ્ચે આવતી એવી જે જે ચીજો હેની અંદર તેમજ હની બહાર હયાતી ધરાવે છે તે * " તે સર્વ ચીજો પર જય મેળવે છે. પેાતા ઉપર જય મેળવવા એ એની પ્રકૃતિને પહેલા મંત્ર છે. પૃથ્વી અને શરીર પર પણ તે જય મેળવે છે અને સામાન્ય મનુષ્યાની માફક સુસ્તી, નિષ્ક્રિયતા, ગતાસુગતિકપણું, મર્યાદા, તૃપ્તિ એ ચીજોને તે ખમી શકતા નથી,-એમના તાબામાં રહેવાની તે ના કહે છે. જીંદગીની જરૂરીઆતાની પણ ગુ*લાંની તે સહી શકતા નથી, હેના હામે પણ બળવે કરે છે અને વિજય મેળવે છે. મન કે જે મનુષ્યને વારસામાં મળેલી - ભાવના’આ તેમજ સમાજમાંથી મળેલી ભાવનાએ અને ક્ષણિક આકર્ષસુથી ઉત્પન્ન થતી ભાવનાએ ઇત્યાદિનું સંગ્રહસ્થાન છે હેની પણ તામેદારી સ્વીકારવા તેના કહે છે અને હુંઢવા-શેાધવા, પસંદ કરવા, તુલનાત્મક અને સ્વતંત્ર ક્રિમત આંકવા સાહસિક પ્રયત્ન જાતે પોતે જ કરે છે. કાઇની વ્યાખ્યાથી શાની કિમત નદ્ધિ આંકતાં દરેક ચીજની કિમત તે પેાતાના પ્રાઢ ઉચ્ચ વિકસીત સ્વતંત્ર ધારણથી આંકે છે અને દરેક ચીજમાં સારી તેમજ નરસી કહેવાતી, ભલી તેમજ દુષ્ટ કહેવાતી દરેક ચીજમાં કયે ખૂણે અને કેવા રૂપમાં કૈાઢતા અને શક્તિ અને સત્ય છે તે જોવા શેાધવા પાછળ સઘળી શક્તિઓ ખેંચે છે. . For always the Aryan is a worker and . . "C " * અરમિંદ મુની આર્ય'ની આ ભાવના ડ્રીક નિત્શેની Superman' ની ભાવનાને અક્ષરસઃ મળતી છે, અને · જૈનહિતેચ્છુ ' ના ૧૯૧૮ ના મે માસના અંકમાં હમે હાં ઉભા છે ? ” એ લેખમાં યુગપ્રધાન ” શબ્દ વડે જે ભાવના સમાજમાં લાપ્રિય કરવા મ્હે' કાશીરા કરી છે તે ભાવના પણ આને બીલકુલ બંધબેસ્તી છે. વિશેષ સતાષને વિષય એ છે કે મ્હે' પસંદ કરેલા યુગપ્રધાન' શબ્દ જૈન શાસ્ત્રામાં પરિચિત છે અને ઘેાડા મહીનાઓથી ગુજરાતી રાજદ્વારીઓના લેખેામાં કવિચત્ · ચિત્ એ શબ્દ વપરાવા લાગ્યા જણાય છે. V. M. Shah. " Page #77 -------------------------------------------------------------------------- ________________ હજી પણ 'જૈન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? ૩ a warrior. He spares himself no labour of mind or body whether to seek the Highest or to serve it. He avoids no difficulty, he accepts no cessation from fatigue. Always he fights for the Coming of the Kingdom within himself and in the world.* પૂર્ણતા પામેલા આય, એનું નામ અર્હતું. શ્રી અરિદા ઘાષની આ ' ભાવના સાથે મ્હારી જૈન . & ભાવના કેવી સમ્પૂર્ણ બંધબેસતી છે તે હમજવા મ્હારા જૂના 2 ! લેખામાંથી થેાડાએક ઉતારા નીચે આપવા ઠીક પડશે. . > (૬ ) જીન, ૧૯૧૭ ના જૈનહિતેચ્છુ માં જૈન અને જૈનેતર જગત્ ના મથાળા ફ્રેંચે લખતાં મ્હે જણુાવ્યું છે કેઃ– " . આ બીજી જાતને મનુષ્ય—કુદરતના રાજ્યમાં રહેવા છતાં એની વિવિધ પ્રકારની ચાલને પીછાનવાની કુનેહ તથા તકાદાળા અને તે કુનેડ તથા તાકાદ વડે તેણી પર જય મેળવવાની તીવ્ર ઉત્કઠાવાળા પુરૂષ-એ જ તે છે કે હેને હું ડાન કહું છું. એ કાનું નામ જપે છૅ, દુનિયાના કયા ભાગમાં રહે છે, શું ‘ માને ' છે અને શું નથી ‘ માનતા ', એ પ્રશ્ના સાથે મ્હારે કશે! સમ્બન્ધ નથી. લચની સ્વાભાવિક ઉત્કંઠાવાળા ( અને તેથી ) પ્રખલ-સાહસિક-ઉછ• ળતા લે!હીવાળા - ભવ્ય ’પુરૂષ એ જ મૈન' છે; મીંજા સ અનૈન છે. . · .. * સરખાવે! આ વિચાર। મ્હારા ‘નગ્ન સત્ય ’ માંના વિચારે સાથે, તેમજ સ્થળે સ્થળે જૈન શબ્દ માટે આપેલાં વિવેચને સાથે, તેમજ સરખાવે આ વિચારને નિત્શેના • Beyond Good & Evil' માંના વિચાર સાથે. I am really proud to have unconsciously harmonised the three philosophies: the Jain, the Vedantic & the Nietzschean, through my various writings written during various stages of my own thought development. And the wonder of wonders is that the task accidentally falls upon one who has read very little of the Jain scriptures or the Vedas. V. M. Shah. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છું. /. ભાષા એ કાંઇ ‘સત્ય’ નથી, છતાં ભાષા’ ની મદદ વગર સ્વાનુભવ દર્શાવી શકાતા ન હેાવાથી ભાષાના ઉપયેાગી ચીજ’ તરીકેવ્યવહાર કરવા પડે છે. · જૈનત્વ ’ ના ખ્યાલ આપવાને અનેક પ્રકારના વ્યવહાર સેવી શકાય; કાષ એક જ રીતે-એક જ ‘પદ્ધતિ’ ( system, philosophy ) થી, એક જ જાતના ઉદાહરણથી, અમુક જાતની જ ભાવના (Concept )થી, કે અમુક ભાષાથી જ—એ ખ્યાલ આપી શકાય એવા કાંઇ નિયમ નથી. પરન્તુ એ વાતા તે ચાક્કસ છે કે, 'જૈનત્વ ' એ આત્માની સ્થિતિ હાઇ જેએ જૈન ન હેાય તેએ જૈનત્વના ખ્યાલ આપી શકે નહિ [ જેટલે અંશે એક મનુષ્ય પ્રકૃતિથી ડોન હાય તેટલે અંશે હૈના આપેલા નસ્ત્રના ખ્યાલ સમ્પૂર્ણ કે અપૂણુ હાય], તથા જૈનત્વ ડેની પ્રકૃતિમાં જ નથી એવા મનુષ્યથી એ ખ્યાલ હુમજી શકાય નહિ, જીરવી શકાય નહિ, એનાથી તે સહન પણુ થઇ શકે નહિ. એમાં, લેાકા જ્વેને ભાષા કે ન્યાયતદિ શાસ્ત્રોનું પાંડિત્ય કહે છે હેની જેટલી જરૂર નથી તેટલી પ્રકૃતિની તાકાદની જરૂર છે. . > . હું અત્રે જૈનત્વ' ના કાંઇક ખ્યાલ આપવા ઇચ્છું છું. કહે. વાની જરૂર ભાગ્યે જ રહે છે કે, હું મ્હારી ( એટલે મ્હારાથી કહેવાતી ) જૈનત્વ” સંબધી ભાવનાને સમ્પૂર્ણ” માનતા નથી, અને જેટલા અંશની પૂર્ણતા એ ભાવનામાં હેાવાનું હું માનું છું તે સર્વ અંશની પૂર્ણતા આ એક લેખમાં તેા શું પણુ આખી જીંદગી સુધી લખ્યાં કરૂં તે પણુ કાગળ પર પૂરેપૂરી મૂકી શકાય નહિ. . દુનિયાના મ્હોટા ભાગ અજ્જૈન થી વસાયલા છે. 'અર્થક્ષેત્ર' અથવા જૈનવસતિ બીજી દુનિયાના પ્રમાણમાં અત્યંત અપ છે, એ થનમાં ઢાંઇ પણ અતિશયાક્તિ નથી. કારણ કે ના નમું—ના નમુ” એવા અક્કડ જવાબ માત્ર મૈત્રી કે શત્રુતા જણાવતા મનુ ષ્યાને જ નહિ, લલચાવનારા કે ઈજા કરનારા પદાર્થ ને જ નિહ, સગવડ વધારનારા કે અગવડ વધારનારા બનાવાને જ નહિ, * સારી ” કે ખેાટી ? - લાગણી ’એ (emotions)ને જ નહિ, પણ હારા વર્ષથી ચાલ્યા આવતા બુદ્ધિવાદ–માન્યતાએ—દલીલા— કારણા અને અસર' કે જે હેમની લાંબા વખતની હયાતીને લીધે - પ્રકૃતિ ' રૂપ બની ગયા છે હેમને પણ—હા હેમને પણ— ના 9 · Page #79 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન” નામને વાડીલાલ કેમ વળગી રહે છે? ૬૫ * * r નમું-ના નમું” એ અકકડ જવાબ આપવાની હિંમત ધરાવનારાની સંખ્યા અતિ અલ્પ હોય એમાં આશ્ચર્ય શું? ગરૂડ પર સવાર થયેલા, પિતાનાળામાંના સિંહને એક પાળેલા કૂતરાની પેમ થાબડતા, તીવ્ર અને દૂરદશ આંખોથી ચોતરફ અવલોકન કરતા, રૂઆબદાર, ભવ્ય અને આનંદી સુખાવિંદને મલકાવતા, આ રહ્યા આપણું શ્રીયુત જૈનમહાશયા, જુઓ એમના મસ્તકની આસપાસનું સૂક્ષ્મ ભાસંડલ (hale of light) “જય.” નાં સૂક્ષ્મ કિરણે પ્રસારી રહ્યું છે, જેથી એમની આસપાસના કેટલાએ જન સુધીના વિસ્તારમાં “ભય” ને પ્રવેશ જ થઈ શકતા નથી. એ કોઈ રાક્ષસી બાંધો ધરાવતા નથી તે પણ રાક્ષસ કરતા અનેકગણું વિશેષ ઈચ્છાશક્તિ ( will power ) અને એને અનુરૂ૫ શરીરસંસ્થાન તેઓશ્રી ધરાવે છે. [ શરીર “ તાકાદ” વાળું હોવું એ એમને મન “પાપ” નથી પણ “સદગુણ ” છે, જો કે જૈનતર જગત ” ના ધર્મગુરૂઓ શરીરને અવગણનાનો વિષય મનાવે છે અને એને ગાળી નાખવું, નિર્બળ કરવું, એને નાશ કરવા એ જ “ સગુણ” (કે ધર્મ ) છે એમ શિખવે છે. ] એ કઈ ગુરૂ” પાસે ભણવા જતા નથી, તે પણ આખી દુનિયાને ભણુંવવા જેટલી તેમનામાં જ્ઞાનશક્તિ છે, પોતાના જમાનામાં જે જાતનાં ધે ણે ” ( valuations ) પ્રચલિત હાય હેમને પોતાની તીવ્ર આંખ અને બુદ્ધિવડે વીંધી, હેમને ફાડી તેડી ચીરી, તેમના દરેકે દરેક ભાગનું પ્રથક્કરણ કરી, એમની ખરી “કિમત” અને એમનામાં રહેલા “રેગ” શોધી શકે છે અને પછી નવાં * ધોરણે ”—નવી ફીલસુફીઓ–નવાં સમાજબંધારણો “ઉત્પન્ન” કરી શકે છે. એ કામમાં એમને “મા” પડે છે, જે કે એ કામ પણ તેઓ એક રમત'–એક “ વ્યવહાર –એક “કલા” માત્ર તરીકે કરે છે. તેઓ વળી અપ્રતિબદ્ધવિહારી છે, એટલે કે આ દુનિયા કે પેલી દુનિયા-હાં ચાહે હ–એટલે ઉંચે અને એટલે નીચે વિહાર કરી શકે છે કે એમના વિહારના સાહસની વાત સાંભળીને પણ સાધારણ મનુષ્ય હબકી જાય છે. એમની દુનિયા “ હદ વગરની ” છે અને એમનો વિહાર એજનના માપ વગરને છે. એઓ એટલા ઉચા ઉડે છે કે જેનારની દૃષ્ટિએ પણ ચક્કર રહડે. પણ હેમના “ગડ” અને “સિંહ ને હમે પીછાને છે ? Page #80 -------------------------------------------------------------------------- ________________ નહિત છુ. ગરૂડ એ બુદ્ધિ છે; સિંહ એ શૈર્ય–શક્તિ છે, કે જે હેમના પાળેલા શકારી કૂતરા તરીકે કામ આપે છે. પિતાના માલીકની ઈચ્છા અને આજ્ઞા સિવાય તે સિંહ જરાએ હાલ ચાલતો નથી, પણ માલેકની આજ્ઞા થતાં ગમે તેવો ભયને પણ શીકાર કરવામાં તે છો છે. નીચેની દુનિયાના લોકો સિંહથી ડરે છે અને “ડર”ને લીધે તેઓ સિંહની “ફાડી ખાવાની વૃત્તિ અને “પાપ” રૂ૫ માને છે અને એ વૃત્તિને મારી નાખવામાં ધર્મ ” કે “સદ્ગુણ” માને છે (અને એમને માટે–એ પ્રકૃતિને મારે-સ્વરક્ષણ ખાતર એમ જ માનવું પડે ): હારે જૂદી જ દુનિયામાં વસતા આ “જૈન” મહાલય-આ “લોકોત્તર ” પુરૂષ કોઈ વૃત્તિને કે કઈ ચીજને કે કેાઈ બનાવને એકાંત “સારે” કે “ખ” માનતા નથી અને તેથી વૃત્તિઓને મારી નાખવામાં નહિ, પણ જીવતી રાખીને હેમના પર પોતાની સત્તા જમાવવામાં અને હેમને પોતાના વિજયનાં ઓજાર બનાવવામાં “ગૌરવ ” માને છે. ( અને એ “ગૌરવ” ને જ * ધર્મ ” કહેવાય છે. ) એમની ‘ મઝાઓ ” અને એમની મુશ્કેલીઓ કોઈ ઓર જ પ્રકારની હોય છે, જહેનું સ્વરૂપ “લેક’– વર્ગથી હમજી શણુ શકાય નહિ અને તેથી તે તરફ કઇ સહાનુભૂતિ ( sympathy ) પણ ધરાવી શકે નહિ. એ અલૌકિક પુરૂષનું—એ “ લકત્તર ” મહાશયનું સર્વકાંઈ અલૈકિક અને કેસ્તર હોય છે. અને “લોક”વર્ગ એ “અલૈકિક તત્વ ધરાવતા મહાશયથી “ડર” પામે છે, જે “ડર” બે પ્રકારે વ્યકત થાય છે: (૧) કેટલાક એ “ડર” ને લીધે એમના તરફ ધૃણભાવ બતાવે છે, એમને ભયંકર, બહિષ્કાર કરવા ગ્ય, નિંદવા યોગ્ય વ્યક્તિ ઠરાવે છે; (૨) કેટલાક એ “ડર થી બચવા માટે “ડરની વૃત્તિને “ભક્તિનું સ્વરૂપ આપી એમને “પૂજે ” છે; કારણકે “પૂજા'ના પાત્ર પાસે તુરછમાં તુચ્છ માણસ પણ નિર્ભયતાથી જઈ શકે છે. આ પ્રમાણે “લોક વર્ગ એ “લકાત્તર ” પુરૂષને પિતાને શત્રુ માની એનાથી દૂર રહે છે, અગર તે પિતાને પૂજ્ય માની એની ભકિત કરે છે; જો કે બને બાબતમાં લોવર્ગ પોતાની “નિર્બળતાનું જ પ્રદર્શન કરે છે. “એ ખરાબ છે અને હું એનાથી સારે છું; માટે હું એનાથી દૂર રહીશ” એમ એ પ્રચંડ મૂર્તિથી ડરનારો માણસ બોલે છે અને એનાથી વેગળા રહે છે, એ ક્રિયામાં ખરેખર તો પોતાની “નિર્બળતા” જ ખેલી રહી હોય છે; કારણકે નિર્બળ સબળની ઇર્ષા કરવી Page #81 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૬૭ પડે અને ભયને લીધે એને ત્યાજ્ય ઠરાવ પડે અને એ રીતે પિતાની સ્થિતિને સહ્ય, દીલાસાભરી બનાવવી પડે; તેમજ ભક્તિપૂજાવડે પણ લેક્વર્ગ ” “લોકોત્તર ” પ્રખર પુરૂષ અને પિતા વચ્ચેના મહાન અંતરને ભૂલવાના જ કોશીશ કરે છે. એ રીતે પોતાના મનને મનાવવા અને પોતાની નિર્બળતાને સહ્ય બનાવવા કોશિશ કરે છે. આ પ્રમાણે અંદરખાનેથી “જય”ની ઈચ્છા (Will-to-Power)ને જ પ્રાપ્તવ્ય માનવાના સ્વભાવવાળા સર્વ મનુષ્ય છે, તથાપિ એ તત્વથી શરમાતા કે નિબળતાને અને નિર્બળતા વધારનારાં તને “સદગુણ” “ધર્મ” કે “નીતિ” નામ આપે છે અને શક્તિ “પ્રઢતા” “પ્રચંડતા” ઇત્યાદિને “પાપ” “અનીતિ’ કે દુર્ગણું ઠરાવે છે; હારે લોકોત્તર” પુરૂષ “સઘળી વૃત્તિઓનું-સઘળા બનાનું આંતર સ્વરૂપ જોઈ શકે છે અને હેને યથેષ્ટ ઉપયોગ કરી શકે છે. અહીં જ હેને બળની–હેની “ શક્તિ”ની–હેના “ લકત્તરપણાની કસોટી છે. આવા જૈનનાં દર્શન થયાં એ પણ મહાભાગ્યની વાત છે; કારણ કે એ દર્શન અનંત વીય-અનંત શક્તિ પ્રેરે છે, “મિથ્યાત્વ” અથવા ખોટું જ્ઞાન ( નિર્બળ બનાવનારાં દષ્ટિબિંદુઓ)ને દૂર કરી સમ્યકત્વ (ખરું જ્ઞાન–શકિત પ્રેરનારાં દૃષ્ટિબિંદુઓ)ને આપણું હદયમાં સ્થાપે છે; અને–ધ્યાનમાં રાખજો–સદાકાળ ધ્યાનમાં રાખજોકે, “જ્ઞાનમાત્ર શકિતની ભાવનાને અને શકિતને પુષ્ટ કરવા માટે જ ઇચ્છવા જોગ છે.” [a] ૧૮૧૮ના મે માસના અંકમાં બ્રાહ્મણ ધર્મ જૈન ધર્મને ગળી જશે એ ભય જણાવતા એક વિદ્વાનના લેખની ચિકિત્સા કરતાં મહે લખ્યું હતું કે –બ્રહ્મા ! બ્રહ્મા ! શું હું હારી ઇર્ષા કરું છું ? 2 હું તો અનેક બ્રહ્માઓ જેવા તલસું છું. બ્રહ્માનાં દર્શન હને નવું બળ પ્રેરનાર થઈ પડે. જૂની માન્યતાઓ [ “મૃષ્ટિએ ને સંહાર કરનાર શંકર મહને ઇષ્ટ છે, અર્થસાધક નવી રચના કરનાર બ્રહ્મા તેમજ હેને ટકાવી રાખનાર વિષ્ણુ મહને પૂજ્ય છે. પણું ના થઈ શકે સૃજન કાર્ય ( ereative work ), ના થઇ શકે hat said $14 ( active life of human service ), Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છું. કે ના થઈ શકે સડી ગયેલાં કે નિરર્થક થયેલાં તત્ત્વોના વિનાશનું કાર્ય ( destructive work ), તેવાઓના મુખેથી સમાજના મૃત્યનાં ભવિષ્ય કથન સાંભળીને તે મહને હાસ્ય અને કંટાળે જ થાય. જયશાલી તત્વ ( Will-to-Power) હાં હાં વાસ કરે છે ત્યહાં ત્યહાં જૈનધર્મ અથવા જૈનત્વ જ છે. શકિતનું નિવાસસ્થાન સહાકાળ એક જ સ્થળે હોઈ શકે નહિ; હેરું સ્થાન (અને. સ્વરૂપ પણ છે. બ્રહલવાં જ પડે છે. આટલું જાણુના મનુષ્ય જૈન, ધર્મ એ નામથી ઓળખાતા “ શરીરના મરણને ભય ન રાખે : જૈનધર્મ અમુક જાતિના લોકોને છોડીને અન્યત્ર વાસ કરે એની પણ એને ચિંતા ન હોઈ શકે.' [૪] ૧૯૧૫ ના સપ્ટેમ્બરમાં “નૂતન સંવત્સરી પત્રિકા ” એવા મથાળાના લેખમાં મહેં લખ્યું હતું કે – આ પ્રમાણે ઉજવાતું સંવત્સરી પર્વ સર્વદા વિજયી થજે ! કારણ કે તે અસ્થિર અને ચંચળ મનુષ્યને સ્થિર અને ગંભીર • બનાવે છે, છીછરા મનુષ્યને ઊંડો બનાવે છે, ઉડાઉને મર્યાદામાં લાવે છે, મર્યાદિતને અમર્યાદિત કરે છે, ભયભીતને નિડર અને ઉદ્ધતને કરેલ બનાવે છે–ટુંકમાં એક કાળમાં ગંધાઈ રહેલા મનુષ્યને તે ભૂત-વર્તમાન-ભવિષ્યના અંત સદાકાળના આદિઅંતરહિત વિશાળતમ તદુરસ્ત રોગાનમાં લાવી મૂકે છે. માટે, હું કહું છું કે, ભલે તમામ આર્યો ( deserving ones ) સંવત્સરીની ઉપાસના કરે અને ભલે તેઓ સાયા વિન–જયવંતા પુરૂષ-શીલા –સર્વભયરહીત આત્મસંતુષ્ટ “ લાલ ” બને! 1 - ક્ષમા એ વીરનું ભૂપણ છે ” એ કહેવત જગતમાં બહુ બોલાય છે. લોકો એને હમેશ ઉચ્ચાર કરે છે. અદાલતમાં ન્યાયાધીશ આગળ ચાલતા હજાર મુકદમામાં ભાગ્યે જ એ એક આરોપી આવતો હશે જે “મહને ક્ષમા કરો” એમ ન કહે તે હોય! ગુન્હેગારોની-રાંકડાઓની ગુલામ ધર્મના અનુયાયીઓની મહેકટામાં મહેદી દલીલ “ દયા ” હેાય છે– ક્ષમા ” હોય છે ! અને કાં ન હોય ? એ વડે જ એમનાથી જીવી શકાય છે અને અધમ સુખ ભોગવી શકાય છે. ઉત્ક્રાન્તિના હથીઆર રૂ૫ “ દુઃખ” કે જેના નામ માત્રથી તેઓ ફડફડે છે હનાથી બચી જવાય છે ! માટે જ * ક્ષમા કરો ” “ ક્ષમા કરો ” “ ક્ષમા એ પરમ ધર્મ છે” એમ. Page #83 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? ૬૯ દુનિઆ હમેશ પાકારે છે ! અને દુનિયામાં ઉગેલા વિદ્યાનાએ પણુ ગળથુથીમાં એ ભાવેશ પીધેલા હેાવાથી તે પશુ તે જ પાકાર— જરા વધારે ખૂબીદાર શબ્દોના ઠાઠમાઠ સાથે—કરે છે! તાપિ ગમે તેટલા પાકારાથી સત્ય પીગળતું નથી, બદલાતું નથી, પેાતાના સ્વભાવ કે માર્ગ છેડતું નથી. . › αγ . . વિદ્વાન ” અને ફિલસુફ્ એ એ જૂદા જ વર્ગો છે. અનેક ભાષાનાં વ્યાકરણ, ન્યાય શાસ્ત્ર, કાવ્ય, અલ કાર જ્યાતિષ વગેરે અ નેક શાસ્ત્રોને કંઠાગ્રે કરનાર વિદ્વાન દુનિયાના એક કીડેા છે ! જરા શગારાયલા કીડેા છે; જ્હારે ચીજો અને ભાવેનું અવલાકન કરનારા, મુકાબલા કરનારા, ચીજો અને ભાવેાની કાટકુટ કરી હૅને સુથનારા, અધેાલેાકમાં ઉંડા ઉતરી જઇ ત્હાંથી ગગનમંડલમાં ઉટનારા, દરેક ચીજ, અનાવ અને ભાવમાં નિલે પણે મઝા' અને તે દ્વારા ′ શકિત ’ હુઢનારા, પેાતાના અભેધ એકાંતમાં એકલા જ હસનારા અને એકલા રડનારા અને હાસ્ય તેમજ રૂદનથી વિશેષ તનદુરસ્ત બનનારે, દુનિયાને પેાતાને રમવાની વાડી અને પેાતાને હા ૮ લાલ” માનનારે, નિત્ય નવી દૃષ્ટિમર્યાદા આંકતા, કાઇ ગમે તેવાના પણ બાંધી આપેલા નીતિશાસ્ત્રને પ્રમાણ’ (Standard) માની લેવાને ના કહી પેાતાનું સુકાન પાતે જ ફેરવનારી, પડવાઆખડવા—ભૂલવામાં હિત માનનારા, ભયને હશી કહાડનારા અને ઇરાદાપૂર્વક ભયસ્થાનને ઢુંઢનારે—એવા એક ફીલસુ* એક સાચે જૈન છે.--જયવંતા પુરૂષ છે. એ એ ૬ ચાર’ ને ત્રણ કહેવા જેવી ક્ષમા' પણ ન કરે, અને પાંચ કહેવા જેવી નિષ્ઠુરતા પણ ન કરે! ક્રના અચલ કાયદા જ—વિશ્વરચના કે કુદરત પોતે જ—કાંઇ જતું કરી' શકતી નથી, તેા વિશ્વરચના અનુસાર જન્મતા અને જીવતા મનુષ્ય કેમ કાંઇ ‘જતું કરી' શકે? શું એ, સત્યને ઉલટાવી નાંખવાનું કામ નથી ? ઢાળાવ પર રડતા મનુષ્ય પ્રમાદમાં રહે અગર કાઇ સુંદરીથી મેાહીને હની તરફ્ દષ્ટિપાત કર્યાં કરે તે તે પડે અને હાડકાં ભાગેઃ ગુરૂત્વાકષ ણુને કુદરતી નિયમ શું પરિણામ ચારશે ? શું તે ક્ષમા’ કરશે ? અને તે માણસનાં હાડકાં ભાગવામાં શું કુદરત કે ગુરૂત્વાકષ ણુના નિયમની નિર્દયતા કારણભૂત છે ? જે માણસે ક્ષમાની વાતા કરે છે તે તા કદાપિ ક્ષમા ' . Page #84 -------------------------------------------------------------------------- ________________ જેનહિતરછુ. કરતા જ નથી. “ક્ષમા કરવી” એ વિચાર જ હામા માણસને બિચાર–બાપડો કહી અપમાન કરી લેવા બરાબર છે-અને એ પણ ર” જ છે. એથી આગળ, માણસનું હૃદય બહારથી ગમે તેટલી ક્ષમા બતાવે તે પણ અંદરથી પોતાને મળેલા ગેરઇન્સાફનો પ્રસંગ ભૂલતું નથી. હા, ઉપર જણાવેલ ફીલસુફ કોઈ કોઈ વખતે અલંકાર તરીકે પોતાની મઝા તરીકે પોતાની મોજ ખાતર–પિતાના અપરાધી કરે છે ખરો. એ, વૈર પણ લઈ જાણે અને પ્રસંગને જતો પણ કરી જણ પણ કયે પ્રસગે કયા માણસને કઈ જાતનું વર્તન આપવું એ એની વિવેકબુદ્ધિ ( discretion ) નો ' સવાલ છે, એને માટે કોઇ નિયમ હોઈ શકે નહિ. ક્ષમા” એ ભૂછે. પણ ખરૂં–કિમતી અલંકાર ખરું—પણ માત્ર વીરે જ તે પહેરી શકે, બીજાએ નહિ; અને વીરેનું પણ તે વસ્ત્ર નથી પણ અલંકાર છે. વસ્ત્ર વગર મનુષ્ય સમાજમાં ન રહી શકે, પણ કિમતી અલંકાર તે શેખ ખાતર કોઈ પ્રસંગે જ પહેરાય. વીરે-લસુફ ક્ષમા ન કરે તે પણ હેમના હૃદયમાં વૈરની આગ ન હોય; કારણ કે કાર્યકારણનું રહસ્ય, ભૂત-વર્તમાનના સમ્બન્ધનું રહસ્ય તેઓ - જાણતા હોય છે અને કોઈ પણ વૃત્તિના દાસ થવાનું મની બહાદૂર વૃત્તિને પાલવતું નથી. પણ જે તે ક્ષમા કરે તે “હું હને ક્ષમા કરું છું” એમ બેલે પણ નહિ! મહારાથી અપરાધ થયો હોય તો જે કારણથી તે થયો હોય, તે કારણ સમજવાની મહને જરૂર છે, કે જેથી ભવિષ્યમાં ચેતવાનું બને. માટે હુને શિક્ષા થાય એ તો ઈચ્છવા જોગ છે. શા માટે મને ક્ષમા” ઇષ્ટ હોવી જોઈએ? દુઃખ વગર કુદરતના દંડપ્રહાર વગર અજ્ઞાન અને અશક્તિના પડદા તુટવા મુશ્કેલ છે. હું જે જ્ઞાન અને શક્તિને પૂજારે હોઉં તો શા માટે મહારે ક્ષમા યાચવી કે ઈચ્છવી પણ જોઈએ? શા માટે ગુન્હાના બદલામાં સમાયલા ‘દુઃખના ખ્યાલથી ભડકવું–ત્રાસવું જોઈએ? અને જો હું અપરાધ ન જ કર્યો હોય અને લોકો પોતાની મૂર્ખાઈથી અપરાધ માની બેઠા હોય તે હેની તો મને પરવા જ શી છે? હારે લોકોની “Sym-- pathy' ખાતર–બાયેલી સહાનુભૂતિ ખાતર શા માટે મુખેથી ખોટી ક્ષમા માગવી જોઈએ? એ શું હારા કિમતીમાં કિમતી આત્મરત્નનું લાઈબલ” કરવા સરખું કૃત્ય ન ગણાય? મહને જે બીજાઓનું અપમાન કરવાને હકક ન હોય તો મહારામાં રહેલા આત્મરાજની માન Page #85 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૧હાની (ફેમેશન) કરવાની મહને શી સત્તા છે?, માટે જ હું કહું છું કે “ ક્ષમા યાચું નહિ” એ જ માગું વીરથી વરદાન !” અને હમે જે ખરેખર વીરપુત્ર—ફિલસુફ-હે, તે હમારાથી ઇરાદાપૂર્વક તો હવે કે કોઈને (સ્વાર્થ બુદ્ધિથી) નુકસાન થઈ શકે જ નહિ અને અજાણતાં કે શુભ ઈરાદાથી નુકસાન થાય તે હું હમને ઠપકો આપવા તૈયાર થઈ શકે જ નહિ; હુમને . ક્ષમા દઊં છું” એમ કહેવામાં હું હમારું અને હમારી-સરકત વીરનું— સત્યનું–અપમાન કરનાર થઈ પડું ! ' માટે, હું તો એમ જ ઈચ્છું છું કે ક્ષમા લેવા કે દેવાની જરૂરત જ અમારાથી દૂર હેજે ! અમે કૉનાં–વીરપુત્રોનાં હૃદય, બુદ્ધિ અને દેહ સદાકાળે વિશુદ્ધ અને વીરરસમય હાજે ! ( ૪) સપ્ટેમ્બર ૧૮૧૪ ના અંકમાં “એકાંતની પ્રેરણાઓ” એવા મથાળા નીચે લેખ લખતાં હે જણાવ્યું હતું કે – Mahavira was conceived by a Brahmin lady and given birth ky a Kshatriya lady. Hoiala melal ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિયાણીએ હેમને પ્રસવ્યા ! કેવું સુંદર સત્ય ! અને તે છતાં આધળી દુનિયા આ કથનપર કેટલું હાસ્ય કરે છે! સત્ય હેના નગ્ન-ખુલ્લા સ્વરૂપમાં પ્રગટ થતું કદી જોવામાં આવ્યું નથી. એક સુંદરીની શોભા વધારવા તથા તેણીને સંદર્યનું સૂર્યપ્રકાશ આદિથી રક્ષણ કરવા જેમ વસ્ત્રોથી આચ્છાદિત થવાની તેણીને જરૂર પડે છે, તેમ સત્ય સુંદરી પણ હમેશ દંતકથાઓ અને રૂપકોનાં વસ્ત્રોથી આચ્છાદિત જ હોય છે; અને એ આચ્છાદન તળેનું સંદર્ય જેવાને હક હેના નજીકના સગાને જ હોય છે. હમે સત્યસુંદરીના સહવાસી થાઓઃ તેણી પોતાનું સ્વરૂપ હમારાથી છુપાવશે નહિ. મહાવીર બ્રાહ્મણના ગર્ભમાં રહ્યા અને પછી ક્ષત્રિયાણી દ્વારા ક્ષત્રિય કૂળમાં જન્મ પામ્યા એ વાત સત્ય સુંદરીના કુટુમ્બીઓને તદન સાચી લાગે છે; કારણ કે તેઓ અને માત્ર તેઓ જ એ વાતનું રહસ્ય જોઈ શકે છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મવિદ્યા–અધ્યાત્મજ્ઞાનમાં નિમગ્ન રહેતો મનુષ્ય અથવા વિચારક, જ્ઞાનગી. ક્ષત્રિય એટલે કાર્યક્ષેત્રમાં–કર્તવ્યક્ષેત્રમાં ધૂમનાર મનુગ, કર્મયોગી. હવે આ એક નિર્વિવાદ સિદ્ધાંત છે કે, "Acts are born of Ideals” એટલે “આદશ (ભાવના) ના ગર્ભમાંથી જ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. કાઅે ' જન્મે છે. જેઓની દૃષ્ટિ સમક્ષ અહારાત્રી કાષ્ટ ઉચ્ચ . . * આદશ નથી તે મવીર થઇ શકતા નથી. સમાજ ભલે ગમે તેટલા સડેલા હાય, રાજીય સ્થિતિ ભલે ગમે તેવી અંધાધુધીવાળી હાય, ધર્મ ભલે ગમે તેટલા અધેાગતિએ ઢળી પડયા હાય, જો સમાજની આગળ નિર'તર કોઇ ઉચ્ચ " આદૅશ’ રાખવાની કાળજી રાખવામાં આવે, તે સમયના વહેવા સાથે જરૂર પ્રજામાં અમુક પુરૂષા એવા પાકશે કે જેઓ ધનને ઉચ્ચ સ્થિતિએ પાછા ખે’ચી લાવશે, સમાજળ ધારણ મજબૂત અને તનદુરસ્ત અનાવશે અને રાજવ્યવસ્થા સુવ્યવસ્થિત અને સુખદાતા બનાવશે. દાખલા તરીકે જે વખતે ઇટાલીના લેાકેા પ્રજાત' (nationality) એવા ભાવ હુમજવા પામ્યાં નહોતા તે વખતે એક પ્રજા તરીકેની ભાવના–એક સુંદર, અલવાર, સ્વતંત્ર આબાદ પ્રજા તરીકેની ભા વના ઇટાલીના કેટલાક મહાપુરૂષાએ કવિતારૂપે ગાઇ હતી અને ચિત્રારૂપે આલેખી હતી. એ આદશ' ઇટાલીઅનોની હામે અહોનિશ રહેવાને પરિણામે, પ્રથમ તે! એ દેશમાં સેંઝીની, ગરીબડી અને વાર જેવા પુરૂષરત્ના ઉત્પન્ન થયા. મૅઝીનીએ આગ જેવા શબ્દો લખીને લે!કાનું મુડદાલ લેાહી જીવતું-ફરતું કર્યું; ગરીબડીએ તલવાર ખેંચી અને પરાક્રમ ર્યાં; કૅવારે રાજ્યબંધારણ બાંધ્યુંઃ ટુંકમાં ઇટલી ફરી જન્મ્યું, અને તે જન્મ, આદર્શ માતા અથવા બ્રાહ્મણીના ગભમાં થઇને કર્માં ( Action ) માતા અથવા ક્ષત્રિયાણી દ્વારા થયાં. જર્મની~~આજે આખી દુનીઆને પેાતાની હામે આવી જવાની ચૅલેન્જ આપનાર જર્મની–યેાડાં વર્ષોં ઉપર મુડદાલ હાલતમાં હતું. અંદરાદરનાં યુદ્ધો, ધાર્મિક કલહો, જુલમ, ઇ ઇત્યાદિ કાળાં વાદળાંથી ત્હાંની ભૂમિ ધમધાર બનેલી હતી. પણ તેજ વખતે ચ્હાં મહાવોર તટ્લે અવતાર' લીધા; પ્રથમ કવિએ અને લેખકા અને વિચારકાના મુખથી ઉપદેશાતા ઉચ્ચ આદર્શે ’ રૂપી બ્રાહ્મણુ મૂળમાં ગર્ભરૂપે તે તત્વ આવ્યું અને તે પછી લુઈહ્યુમ અને બિસ્માર્ક અને માલ્ટકે નામના ક્ષત્રિયરૂપે લીધા–મહાર પડયું. આર્યાવર્તમાં જ્હારે વહેમા અને ધર્માંન્ધતા. તથા જડવાદનુ જોર વ્યાપી અંધકાર છવાઈ રહ્યો હતેા ત્હારે મહાવીર–મહાન ચાહો જન્મ્યા, કે જેણે પ્રથમ લાંબા વખત સુધી સ્વાધ્યાય--મનન-સત્યશાધન રૂપી તપ કરીને ઉચ્ચતમ ૮ આદશ ' " · ' C < < : અવતાર Page #87 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૩ શધી કહાડે અને પછી એ આદર્શ સમાજની દૃષ્ટિ સમક્ષ મૂકનામે એક ક્ષત્રિય જેટલી વીરતાથી પ્રયાસ કર્યો. પરીણામે નૂતન જાગૃતિ હેમની હયાતી દરમ્યાન જ થઈ. શકી; હજારો-લાખો મનુખે દેવી જીવન ગુજારતાં થયા અને પ્રાણીમાત્રને સુખ ઉપજાવનારું મિશન વ્યવસ્થાપૂર્વક સ્થપાયું. વીરનું રા–એ વિશ્વહિતી મિશન-રી પાછું મેદ પડયું; એમાં અંધાધુધી, કલેષ, ખટપટ, ઈર્ષ, સંકુચિત દષ્ટિ, વહેમ અને જડતા દાખલ થઇ. શું કુદર સત્યને જોઈ શકતી નહિ હોય! શું કુદરતને આશય હમેશાં સત્યની હામા થવાને જ હશે ? ના, એવું કાંઈ નથી. મનુષ્ય એ કાંઈ જડ સંચો નથી પણ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતું જીવતું સત્વ છે. એને કઈ તારી શકે નહિં સુધારી શકે નહિ; તે પિતાને જ તારી કે સુધારી શકે. બહારની મદદ અમુક હદ સુધી ઉપકારી થઈ શકેઃ પણ મદદથી વીર્ય ફેરવવાનું બની શકે નહિ, આંતર શક્તિઓ ખીલી શકે નહિ. જે વખતે વીર હ. યાત હતા અને ઉપદેશ આપતા હતા તે વખતે એમની સમર્થ શક્તિઓના પ્રતાપે લોકો એમના શિષ્ય બનતા અને જે ફરમાન તે. કરે તે પર તેઓ ભકિતપૂર્વક અમલ કરતા, નહિ કે બુદ્ધિપૂર્વક ભક્તિ ખીલી, બુદ્ધિ નહિ. એક આખા અથવા સંપૂર્ણ માણસમાં ભકિત, બુદ્ધિ, અધ્યાત્મવૃત્તિ વગેરે તમામ ત હયાત હોવાં જોઈએ, સંપૂર્ણપણે હયાત હોવાં જોઈએ. મહાવીર તેમના શિષ્યો સાથે લાખો વર્ષો સુધી કદાચ અવતાર લઈ શકતા હેત તો પણ તે શિષ્યોને મેક્ષ થાત નહિ; કારણ કે મોક્ષ સ્વતંત્ર રીતે ઉદ્યમ કર્યા વગર–સધળી શકિતઓને ખીલવ્યા વગર–થે સંભવતો નથી. જો એ સંભવ હોત ત–જે બીજાની મદદથી મોક્ષ મળી શકે તેમ હોત, તો કુદરતે કદાચ એક પછી એક તીર્થકરે ઉત્પન્ન ક્ય હેત; જે તેમજ થતું હેત તે મહાવીર પિતાના અત્યંત ભક્તિપરાયણ મુખ્ય શિષ્ય ગોતમ ગણધરને પોતાના અંત સમયે ઈરાદાપૂર્વક દૂર મોકલતા નહિ; અને આપણે સારી રીતે જાણીએ છીએ કે તીર્થંકરના સહવાસથી જે કૈવલ્ય ગાતમને વર્ષો સુધી પ્રાપ્ત થઈ શકયું ન હતું તે કૈવલ્ય હેમને તીર્થકરના વિયેગથી જ –માત્ર થોડા વખતમાં–પ્રાપ્ત થયું હતું. કેવું સુંદર સત્ય ! તીર્થકર Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જેનહિતેચ્છુ. આદર્શ રજુ કરી માર્ગ બતાવી-થોડી મદદ કરી ચાલ્યા જાય છે અને પછી મનુષ્યોએ એ આદર્શને પહોંચવાને સ્વતંત્ર ઉદ્યમ કરવો પડે છે. એમ કરતાં વચ્ચે અનેક વિદને-લાલચો-પ્રમાદ વગેરે નડે છે. તેથી જેને આપણે પાપી, દેષ, અપરાધ', ગુન્હા વગેરે નામથી ઓળખીએ છીએ એવા બનાવો બનવા પામે છે, કે જે બનાવો તદન આવશ્યકીય અને કુદરતી છે. એ ખત્તાઓમાંથી તો માણસ વહેલો કે મોડે અનુર્ભવ-શિક્ષણ-દર્શન’ { realisation) મેળવે છે અને પ્રથમ મહાવીરના વખતમાં જેમ લેકો ભકિતથી હેમના હુકમો પાળતા તેમ હવે અને માણસ સાનપૂર્વક તે હુકમ પ્રસન્નતાથી પાળે છે અને પરિણામે સ્વતંત્ર- મુક્ત આત્મા’ બને છે. યુગની શરૂઆતમાં લોકો યુગલી-ભેળીઆ સમજ વગરનાભલા આદમી હોય છે અને તે વખતે પાપ કરતા નથી, પણ તે પાપ કેમ થાય હેની સમજ ન હોવાને લીધે જ; પછી તે લોકોની ગુપ્ત રહેલી બુદ્ધિવિષયક શક્તિઓ ખીલવવા શ્રી કષભદેવ જેવા તીર્થકર હેમને ખેતી પાકશાસ્ત્ર વગેરે શીખવે છે, આગળ વધતાં બુદ્ધિ વધારે ખીલે છે અને બુદ્ધિના ઓજારથી થતાં પાપો પણ તેઓ કરે છે, પછી આ પાપ વધી પડે છે હારે અધ્યાત્મ અથવા પશિક્ષણ આપનાર વીર આવી મળે છે અને પાપોનાં દુઃખેના અનુભવથી તથા ધર્મશિક્ષણથી તે માણસ પુનઃ જુગલીઆ જેવો નિર્દોષ બને છે. પણ યુગની શરૂઆતના યુગલીઓમાં અને બુદ્ધિવાદના ચક્રમાં ભટકી આવી પુનઃ નિર્દોષ બનેલા યુગલીઓમાં જમીન આસમાનને તફાવત છે. પહેલામાં અજ્ઞાનમિત્ર નિર્દોષતા છે, બીજામાં જ્ઞાનભિન્ન પવિત્રતા છે; પહેલાને મેક્ષ ઘણું દૂર છે-એટલેસુધી કે મેક્ષ શું તે તે સહમજી પણ શકતો નથી, હારે બીજે મોક્ષને નજીકને પડેશી થયો છે. આ પ્રમાણે સમયની ઘટમાળ ચાલ્યા કરે છે, ઉદ્ધાતિક્રમને કાયદે પિતાનું કામ બજાવ્યે જાય છે. તે કાયદે સીધે ચાલતો નથી, દાદરની માફક કે લીફટની માફક નહિ પણ ગોળ ચકરાવાવાળી નિસરણી માફક હેની ગતિ છે. એક સ્થંભની આસપાસ ચકરાવો ખાતા ખાતા આપણે ઉંચે રહડીએ છીએ; અને જે કે દરેક પગથીઆ પછી પાછા એકજ ખૂણે આવી લાગીએ છીએ તે Page #89 -------------------------------------------------------------------------- ________________ - હજી પણ જોન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૫ પણ તે જગા પહેલાં કરતાં ઉંચી જ હોય છે. આપણે પાછળ પડીએ છીએ ખરા પણ તે માત્ર જે અનુભવોથી આપણે બનશીબ રહ્યા છીએ તે લેવા માટે જ. દરેક માણસે પાપ કર્યો છે અને કરે છે. ખુદ તીર્થકરોએ પણ પૂર્વ જન્મનાં પાપ કર્યા હતાં. આ પાપનાં પરિણામોમાંથી જ્ઞાન મેળયતા મેળવતાં આપણે સ્વબળથી જ સપૂર્ણ-સર્વશક્તિમાન થઈ શકવાના છીએ. આપણને નિરંતર ઉચ્ચ આદશ” આપણું આગળ ખડે રાખનાર મિત્રની જરૂર છે. શાસન કરનાર નીચે નિરંતર રહેવાથી આપણું સામાજિક અને રાજકીય સ્થિતિ છતાયલા ગુલામો જેવી થઈ છે, પ્રજાત્વ નાશ પામ્યું છે, હુન્નર અને શોધખોળની શક્તિ લેપ થઈ છે, સ્વમાન અદશ્ય થયું છે, ઇન્દ્રિયો બહેર મારી ગઈ છે. રક્ષણ નીચેના મહેલમાં પિઢવા કરતાં સ્વતંત્ર ઝુંપડીમાં આળોટવાથી આપણી શક્તિઓ જલદી ખીલી શકશે અને સર્વ શક્તિઓ સપૂર્ણપણે ખીલે હેનું જ નામ પ્રભુતા-મુકિત-ઇશ્વર–સિદ્ધત્વ છે. દરેક જમાનાની જરૂરીઆ જૂદી જૂદી હોય છે. દરેક દેશની જરૂરીઆત જુદી જુદી હોય છે. દરેક પ્રકૃતિની અનુકૂળતાઓ જુદી જુદી હોય છે. ધર્મ જે એક જ છે (ભલે હેનાં નામ હજાર હે) હેને કોઈ એક સ્વરૂપ સઘળા દેશે અને સધળા જમાના તથા સઘળી પ્રકૃતિને ઉપયોગી થઈ શકે નહિ. આ ક્ષેત્રમાં એટલે હિંદમાં, આ કાળે એટલે વીરની ૨૫ મી સદીમાં, ધર્મના જે સ્વરૂપથી ધર્ણોદ્ધાર અને દેશદ્વાર સંભવે છે તે સ્વરૂપ કર્મયોગ છે, કે જેને પહેલો જન્મ રાનગના રૂપમાં થવો જોઈએ. ઉત્તમ અને ઉંડા વિચારકોએ શ્રેષ્ઠતમ આદર્શ આ દેશના લોકો સમક્ષ નિરંતર ધર્યો કરવા જોઈએ છે. અને પછી એ “આદર્શ” ના ગર્ભ માંથી “કમર નો જન્મ થાય ત્યાં સુધી શાન્તિથી રાહ જોવી જોઇએ છે. એ “આદર્શ ' ને કેટલાક ગાળો દેશે. એ “ આદશ” ધરનાર પર કેટલાક જુલમ ગુજારશે, કઈ ખીલા ઠોકશે અને કોઈ ફાંશી દેશે; પણ એ જુલમાટ એ “ આદર્શ 'ને ઉલટ વધારે. પ્રકાશમાન બનાવશે અને સમાજ એ “આદશ” નું બીજ પિતાના હૃદયમાં જલદી વાવશે અને હેને “કમ” નું ફળ આવશે. : : + Page #90 -------------------------------------------------------------------------- ________________ નહિત છું. સમાજનેતાઓ ! રૂઢિ, સમાજ, ધર્મગુરૂ અને રાજાના ખોટા –માની લીધેલા ડરથી હમે ખરો “ આદર્શ ” લોકો સમક્ષ ધરવામાં પાછા હઠો છો અને સત્યનું બુદ્ધિપૂર્વક ખૂન કરો છો હેની કિંમત અત્યંત મેઘી ભરવી પડશે. સમાજના હેટા સમૂહને વર્ષો સુધી દુઃખમાં નાખનાર–પાપમાં નાખનાર હમે જ છે. લોકોને હમે “પુનર્જન્મ અને કર્મ” ના સિદ્ધાન્ત ઉપદેશ છે, પણ હમને પિતાને જ જો આ સિદ્ધાન્તમાં “શ્રદ્ધા” હેત તે ખરે “ આદર્શ સાજ સમક્ષ નિડરપણે ધરવાનું પવિત્ર કર્તવ્ય બજાવવામાં હમે - આનાકાની કરત નહિ. લડાઈના ક્ષેત્રમાં મહિને દસ-વીશ રૂપેડીના પગાર માટે જીવ હામવાની હિંમત બતાવનારા ઘણા મળે છે, પણ સત્યનું જે સ્વરૂપ પિતે હમજ્યા છે તે જ સ્વરૂપ સમાજને આદર્શ તરીકે જણાવવાની હિંમત ઘણું જ થોડા મનુષ્ય ધરાવે છે. અમુક સત્ય ખુલ્લા સ્વરૂપમાં કહેવાથી ચાલુ અમુક રૂઢિ પર ફટકો પડશે અને તેથી તે રૂઢિના ગુલામ મહને ધિક્કારશે, અગર અમુક આગેવાન મહારે શત્રુ બનશે, અથવા અમુક ધર્મગુરૂ મહારી વિરૂદ્ધ ગાઢરાંઓને ઉશ્કેરી મુકશે, કે અમુક પ્રચલિત રાજ્યનીતિનો ભંગ થવાથી હું દંડાઈઃ આવા ભયને વશ થવાને પરિણામે “ આદર્શ ' ના દનની આ દેશમાં ઘણી મુશ્કેલી છે અને એ જ આ દેશના આત્મિક મરણનું કારણ છે, કે જે આત્મિકે મરણથી રાજકીય પરતંત્રતા આદિ અનેક પરિણામો નીપજે છે. પુત્રરત્નની પ્રાપ્તિ, પ્રસવવેદના દ્વારા જ થાય છે. પ્રભાતનું આ હાદક ઝળઝળીયું રાત્રીના ગર્ભમાં થઈને જ બહાર આવે છે. કિમતી જ્ઞાન અને અનુભવ તથા કેટલીક ઉચ્ચ પ્રેરણાઓ વ્યાધિ, સંકટ અને મુશ્કેલી દ્વારા જ મળે છે ! કેવું દીલાસાજનક સત્ય છે કે વ્યાધિ અને સંકટ પાછળ પણ જીદગી તે ચાલુ જ છે ! આપણે ગુમાવતા કાંઈ નથી, હારે મેળવીએ છીએ બધું! ધર્મનું સર્વોપરિ અગત્ય ધરાવતું સ્વરૂપ “ગુપ્તજ્ઞાન” (Mysticism) છે. “ગુપ્તજ્ઞાન” અથવા “રહસ્યજ્ઞાન’ એ એક એવી ચાવી છે, કે જે વડે સઘળાં તાળાં તુરત ખુલી શકે છે. એ ચાવી કે જે એક અતિ માનનીય ઉપકારી ચીજ છે તે સામાન્ય પ્રજા Page #91 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? * ગણુને એક ભયંકર ચીજ તરીકે દેખાય છે. દાખલા તરીકે, અધ્યા મરસિક જૈન મુનિ આન ધનજીમાં અંશતઃ ૨ રહસ્ય જ્ઞાન હતું, પણુ તે જ્ઞાન જૈનસ ંધને ડરામણું લાગ્યું. ઇંગ્લાંડમાં રામન કૅથલિક ધમમાં વહેમા બહુ વધી પડયા અને પ્રજા ધમધતાથી ખુવાર થવા લાગી તે વખતે એક ખરા ‘ ગુપ્તદૃષ્ટા ' (mystic) ăામવલ નામે નીકળી આવ્યા, જેણે લોખંડી ઇચ્છાશકિતવડે, લાખડી તરવાર અને લેખડી શિષ્યાની ટુકડીની મદદથી, રાજ્યભધારણ ફેરવી નાંખ્યુ અને ધસુધારા પણ દાખલ કર્યા, સામાન્ય લેાકગણુને Ěામવલની તરવાર તે વખતે એછી ભયંકર લાગી હશે ? તેવીજ રીતે એક ગામડીએનુ કુમારિક જાન—આક્–આર્ક એણે ફ્રાન્સને આર્લીઅન્સને ક્ષ્િા બચાવવા માટે યાદ્દાઓની શિરદારી લીધી અને એક વખત તે પેાતાના દેશનું નાક રાખ્યું; પણ છેવટે જ્તારે તે અંગ્રેજના હાથમાં પકડાઇ ગઇ હારે તેણીના આ અસાધારણ શાય ને દેરવતા ‘ગુપ્તજ્ઞાન’ ( mysticism )ને અંગ્રેજોએ · ભયંકર જાદુ ' ગણીને તેણીને જીવતી બાળી મૂકી! બળતી વખતે પણ સમ્પૂર્ણ ચિત્ત શાન્તિ ધરાવતી –સામાયિક'માં ઉભેલી–આ · ગુપ્તજ્ઞાન ' વાળી યાગિતી જડવાદી જનસમાજને મન · ડરામણી ડાકેણુ ' જાય એમાં શું આશ્ચર્ય ? જૈનવર્ગમાં જ્હારે mystics પાકો અને ઉપદેશ તેમજ પ્રવૃત્તિ બન્નેમાં નિશ્ચય નયના કોઇ ગૂઢ બંધારણને અનુસરવા લાગશે ત્હારે, જો કે પ્રથમ તેા એથી પ્રજાગણ ચમકશે અને એમને પાખંડી કે વઢેલા અને ઉત્સૂત્રપરૂપક ઠરાવી મારવા દેાડશે, પરન્તુ આખરે એમનું ગુપ્તજ્ઞાન અને એમનું આત્મબળ સર્વ ઉપર વિજય મેળવશે. શાસ્ત્રોમાં કેટલું વિશ્વાસનીય છે અને કેટલું અભરાઇ ઉપર મૂકવા યેાગ્ય છે તે વાતને નિર્ણય ત્યારે થશે; ત્હારે વળી નવીન શાસ્ત્રો નવીન દેશકાળને અનુકૂળ સ્વાંગમાં, પણ વધારે ખુલ્લી રીતે ગુપ્તજ્ઞાનને જાહેરાત આપે એવા શબ્દોમાં રચાશે; તે વખતે ગૃહસ્થના સ્વાંગમાં મહાન આચાર્યો થશે; લડાઇના ક્ષેત્ર વચ્ચે હાથમાં તરવાર સથે ‘સામાયિક’ કરાશે; વફાદારી, શ્રદ્ધા અને ભકિતની વ્યાખ્યા બદલાઈ જશે; એકલી બુદ્ધિનું સામ્રાજ્ય નભી શકશે નહિ તેમજ એકલી ભકિતનુ પણ શાસન ચાલી શકશે નહિ તે ગ્રુપ્ત દેશ’આની પ્રકાશિત દૃષ્ટિ આગળ લેભાગુ આગેવાને અને કહેવાતા ગચ્છાધિપતિએ નાશ. ભાગ કરવા લાગશે અને પોતાથી વધુ લાયકના હાથમાં સધની ' લગામ સોંપી દેશે. 63 Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છું. ( ૬ ) જૈન બનવાથી ઉભી થતી મુશ્કેલીએ ’ એ મથાળાના ઈ. સ. ૧૯૧૪ ના જાન્યુઆરીના અંકમાંના મ્હારા લેખમાં નીચેના પેરેગ્રા જોવામાં આવે છે.— ७८ જૈન એ કોઇ જાતિસૂચક શબ્દ નથી, પણ જીવનસૂચક શબ્દ છે. એ કાઇ ફીલસુફી માત્ર નથી, પણું સર્વ ખાતાને નિવેડ કરનાર પીલસુપ્રીથી પ્રેશતું આધ્યાત્મિક જીવન છે. એ જીવન વણિક મેળવી શકે, બ્રાહ્મણ મેળવી શકે, ભૂંગી મેળવી શકે, ચુરપીઅન મેળવી શકે, જપાનીસ મેળવી શકે, કિ, બ્રાહ્મણુ, ભગી, ચરપીઅન, જપાનીસ એવા જાતિ કે ભૂમિસૂચક ભેદ જૈનત્વ સાથે સબંધ ધરાવતા નથી. જૈન ધર્મ કે જૈનત્વ એ તે વિશ્વની સામાન્ય મિલકત છે, એ વિશ્વના રહસ્યની ચાવી છે, અનેક દુનિયાઆને જોડનાર સાનેરી સાંકળ છે. + ખરેખર જૈન ધર્મ એ એક આશ્રય સ્થાન છે, ઘણું જ પુર્તિવંત (glorious ) આશ્રય સ્થાન છે; પરંતુ તે છતાં તે સુખચેન અને કેહવાટને ઉત્તેજન આપે એવું આશ્રય સ્થાન નથી. જૈન ધર્મથી ઘણાને શાન્તિ મળી છે. ખરેખર એમાં મહાન શાન્તિ રહેલી છે, પરન્તુ બ્હીકણુ અને સ્થૂલ તેમજ સુક્ષ્મ યુદ્દોથી ડરતા ક્રૂરતા લેાકા જે જ્ઞાન્તિ ઇચ્છે છે તેવી જાતન શાન્તિ જૈન ધમ આપી શકતા નથી. જૈન ધર્મથી ધણાને પ્રકાશ મળ્યા છેઃ ખરે ખર હેમાં સમ્પૂર્ણ પ્રકાશ સમાયલે છે, પણ તે હેના ગ્રાહકના માર્ગ સાફ્ મનાવી આપે એવા પ્રકાશ નથી, પરંતુ હૅની દૃષ્ટિ સમક્ષ મ્હાં વિકાસી રહેલા ભયંકર અધકારની આંતરિક નિર્મૂલતાનું રહસ્ય બતાવનાર અને હૅને વીધીને પેલી પાર જવાની ચાવી આપનાર પ્રકાશ છે; અને જૈન ધર્મ એવા છે એ જ મ્હોટું સદ્ભાગ્ય છે. ” . (૪) જૈન સંઘ અથવા · જૈન જ્ઞાતિ' એ જૈનવ જેએમાં પ્રગટી ચૂકયું છે. એવા ભિન્નભિન્ન દેશવાસીઓના સમૂહ છે, અથવા ઝૈનત્વતા સુવ્યવસ્થિત ખેલ’ છે-aetion of Jainism on the material plane છે, અથવા જગના કર્તા, ભર્તા Page #93 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કૅમ વળગી રહ્યો છે ? ૩૮ > - અને સંહારક એવા એક ઈશ્વર (Monarchy ) ની ‘ ભાવના તે —અલબત અમુક મુદત સુધી જ–દાખી રાખી દુનિયાના ક, ભર્તા અને સંહારક પાતે બનવાની ગૈાઢ ભાવનાનેા (strong republic)ઞા અક્ષય પાઠ ભજવી એ દ્વારા અને એ રીતે દુનિયામાં રાવનાર એકસપી છે. આવા ખ્યાલ ઇ. સ. ૧૯૧૪ માં મ્હને ઉત્પન્ન થયા હતા અને તે ખ્યાલથી પ્રેરાઇ મેશ્વર નથી તે। કાણુ છે ?-ખુદ જૈનો; · જૈન ક વ્યક્ષેત્ર ” એ મથાળાના લેખમાં નીચે મુજબ લખ્યું હતુંઃ— જૈનત્વના આજના સ્વરૂપે એમ મનાવ્યું છે કે— "C દુનિયાના C . પર શાસન”નું વિશાળ · (૧) દુનિયા અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કાઇએક ઇશ્વર કર્તા, ભર્તા કે સંહારક નથી. મનુષ્ય પાતે સત્કાર્યાંથી પરમેશ્વર સિદ્ધ ’~ખની શકે છે અને સધળા સિદ્ધો અમૂર્ત છે. પેાતાના સહજ આનંદમાં જ તેએ બિરાજી રહેલા છે તેથી એમને કાંઇ કરવાપણું જ નથી. (૨) દુનિયા આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર છે. (૩) દુનિયાનું દુઃખ દૂર કરવામાં સ્વસુખને ભેગ આપવા એ સિદ્ધ ભૂમિકાએ પહેોંચવાના માર્ગ છે. . (૪) ચતુવિધ સંધની ચેાજના જેવાતેવાએ નહિ પણ્ સ અને અનંત શક્તિના ધારક એવા તીર્થંકરે ( જૈન શાસન અથવા રાજ્યના મુગટધારીએ ) કરી હતી; અને એમાં સવિરતિ (સમ્પૂ` આત્મભેગ આપવાની રજવાળાં પુરૂષા તથા સ્ત્રી) તથા - દેશવિરતિ ( મર્યાદિત આત્મભાગ આપવાની ફરજવાળાં પુરૂષો અને સ્ત્રીએ ) ના સમાવેશ કર્યા હતેા. એ એ દરજ્જાની વ્યક્તિએથી ચાલતું શાસન ' ( રાજ્ય ) દેશ-કાળાકિ અનુરૂપ ફેરફાર કરે તે પણ તીર્થંકરની આજ્ઞાનેા ભગ થયા મનાય નહિ. (૫) પંચમ ઢાળમાં–આજના જમાનામાં-કાઇ તીર્થંકર પાકશે નહિ એમ છેલ્લા તીથ કરે જાહેર કર્યું" હતું; અને તીર્થંકરની દેખીતી ગેરહાજરીમાં ચતુર્વિધ સધ જ શાસન ચલાવે અમ એમણે કરમાવ્યું હતું. બીજા શબ્દમાં કહીએ તે અમુક સમયને માટે Monasehy ને સ્થાને Republic ની જરૂર જોઇ એની આજ્ઞા આપી હતી... 6 ? ( ૬ ) જો કે પરમેશ્વરા એટલે સિદ્દો કાઇને સહાય કરતા . Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઐહિતેચ્છુ. . નથી, તેા પણ · જૈન શાસનની રક્ષા અને સહાય કરવાની ક્રૂરજ માનનારા એવા કેટલાક દેવા ( deities ) અવશ્ય છે કે જેએ અદૃશ્ય રહીને શક્તિ પ્રેરે છે.. ઉપર મુજબનાં જે છ. શિક્ષણા · અપાયલાં ’ છે, તે ઉપરથી એ કલિત થાય છે કે, એક પ્રજાસત્તાક રાજ્ય તરીકે જૈન સંધે દુનિયાના થરા બનવું એમ ઇચ્છવામાં આવ્યું હતું. ઈધર એટલે ' * રાજ્ય કરનાર; પ્રજાસત્તાક ૨ જ્ય એટલે પ્રજામાંના વધારે શક્તિવાળાં સ્ત્રી-પુરૂષા વડે આછી શક્તિવાળાં સ્ત્રી-પુરૂષાનું રક્ષણુ અને વિકાસ કરવાની વ્યવસ્થા. આ મહાન જ · જૈન સંધ ' એ નામવાળી સંસ્થાને સાંપવામાં આવી અને એમાં પણ હડતી–ઉતરતી ચેાગ્યતાના પ્રમાણમાં સ` વિશ્તી' અને ‘દ્દેશ વિરતિ ' (-એટલે. ત્યાગી અને ગૃહસ્થ ) એવા એ વ પાડવામાં આવ્યા. ક્રેજોની ગહનતા એટલી બધી છે કે જબરા આત્મભેાગ સિવાય તે અદા થવી અશક્ય છે તેથી સમ્પૂર્ણ આત્મભાગ આપનારને એ પ્રજાતંત્ર ( સંધ) માં ઉચ્ચ દરજ્જો આપ્યા તેમજ કેટલાક ખાસ હ પણ આપ્યા, અને મર્યાદિત આત્મભાગ આપનારને ઉતરતા દરજ્જો આપ્યા. (‘ રાજા ’ નામમાત્રના રાખ્યા તા ખરેા; કારણ કે રાજા અર્થાત્ સિદ્ધ ધણું દૂર—એકાંત ઝિદ્દોલાપર—મીરાજમાન હાઇ તે ાં કામમાં વચ્ચે પડે નિહ એવી . ભાવના કાયમ છે, —ઈંગ્લંડની માફ્ક ! } , આ જોને પહેાંચી વળવા ખાતર શાસનના બન્ને વર્ગો માટે અમુક પ્રકારની જીવનશૈલિએ– નીતિ’એ− ત્રતા' મુકરર કરવાની જરૂર પડી. પહેલા વર્ષે શરીર, મન તેમજ બુદ્ધિને ખુબ કસવાં અને ચીજમાત્રની ગુલામીથી વેગળા રહેવુ, એમ રાવ્યું. બીજા વગે ન છૂટકે જોઇએ તેટલી અને તેવી ચીજોથી સતુષ્ટ રહી, પહેલા વગે` પેાતાના વિશાળ જ્ઞાન, અનુભવ અને પ્રેરણાથી જે કાંઇ કર્મી-કર્તવ્યા–કાર્યો જનહિતાથે કરવા જેવાં જાહેર કર્યાં હાય તે તે કાર્યાં કરવામાં જ મચ્યા રહેવું એમ ઠરાવ્યું. જેએ આ આશય બરાબર હૅમજ્યા હાય અને તનુસાર જીવન ગુજારતા હાય તેને દુનિયાના ઇશ્વરા કહેા કે મિત્રો કહે. કે રક્ષકા કહેા કે રાજાએ કહા એમાં છે કાંઇ વાંધા ? જેએ પેાતાને માથે આવી ભીષ્મ જોખમદારીએ હાવાનુ Page #95 -------------------------------------------------------------------------- ________________ noonmaammmmmmmmmmmm હજી પણ જેના નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૧ કબુલ કરતા હોય હેમણે “માન્યતા એના હવાઈ કલા છોડીને કાર્ય' ના પ્રકાશીત આકાશમાં ઉડવા લાગવું જોઈએ, “વાડાના મેહને તિલાંજલિ આપીને આખી દુનિયા સાથે એક પ્રજા તરીકેબંધુ તરીકે–ભળતાં શિખવું જોઈએ, વિવાદોને છેડી ક્રિયામાં-પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ. પ્રજાસત્તાક રાજ્યમાં કેઇ માણસને “અસ્પ –નહિ અડકવા જેવ–નહિ દરકાર કરવા જેવો મનાતો નથી; કારણ કે અકેક વ્યક્તિના બળ ઉપર આખા રાજ્યના બળને આધાર રહેલો છે એમ તેઓ બરાબર સહમજે છે. તેથી દરેક પુરૂષ, દરેક સ્ત્રી, દરેક બાળકને-રે દરેક મજુરને પણ અશિક્ષિત નહિ રહેવા દેવાને ત્યહાં કાયદો હોય છે; ખુદ કેદીઓને પણ ગુહા કરવાની દુષ્ટ ઇચ્છામાંથી મુક્ત કરવામાં અને પિતાના જેવા શહેરી” બનાવવામાં તેઓ રાજ્યનું શ્રેય માને છે. દુનિયાને કઈ પરમેશ્વર નહિ હેવાનું સ્વીકારનાર, વિશ્વનું પ્રજાસત્તાક રાજ્ય માનનાર, એ રાજ્યનાં દુખે દૂર કરવા માટે પોતે નિમાયેલા છે એવું હમજનાર જૈન સંઘ કાઈ મનુષ્યને અજ્ઞાન, અશક્ત, દુઃખી, અપરાધી કે પાપી સ્થિતિમાં સડવા દઈ શકે જ નહિ. મનુષ્યને લગતાં અસંખ્ય દુખો શોધી કહાડવાં, હેમનું પ્રથકરણ કરવું, તે દરેક પ્રકારનું દુઃખ દુર કરવાના રસ્તા વિચારવા, તેવા રસ્તા જવા અને એ રીતે પ્રયત્ન કરીને તે દુઃખી મનુષ્યને દુઃખમુક્ત કરી ઉન્નતિક્રમને ઉપલે પગથીએ લાવી મૂકેઃ આ છે *જેન સંધ ની દરેક વ્યક્તિનું સાચું કર્તવ્ય! માણસને આરોગ્ય જોઈએ છે, માણસને બળ જોઈએ છે, માણસને ઘર જોઈએ છે, માણસને દ્રવ્ય જોઈએ છે, માણસને બુદ્ધિ જોઈએ છે, માણસને સુવ્યવસ્થિત રાજયબંધારણ જોઈએ છે, માણસને નીતિ જોઈએ છે, માણસને ફિલસુફિક તર્ક ઉત્પન્ન થતાં પોતાના મનને સંતોષ થાય એવા ખુલાસા જોઈએ છે; ટુંકમાં માણસની જરૂરીઆત જેમ વિવિધ પ્રકારની છે તેમ માણસ જાતને ભેદદ કરવાના રસ્તા અને ફરજો પણ વિવિધ પ્રકારની છે. હાં સુધી મદદ કરવાની જોખમભરી પદી ધરાવનારા જૈન સંઘ” આ સર્વ જરૂરીઆતો અને તે જરૂરીઆતો પુરવાના રસ્તાનું જ્ઞાન ધરાવતો ન થાય ત્યહાં સુધી તે ખરે જૈન” અથવા “સંપૂર્ણ જૈન” કહેવાય જ નહિ. ત્યહારે સવાલ એ ઉદ્ભવે છે કે ખરા અથવા સંપૂર્ણ જેને કેટલી અને કઈ જાતનું જ્ઞાન મેળવવા કોશીશ કરવી જોઈએ, કે જે જ્ઞાનવડે તે એક Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જેનહિતેચ્છુ. વિશાળ પ્રજાસત્તાક રાજ્યના માનવંતા હોદ્દેદાર તરીકેનું જોખમદારીભલું કર્તવ્ય ફતેહમંદીથી બજાવી શકે? મહારા અદના અભિપ્રાય પ્રમાણે નીચેના વિષયનું જ્ઞાન મેળવવા દરેક તક લેવી જોઈએ – (૧) જગતને તુલનાત્મક સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રજાની રહડતી પડી કેવા સંજોગોમાં થાય છે હેના ખાસ અવલોકન સાથે. (૨) જન જે દેશમાં રહેતા હોય તે દેશને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ. . ૩) તે દેશમાંના જુદાજુદા ધર્મપથે કેવા સંજોગોમાં જન્મ પામ્યા, હેમના મુખ્ય ઉદેશ અને ફરમાન શું છે,હેમનું આંતર સ્વરૂપ. (૪) તે દેશની કેળવણુને ઇતિહાસ, કેળવણીની હાલની સ્થિતિ, કેળવણુની બાબતમાં જે દેશે ઘણું આગળ વધેલા જોવામાં આવતા ન હોય તે દેશની કેળવણુને ઇતિહાસ, સ્વદેશની કેળવણી સુધારવામાં કયાં કયાં તત્વાની જરૂર છે? (૫) તે દેશની રાજકીય સ્થિતિ સંબંધે તે જ દેશના સર્વોત્તમ રાજદારીઓના અભિપ્રાય, દેશની સુલેહશાન્તિ અને આબાદી માટે કેવા રાજકીય સુધારાની જરૂર છે તે સમ્બન્ધમાં હિતચિંતકોના અભિપ્રાય. (૬) દુનીઆનાં રાજ્યો વચ્ચે સુલેહ જાળવવા માટે મધ્યસ્થ પંચની તરફથી થતી હીલચાલોનું જ્ઞાન. (૭) સ્વદેશની ગરીબાઈને સવાલ, તે સવાલનો ફડચે લાવવા રાજ્ય તરફથી તથા વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન થાય છે હેનું જ્ઞાન. (૮) સ્વદેશની નીતિને સવાલ; નીતિનું ધોરણ ઉરચ બનાવવા સરકાર, વ્યક્તિઓ, ધર્મપંથો અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન ચાલી રહ્યા છે હેનું જ્ઞાન. | (૮) દેશના સાહિત્ય, સંગીત શિલ્પ, નાટયકલા આદિ આકર્ષક કલાઓ (Fine arts) કઈ દિશામાં ગતિ કરે છે હેનું અવલોકન. ૧૦) હુન્નર-કલા અને સન્સમાં દેશની પ્રગતિ કેવી છે અને હેને ઉત્તેજન કેમ મળે હેને અભ્યાસ. (૧૧) દેશનાં બાળકો અને સ્ત્રીઓના આરોગ્યની સ્થિતિ અને તે સુધારવાનાં સાધનોનો વિચાર; એલોપથી, હેમીઓ પથી, બા કેમી, Page #97 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૩ નેચરોપવી, મેન્ટલ હીલીંગ, પેગ આદિ અનેક વૈદક શાખાઓના જ્ઞાન વડે દેશની શારીરિક સમ્પત્તિ હડીઆતી બનાવવાને સવાલ. (૧૨) દેશની રમત-ગમતમાં આરોગ્યવર્ધક, નીતિષક અને ભ્રાતૃભાવવધક તો કેટલા પ્રમાણમાં છે હેને અભ્યાસ અને તે તોમાંનું જે તત્વ ખૂટતું હોય તે ઉમેરવાની જરૂરીઆતનું ભાન - (૧૩) સામાજિક, વ્યાપારી અને માનસિક સ્વાતંત્ર્યનું સ્વરૂપ; દેશમાં તે સ્વાતંત્ર્યને પ્રેમ જગાડવાની આવશ્યક્તા અને રસ્તા. (૧૪) કહેવાતા ગુન્હેગારે શા કારણથી ગુહા કરે છે, ગુન્હાનાં કારણેને નાશ કરવાના રસ્તા, ગુન્હેગારોને સ્વતંત્ર નીતિમાન શહેરી કેવી રીતે બનાવી શકાય, ઇત્યાદિ સવાલોને અભ્યાસ, (૧૫) નેકરી કે મજુરી કરનાર અને નેકર કે મજુર રાખનાર વર્ગમાં આપ-લેના કાયદાનું અને કૌટુમ્બિક ભાવનાનું ભાન ઉત્પન્ન કરવાની જરૂરીયાત; ઉચા દરજજાનું સેસીઆલીમ; સ્ત્રી વર્ગને સ્વતંત્ર રીતે ઉદરપોષણ કરવાની જરૂર પડે તો હેમને માટે ખોલવા લાયક કાર્યક્ષેત્ર કયા? (૧૬) મદ્યપાન, જુગાર, મેજશેખ, ઉડાઉપણું નિધનતા ઇત્યાદિને દેશમાંથી ઓછા કરવાના રસ્તા સંબંધી વિચાર. (૧૭) શુદ્ધ દૂધ પૌષ્ટિક ખોરાક, શુદ્ધ જળ, એ ત્રણેને દેશમાં દુષ્કાલ ન પડે તે માટે શું કરવાની જરૂર છે? ત્રણેમાં ભળતાં હાનિકારક તત્વો અટકાવવાની જરૂર (૧૮) મધ્યમ અને ગરીબ વર્ગ સસ્તાં અને આરોગ્યવર્ધક મકાને વાપરવાની સગવડ પામે એવા રસ્તાનું જ્ઞાન. (૧૯) જીવતાં પ્રાણીઓ ઉપર વ્યાપાર, રૅશન, મેજશોખ, અખતરા, ધાર્મિક ક્રિયાઓ કે નિયતાના કારણથી ગુજરાતું ઘાતકીપણું અટકાવવાના રસ્તાનો વિચાર; એ કાર્યમાં રાજ્યસત્તા, વ્યક્તિ અને સમાજની અંગત મહેનત તથા લાગવગ, ધર્મ સંબંધી ઉપદેશ વગેરે ક્યાં કયાં તને મદદમાં લઈ શકાય હેની તપાસ. (૨૦) નિરાશાજનક માન્યતાઓને દૂર કરી આશાજનક– હદ બલવર્ધક (optimistic) વિચારે દેશમાં ફેલાય, કે જેથી લેકે “તીસુરત’ ન રહેવા પામે, એવા રસ્તાનું શોધન. (૨૨) ભાઈચારાના સિદ્ધાંત વગરને કોઈ ધર્મ હોઈ શકે જ નહિ એ સત્ય દરેક ધર્મવાળાને હેમનાં જ ધર્મશાસ્ત્રોમાંથી શોધીશોધીને શિખવવાની જરૂર તથા તે શિક્ષણવડે પ્રેમ અને સહદયતાના ગુણ સર્વમાં ખીલવવાની જરૂરનું ભાન, Page #98 -------------------------------------------------------------------------- ________________ જનહિતરછુ. - (૨૨) સમાજને લગતા કયા જૂના રીવાજે બદલાયેલા સંજોગો છતાં ટકાવી રાખવા જેવા છે અને કયા, સંજોગોને બંધબેસતા સ્વરૂપમાં બદલા જેવા છે હેનું બારીક શોધન; એવા શોધન વખતે જૂનું એટલું સુનું' એ દુરાગ્રહને તેમજ “મરેલા ભૂતકાળનું અમારે કામ નથી” એવી તેછડાઈને તિલાંજલી આપી માત્ર સમાજ હિત શરણ જ દષ્ટિ રખાવાની જરૂર." (૨) અધ્યાત્મ, ગ, માનસશાસ્ત્રને શાસ્ત્રીય રીતે (સાયન્ટીશિક રીતે) અભ્યાસ થઈ શકે એવી, એ અભ્યાસને લાયકના માણસો માટે, સગવડ કરવા સારૂ શું કરવું જોઈએ એ સંબંધી વિચાર; બજ દેશમાંથી આ દેશમાં અને આ દેશમાંથી બીજા દેશમાં તે વિદ્યાઓને પ્રચાર કરવાની જરૂરીઆતનું ભાન. ' (૨૪) દેશમાં સુશિક્ષિત નર્સો, સ્ત્રીશિક્ષકે, શિક્ષકે, નિર્દી અને અપ્રમાદી વિદ્વાન ધર્મગુરૂઓ ઉત્પન્ન કરવાની જરૂરનું ભાન. (૨૫) શરીર અને બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં હજારે વ્યક્તિને ઉદરપષણની ચિંતામાં મૂકાવું પડે છે એ સ્થિતિ નાબુદ કરી સુવ્યવસ્થિત સમાજ રચના કરવાના રસ્તાઓનું જ્ઞાન. ઇત્યાદિ, ઇત્યાદિ અનેક બાબતમાં ઉંડા ઉતરવાની અને તે તે બાબતેને લગતું પિતાનું જ્ઞાન વ્યવહારમાં મૂકવાની ફરજ જૈનો માથે છે. અહીં હું આગ્રહપૂર્વક કહીશ કે, જેને કોઈ જ્ઞાતિ નથી કે કોઈ વાડો નથીઃ એ તે જૂદી જૂદી જ્ઞાતિઓ, જૂદા જૂદા વાડા, જૂદા જૂદા લિંગ અને જુદા જુદા દેશોમાંથી, દુનિયાનાં દુઃખો પર મેળવવાના સર્વસામાન્ય આશયને પાર પાડવા માટે એકઠી મળેલી વ્યક્તિઓને “પુસખા છે; અને એમ હોવાથી જેનો દુનિયાના ઇશ્વર છે એમ કહેવામાં હું કે અમુક દેશ કે અમુક જ્ઞાતિ કે અમુક માન્યતા ધરાવનારાઓને છાપરે ચહડાવવાને દેષ કરતો નથી, એ સહજ હમજી શકાય તેવું છે. રક્ષા અને સહાય કેવી રીતે થાય એ હમજનારા અને રક્ષા તથા કહાય કરનારા દરેક માણસને હું જેન હમજું છું અને પ્રત્યેક જૈન એ દુનિયાનો ઈશ્વર છે. એક પિતાએ એક પુત્રની સંભાળ કેટલી કેટલી બાબતોમાં લેવી જોઈએ એ કોઈ માણસ સંપૂર્ણ રીતે કહી શકશે નહિ. પુત્ર પ્રત્યે પિતાનો સ્વાભાવિક પ્રેમ જ પુત્રની મુશ્કેલી, દુઃખો અને સહાયની જરૂરીઆતે હમજી શકે અને તે તે પ્રસંગને જરૂરની મદદ પહોંચાડી શકે. તેવી જ રીતે દુનિયાને હજારે પ્રકારની મદદની જરૂર એ છે; Page #99 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૫ એ સર્વનું સપૂર્ણ લીઝ કોઈ વિચારક કદિ આપી શકે જ નહિ, જેને ખરેખર પ્રાણું માત્રના પરમેશ્વર કે રક્ષક કે મિત્ર બનવું છે તે જ તે પ્રાણીઓનાં દુઃખો અને જરૂરીયાત જોઈ શકે અને મદદ કરી શકે. માત્ર શાસ્ત્રને ઉપદેશ કરે એ જગતને સહાય કરવાને એકને એક રસ્તો નથી. ભૂખે માણસ શું ઉપદેશ સાંભળવાન હતા? બુદ્ધિહીન શું ઉપદેશ સહમજી શકવાને હતો? દરદી શું ધર્મ આચરી શકવાનો હતો? નિર્ધન શું દાન કરી શકવાને હતો? દેશમાં સુલેહ ન હોય એવે પ્રસંગે શું ધર્મશાસ્ત્રો અને ધર્મોપદેશને નિભાવ થઈ શકવાનો હતો? ટુંકમાં ધર્મની દરકારવાળા જૈનોએ દેશને અને દુનિયાને અગાઉ જણાવેલી તમામ બાબતોમાં મદદ પહોંચાડવી જોઈએ છે અને તેમ કરવા માટે તે તમામ બાબતોમાંની પિતાથી શિખાય તેટલી બાબતોનું જ્ઞાન મેળવવું જોઈએ છે. " જ્યાં સઘળી નદીઓ મળે છે એવો કોઈ સમુદ્ર હોય તો તે જૈન ધર્મ છે, એમ આપણે વારંવાર કહેવામાં ગર્વ લઈએ છીએ. અલબત વસ્તુતઃ તે વાત ખરી છે, પણ શું આપણું વર્તન સમુદ્ર જેવું છે? આપણે દરેક “નદી’ની નિંદા કરીએ છીએ, દરેક “નદીના સ્પર્શ માત્રમાં મિથ્યાત્વ માનીએ છીએ, અને વળી કહીએ છીએ કે બધી નદીઓ અમારા “સમુદ્રમાં મળે છે ! કે જબરો પરસ્પર વિરોધ! નહિ, જૈનસંઘે ખરેખર દરીઆવ પેટ કરવું જોઈએ છે, સઘળા ધર્મોની ગુપ્ત ચાવીઓ પિતામાં છે એમ બતાવવાનું સામર્થ્ય મેળવવું જોઈએ છે અને સ્વાદાદ શૈલિની સ્વાયથી સર્વ ધર્મોનું (એટલે કે સર્વ “દષ્ટિબિંદુઓનું) જૂઠાણ નહિ પણ સત્ય સાબીત કરી આપવું જોઈએ છે. સત્ય કદી રહીડાતું કે ગર્વ કરતું નથી; જૈનધર્મીએ બીજાઓ તરફ રહીડાવાનું અને આપબડાઈ કરવાનું છડી સર્વને ધર્મની ચાવીઓ શીખવવાને તથા સર્વ દેશે અને સર્વ ધર્મોને જોડનાર સોનેરી સાંકળ બનવાને હવે મેદાનમાં પડવું જોઈએ છે. - ય એ શું છે? ડૂબતાને ધરી રાખે, ઉંચે લાવે, એનું નામ ધર્મ છે; ડૂબતા માણસથી દૂર ઉભા રહી રાફબંધ ધર્મનું ભાષણ આપનારને જે “ધર્મ ” કહીશું તો પછી “ધર્મગ” કે “નિર્દયતા” ઇત્યાદિ. શબ્દોના અર્થ શોધવા કહાં જઈશું? અધ્યાત્મ એ એક એવો મંત્ર છે કે જે વ્યાપારને, ગૃહને, સજ્યને, Page #100 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. હુન્નરને, સાહિત્યને સર્વને પોતાના પવિત્ર ખેાળામાં લે છે અને પતાના સ્પર્શ માત્રથી એ સર્વને વિશેષ ઉચ્ચ-પ્રોઢ-સંગીન બનાવે છે. ' જેન ધમમાં હેના આબાદી-કાળમાં, ક્રોડપતિ વ્યાપારીઓ () હતા, રાજ્યકારી પુરૂષો હતા, પ્રધાન હતા રાજાઓ હતા, લડવૈયાઓ હતા, કવિઓ હતા, સાહિત્યશાસ્ત્રીઓ હતા, અધ્યાભીઓ હતા, કારીગરો હતા; અને તેથી જ જૈન શાસન તે વખતે વધારે દીપી ઉઠયું હતું. અને જે જૈન શાસનને કરી પ્રકાશિત કરવું હોય તે જૈન સમાજમાં વિચારકો, રાજ્યારી પુરૂષ, સંસારસુધારકો, સમાજસેવકો, હુન્નરબાજો, આરોગ્યશાસ્ત્રીઓ તેમજ અધ્યાભીઓ ઉપજાવવા જોઈએ અને હેમનું તે તે શાખાઓનું જ્ઞાન દેશને *અને દુનિઆને અભય, શાંતિ અને પ્રગતિ આપવામાં ખર્ચાવું જોઈએ. લેખ પૂરો કરવા પહેલાં, જેમ શરૂમાં વેદાન્તરહસ્યવેત્તા અર - વિંદે છેષના વિચારો અને પછી હારા એક જૈન તરીકેના વિચારોના ઉતારા આપ્યા તેમ, છેવટે યુરોપમાં સર્વથી આગળ વધેલા જર્મન ફીલસુફ ફ્રેડરિક નિ શેના વિચારો (તે ઉપલા બને વિચારોથી કેટલા મળતા છે તે બતાવવા ખાતર ) અત્રે ટાંકી બતાવવા જાફરના છે. એ ઉતારા વળી બતાવી આપશે કે નિજોને જડવાદી માનનારા યુરોપીઅન વિદ્વાને કેટલા ભૂવભર્યા છે. (A) નિત્યેના બે જ ઉતારા લઈશ. ખરી સ્વતંત્રતા, “રાજાભાગી” બનવા માટેની ખરી લાયકાત, ખરું યોગીપણું હમજાવવા માટે તે લખે છે કે – “One must subject oneself to one's own tests that one is destined for independence and command, and do so at the right time. One must not avoid ono's tests, although they constitute perhaps the most dangeous game one can play, and are in end tests made only before our. selves and before no judge. Not to cleave to any person, be it even the dearest-every person is a prison (સાંભળજે !)$ and also a recess. Not કંતમાંના શબ્દો હારા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ GOO yoort 4142 arstilet $a quo tes? sig to cleave to a fatherlaud, be it even the most suffering and necessitous—it is even less diffl. cult to detach one's heart from a victorious fatherland. Not to cleave to sympathy, be it even for higher men, into whose peculiar torture and helplessness chance has given us an insight. Not to cleave to science though it tompt one with the most valuable discoveries (FREERIA yo t'quvon '), apparently specially reserved for us. Not to cleave to one's own liberation, to the voluptuous distanco' and remoteness of the bird, which always flies furthur 'aloft in order always to see more under it—the danger of the flier. Not to cleave to our own virtues, nor become as a whole victim to any of our specialities, to our hospitality' for instance, which is the danger of dangers for “highly developed and wealthy souls, who deal prodigally, almost indifferently with themselves, and push. the virtue of liberality so far that it becomes a vice. One must know how to conserve oneself—the best test of independence.” (B) dala sal 42 ?? EX 42 Gudi a oro gવે છે કે Will they be new friends of "truth,” these coming philosophers ? Very probably, for all philosophers hitherto have loved their truths. But assuredly they will not be dogmatists. It must be contrary to their pride, and also contrary to their taste, that their truth should still be truth for every one that which has hitherto been the secret wish and ultimate purpose of Page #102 -------------------------------------------------------------------------- ________________ saledag. mmmmmmminimum alt dogmatic efforts. “My opinion is my opinion; another person has not easily a right to it” such a philosopher of the future will say, perhaps. One must renounce the bad taste of wishing to agree with many people. “Good ” is no longer good when one's neighbour takes it into his mouth. And how could there be a si common good”! The expression contardicts itself; that which can be common is always of small value. In the end things must be as they are and have always been-the great things remain for the great, the abysses for the profound, the delicacies and thrills for the refined, and, to sum up shortly, everything rare for the rare. • Need I say expressly after all this that they will be free, very free spirits, these philo-sophers of the future --as certainly, also they will not be merely free spirts, but something more, higher, greater, and fundamentally different, which does not wish to be misunderstood and mistaken ? But while I say this, I feel under obligation almost as much to them as to ourselves (we free spirits who are their heralds and forerunners.), to sweep away from ourselves altogether a stupid old prejudice and misunderstanding which, like a fog, has too long made the conception of the “ free spirit” obscure. In every country of Europe, and the same in America, there is at present something which makes an abuse of this name: a very narrow, prepossessed, enchained class of Page #103 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૮ spirits, who desire almost the opposite of what our intentions and instincts prompt-not to mention that in respect to the new philosophers who are appearing, they must still more be closed windows and bolted doors. Briefly and regrettably, they belong to the lavellers, these wrongly named « free spirits "-as glibtongued and scribe-fingered slaves of the democratic taste and its “ modern ideas": all of them men without solitude, without personai solitude, blunt honest fellows to whom neither courage nor honourable conduct ought to be denied; only, they are not free, and are ludicrously superficial, especially in their innate partiality for seeing the cause of almost all human misery and failure in the old forms in which society has hitherto existed-a notion which happily inverts the truth entirely! What they would fain attain with all their strength is the universal. green-meadow happiness of the herd, together with security, safety, comfort and alleviation of life for every one; their two most frequently chanted songs and doctrines are called “ Equality of Rights” and “ Sympathy with all Sufferers ”-and suffering itself is looked upon by them as something which must be done away with. We opposite ones, however, who have opened our eye and conseionce to the question how and where the plant man' has hitherto grown most vigorously, believe that this has always taken place under the opposite condi Page #104 -------------------------------------------------------------------------- ________________ . Hargaang. ve tions, that for this end the dangerousness of his situation had to be increased enormously, his inventive faculty and dissembling power (his* spirit”) had to develop into subtlety and daring under long oppression and conpulsion. and his Wilí to Life had to be increused to the unconditioned 'Will to Power: we believe that severity, violence, slavery, danger in the street and in the heart, secrecy, stoicism, tempter's art and devilry of every kind,-that everything wicked, terrible, tyrannical, predatory, and serpentine in man, serves as well for the elevation of the human species as its opposites:—we do not even say enough when we only say this much; and in any case we find ourselves here, both with our speech and our silence, at the other extreme of all modern ideology and gregarious desirability, as their antipodes' perhaps ? What wonder that we “ free spirits" are not exactly the most communicative spirits ? that we do not wish to betray in every respect what a spirit can free itself from, and where perhaps it will then be driven ? And as to the import of the dangerous formula, " Beyond Good and Evil,” with which we at least avoid confusion, we are something else than "libres penseurs,” vi liberi pensatori,” free-thinkers,” and whatever these honest' advocates of modern ideas” like to call themselves Having been at home, or at least guests, in many realms of the spirit; having escaped again and again from Page #105 -------------------------------------------------------------------------- ________________ ; હજી પણ 'જન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? દPage #106 -------------------------------------------------------------------------- ________________ હર જેનહિતરછું. also something of the same kind, ye coming onos ? ye ne philosophers ? DIARY. તાઓ બસ કરી બે ત્રણ ખાસ મુદ્દા પર ધ્યાન ખેંચવાની ભરૂર છે. બાણુ અરવિંદ ઘોષ કે જેમની આર્ય' ભાવનાનો અને કિનારે કરવામાં આવ્યો છે તેમજ આ અંકમાં જેમના બીજા પણ કેટલાક ઉતારા આપવામાં આવ્યા છે તે હિંદુ તત્વજ્ઞાનના પ્રમાણે authority) રૂ૫ વિધાન છે એટલું જ નહિ પણ સમર્થ વિચારક કવિ અને ગી-એક જ શરીરમાં–છે એમ શ્રી રવિન્દ્રનાથ ટાગોર જેવા જગમાન્ય કવિએ હમણું “માડને રિવ્યુમાં જાહેર કર્યું છે. બીજી તરફથી જર્મન ફિલસુર ફ્રેડરિક નિજો માટે પણ ઘણે ઉચો અભિપ્રાય અરવિંદ બાબુએ “આ પત્રમાં દર્શાવ્યો છે. નિશેનું નામ મહે ત્રણ વર્ષ ઉપર જ સાંભળ્યું હતું અને શ્રી અરવિંદ ઘોષના વિચારને પહેલામાં પહેલે પરિચય મહારી છેલ્લી કચ્છની મુસાફરી પ્રસંગે (બે માસ ઉપર જ) થયે હતે. નિરોએ શપનહેરની માફક વેદનો આધાર લીધો નથી. તેણે સ્વતંત્ર પ્રહને યોગભૂમિમાં પ્રયાણ કર્યું છે. વેંઝર, શપનહેર, બૌદ્ધ સાહિત્ય, સેક્રેટીસ, એરીસ્ટોટલ, પ્રાચીન પ્રિક સાહિત્ય વગેરે તેણે નહાની ઉમરમાં ઘણું વાંરયું હતું ખરું, પણ કક્ષાને તે ભક્ત થઈ શકો નહોતો અને અસંતોષથી પ્રેરાઈ પડતાં-આખડતાં પણ જાતે જ સત્યના સાંકડા અને છૂપાયેલા રસ્તા પર પ્રયાણ કર્યું હતું. શ્રી અરવિંદ બાબુએ વેદ અને પાશ્ચાત્ય શીલસુફીનાં પુસ્તકો અવશ્ય વાંચ્યાં હતાં, પણ એમને હાલનો વિકાસ પુસ્તકને નહિ પણ સંકટને આભારી છે. એ સંકટોએ એમને યોગ માર્ગ શિખ વ્યા અને ત્યાં જે જોયું હેને સ્કૂલ ભાષામાં ઉતારવામાં એમણે પુસ્તકોનું જ્ઞાન ઉપયોગમાં અવશ્ય લીધું. હને માત્ર “પંખી” થઈ છે. મહારે વિકાસ મુકાબલે અતિ અલ્પ છે. ઉક્ત બન્ને મહાશયની પ્રકૃતિમાં જે તત્વ છે તેજ તત્વ મહારી પ્રકૃતિમાં પણ છે—વિકસીત સ્વરૂપમાં નહિ–એમ હું અંતઃકરણથી માનું છું અને એ માન્યતા આત્મઠગાઈ કે મિથ્યાભિમાનથી Page #107 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? પ્રેરિત નથી જ. કૃતિથી મળેલા તત્ત્વને પાછળથી નિત્શેના સહ-ધી વિચારે। હાયભૂત અવશ્ય થયા છે અને હવે પછી શ્રી અર્ વિંદ બાબુ વધારે સંહાભૂત થશે એની પણ મ્હને ખાત્રી છે. કુદરતમાં નિયત છે તેમ, ઉક્ત બન્ને વિચારકાએ પેાતાને જૂઠે જાદે રસ્તે પણ એક જ સત્યની વધતા-ઓછા પ્રમાણમાં થયેલી પ્રાપ્તિ માટે દુઃખા અને સતામણીઓના જ આભાર માનવાના છે. મ્હને પણ એ ભયંકર વિભૂતિએને ભાગ અવશ્ય મળતા રહ્યો છે. મ્હારી જીંદગી અને બંધારણની Psychology પ્રસિદ્ધ કરવાના સમય હજી દૂર છે, એટલે મ્હારાં દુઃખે અને સતામણીના ખાસ પ્રકારનું વિવેચન અત્રે આપવા ઉચિત ધારતા નથી. આટલી પુણ્ નોંધ એ આશયથી લખાઈ છે કે, કદાચિત્ મ્હારા આત્મચરિત્ર અથવા વિચારવિકાસનું માનસશાસ્ત્ર પુસ્તકરૂપમાં લખવા પહેલાં હયાતીનેા આ હતેા પૂરા થાય તે મ્હારા સંબંધમાં વિચાર કરવાની દરકારવાળાને એક જરૂરી અકાડા ( link ) માટે નિરાશ થવું પડે નહિ. મ્હારા વિકાસક્રમ પ્રથમ . હૃદય ની શાળામાં શરૂ થયા. હતા, પછી બુદ્ધિ ’ ની શાળામાં પ્રવેશ થયા, પછી હૃદય ’અને . · બુદ્ધિ ' બન્ને તરફ્ અશ્રદ્ધા ઉત્પન્ન થઇ. કેટલુંક થયાં એ શ્રહ્વાના સ્ટેશનથી આગળ વધવાની શરૂઆત થઇ છે, પણ ગતિ ઘણી જ ધીમી છે અને વચ્ચે વચ્ચે થાડા વખત પરની અશ્રા ( તે નજદીકની પડેાશણુ) સતાવે છે તેથી આખું સ્વરૂપ ’ શક્તિહીન બની જાય છે. મ્હને હવે લાગે છે કે વિશ્વરૂપ હું' માં સમ્પૂર્ણ શ્રદ્ધા-અડગ શ્રદ્ધા–અને માત્રશ્રદ્ધા જ મ્હને બચાવી શકે. શાપનહારને મ્હારે છેક જ ભૂલવા જોઇએ, નિત્શેના સિકાસને મર્યાદિત માનવે જોઇએ, અને અરબિંદાને નજર સ્વામે રાખવા જોઇએ. અત્યાર સુધીમાં જે બન્યું છે તે ઠીક જ બન્યું છે. તેણે મ્હને જૈન અને નેદાંત ફીલસુફીએની એકતાની ખાત્રી આપી છે અને નાસ્તિક શિરામણ મનાતા નિત્શેનુ જૈનીપણું પુરવાર કરી આપ્યું છે. V. M. Shah. . 23 . C Page #108 -------------------------------------------------------------------------- ________________ -૮૪ જૈનહિતેચ્છુ. समयना प्रवाहमां, Current Topics લખનારઃ વા. મા. શાહ, જૈન સાહિત્યનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સ ંશોધન કરવાનું ખીરું આખરે શ્રી જિનવિજયજી મહારાજે ઉઠાવ્યું છે એ એકમાર્ગી, સરળ અને તત્ત્વગિલાસી મુનિ એક જ એવી વ્યક્તિ છે કે જે આ ક્રામને માટે જ જન્મી છે તે હેને એ જ કામ ભૂષણ રૂપ છે. માનની લેાલુપતા અને પ્રસિદ્ધિની ઇચ્છા વગરના આ મહાત્માને નામદાર ગાયકવાડ સરકારે જેટલા ઓળખી લીધા છે તેટલા હજી જૈન સમાજે એળખ્યા નથી; એવી બેદરકાર અને એકદ્દર આ કામ છે. મુનિશ્રીએ અત્યાર સુધીમાં છુટક છુટક ધણુંએ કામ સંશાધનને અંગે કર્યું હતું, પરન્તુ છેલ્લાં બે વર્ષથી તેઓ પુના શહેરમાં રહી ભાંડારકર આરીઅન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ' ના ગાઢ પરિચયમાં રહી તે દ્વારા જૈન સાહિત્યના સશોધન અને પ્રકાશન માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેએશ્રીની ખાસ પ્રેરણાથી થેાડા વખત ઉપર પુનામાં ૮ પ્રાચ્યવિદ્યા પરિષદ્' મળી હતી, જે પ્રસંગે મુનિશ્રીએ જૈન ધર્મની સાથે સમ્બન્ધ રાખનાર સમગ્ર વાડ્મય ઇતિહાસ તથા તત્ત્વજ્ઞાન વિષયક સાહિત્યના શેાધન અને પ્રકાશન માટે · " જૈન સાહિત્ય સશેાધક સમાજ’ નામની એક નૂતન સંસ્થાને જન્મ આપ્યા છે. એ સંસ્થાના પહેલા કામ તરીકે એક ત્રિમાસિક પુત્ર પ્રગટ કરવાનું ઠર્યું છે, જેમાં ઉક્ત મુનિશ્રી તથા બીજા ૧૦-૧૨ જૈનેતર વિદ્યાનેા તરફથી જૈન ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને લગતી શેાધખાળનાં પિરણામા પ્રગટ થશે. આ સમાજમાં હરકાઇ ધમ પાળતા સાહિત્યપ્રેમી સજ્જને · સભ્ય ' બની શકશે. જૈન સાહિત્યના વિષયમાં જે કાઇ પણ વિદ્વાન સ્વતંત્ર પ્રયત્ન કરતા હશે હેમને આ સમાજ બનતી મદદ કરવા તૈયાર રહેશે. આગળ ઉપર, " જૈન સાહિત્ય પરિષદ્' ખેાલાવા, જૈન તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસ અને સાહિત્યના વિષયમાં યેાગ્ય અભ્યાસીઆની પાસે સ્વતંત્ર અથવા જૂદી જૂદી દૃષ્ટિથી નિબંધ। લખાવવા, જૂના તામ્રપત્ર–શિક્ષા લેખ–સીક્કા–ચિત્ર–અપ્રાપ્ય અને દુઃપ્રાપ્ય સાહિત્ય ઇત્યાદિના સં Page #109 -------------------------------------------------------------------------- ________________ છે. * *, , , : ' ' સમયના પ્રવાહમાં. ગ્રહ કરવા. જૈન ધર્મની ઉચ્ચ ફિલસુફી ઉંચા દરજજાના અભ્યાસીએ સમક્ષ રજુ કરી શકાય એવા ગ્રંથ રચવા ઈત્યાદિ કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામ માટે મુનિશ્રી સપૂર્ણ યોગ્યતા. ધરાવે છે એ હું પશ્ચિયથી કહી શકું છું અને તેથી જ કહેવાની હિમત ધરું છું કે સંવત ૧૮૭૬ ના કાર્તિક શુદિ પર્ણિમાએ નાની ધર્મ માટે નો યુગ શરૂ થયા છે. મુનિશ્રીના આ પ્રયાસને બે તત્તની પુરી જરૂર છે. એક એમનાં કાર્ય માં મદદગાર થઈ શકે એવા શેધકોની પુરતી ફોજ, અને બીજું પુષ્કળ દ્રવ્ય. શોધકોની પસંદગી તેઓ પોતે કરી શકે તેમ છે એટલે જાહેર સાથે સંબંધ ધરાવતો સવાલ માત્ર ને જ રહે છે. આ કામ માટે પાંચ લાખ રૂપિયા હોય તો પણ બસ થઈ પડે નહિ. હું ઈચ્છું છું કે સરકારના માનીતા થવાની ગરજથી અમલદારો કે હેમની પત્ની તરફથી સ્થપાતાં ફડેમાં વગર માગ્યે મહેકી રકમ મોકલી આપનારા જેને શ્રીમંતે માત્ર જૈનેના જ નહિ પણે સમસ્ત મનુષ્ય જાતિના હિતને જેમાં સમાવેશ છે એવા આ ખાતાને લાખની રકમ આપી સશક્ત બનાવવાની સન્મતિ પામે શોધખોળથી અમારા વર્ગની કીર્તિ થવા જેવું કાંઈ કાંઈ જડી આવશે એ દષ્ટિબિંદુથી હું બેલતો નથી. પરંતુ જન તત્ત્વજ્ઞાનને ખરે આત્મા કે જે ખાવાઈ ગયો છે કે વેરાઈ ગયો છે કે ઢંકાઈ ગયો છે તે આવા પ્રયાસથી જડી આવે તો આખી દુનિયાને જીવનમંત્ર મળે તેમ છે એટલા ખાતર જ હું આ હીલચાલ માટે આટલો બધે પક્ષપાત ધરાવું છું. એક સાટું કરવું જો શક્ય હોય તે જૈન સમાજની સમસ્ત સંસ્થાએના માગે પણ આવી એક સંસ્થા નભે અને પુષ્ટ થાય એને હું લાભનું સાટું જ માનું. આ સંસ્થાને એક્યુષ્ટિ રૂ. ૧૦૦૦). અથવા તેથી વધુ આપનાર “પેટન” થઈ શકે છે, રૂ ૫૦૦) આપીને વાઈસ પેટન” થઈ શકાય છે, રૂ ૨૫૦) આપીને “બેનીફેકટર’ થઈ શકાય છે, રૂ. ૧૦૦) આપીને ધ લાઈફ મેમ્બર” થઈ શકાય છે અને વાર્ષિક રૂ. ૧૦) ભરનાર “સભ્ય ” બની શકે છે, અને આ સર્વને “ત્રિમાસિક” ભેટ તરીકે મળનાર છે. એક બે સૂચનાઓ કરવાની લાલચ દાબી શકાતી નથી ! મારવાડમાં મુનિશ્રી વલ્લભવિજયજીના ઘેર કામધેનુ દૂઝે છે. તેઓ મન પર લે તો એકાદ લખપતિને તીર્થકર ગાત્ર બાંધવાનો મંત્ર બતાવી આ ઉંચતમ કાર્ય માટે એક લાખ રૂપિયા સહેલાઈથી અપાવી શકે તેમ છે અને Page #110 -------------------------------------------------------------------------- ________________ હ૬ જૈનહિતેચ્છુ. એમ થાય તે પેટન અને બેનીફેક્ટર વગેરે “કલા”ની કાંઈ જરૂરીઆત જ ઉભી રહેવા ન પામે. બીજી સૂચના એ કે, પંડિત હેચરદાસજી, પંડિત જુગલકિશોરજી તથા પંડિત નાથુરામજી જેવી કીડીઓની હાં “ભરતી થઈ શકે એવી કોઈ યોજના આગળ પર પણ થવા પામે તો મુનિશ્રીના હાડપિંજર તુલ્ય શરીરને ઘણે શ્રમ બચવા પામે. શ્રી શાસનદેવ, આ સમાજને લાંબું અને આ મમય આયુઃ તથા સંખ્યાબંધ ભકત આપે! પંડિત અનલાલજી શેઠી આખરે છૂટયા છે. એ નિર્દોષ સમાજસેવક વગર તપાસે વર્ષો સુધી બંધન ભેગવ્યા બાદ અસાધારણુ વિશ્વવ્યાપી ઘટનાઓના અણધાર્યા પરિણામે છૂટવા પામ્યા છે. ન્યાયે નહિ પણ ખટપટે એમને બંધનમાં નાખ્યા હતા અને એમની મુક્તિ પણ ન્યાયે નહિ પણ અપમાનસૂચક " દયા ' એ આપી છે. મતલબ કે બંધન તેમજ મુક્તિ બન્ને બાબતમાં બડબડવાનું હેમને કારણ મળ્યું છે. માત્ર સરકાર હામે જ નહિ પરંતુ જૈન પ્રજા હામે પણ ફર્યાદ કરવાને હેમને હક્ક છે. જૈન પ્રજાએ હેમના છૂટકારા માટે પુરતો પ્રયાસ કર્યો હતો અને અનાયાસે છૂટકારો થતાં જૈન પ્રજાએ હેમનું ઘટતું સ્વાગત કરવા જેટલી પણ “લાગણું ” બતાવી નથી. આ જૈન પંડિતના શ્મકારા પહેલાં થોડા જ દિવસ ઉપર અલીભાઈઓના ટકારાનો પ્રસંગ આપણે જોઈ ગયા છીએ કેવા હાર્દિક પ્રેમ, સત્કાર અને ઉત્સાહથી હેમને મુસલમાન કોમે વધાવી લીધા હતા ! અને એમને સહાય કરવા કેવું લાખનું ફંડ ઝપાટાબંધ થવા લાગ્યું છે ! જૈન કોમ અને મુસલમાન કોમ વચ્ચેને આ મુકાબલે ખરે જ હદયદ્રાવક છે. માન ખાતર જ સેવા કરવી અને સહવું એ જુદી વાત છે અને નિઃસ્વાર્થે સેવા કરવા જતાં આવી પડતા આકસ્મિક સંકટ વખતે સમાજનની સહાનુભૂતિ અને પ્રેમ જોઈ ખુશી થવું એ બીજી વાત છે. શેઠજીએ માનની આશા કદાપિ રાખી નહોતી, પરંતુ સહાનુભૂતિસૂચક કાંઈ પણ બહારના ઇ ો ન થાય એ જોઈ એમના હૃદયને આઘાત થાય તે એમાં એમને દોષ ગણુય નહિ, અને એ આઘાત એમને જૈન સમાજ તરફના માહ” થી મુક્ત કરે તો એથી પણ હું આશ્ચર્ય પામું નહિ. Page #111 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૭ એક વધામણી–ભાઈબંધ જૈનહિતૈષી ” જણાવે છે કે, અઅગ્રવાલ જૈન જાતિની મુંબઈમાં વસતી એક બાલ-વિધવાએ પિતાના સગાઓની સલાહથી સહારનપુર, જય હાંના એક અગ્રવાલ યુવાન સાથે પુનર્જન કર્યું છે. ભાઈબંધે આ પ્રસંગ પર આપેલી “નૈધ” એમની નિષ્પક્ષપાતી અને શાંત લેખનશલિને પુરાવો આપે છે. મહાત્મા ગાંધીજીએ પણ નવજીવન’ પત્રમાં વિધવાલનની હીમાયત કરી છે. જાતિબંધ તેહ–સુપ્રસિદ્ધ જૈન ફિલસુફ પં. અર્જુન લાલજી ઠી B. A. એઓએ ગયા જુન માસમાં પોતાની પુત્રીના લગ્ન મુંબઈ ખાતે સોલાપુરના એક સુશિક્ષિત હુમડ યુવાન સાથે કર્યા છે, જો કે શેઠીજી પોતે ખંડેલવાલ છે. દિગંબર જૈનોમાં જતિબંધ તોડનાર પ્રથમ નર અર્જુન લાલજી છે. અને કેમ ન હોય? બહાદૂરીનાં કામ બહાદરો માટે જ હીઝ હોય છે. પણ આ શુભ પગલા માટે એમની કેમને ઉશ્કેરી અમુક કલહપ્રેમીએ એમને બહિષ્કાર કરાવવામાં ફતેહ મેળવી છે. ઓર ભી અચ્છા ! જે સમાજ પંડિતજી જેવી - અસાધારણ વ્યક્તિને ધારણ કરવાને યોગ્ય નહેાય તે સમાજથી પલે ટવામાં ઉલટું કલ્યાણ છે! “ભલું થયું ભાંગી જંજાળ, સુખે - જપીશું ભારત-માળ !” જૈન-સમાજમાંથી એક પછી એક તમામ પ્રમાણિક, પવિત્ર, બુદ્ધિશાળી અને ગેરવ વાળી વ્યક્તિ બહિષ્કાર પામે એ જ જેવા હું તલસું છું, કે જેથી તેઓ પિતાની કિમતી -શક્તિઓ દેશસેવાના વધુ ઉપયોગી કામમાં ખર્ચવાને છૂટા થાય. સોથી ડાહ્યા લાલાલજપતરાયજી, કે જેમણે એવા બહિષ્કારને વખત પણ ન આવવા દીધું અને પોતે જ જૈન સમાજમાંથી છૂટયા ! વીર અજુન ! એક કૃષ્ણને શોધી એને સારથી બનાવી એક હેટા દળને નેતા બની જીવનશક્તિને પૂબ નચાવ. ત્યારે માટે એવા એક જ કૃષ્ણ પામે છે અને સુભાગે તે હયાત પણ છે. તે અરબિંદે પોષ છે કે જેમાં જ્ઞાન અને શક્તિ ઉભરાઈ જઈને આપઆપ કન્સેલ ઉપજાવે છે. હારી કિમત ત્યહાં થશે અને ત્યારે ખોરાક પણુ એ જ ક્ષેત્રમાં મળી શકશે. શાતિ તેમજ શક્તિ દ્ધાં હાથમાં હાથ નાખી મઝથી ફરે છે અને કદાચ હારી રાહ પણ કે , ; : જેમાં વિધવાલ–વિજય’ પત્રમાં પ્રગટ થયેલી એક Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ * જાહેરખબર પરથી જણાય છે કે. એક આસવાળ જૈન વિધવા પુનવિવાહ માટે વરની શેાધમાં છે. કેટલાકા એ બાઇને ઠપકા અને કેટલાક। સલાહ આપવા લાગી પડ્યા છે કે અેન, આ ભયંકર પાપથી હાથ ઉઠાવી લે.’ એમ જ હાય, અને કાં ન હેાય ? મનુષ્યપ્રકૃતિમાં ‘ઇર્ષા” રહેલી છે. પાતાના ભાજ્ય પદાર્થ ખીજાના ભેાગવવામાં આવે એ કલ્પના માત્ર પણ મનુષ્યમાં ઇર્ષ્યા ઉત્પન્ન કરે છે અને તેથી જ મનુષ્ય વિધવાલગ્નના નામથી ભટકે છે. એવી કોઈ વિધવા મ્હારી સલાહ પૂછે તે પ્રથમ હું. હેને પૂછું કે વ્હેન ! જે સમાજનું હ્રદય સ્ત્રીને ભેાજ્ય પદાર્થ માને છે તેવા સમાજમાં ફરીથી તું ભેજ્ય’ અથવા ‘માલેકીની ચીજ બનવાનું પસંદ કરી શકેછે ? એ કરતાં સ્વતંત્ર રહેવું હને વધારે ગારવભયું" નથી લાગતું ? જે એને ઉત્તર ખરેખર નકારમાં જળે તા હું માનું કે એના આત્મામાં એટલી ઉચ્ચ ભાવનાની યેાગ્યતા હજી આવી નથી અને એમ હાઇ અને હું પરી પણવાની જ સલાહ આપું. ચક્રવતી ને ખાવાના લાડુ સામાન્ય મનુઅને ખવરાવવાની મૂર્ખતા હું કરૂં નહિ. હમણાં દિગમ્બર સમ્પ્રદાય અને કાસલીવાલ ગામના એક વિદ્વાન યુવાન પણ એક વિધવા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ચૂક્યા છે. એ કિસ્સા ધ્યાનપૂર્વક સાંભળવા જેવે છે. ગાંધી પુસ્તકાલય' ના સ્થાપક અને જૈન પબ્લીશર પતિ ઉદયલાલજી એક વિદ્વાન, શાન્ત, એકમાર્ગી સજ્જન. છે, તેઓ તે ગાત્રના છે કે જેમાં નામી જૈન આટાટ પડિતધન્નાલાલજી એક આગેવાન છે. આ તે પંડિતજી છે કે જે વિધવાલગ્ન તે શું પર ંતુ હરેક ઉદાર વિચારને શાસ્ત્રના શસ્ત્રથી છેદી નાખવામાં અહેનિશ કટિબદ્ધ રહે છે, કહેા કે એમનું અસ્તિત્વ આવી ‘ક્રુઝેડ' (ધર્મને નામે થતાં યુદ્દો)થી જ ટકી રહે છે. એ જ કૂળના અને વળી શાસ્રપરિચયવાળા નહિ મળી શકવાથી ન છૂટકે એ પડત ઉદયલાલજીએ કન્યા. uc બાળવિધવાને શેાધી તેણીથી જૈન વિધિ મુજબ ખુલ્લી રીતે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી,. એટલે ધન્નાલાલજી મહાશયના ક્રોધનું પૂછવું જ શું ? એમણે સુબ-ઈના પેાતાના સમુદાયથી એમના બહિષ્કાર કરાબ્યા અને જૂદાબૂદા વર્ગાના દિગમ્બરા જે મ ંદિરમાં પૂજન કરે છે. તે ભદિરમાં હેમને પૂજન કરવા જતા અટકાવવાના પણ ઠરાવ કરાબ્યા, એટલુ જ નહિ. પશુ સત્ર એમના ઉપર તિરસ્કાર થાય, બહિષ્કાર થાય એવી ચળવળ ચલાવી. ધ્યાનમાં રહે કે હજી ઉદયલાલજીએ લગ્ન Page #113 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. - ૮ કર્યું જ નથી, લગ્નને ઇરાદે માત્ર જાહેર કર્યો છે તે પહેલાં તે બહિષ્કાર પણ થઈ ચૂક્યો ! પંડિત ઉદયલાલજીએ હેમના સમાજને લેખિત ખુલાસો આપ્યો છે જે ણે મનન કરવા જોગ છે. હેમાં તેઓ લખે છે કે, શ્રીમતે એકથી વધુ વખત પરણતા હેવાથી કન્યાની કિમત બહુ વધી પડી છે, ૧૦ હજારથી ઓછી કિંમતે કન્યા મળી શકતી નથી, હેમણે પોતે પ્રથમ લગ્ન માટે જેતી કન્યા શોધવા ઘણુએ મહેનત લીધી, મુસાફરી કરી, છેવટે ૫-૬ હજાર સુધી ખ. ચંની પણ તણુઈ ખેંચાઈને જોગવાઈ કરી, પણ ૧૦-૧૨ હજાર વ ગર કન્યા કોઈને પણ મળી શકે એમ ધન્નાલાલ કાકાના અમલ નીચેની કોમમાં રહ્યું જ નથી. આ સંજોગોમાં પંડિત ઉદયલાલજી ખુલ્લા શબ્દોમાં એકરાર કરે છે કે આજન્મ બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમોત્તમ છે પરંતુ એ કામ એમની શકિત બહારનું છે, અને બહારથી બ્રહાચારી રહી અંદરથી વ્યભિચાર ચલાવવાની અધમતાને તેઓ ધિક્કારે છે. એમની કોમમાં સંખ્યાબંધ માણસો યુવાન વિધવાઓને રસાયણને બહાને લાવે છે અને ખુલ્લી રીતે વ્યભિચાર સેવે છે, અને કેટલાક દાખલાઓમાં સંતતી પણ થવા પામી છે, છતાં સમાજ હેમને બહિષ્કાર કરવો દૂર રહ્યો પણ ઠપકો સરખો આપવાને પણ દરકાર કરતી નથી. આ હકીકત પંડિત ઉદયલાલજીનો બહિષ્કાર કરવા મળેલી મીટીંગમાં કહી સંભળાવવામાં આવી હતી પણ ધન્નાલાલજી સાહેબે એમના સ્વછંદી શાસ્ત્રના આધારે તે વાત ઉડાવી દીધી! પરંતુ જેમ ધન્નાલાલજી એક બાણાવલિ છે તેમ હૈમના જ કુટુંબી ઉદયલાલજી પણ ધર્મયુદ્ધમાં પાછી પાની કરે તેવા નથી. એક દુધન છે તે બીજો અર્જુન છે. એકના પક્ષમાં એના ભયથી સામેલ રહેલા સેંકડો લોકો છે, તો બી. જાના પક્ષમાં એનું પિતાનું સત્ય છે કે જે સત્યમાં આખા વિશ્વનું બલ પાયેલું પડ્યું છે માત્ર સમય મળવાની રાહ જુએ છે. ત. મસ અને રજસ શકિતઓ વચ્ચે યુદ્ધનું સીગ્નલ અપાઈ ચુક્યું છે. સાવધાન; બને યોદ્ધાઓ પિતાના સઘળા જેરથી લડજો. કોઈ સાધન, કોઈ લાગવગ, કોઈ અંગને બચાવ ન કરશો. ઉદયલાલ ! હારી છૂપાયેલી શકિતઓના ઉદયને આ પ્રસંગ છે, ગફલત અને પ્રમાદમાં ન રહેતો ન્યાય અને તર્ક શાસ્ત્ર અને સામાન્ય અકલ, દેશ અને કાળ સર્વ દષ્ટિબિંદુઓથી ચર્ચા કરી લોકોને સત્ય હમજાવવાની આ તક ના ગુમાવતે. લેખો, પેલેટ અને ભાષણે વડે લોકોને સ્વાતંત્ર્ય Page #114 -------------------------------------------------------------------------- ________________ નિહિત૭. અને સત્ય પર વિચાર કરતા બનાવવાની તક ના ગુમાવતા. લગ્નને ડે વખત મોકુફ રાખી લોકમત એટલી હદ સુધી કેળવજે કે જેથી દુધનની છાતી પર પગ મૂકી લોકો એ લગ્નમાં હને આશિર્વાદ આપવા હાજર થાય અને એ દશ્યના ટોગ્રાફ જેક સમાજશત્રુ એની આખમાં મરચાં પડે. મંદિરમાં આવતાં અટકાવવાની સત્તા - હારી બીરાદરીને હોઈ શકે નહિ, માટે એ બાબતમાં કાયદેસર પગલાં લેવા પણું ચુકત ના અથવા, એટલે દૂર પણ શા માટે જવું? લગ્ન કરીને હારા તે પગલા તરફ સહાનુભૂતિ ધરાવતા સજનની ૫લ્ટન સાથે એક વિજેતાની માફક મંદિરમાં જઈ દર્શન કરજે,–જોઈ લે. વાશે કે કોણ અને કેવી રૂકાવટ કરે છે. અને પિતાને એકદા અમદાવાદના અમુક જાહેર મકાનમાં ભાષણ નહિ કરવા દેવાની બાજી રચવામાં આવી હતી અને ભાષણના સમયે દ્વારને અંદરથી સાંકળ દેવામાં આવી હતી, છતાં બસો સજજનેના લશ્કર સાથે કાર ઉ. તારીને હું અંદર પેઠા હતા અને ભાષણ આપી એક કાપાગી ઈડ કરી વિઘ કરનારને પોલીસના હાથે જ દૂર ફેંકાવી ઉચે મ સ્તકે ચાલ્યો આવ્યો હતો. શાસનદેવી હને એ હિમત આપે ! આ લગ્ન ચુકીથી થાય એ હું સહન કરી શકે નહિ; અને એટલા માટે જાહેર કરું છું કે એ લગ્ન મહાસ રહેવાનાં સ્થાનમાં (ઘાટકોપરમાં) . જ થશે. મુંબઈથી અને બહાર ગામથી જે જૈન કે જૈનેતર મહાશ આ લગ્નમાં ભાગ લેવા પધારશે હેમને હું આભારી થઈશ અને હેમના સ્વાગતનું કામ મહારે સાથે રાખીશ. સુપ્રસિદ્ધ દેશભકત પંડિત અનલાલજી શેઠીના હાથે જ લગ્નવિધિ કરાવવામાં આવશે. હુકમચંદજી વગેરે જે શ્રીમંત આગેવાને અને વિદ્વાને હૃદયથી વિધવા લગ્નને ઇરછવાગ માનતા હોય હેમને હું આથી અરજ કરીશ કે, લેકમતને પંપાળવાની ભીરૂતા હવે આ મરવા પડેલા દેશ અને કામની ખાતર ત્યજી દે, પિતાના હૃદયને પ્રમાણિક રહે, ખરે વખતે આત્માગીરવ ગુમાવતા ના તેમજ છુપાવતા પણ ના. આ પ્રસંગ જવલ્લે જ આવે છે કે હારે હમે નિર્ભયતાથી પિતાના હૃદયને અવાજ, એક પણ શબ્દ બોલ્યા શિવાય માત્ર ચુપકીદપૂર્વક હાજરી આપવા દ્વારા વ્યક્ત કરી શકો તેમ છે અને તે છતાં કોઈની તાકાદ નથી કે હમારું નામ દઈ શકે; હમારે અત્યારે સત્યની સહાનુભૂતિ કરવામાં એક બળવાન પાર્ટીની હેલમાં બેસવાનું છે, નહિ કે કાયર Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. - ૧૦૧ હીજડાની, અને તેથી હમને તે ભલા કૃત્યને માટે સહન કરવું પડે એમ પણ નથી. અને તે છતા હમે સગવડ૫થી બનશે તો કુદરત પિતે હમને દંડશે કાલની કોને ખબર છે? આજે ઉદયલાલને હમારી સહાનુભૂતિની જરૂર પડી છે, કાલે કોઈ શ્રીમતની પુત્રી લગન પછી સુરતમાં રંડાશે (એ દુઃખ કોઇને ન હેજે) હારે હેને પિતાને પહેલ કરવી મુશ્કેલ થઈ પડશે. ઉદયલાલ હમારે માટે કવો થાય છે. તે પૈસાવાળો નથી, લાગવગવાળો પણું નથી, અને આ લિનથી એને દુનીઆવી લાભને બદલે ગેરલાભ વિશેષ છે; તે ધારે તો વગર -લગ્ન તે વિધવાને રસાયણ તરીકે રાખી સમાજના ક્રોધ અને ત્રાસથી બચી શકે તેમ છે–જેમ કે બીજી સેંકડો કરી ચૂક્યા છે. : છતાં તે માત્ર બીજાઓને રસ્તે સાફ કરવા માટે અને નીતિની રક્ષા કરવા માટે જ આ સાહસ ખેડવા તૈયાર થયે છે, શું હમે એના નિઃ સ્વાર્થ સાહસમાં હમારી હાજરી માત્ર આપવા જેટલી પણ માણ- સાધુ નહિ બતાવી શકો? હાજરી માત્ર એક કલાકની જોઈશે. પ્રસંગ દીવ્ય બનશે. જેન તેમજ જનેતર પ્રસિદ્ધ વિમાનનાં વ્યાખ્યાને થશે. જૈન લગ્નવિધિનું ગુપ્ત રહસ્ય હમાવવામાં આવશે. લગ્નતિથિ આઠ દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે. દરમ્યાનમાં જે જે મહાશયો ' હાજરી આપવા તૈયાર હાય હેમની પાની રાહ જોવામાં આવશે. (પત્ર વ્યવહાર ન હિતેચ્છુ ઓફિસ, ઘાટકોપર, થાણુ છેલ્લે.) કાયદાના બળથી સમાજ સુધારે–હિંદુસમાજનો આ- મા મુડદાલ થયેલો હોવાથી કોઈ પણ હિમતભર્યું પગલું-તે ગમે તેટલું હિતાવહ લાગે તો પણ-ભરવાનું સાહસ આ દેશના લોકો ભાએ જ કરે છે. માત્ર ઉપદેશ અને ઠરાવોથી આ દેશને આગળ વધારવાનું શક્ય નથી. અહીં તો કાયદાના બળથી પ્રગતિને ભેટાડવી ? જોઈએ છે. હમણાં ઝાલાવાડ ( રાજપૂતાના) ના સુશિક્ષિત નરેશે બાલલગ્નનિષેધક અને વિધવાવિવાહ ઉત્તેજક કાયદો કરીને દાખલો બેસાડ્યો છે, જે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. કાયદો તોડનારને ના. ગાયકવાડના રાજ્યમાં બને છે તેમ નામમાત્રને દંડ નહિ કરતાં પુરતા પ્રમાણમાં દંડ તેમજ જેલની સજા ફરમાવી છે કે જેથી કાયદાનો ભંગ કરવાની હિંમત જ કોઈ કરી શકે નહિ. દરેક દેશી રાજ્ય અનુકરણ કરવું ઘટે છે. આ પણ દેશી રાજ્ય!-કચ્છના ભુજપુર ગામમાં કોઈ જ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનહિતેચ્છુ. માનામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગનું જોર વધારે હતું તે વખતે સ્થાનકવાસી વર્ગના સાધુ-સાધ્વીને ચાતુર્માસ દરમ્યાન એ ગામમાં રહેવા દેવાની મનાઈ કરતે હુકમ કચ્છના મરહુમ રાઓ, તરફથી શ્વે, મૂ. જૈન ભાઈઓએ કરાવ્યો હતો. આ બાબતમાં વર્ષો થયાં સ્થા. જૈનો હીલચાલ કરતા પણ કાંઈ વળતું નહિ. આ સાલમાં એક સ વીછે ત્યાંના સ્થાનકમાં આવીને ઉતર્યા અને ચાતુર્માસ શરૂ થવા છતાં સ્થાનક છેડયું નહિ. શ્વેતામ્બર ભાઈઓએ એમને ચાતુમસ વચ્ચે કઢાવવા કેશીશ કરી. ઘણી ખેંચતાણ થઈ પડી, આખરે હાલના રાજાઓશ્રીને સ્થાનકવાશીઓ મળ્યા અને ચાતુમસ દરમ્યાન સાધ્વીને કહાડવાના પ્રયત્ન માટે રાઓશ્રીએ અમલદારોને ઠપકો આપે. હાલતે મુશ્કેલી દૂર થઈ છે, પણ જુને મનાઈ હુકમ હવે રદ થાય છે કે કેમ તે તે જ્ઞાની જાણે. આ પ્રસંગે મહાત્મા ગાંધીછના સિદ્ધાન્ત જરૂરના છે. મુસલમાનોની મુશ્કેલી વખતે ગાંધીજી હિંદુ છતાં આગેવાની લઈને તેમની મદદે દેડયા, તેમજ કોઈ સહદય અને ઉદાર દિલના દેશપ્રેમી વે. મૂર્તિપૂજક જૈન બંધુએ સ્થાનકવાસીનાં આગેવાન બનીને પહેલા શરમભર્યો હુકમ રદ કરાવવા નીકળી - પડવું જોઈએ છે. અને જો આવી ઉજવલતા એ વર્ગમાંની કોઈ વ્ય. મિમાં ન જ આવે તે છેવટે એ ગામના સ્થાનકવાસીઓએ સત્યાગ્રહ. કરીને ગામ ખાલી કરી જવા તૈયાર થવું જોઈએ. જે હંદુ રાજ્યમાં એક હિંદુ ધર્મના તમામ ત્યાગીઓને રહેવાની મના હોય તેવા રાજ્યમાં ક્ષણભર ઉભા રહેવું એ સ્વમાન ગુમાવવા બરાબર છે. સ્થાનકવાશી જૈન વગના ઉપરને આજુલમાહાંના શ્વેતામ્બર મૂર્તિ પૂજક વગે કરાવેલો છે પણ ત્યહાંની બીજી હિંદુ પ્રજાએ માણસાઈ ધારણ કરીને કોઈ પણ કોમ પર થતા આવા જુલમ હામે વિરોધ જાહેર કરવામાં પ્રસાદ કરજોઇ નથી. આ બનાવ સ્થાનકવાસી જૈનોનું પાણી, વે, મૂ જેનોનું હદય, અને કચ્છ રાજ્યની વ્યવસ્થા એ ત્રણેને ખ્યાલ આ પવા માટે પુરતો છે. પૂજ્યમહારાજ શ્રી લાલજી સાહેબને દેહત્યાગ–કલેષથી ગાળાનું પાણી પણ સુકાઈ જાય છે એ કહેવત છેક જ બેટી નથી. બે હેટા મુનિઓ અને હેમના અનુયાયીઓ વચ્ચે લાંબા વખતથી ચાલતા ભયંકર ફ્લેષની મધ્યમાં જૈન સમાજને એક કોહીનુર અદશ્ય થયો છે. એમના અને એમના પ્રતિપક્ષીના દષ્ટિબિંદુમાં કહ, Page #117 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. તફાવત હતો અને કોણ કેટલે દરજજે દોષત હતું તે ચર્ચવા છે મુદલ ખુશી નથી. લાંબા વખતથી આ ઝગડે ચાલે છે અને અનેક ચર્ચાપત્રો, તથા ભલામણ પત્રો બને પક્ષ તરફથી મહને મળ્યા હતા પણ મહે આ વિષય પર એક શબ્દ વટીક આ પત્રમાં કે અન્ય સ્થાને લ ખ્યો નથી એટલું જ નહિ પણ સમાધાનના પ્રયત્ન માંટે જતી બીજી વ્યકિતઓ સાથે જોડાવાની મહને અરજ કરવામાં આવવા છતાં એમ કરવામાં પણ મહે કાંઈ હિત જોયું હતું. આજે હરખેજ્યમ-- હારાજ હયાત નથી હારે એટલું કહેવું યોગ્ય ધારું છું કે બીજા શ્રી લાલજી પચાસ વર્ષમાં થનાર નથી. એમના અને બીજા સાધુની નામથી પાટ જમાવવામાં મુખ્ય આગેવાને જ દોષિત હતા, અને સુલેહ કરાવવાના બહાને સત્તા મેળવવા મથનારાઓમાં એવો સાચા હૃદયને અને તે સાથે જ બુદ્ધિવૈભવ તથા ઇચ્છા શક્તિ ધરાવતો પુરૂષ નહતો કે જે સમાધાન કરાવી શકે. સમાધાનને બદલે ઉલટા હમેશના ટા ખડા થવા પામ્યા છે. સમાધાનનું કામ એવા ઉત્તમ પુરૂષો વચ્ચે કરવાનું હતું કે એક શુભાશયી પંચને ફતેહમંદ નીવેડો લાવવા માટે એક અઠવાડીઉં બસ થાય. હવે તે પૂજ્ય શ્રી ચાલ્યા ગયા છે અને સુલેહ કે કલેષ જેવા પામનાર નથી. હવે ચારિત્રગૌરવ અને મહત્તા થોડા કાળમાં અદશ્ય થશે; અને એનું પાપ સુલેહના રસ્તાઓને માથે જ પડશે. શ્રી લાલજી મહારાજના સ્મારક તરીકે એક મહેતું ફંડ સ્થાપી જૈન ગુરૂકુળ કે એવી કોઈ સંસ્થા ખોલવી બીકાનેરમાં એક મેળાવડો, આ અંક બહાર પડે તે પહેલાં થઈ ચૂક્યો હશે. હું ઇચ્છું છું કે એ પવિત્ર પુરૂષનું નામ, કોઈ પણ સંસ્થા કે ફંડની સાથે જોડવામાં ન આવે. સમાજના હાલના સંજોગે જોતાં કોઈ પણ સંસ્થા કેવી ચાલશે તે અટકળવાનું મુશ્કેલ નથી અને જ્યાં હજાર તકરાર થયા જ કરવાની છે એવી સંસ્થા સાથે આ શાંત પવિત્ર પુરૂષનું નામ જોડવામાં ભક્તિ કરતાં અવિનય થવાને વધારે સંભવ છે. ચારિત્રાના નમુના રૂ૫ બે મહાત્માઓઃ કાઠિયાવાડમાં જન્મેલા શ્રી ગુલાબચંદજી અને રાજપૂતાનામાં જન્મેલા શ્રી શ્રી લાલજી અને અદશ્ય થયા છે. એમ તે બીજા પણ થોડાએક મુનિએ સારા ચારિત્રવાળા છે, વ્યા" કરણું ન્યાય જોણુનારા પણ છે, ૫ણું ગુલાબ અને શ્રીલાલ એ બે પુષ્પ - અને ખાં હતાં. એમાં સત્ય ખાતર ક્રોધ (noble indignation) અને બીજામાં આત્મગૌરવમાંથી સ્વાભાવિક રીતે ઉદ્દભવતું મંગુ માન જે ધમાં આવતું, પણ તે તે હેમની કિંમતમાં વધારો કરનાર તા: Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈનહિતલુ હતાં. અપ્રશસ્ત ક્રોધ અને અપ્રશસ્ત માનથી એ તદ્દન જૂદી જ વસ્તુઓ હતી. ક્ષત્રિયમાં અને સંધના નાયકમાં પ્રશસ્ત ક્રોધ અને પ્રશસ્ત મામ આવશ્યક છે અને એ તે એની ઉજવલતાનાં' પુરાવેા છે. 2 આ પ્રસંગે એક આધ્યાત્મિક સત્યmystiqism-નું કિરણ સ્ફુરી” બને છે. ચારિત્ર અને બુદ્ધિના સંધર્ષીને આ સમય છે. વ્યાકરણ, ન્યાય તકતા અભ્યાસના શેખ રાજપૂતાના તરના શ્રાવકા અને સાધુએની પ્રકૃતિમાં નહાતા હાં માત્ર નિર્દોષ ચારિત્રને શેષ હતા, બુદ્ધિની લીલા ચેતક પૂજાતી જોવામાં આવી અને આવતા કેટલાક સાધુએ પણ ધીમે ધીમે ભુદ્દિવૈભવ તરફ ઝુકાવા લાગ્યા. પ્રથમ તે સાને તે ગમ્યું. પછી ચારિત્ર અને બુદ્ધિ વચ્ચે સ્વાભાવિક યુદ્ધ આરંભાયું. આ યુદ્ધ લાંખે। સમય ટકવું જોઇએ. બન્ને એક બીજાના ટપલા ખાઇ ખાઇને છેવટે ચારિત્ર બુદ્ધિમાં અને બુદ્ધિ ચારિત્રમાં · સમાઇ જવા પામશે એટલે બુદ્ધિ અને ચારિત્રથી પર એવા આધ્યાત્મિક ભાન' માં દાખલ થવાશે. હ્રદય અને બુદ્ધિ અને એક વ્યક્તિના માલેક તરીકે તા ભયંકર , પણ વ્યક્તિના સાધન-દાસ-તરીકે ઉપયાગી છે. દયાળુ અને વિદ્વાન દુ:ખી છે, પણ ચેાગી કે જે હૃદય અને બુદ્ધિના રાજ્યમાં થઇને તે હદ આળગી ગયા હૈાય છે તે એક સુખી મહારાજા છે કે જૈન અને બાજુએ હ્રદય અને બુદ્ધિ હાથ જોડી હુકમની આજ્ઞા માગી રહ્યાં હૈાય છે. એ સ્થિતિએ પહોંચવા માટે હૃદયની બળતરા અને બુદ્ધિની ઉર્દુતાએ સહન કરવી જ પડે છે. > મદદ કરવા યોગ્ય સંસ્થા—ન્દ્રપ્રસ્થ હિંદુ ગર્લ્સ હાઇસ્કુલ, દ્વિલ્લી, આ સંસ્થાને મદદની ઘણી જરૂર છે અને મદદને તે સંપૂર્ણ લાયક છે. ગઇ સાલ આ સ્કુલના મેટ્રીક કલાસમાં ૮ કન્યાઓ હતી તે આતૅને પરીક્ષામાં મેાકલવામાં આવી હતી, જેમાંથી ૫ પાસ થઇ હતી. આમાંની કેટલીક મેડીકલ કૅાલેજમાં જોડનાર છે. સ્કુલને માથે દેવું વધ્યાં કરે છે. ૩૧ માર્ચ ૧૯૨૦ ના રાજ રૂ. ૬૦૩૦)નુ દેવું હતું. આ ખાતું ધણું સુંદર કામ બજાવે છે અને વ્યવસ્થા પહુ ઉત્તમ છે. લેડી સુપ્રીન્ટેન્ડન્ટ miss u Gmeiner હિંદુધર્મ અને હિંદુ કામ- માટે મરી પડનારી દેવીએમાંની એક છે... પ્રેસીડન્ટ રાયબહાદૂર લાલા સુલતાન સિંધ દિગમ્બર જૈન છે. જેની પાસે સાધન હેાય હેને આગ્રહપૂક કહીશ કે આ સંસ્થાને પૂરા દીલથી મદદ કરે ' Page #119 -------------------------------------------------------------------------- ________________ -~- ~ ~ ~-~ ~-~ સપના પ્રવાહમાં. ૧૦૫. mmarnamamman આ લખનાર પતે યથાશક્તિ રકમ આપ્યા અને બીજાઓ પાસે અપાવ્યા પછી જ આ ભલામણ પ્રગટ કરે છે. . ' અમેરિકામાં ધન પુષ્કળ છે, શોખ પુષ્કળ છે, હઅગ. પુષ્કળ છે, તેમ વિદ્યા અને દૂયા પણ પુષ્કળ છે. અમેરીકન હ્યુમેન એજ્યુકેશન સોસાઈટી ” નામની સંસ્થા દયાની ભાવનાના પ્રચાર માટે પદ્ધતિસર પ્રયાસ કરવામાં વર્ષે ૬૦૦૦, પિાંડ ખર્ચ કરે છે. લગભગ આખી દુનિયામાં એની શાખાઓ સ્થપાઈ છે. ૪૦ લાખ મેમ્બર કર્યા છે ! અને આ બધું પરિણામ માત્ર છ સદીમાં નીપજાવી શકાયું છે ! અમેરીકને જે ચીજમાં રસ લે છે તે ચીજની પાછળ બુદ્ધિ, શરીરબળ તેમજ ધનબળથી કેવા લાગી પડે છે અને પદ્ધતિસર કામ કરીને કેવી ફતેહ મેળવે છે તે આ પરથી વિચારવાનું છે. શક્તિ અને સ્વાતંત્ર્ય બને હાં પુષ્કળ પ્રમાણમાં હોવાથી દરેક હીલચાલ– પછી તે સાચી છે વા બેટી-નહાની હો વા હેટી દરેક હીલચાલને માટે અનુયાયીઓ, ભકતે, વૅલંકીઅરે, અનુમોદક, સહાયક, રક્ષક પુષ્કળ મળી આવે છે અને હીલચાલ છેડા વખતમાં મજબુત બને છે. બધો પ્રતાપ Plertyને શકિતને-સ્વાતંત્ર્યને-છે. હિંદમાં. આજે જીવદયા કે વનસ્પત્યાહાર કે સમાજસુધારણું કે શરીરસુધારણ આદિ કઈ પણ બાબતની હીલચાલ ગમે તેવા બુદ્ધિમાન, સહદય, ઉત્સાહી માણસ તરફથી શરૂ થાય તો પણ તે સ્થાયી અને મજબૂત બની શકતી નથી; એના કારણમાં ઘણી વખત પત્રકારે સ્થાપકની. લાગણી કે ઉત્સાહ કે જ્ઞાનની અપૂર્ણતાને દોષ બતાવે છે. એવામાં દાખલાઓ છે ખરા કે જેમાં સ્થાપકની અપૂર્ણતાને પરિણામે એમ બનતું હોય; પણ મુખ્ય કારણ ઉપર કહ્યું તે હિંદી પ્રજામાં શક્તિની ખેદજનક ન્યુનના એ જ છે. યહાં શકિત નથી ત્યહાં કઈ ચીજ પાછળ ફીદાગીરી હેવી સંભવતી નથી. બધે સવાલ શક્તિ છે અને કોઈ પણ પ્રજાની શક્તિનો નાશ કર્યા વગર બીજી પ્રજા હેને પિતાના કબજામાં રાખવાની આશા રાખી શકે નહિ. શક્તિનો આધાર મુખ્યત્વે (૧) શસ્ત્ર ધારણ કરવાની છૂટ અને લશ્કરી તાલીમ તથા (૨) ઓછામાં ઓછી ચિંતાથી દરેક માણસ ગુજરાન જોગ આવક કરી શકે એવી સમાજવ્યવસ્થા : એ બે તત્ત્વ પર છે. હિંદે બને તને ગુમાવ્યાં છે. તેથી એને ઉંચી કેળવણી, લલિત કલાઓ, સાહિત્ય અને જીવદયાના પ્રચાર જેવા ઉદ્યમે કાંઈ હિત કરે તેમ નથી. એ બધું સારું છે. પણ તે શક્તિમાન અમેરિકા-શપ જેવા દેશોને માટે Page #120 -------------------------------------------------------------------------- ________________ જેનેહિતિ૭ અહીં તે પ્રથમ શક્તિની જરૂર છે. દેરા, અપાસરા, મઠ, કૈલેજ, ધર્મશાળા, પાંજરાપોળ, ઇસ્પીતાલ એ સર્વ કરતાં વધારે જરૂર હિદને માટે –વ્યાયામશાળા અને લશ્કરી તાલીમ આપનારી ખાનગી સંસ્થાઓની છે. બધા રાજદ્વારી સુધારા અને હક માટેની લડત કાંઈ અર્થસાધક થનાર નથી. રાજદારીઓના ફેફસાના ઢોલ જ શોદાલ છે તો એને અવાજ કાને અસર કરનાર હતો? બુદ્ધિ પણ શકિતની એક પુત્રી છે તે હજી ઘણુંખરા હિંદી નાયકો હમજી શક્યા નથી એ જ ખેદની વાત છે. આખા યુરોપમાં, હમેશની શાન્તિ મેળવવા ખાતર (8) લડાયેલા મહાયુદ્ધ પછી, ફરજીયાત લશ્કરી તાલીમ અપાવી શરૂ થઈ છેઅગર થવાની તૈયારી છે. કેટલાક દેશમાં નેશનલ સીક્યુરીટી લીગ નામની સંસ્થાઓ સ્થપાઈ છે, જે તે દેશના દરેક ધંધાદારીને, વિધાથીને, નોકરને, સ્ત્રીને, ધર્મગુરૂને, સર્વને કવાયત, કસરત અને કુસ્તી શીખવવા નિયમિત વર્ગો ખોલે છે, અને આરોગ્યને લગતા સામાન્ય - જ્ઞાનને બહોળો પ્રચાર કરે છે દરરોજ ૧૦ કે ૧૫ મીનીટ નિયમિત રીતે તાલીમ આપનારા અનેક વર્ગો ઉભા થયા છે. ગરીબ બિચારા હિંદને એ દિવસે કહારે મળશે ? સરકાર પાસેથી એવી આશા - રાખવી નરી મૂર્ખતા છે; અને શ્રીમંતને–ખાસ કરીને New Rich અથવા War Rich એટલે યુદ્ધની કમાઈથી શ્રીમંત બનેલાને-તે સ્વર્ગ બે તસુ જ છેટું રહ્યું છે. એમને નથી દેશને ખ્યાલ કે નથી માણસાઈને ખ્યાલ આવા દેશ માટે એક ખરેખર ભયંકર જમાને જ ફારગત થઈ શકે. બહાણા વિસ્તારમાં એક સાથે ચાલતા જુલભાટ, પછી તે રાજક્તાઓ તરફથી હે યા પ્રજાના કેઈ વિભાગ તરફથી હા, માત્ર જુલમાટે જ આ દેશની નિદ્રા દૂર કરી હેને છદ્મસ્થ” માંથી મનુષ્ય બનાવી શકે. ડાયને અને સેવીઝમને ધિક્કારનારાઓ એકપક્ષી છે. દુનિયામાં કોઈ ચીજ જરૂરીઆત વગર જ ઉત્પન્ન થતી નથી, પછી તે સુંવાળી હે વા કર્કશ હો, ભલી હે વા બુરી છે. હિંદુઓ કહે છે કે, હારે હારે ધર્મનો નાશ થાય છે હારે એક અવતારી પુરૂષ આવે છે, ઈશ્વર અવતરે છે–નીચે આવે છે. આ અલંકારી સિદ્ધાંતને બહાળો અર્થ હજી હિંદુઓ પિતે હમજ્યા નથી. ક્ષત્રિયેનું જોર એટલે લડાયક જુસ્સો છેલ્લી ટોંચ પર આવ્યો ત્યહારે પરશુરામે-એક બ્રાહ્મણઅધ્યાત્મવિદ્યાએ હેને સંહાર કરવા જન્મ લીધે શ્રીમંતોનું બળ વધ્યું– ઇન્દ્રિયલોલુપતા અને સ્વાર્થી ધતાને છેલ્લી હદને વિકાસ થો હારે હૈનીને—એસેવીઝમના સિદ્ધાંતે–જન્મ લીધે. ગુજરાતી Page #121 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૭ પત્રનું વાયડાપણું છેલ્લી હદ સુધી વધ્યું હારે હેનાથી એક નિર્માલય ભૂલ–પારસી કોમની મશ્કરી રૂપે બે લીટીની જાહેર ખબર છાપવાની––થઈ અને એ બનાવને નિમિત્ત બનાવીને કુદરતે પારસીના હાથે મેથી પાક આપવા ઉપરાંત, માફી મગાવી આપી તે પણ હજી પલ્લો છૂટયો નથી. જે તત્ત્વ છેલ્લી હદ સુધી વિકાસ પામે છે હેના નાશ માટે બીજું તત્ત્વ જરૂર “ અવતારે” લે છે –નીકળી આવે છે. ઘડીઆળમાં જુઓ : એક પછી બે જ વાગે છે, ત્રણ નહિ; ત્રણ પછી ચાર વાગે છે, છ નહિ; છ પછી સાત વાગે - છે, બાર નહિ; મતલબ કે છેલ્લા આંક સુધીની ગતિ ધીમી જલદ છે; પણ છેલ્લા આંક પર આવ્યા પછી આગળ વધવાનું સ્થાન જ નથી, ઉભા રહેવાનું સ્થાન નથી, પાછળ જ પડવાનું નિર્માયલુ છે અને તે પણ પહેલાંની માફક એક પછી એક પગથીએ ઉતરવાનું નથી હોતું પણ બાર પછી એકદમ એક ઉપર આવવાનું હેય છે. સુરેપને અને હિંદના લક્ષ્મીવાનને કોઈ આ ખુલ્લું સત્ય હમજાવશે ? જેન કેમમાં એક નવા કાયદાની જરૂર –ાહ પ્રજમાં એવું ધામિક ફરમાન છે કે એ ધર્મ પાળતા દરેક પુરૂષે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં દાખલ થવા પહેલાં થોડા વખત પણ દીક્ષા લઈ ભિક્ષાચારી કરવી જ જોઈએ. જેનોમાં જે આ પ્રથાનું અનુકરણ થાય તે હાલના જૈનાચાર્યોને તેમજ ગરીબ “ વાંઢા "એને_બન્નેને –લીલાલ્હેર થાય ! દીક્ષા લઈને છેડવી એ હવે જૈન સમાજમાં નવાઈની વાત રહી નથી, તેમજ દીક્ષા પછી સ્વેચ્છાથી વર્તતાં એમને કોઈ રોકી શકતું નથી; એટલું જ નહિ પણ દીક્ષાના ઉમેદવારને કન્યાના ઉમેદવાર જેટલી જ ધૂમધામ અને લાડપાડને સ્વાદ ચખાડવામાં આવતો હોવાથી “ફરજ્યાત દીક્ષા ”ના કાયદા હામે, જૈન મુદ્દલ વિરેાધ નહિ કરે એ પહેલાઈથી સમજી શકાય એમ છે. થોડા વખતની છત ઉપર કાઠિયાવાડના ગામ બગસરામાં સ્થાનકવાસી જૈન સંગાના એક જાણીતા સાધુએ એક યુવાનને હેના વડીલની મરજી નથી દીક્ષા માટે તૈયાર કર્યો અને દીક્ષાની છેવટની ક્રિયા કરવા પહેલાં વરરાજ કરતાં પણ વિશેષ લાડપાડ અને મોજશેખને સ્વાદ ચખી દીક્ષાસુંદરીને ભેટવાને આતુર બનાવ્યું. કહે છે કે, શ્રાવકો પાસેથી માંગી આણેલા વેઢ–વીંટી વગેરે દાગી Page #122 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. નાઓ તથા રેશમી ખમીસ, રજવાડી સાફા વગેરે વસ્ત્રાલંકારમાં હેને સજજ કરી જોડે બેસાડી સરઘસના આકારમાં કેટલા દિવસ સુધી જૂદા જૂદા શ્રાવકોને ઘેર હેની પધરામણી કરવામાં આવી હતી અને રાત્રી જનની “પાટી” આપવામાં આવી હતી. અત્તર વગેરે સુગધીથી પણ હેને બેનશીબ રાખવામાં આવ્યો નહતો. માલપાણે, અસંરક્ષેલ અને મોહક વસ્ત્રાલંકારની પ્રાપ્તિ યુવાનને કામ ઉપજાવે અને માશુકની મુલાકાત માટે આતુર અનાવે એ દેખીતું છે. અને આ અમુક દાખલામાં, જે મહેને મળેલા ખબર વાસ્તવિક હોય તો, આ યુવાનમાં કામ પ્રેરનાર પરગજુ માહાત્માએ હેની તૃપ્તિ માટે સાધન અગાઉથી જ વિચારી રાખ્યું હતું. એક સુંદર યુવાવ સાધ્વી સાથે આ વરરાજાને ગુફતેગો કરતાં જેનાર વ્યક્તિએ મહને જણાવ્યું કે, આ યુવાનને હવે ખરેખર સિદ્ધશિલા પ્રાપ્ત થઈ ગઈ છેઃ હેની સઘળી ઈચ્છાઓ સિદ્ધ થઈ છે અને હેનું હૃદય હવે શીલા જેવું બન્યું છે– ધર્મ, કર્મ, લોકલાજ કશાની ભીતિ એને હવે અસર કરે તેમ નથી... Excellent! Simply grand! હવે નિર્ધન વાંઢા હિંદુઓને કન્યા માટે મુક્તિફેજમાં ભળી ખ્રિસ્તી થવાની કશી જરૂર રહેશે નહિ; કારણ કે જૈન કેમ હૈમને હિંદુઈઝૂમે છેડયા સિવાય પણ પ્ત કરવાની ગોઠવણું કરી શકી છે. જેઓ જીદગીભરમાં મીઠાઈ, સુંદર વસ્ત્રાભૂષણ કે અત્તરકુલેલ ન પામી શકતા હોય હેમને પારકે હિસાબે અને જોખમે સઘળા મોજશોખના પદાર્થો પૂરા પાડવાની ધર્મશાળા જૈનાચાર્યોએ બોલી દીધી છે—ઘણું છે એ “ દયાના દેવતા ઓ ! ઉક્ત યુવાનનાં મા-બાપ હયાત નથી અને વડીલ બંધુએ દીક્ષાની મંજુરી આપી નહતી એટલું જ નહિ પણ ગામોગામના અગ્રેસને અરજ કરી દીક્ષા રોકવા પ્રયત્ન કર્યો હતો, પણ બિચારાને ખબર નહિ કે રાજથી પણ મહાન એવા એ પહારાજા શું કોઈની દલીલ કે અરજ સાંભળવાને બંધાયેલા હોઈ શકે?. એને ખબર નથી કે આજકાલ જમાને જે આપખુદને છે, આટેકરી અને જુલમને જ પવન સારી દુનિયા પર ફેંકાય છે, લાઓનાં જ વાજાં ચોતરફ વાગી રહ્યાં છે, તે જમાનામાં જૈન સાધુઓ આપખુદી, જુલમ અને સ્વેચ્છાચારમાં પછાત રહે તે એબને માટે જીવવું જ ભારે થઈ પડે. વેતામ્બરે મૂર્તિપૂજક વર્ગમાં દેવદ્રવ્યના એક મામુલી Page #123 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં - ૧૦૮ સવાલને અંગે અમુક આચાર્યોએ શ્રાવકને હથીઆર બનાવી જે મહાભારત યુદ્ધ આર્યું છે હેની આ બિચારા અરજદારને જ ખબર હેત તે ભાઈ ગુમાવવાના દુઃખ ઉપરાંત બીજી વધુ ઉપાધિનું દુઃખ હોરી લેવા તે તૈયાર થ ન હોત. ભેળા કંઠાળી બધુ! શાન્ત થા! ટેક્રસીને પવન એકવખત સપૂર્ણ જોશથી ફૂંકાઈ રહેવા દે એને પણ દરેક ચીજની માફક અત તો અવશ્ય છે. ટેકસીને અંત નજીકમાં આવતો હોવાથી જ કુદરત એને હમણાં હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટાને કલ કરવા પહેલાં એને પુષ્કળ ખવરાવી છેપુષ્ટ કરવામાં નથી આવતું શું? દીલાસો લે કે ધર્મ, સમાજ તેમજ રાજ્યનાં ક્ષેત્રો પરથી ટેક્રસીનાં સંતાનોને ભારે ચેડા વખતમાં દૂર થવો નિર્માયલો છે. આજે એ મહાજનીઆ પાડા હામે એકલડાકલ મનુષ્યક્તિને અવાજ કામ લાગે તેમ નથી. જે કળા આવડે તે મનુષ્ય માતેલા પાડા સ્વામે પિતાનું બળ ખચી ન નાંખતાં પાડા હા પાડીને ઉશ્કેરી સર્જાતીય ચુંદ ઉત્પન્ન કરાવવું જોઈએ, જેથી એક બીજાનાં માથાં તેડી તેઓ સ્વતઃ જમીન પર લાંબા થઈ પશે. . અને જે “કળા ”માં “પાપ” લાગતું હોય તે લઠ્ઠ રૂપી સત્યથી ટેક્રસીના પાડાને સીધેર કરવા જેટલી શક્તિ હોય તે જ મનેકામના સિદ્ધ થઈ શકે. પત્રો અને તારે, પ્રોટેસ્ટ અને વિનંતિઓ, હિલચાલે અને અશ્રપાત, આક્રદ અને ઉપવાસ કાંઈ પરિણામ લાવી શકે નહિ , પરદેશી સરકાર ધર્મના ઝગડામાં વચ્ચે પડવાનું “પાપ” કરવિની નથી, અને સમાજ એવો સંપીલે કદાપિ થવાનું નથી કે ધમગુરૂઓને બહિષ્કાર કરે. તેથી હાલ તે આખલાઓને અમર્યાદિત તહેવાર ” છે એમ હમજી મન મારી લેશોજી ! - ગુજરાતીના પ્રસંગ પરથી ઉપજતા વિચારો –ગુજરાતી” પત્રમાં પારસી કન્યાઓને લગતી એક ટુંકી જાહેરખબર પ્રગટ થવા પામી હતી. ગુજરાતી અને પારસી પત્રકારે વચ્ચે ઘણું વખતથી વાક્યુદ્ધ ચાલુ જ છે અને એ યુદ્ધમાં ગુજરાતી પોતાના રહડીઆતા ભાષાબળથી હમેશ વિજયી નીવડતું જોવામાં આવ્યું છે. આ વિજયે પરાજિત પારસી પત્રકારના હૃદયમાં હમેશ ખુંચતે રહે એ તદન સ્વાભવિક છે અને એને પરિણામે તેઓ જરા જેટલું ખરું કે કલ્પિત કારણ હાથ આવતાં એકસપી કરી એના ઉપર તૂટી પડે એ પણ મનુષ્યપ્રકૃતિને બંધ બેસતું જ છે. હું હમેશા કહેતે આવ્યા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈનહિતેચ્છુ. છું કે દુનિયાને વિજયી તરથી ભય રાખવાનું જેટલું કારણ નથી તેટલું પરાજિત એક્સેપી તરફથી ભય રાખવાનું કારણ છે. ડાયરથી જેટલી ધાસ્તી રાખવાનું કારણ નથી તેટલી ધાસ્તી નિળ મજુરવર્ગની એકસપી (બાલ્સેવીષ્મ )થી રાખવાનું કારણ છે. જર્મનીના આત્માને મારી નાખવાના પ્રયાસથી લંડ માત્ર આડકતરી રીતે દુનિયાભરના મજુરવર્ગને પુષ્ટિ આપી આલ્સેવીસ્ક ભય ઉભેા કરે છે, કે જેની પ્રગતિને અટકાવવા માટે યુરોપભરના અસ્ત્રશસ્ત્ર કે વિમાન પણ કારગત થઈ શકશે નહિ; કારણ કે આ શત્રુના વાસ હેના શત્રુઓના સૈન્યના હૃદયમાં છે અને હૅનું શસ્ત્ર emotion (લાગણી) છે. પારસી પત્રકારાએ એકસંપી કરી લેાકાતે ઉશ્કરી મૂક્યા તેથી જરા પણ બુદ્ધિનો ખપ ન કરતાં માત્ર emotion ( લાગણી)થી દોરવાઇ જઇ કેટલાકાએ ‘ગુજરાતી' પર મનમાન્યા'બખાળા કહડિયા, કેટલાકાએ હેના હામે કર્યાદ કરવાની ખટપટ કરી, અને કેટલાકેાએ અધિપતિના ભાઇને માર માર્યાં. ખૂબી એ કરી કે, મારનારા મારીને મેટરમાં ચાલ્યા ગયા અને ખીન્ન પારસીએ જ અશકત બનેલાને સ્પિીતાલમાં લઈ જવાની ભલાઈ' કરવા બહાર પડયા. This is nothing short of aading insult to ingury. સંજોગે વચ્ચે આ માર પડયા હતા તે સંજોગામાં માર મારનારની જાતિની કાઇ વ્યક્તિની મદદ સ્વીકારવી એ nervousness ( ભયભીતપણાનું લક્ષણ છે. આ ભયભીતપણું ખીમારના પત્રની શૈલી પરથી પણ જણાઇ આવે છે. આ ભયભીતપણાંતા જ અત્યાર સુધી લાભ લેવામાં આવ્યા છે અને મ્હને ધાસ્તી છે—હું ઈચ્છુ છુ કે એ ધાસ્તી ખાટી પડે કે હજી એને વિશેષ લાભ લેવામાં આવશે. હાલની કેળવણીએ માણસના મગજને કેળવ્યુ છે પણ શરીરબળને અને આત્મિક હિંમતને દેશવટા દીધા છે એ સત્ય કેળવાલાએ નથી જાણતા એટલી સારી રીતે ધેાકાપથીએ જાણી રહ્યા છે. આ જમાનામાં દલીલ નથી ફ્રાવતી તેટલે દરજ્જે પ્રપંચ અને લ× Yાવે છે એ વાતની ના કહેનારાએ કાં તે બાળક છે અગર તેા પાતે જ પ્રપંચી અને લડ્ડબાજ હાઇ પાતાની પાલીસી છૂપાવવાની તજવીજ કરનારામાંના છે. ‘'ગુજરાતી'ની આ કમનશીબ જાહેરખબર ઇરાદાપૂર્વક છપાઈ હાય તે! પણ—જો કે ઇરાદે સાબીત કરવા ઘણા મુશ્કેલ છેપારસી કામનું અપમાન કરવાના ઈરાદા તા એ પરથી ખીલકુલ જણાતા નથી. એ હિંદુ પત્રકારના પેપરમાં ખુદ હિંદુ કામના રીત Page #125 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૧૧ રીવાજો અને સુધારા સબધે ઘણીએ થેકડી છપાયા કરે છે પણ એથી કાંઈ હિંદુ કામના એ શત્રુ છે એમ હિંદુઓએ તે શું પણ ગુજરાતી ’ના હરીફા કે ત્રુઓએ પણ જણાવ્યું નથી. વાગ્રસ્ત જાહેરખબર જો કાંઇ ચીજ સાબીત કરી શકતી હોય તો તે માત્ર એટલું જ સાખીત કરી શકે કે, પત્રકારા ગ્રાહકસંખ્યા વધારવા માટે પબ્લીકમાંના અલ્પબુદ્ધિવિકાસવાળા વર્ગની emotonતે ગલ-મલીઆં કરે ( sensation ઉત્પન્ન કરે) એવા સમાચાર, ટીકાઓ, જાહેરખબર ઇત્યાદિ પ્રગટ કરવાના વાયડાપણાને–એ જાતની નખળાઇને આધીન થાય છે તેમ ગુજરાતી' પણ થયું હેાય, અને એ જાતની નબળાઇ તા કમનશીબે આજની લગભગ તમામ પત્રકાર દુનિયામાં વધતા કે ઓછા પ્રમાણમાં હયાતી ધરાવે છે. ' ગુજરાતી’એ, મુઠ્ઠીભર પારસીએની સભાનેા ઠરાવ વાંચતાં જ અત્યંત નરમ શબ્દોમાં માફી માગી એ જ આ મારનુ ગુપ્ત કારણ છે એમ હરકેાઇ માનસશાસ્ત્રને અભ્યાસી કહી શકશે. સ! કરનારાએ પેાતે મેલ્યા હતા કે, એમના ડેખાંએ ’–સ્વીકારાયલ આગેવાને આ બાબત ઉપાડી લેવા તૈયાર નહેાતા અને તેથી તેઓ પેતે આગેવાન બની સભા મેલાવવા, ગર્જના કરવા અને લોકોને ઉશ્કેરવા બહાર પડયા હતા. મતલબ કે, પારસી કામના ખરા આગેવાના અને કેળવાયલાએ આ જાહેરખબરને જરા પણ અગત્ય આપવાનું પસંદ કરતા નહેાતા, માત્ર મુઠ્ઠીભર અપ્રસિદ્ધ વ્યક્તિએ આ નિમિત્તે આગે વાનપદ મેળવી લેવા બહાર પડી હતી. એક મહાભારત ડેકેમેશન કેસને અંગે એમણે કરેલું રૂ. ૨૦૦-૫૦૦નું કુંડ પણ એમની શક્તિને ખ્યાલ આપવાને પુરતું હતું. છતાં ‘ ગુજરાતી ’એટલામાં ડરી ગયું અને નહિ છાજતા ગરીબ શબ્દોમાં ક્ષમા માંગી એન્ડ્રુ એ એની nerves ના પુરાવા છે. કદાચ શ્રીમતે અને ખડેખાંએએ આગેવાની લઇને ર્યાદ કરી હાત તેા પણુ થઈ થઈને થવાનું શું હતું? કેટ કાઇના બાપની નહેાતી. દુષ્ટ ઇરાદે। સાખીત થાય તેમ હતું જ નહિ, અને આખરે માણસ જાતમાં વધતી કે આછી નબળાઇ તે અવશ્ય હાવાથી કાઈ મેજીસ્ટ્રેટ કર્યાંદી તર કાંઇક- અણુઘટતું વળણું બતાવવા તૈયાર થતે તા પણુ એનું પરિણામ હમણાં જે પરિણામ આવ્યું છે તેટલું ખરાબ તે નહિ જ આવતે. મહાત્મા ગાંધીજીની મુલાકાત લેવા આવા નવા પ્રસંગમાં— Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જેનેહિતેચ્છુ. દોડવામાં પણ છૂપો આશય જ રહેલો છે એમ વ્હેલાઈથી જોઈ શકાય. છે. ગાંધીજીને તે વખતે સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે એમના નિખાલસ અભિપ્રાયને આવા ગંદા ખેલની ઢાલ બનાવવામાં આવ-- નાર છે. દેશને જે વખતે સંપૂર્ણ અક્યની અનિવાર્ય જરૂર છે તેને વખતે દેશના પ્રજાકીય નેતા એક નજીવી બાબત કે જેથી કઈ કેસની થોડી પણું વ્યક્તિઓની લાગણું દુભાવાને સંભવ હોય તે બાબતને -જો કે બીજે પ્રસંગે હેના તરફ લક્ષ આપવા જેટલી દરકાર કરવામાં પણ પિતાનું અધઃપતન સમજતે-વધારે ભાર મૂકીને દૂર કરવાને અભિપ્રાય આપે એ દેખીતું છે. એથી ગાંધીજીને અભિપ્રાય અક્ષરસઃ (literally) સ્વીકારો જોઈએ નહિ. એ હેતુપૂર્વક બેલાયેલો અભિપ્રાય છે, નગ્ન સત્ય નથી. આ પ્રસંગે ગાંધીજી જેવા દેશનેતાએએ મન ભજવું વધારે હિતકર છે એમ કહેવાનું આ પ્રસંગ પરથી પ્રાપ્ત થાય છે. અમદાવાદના તોફાનમાં કેળવાયલાની આગેવાની હતી એમ કહેવા જતાં શું ગજબનું પરિણુમ-અલબત અણધારી રીતે આવ્યું હતું એ ગાંધીજીએ ધ્યાનમાં રાખવું જરૂરનું છે. પાછળથી એ થન પંજાબને પણ હિંદના વિરોધીઓએ લાગુ પાડ્યું હતું અને દેશને માથે એક ભયંકર તહેમત ગાંધીજી જેવી વ્યક્તિને નામે મૂકવા જેટલી બાજી ખેલાઈ હતી. પાછળથી ગાંધીજીને ખુલાસે” કરવાની જરૂર પડી હતી, “કેળવાયેલાને વિસ્તૃત મર્યાદાવાળા અર્થ કરવાની જરૂર પડી હતી, કે જે સાંભળવા કેઈએ દરકાર કરી નહોતી. ગોરા રાજા-- રીઓ કાંઈ સત્ય માટે બેઠા હતા નથી. એમને તો અમુક ધારેલું કામ પાર પાડવાનું હોય છે અને હેની સફળતા માટે રસ્તામાંથી જે કાંઈ મળી આવ્યું હેને ઉપગ કરી લેવાનું હોય છે. આમાં સત્ય અસત્ય કાંઈ તપાસવાનું હતું જ નથી. અને કામ પાર પડ્યા પછી સત્ય-અસત્યની વ્યાખ્યાઓ ચર્ચવાને “દેખાવ લાંબા વખત સુધી ચાલ્યા કરે અને પિતાના કાર્યને “સત્ય”ની વિસ્તૃત વ્યાખ્યામાં સમાવવાની તજવીજ થાય. જગવિખ્યાત વિચારક બર્નાડ શા કહે છેઃ “ An Englishman, if he commits a sin, either tells a lie and sticks to it, or else demands, & 'broadening of thought? which will bring his sin within the limits of the allowable" dell " There is nothing so bad or so good that you will not find Englishmen doing it; but you will: Page #127 -------------------------------------------------------------------------- ________________ ' સમયના પ્રવાહમાં. ૧૧૩ . * * . * આ never find an Englishman in the wrong ! His watchword is always Duty; and he never forgots that the nation which lets its duty get on the opposite sido to its interest is lost.” 24i 54000 64141તર સામાન્ય વાચકે માટે પ્રગટ કરવાની હું જરૂર જેત નથી; તેમજ આ કથન માત્ર અંગ્રેજોને જ લાગુ પડે છે એમ પણ હું કવીકારવાની ના કહીશ. અમુક પરિણામ લાવવાની ગરજવાળાએ એ જ વર્તન ચલાવવું જોઈએ, એમ કુદરતમાં છે. “સાચુલા” હિંદને એ પાઠ શિખ્યા વગર ચાલવાનું નથી જે ગાંધીજી પ્રત્યે વધારેમાં વધારે , માન છતાં કહેવું પડશે કે નવું સત્ય એવી કોઈ ચીજ આ દુનિયામાં નથી, હોઈ શકે પણ નહિ. દુનિયા પિતે જ અસત્ય છે—માયા” છે-કલ્પના છે, તે હેમાં નરં સત્ય કેવી રીતે રહી શકે એ જ સવાલ છે. એક જૈન તત્ત્વવેત્તાએ કિમતી ઉપદેશ કર્યો છે કે, “ નિશ્ચય દષ્ટિ હદયમાં રાખીને વ્યવહાર દષ્ટિથી વત્તો. “નિશ્ચય” યાને Absolute truth એ હમજવાની ચીજ છે અને Conditional truth -Partial truth-Relative truth-“વ્યવહાર સત્ય” અમલમાં મૂકવાની ચીજ છે. આ વાદ સમસ્ત દુનિયાને હમજાવવા જેવો નથી; શુભ આશયવાળા અને વ્યક્તિગત સ્વાર્થની ગંદી બાજુથી. છૂટેલા જીવાત્માઓ પ્રત્યે જ કહેવા જેવો છે. જે અને પિતાની મિલ્કત પણ યુદ્ધ અટકાવવા ખાતર પ્રતિપક્ષીઓને આપવા તૈયાર હતે હેના જેવા (તુચ્છ પ્રાપ્તિની ગુલામી પર જય મેળવી ચૂકેલા) અધિકારી” જીવાત્માઓ માટે જ ગીતાજીને ઉપદેશ કૃષ્ણ નામના પૂર્ણાવતાર (superman)થી ઉચારા છે, પરંતુ આજે કૃષ્ણને અનુસરવાને ગ્ય વ્યક્તિઓ પણ રામને જ-અંશાવતારને જ-અનુસરે છે એ જ ખેદની વાત છે. રાજદ્વારીઓ અને વેગીઓએ ધણુએક પ્રસંગમાં તદ્દન મૌન ભજવાની “ઉપયોગી કલા” શિખવી જોઈએ એક નિર્દોષ હરણ પાછળ કોઈ શિકારી પડ્યા હોય અને રસ્તામાં કઈ યોગીએ તે હરણને દોડી જતું ખરેખર જોયું હોય તે પણ હેણે શિકારીને “સત્ય' કહેવું જોઈતું નથી. પણ મન ભજવું જોઈએ છે પારસી પત્રકારે તરફ પાછા ફરતાં કહેવું જોઈએ છે કે, હિંદુ અને પારસી કેમ વચ્ચે કેઈ જાતનું વૈમનસ્ય છે જ નહિ. એક હિંદુ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનહિતે. C. વ્યક્તિ કાંઇ ટીકા કરે કે એક પારસી વ્યક્તિ ટીકા કરે તેથી હિંદુ પારસી કામાને હેમાં સડાવવાની કશી જરૂર નથી. ટીકા કરનાર કરતાં કામાને સડાવવાની હીલચાલ કરનાર વધારે દાષિત છે. બન્ને કામાતા અને દેશના તે પેાતાને શત્રુ બનાવે છે. પારસી કાખમાં કે હિંદુ ક્રમમાં સડૅા નથી એમ કહેનારા કાં તે મૂર્ખ બાળક છે અગર સા ધમડી છે. એક કામની કન્યા બીજી કામના યુવાન સાથે લગ્ન કરે તેથી તે તે કામને શરમાવાની, ખાટું લગાડવાની, હીનપદ સ્હમજવાની કશી જરૂર નથી. રેલ્વે, તાર, ન્યુસપેપર અને દેશપરદેશ વચ્ચેના સબધાના વિસ્તાર થવા પછી દુનિયામાંથી કામ અને વાડાની સીમા ટૂટવા માંડે એ માત્ર સ્વાભાવિક છે અને એક નજીકના દિવસે આપણે જોઈશું કે તમામ દુનિયામાં પરસ્પર લગ્નવ્યવહાર છૂટથી થવા લાગશે. કેટલાક પારસી પત્રકારાએ કહ્યું છે તેમ હિંદુએતે પારસીએએ સુધાર્યાં છે ' એ વાત જેમ સત્યથી વેગળી છે તેમ પારસીઆને હિંદુઆએ સુધાર્યા છે એ વાત પણ સત્યથી વેગળી છે. ખરૂ તેા એ છે કે, પારસીએને હિંદમાં સ્વરક્ષા માટે નાશી આવવું પડ્યું હતું [ જે વાત તેઓ પોતે સ્વીકારે છે, અને એમાં પણ હીનપદ જેવું કાંઇ નથી; જીવ બચાવવા કે ધર્મ બચાવવા માટે દરેક પ્રાએ . નાશી છૂટવું પડે છે ] અને હિંદમાં આવી હિંદી રીતરીવાજોનું અનુકરણ પણુ સ્વરક્ષા માટે જ કરવું પડયું હતું. સહવાસ હમેશાં બન્ને પક્ષાને એકબીજાના ગુણ-દોષ ધીરે છે. તેથી પારસીઓના કેટલાક ગુણા અને કેટલાક દાષા હિંદુઓમાં આવ્યા અને હિંદુના કેટલાક ગુણા તેમજ દેષા પારસીએમાં આવ્યા. કાઇએ બીજા ઉપર - ઉપકાર ’ કર્યા નથી. સર મહેતાએ રાજકીય ક્ષેત્રમાં કાંઇ કર્યું તે કાંઇ પારસી તરીકે નહિ પણ હિંદી તરીકે–રાજદ્વારી તરીકે કર્યુ છે. પારસી પત્રકારે એમ માનતા હોય કે ગુજરાતી જર્નાલીસ્મની લગામ હેમના હાથમાં હાવાથી ગુજરાતી આલમના તે ૮ ઉપકારી’ છે તે તે મ્હોટામાં મ્હાટુ અતેડું કરે છે. જનલીસ્ટ્સ એ એક ધંધા ' છે અને ગુજરાતીએ કરતાં તેએમાં સાહસ શક્તિ અને ઉત્તેજન ર્વિશેષ હાવાથી પારસીઓએ કાઈ ઉપર ઉપકાર ખાતર નહિ પણ ધંધા કરી દનિર્વાહ કરવા ખાતર જ જર્નાલીઝમ લીધું છે. અને જર્નાલીષ્મને તેઓએ ઊંચી સ્થિતિમાં આપ્યું પણ નથી. પારસી જનાલીસ્ટ્સ કેટલાક દાષાથી ભરપૂર છે એ આ પ્રસંગે બતાવવાની અગત્ય છે. ‘ ગુજરાતી'ની માક પારસી લેખકેાની અશુદ્ધ ગુજરાતી. , . Page #129 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૧૫: - ન નનનન ભાષા તરફ હું નજર કરવાની ના કહીશ. એ ભાષા હેમની પિતાની ન હોવા છતાં તેઓ રેઝિંદા પત્રે એ ભાષામાં કહાડવા જેટલી હિમત ધરી શકે છે એ તો હેમના લાભમાં જાતે સવાલ છે. એ સાહાર, માટે તે હું એમને મુબારકબાદી આપીશ. અને “ભાષા” કરતાં “વસ્તુ તરફ વિશેષ ધ્યાન આપવાની પોલીસીને જ હું વજન આપીશ. પારસી પત્રકારે પારસીકમને લગતી નજીવી બાબતેને પણ દરેક અંકમાં સ્થાન આપી સાર્વજનિક જગાને જરૂરથી વધારે દુરાગ કરે છે. જે પિપરે ખાસ પારસી કોમને માટે જ હોય, જેનાં નામ પારસી” કે, “પારસીમિત્ર” જેવાં હેય હેમાં પારસી ચર્ચાઓને વિશેષ જગા આપવામાં ગેરવાજબીપણું નથી; પણ મુંબઈ સમાચાર રાષ્ટ્ર ગોફતાર” “સાંજ વર્તમાન” ઇત્યાદિ સાર્વજનિક નામ ધરાવતાં પિપરેમાં પારસી કોમ અને ધર્મને લગતી ખાસ બાબતને ઘણું અગત્ય આપવું કઈ રીતે વાજબી કહેવાય નહિ. આમ થાય છે. એ દેશ કરતાં કોમને વધારે ચાહવાને પુરાવો આપે છે, અને કેમી. દષ્ટિથી થતી હીલચાલ રાષ્ટ્રિય હિત સાધવામાં હમેશ પછાત જ પડે. રાજકીય પ્રશ્નોની ચર્ચામાં પારસી પત્રે એક હિંદી (હું હિંદુ કહેવા નથી માંગતો) તરીકેની “દાઝ સંપૂર્ણ અંશે બતાવી શક્યા નથી એનું આ કારણ હવા સંભવ છે. થોડા માનવંતા અપવાદ , બાદ કરતાં પારસી કોમ માટે એક ચાલુ ફર્યાદ છે કે તેઓ રાજદ્વારી, બાબતમાં એક હિંદી તરીકે રહેવી જોઈતી “દાઝ” ધરાવતા નથી. તેઓ બીજા દેશમાંથી ઉતરી આવેલા છે એ ખ્યાલ હેમના મનમાં જાણતાં કે અજાણતાં વધારે પ્રમાણમાં રહે છે. તેથી રાજકત્તી તરફ બહુધા હેમનું વળણ (sub-consciously ) રહે છે. હયાતીને ભય હમેશ મનુષ્યને બલવાન તરફ ઝુકાવે છે. વાજબી કે ગેરવાજબી રીતે કોઈ પણ રીતે એક પણ પારસી પત્ર અલ્ટીમીસ્ટ પક્ષનું વાજીંત્ર બનેલું જોવામાં આવ્યું નથી. આના રદીઆમાં એમ પણ કહેવામાં આવે કે એક્ટીમીસ્ટ પક્ષ સાચો છે. એમ જે ન માની શકયો હોય તે પિતાના હૃદયની વિરૂદ્ધ જઈ એ પક્ષને પ્રતિનિધિ કેમ બની શકે? પરંતુ એક આખી કેમ ડરેટ કે અલ્ટીમીસ્ટ વિચારની હોય એમ. બનવું કદાપિ સંભવીત નથી; મનુષ્ય પ્રકૃતિ બહુરંગી છે; કોઈ નહિ ને કોઇ પત્રકાર તે જરૂર ઍક્ટિીમીસ્ટ વિચારને હેવો જ જોઈએ. પણ પારસી પત્રકાર વર્ગમાં તેમ નથી બન્યું એ એમજ બતાવી શકે કે એ કોમનું છગર હિંદને જન્મભૂમિ માનવાને હજી સુધી તૈયાર થઈ શકયું નથી. એ. Page #130 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છ. - instinct હજી પેદા થઈ નથી. અને હિંદી તરીકેની instinctની ગેરહાજરીમાં નીકળતાં પિપરે–પછી તે હિંદુ અધિપતિની રાહબરી -નીચે હોય કે પારસી કે અંગ્રેજની સહબરી નીચે હાય-હિદની દષ્ટિએ વિશેષ ઉપયેગી નથી. વધુમાં વધુ એટલું એમની તરફેણમાં કહી શકાય કે હિંદુઓ પત્રકારના ધંધા માટે બહાર હેતા પડયા તે અરસામાં તેઓએ “ધંધા' તરીકે પણ પહેલ કરી અને હરીફાઈને - જેમ આપી જમીલીબ તરફ હિંદુઓની ગરેજ ઉત્પન્ન કરી. દેશહિત, સત્ય અને ભાઈબધું પત્રકાર તરફ સહાનુભૂતિઃ આ ત્રણે દષ્ટિબિંદુથી પત્ર ચલાવવામાં ભાગ્યે જ આવે છે. એક નામીચા -રાદા પારસીપત્રના અંકમાં, તે પ ડીસ્મસ કરેલા એક નેકરે ગમે તેવી યુક્તિથી બેટી સહી (forgery) થી એક આબરૂદાર - પત્રકારને ભયંકર નુકશાન થાય એવું જૂઠાણ અને લાઇબલ પ્રગટ કરાવવામાં ફતેહ મેળવી હતી. નુકસાન પામેલા પક્ષે આ પારસી પત્રકારને લેખીત પુરાવા આપી ખાત્રી કરી આપી કે છપાયેલા ચર્ચાપત્રમાંની સહી બનાવટી અને નીચ આશયથી કરાયેલી હતી. ખરી અને બનાવટી સહી પત્રકારે પોતે સરખાવી અને દગો થયો હોવાનું પિતે સ્વીકારી નુકસાન પામેલા પત્રકારને છૂપી પોલીસની મદદ લઈ ગુન્હેગારને forgery માટે સજા કરાવવાની સલાહ આપી, પરંતુ તે - છતા પિતાના બીજા અંકમાં ખરી હકીક્ત જાહેર કરી નુકસાન પામેલા પક્ષ માટે પિતાના પત્ર વડે બંધાવા પામેલા હાનીકારક ખ્યાલને દૂર કરવા જેટલી સહાનુભૂતિ કે ભલાઈ હેનાથી ન બની શકી ! આ બનાવ દેખીતી રીતે નિર્માલ્ય લાગશે, પણ સિદ્ધાંતની દષ્ટિએ ઘણો અથસૂચક છે. જે માણસને પોતે નહિ ઈચ્છવા જોગ માણ ગણું નેકરીમાંથી ડીસ્મસ કર્યો છે, જેની ખટપટથી પિતાના પેપરને હીપદ લાગે એવી બાબત પ્રપંચપૂર્વક પિતાના પેપરમાં ઘુસવા પામી છે, પ્રપંચની સાબીતી પિતાને આપવામાં આવી છે અને તે જ ફર્યાદ કરવા માટે બનાવટી સહીવાળું ચર્ચાપત્ર હામા પક્ષને સુપુર્દ કરે છે, તે છતાં પિતાની ઈરાદા વગરની ભૂલ સુધારવા જેટલી પણ ભલાદ હેનાથી થતી નથી અને તે પણ એક ભાઇબંધ પત્રકારને ન્યાય આપવા માટે પણ પિતાના પેપરમાં અન્યાય ઘુસી શકે છે” એમ - લોકો જાણવા પામે એ પિતાના માનમાં ઘટાડો કરાવનાર થઈ પડે એવા Preslige ના ખેટા ભયથી એ પારસી પત્રકારે એક નિર્દોષ સમાજસેવાના બદલામાં ઉલટી ખુવારી પમનાર અને પત્રકાર વ્યક્તિને Page #131 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં.. ૧૧૭ શંકર મહાન નુકસાન–પિતાની હઠથી-કર્યું. સ્વામો પક્ષ એક પત્રકાર તેમજ વ્યાપારી હતા અને હેની વિરુદ્ધમાં જાહેર હિતના મહાના તળે એવી ખોટી બાબતે યુક્તિપૂર્વક તે પારસી પત્રમાં છપાવવામાં આવી હતી કે જેથી એની સાથેના વ્યાપારી લેવડ-દેવડના સંબંધો ટુટી જવા જ પામે અને તે સાધને હેને એકાએક નાદારીનું શરણું લેવાની ફરજ પડે. એક જાહેર પુરૂષ પિતાના જાહેર જીવનના ખર્ચને નીભાવવા માટે ધારાશાસ્ત્રી કે વ્યાપારી કે બીજી કોઈ જાતના કામકાજની આ-- વક પર આધાર રાખતો હોય છે એ વાત હમજાવવાની ભાગ્યે જ જરૂર હોય. તેમજ દરેક વ્યાપારી પિતાની મુડી કરતાં કાંઈક વધારે નાણું બંધામાં રોકત હોય છે એ પણ આ જમાનામાં ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. “ફલાણું જાહેર પુરૂષે પિતાની છેલ્લી મીલ્કત પણ ગીરે મૂકી છે” એમ જાહેર પેપરમાં પ્રગટ થવાથી એના. બેન્કરે ધીરેલાં નાણાં પાછા મેળવવાની તાકીદ કરે અને ઉધાર માલની આપલે કરનારાઓ હેનાથી કામકાજ કરવાનું બંધ કરે, જેને પરિ ણામે છતે પૈસે હેને નાદારીમાં જવું પડે. એક પત્રકાર એટલું પણ જોવાની દરકાર ન કરે કે જાહેર પુરૂષની ખાનગી બાબતને જાહેરમાં મૂકનાર જરૂર એને નુકસાન કરવાના આશયથી જ એના પેપરને. ઓજાર બનાવવા માગે છે, તો એવા પત્રકાર ગમે તેટલા નિર્દોષ આલયવાળા હોવા છતાં પબ્લીકને માટે ભયંકર જ છે. અને આ અમુક બાબતમાં તે હકીકત પણ તદ્દન જૂડી બનાવટી હતી. અને તેથી જ કહેવું પડે છે કે પારસી પત્રકારે જર્નાલીમથી હિંદના ઉપકારી બન્યા છે એવો દાવો કરવા માંગતા હોય તો તે ફજુલ છે. તેઓ તે કામ એક ધંધાદારી તરીકે કરે છે અને ધંધામાં પણ જે ઉરચ સિદ્ધાન્ત પાળવા જોઈએ તે બધા તેઓ ચીવટાઈથી પાળતાં. ભાગ્યે જ જોવામાં આવે છે. હું હારે પારસી જર્નાલીઝૂમ માટે આ ટીકા કરું છું ત્યહારે એમ કહેવા નથી માંગતે કે હિંદુ પત્રકારો દેવના દીકરા” કે “ફીરસ્તો છે. ગુજરાતી જર્નાલીમ હજી સુધી, તો દષોથી ભરપૂર જ છે. “ઉંચા શેખ”થી–માત્ર કોઈ એક સિદાંતની સેવા માટે જ–પ્રગટ થતું કોઈ ગુજરાતી દેનિક કે સાપ્તાહિક કે માસિક હોવાનું હું પોતે તો સ્વીકારી શકતો નથી. હા, એક કરતાં. બીજું પત્ર પ્રમાણમાં (comparatively) ચહડીખતું હોવાનું સ્વીકારીશ, પણ એવું એક પણ પત્ર હોવાનું હું સ્વીકારી શકતા નથી. કે જેના- હાર્દિક આશયો પ્રત્યે મહને “ભક્તિ’ ઉત્પન્ન થાય. આવું Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જેહિતછુ. : એક પણ પત્ર જે ગુજરાતીમાં હયાતી ધરાવતું હાત તે આજે ગુજરાત કાંઈ ઓર જ ચીજ હાત. આશયની પવિત્રતા ધરાવતું નવજીવન” થોડા અરસામાં શું કરી શકયું છે તે કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. હાલના જર્નાલીસ્ટ્સ માટે મ્હને એટલા બધા કટાળે (Disgust) છે કે ત્રણ ત્રણ સામયિક પત્રને જન્મ આપી બાત્રીસ વર્ષ સુધી લેખા. લખવા પછી હું પેાતાને પત્રકાર કહેવડાવા 1. નથી અને દ્વારા વિચાર અધિતિ' તરીકે નહિ પણ લેખક ’ તરીકે જ બહાર પાડવાની અને માત્ર · મ્હારા જ વિચારે આંધનારા બહાર પાડું છું સાધનને એક સામયિક પત્રના નિયમાથી વંચિત રાખવાની જરૂરીઆત સ્વીકારવી પડી છે. તે સાધન કાઇ. નિયમિત પૃષ્ઠસંખ્યામાં નહિ બહાર પડતાં કોઇ વખતે ૧૦૦ પૃષ્ટમાં તેા કેાઈ વખતે ૫૦૦ પૃષ્ટમાં બહાર પડે છે, કોઇ વખતે મહીનાને અંતરે તેા કાઇ વખતે છ મહીનાના અતરે બહાર પડે છે. તે કાઇ પક્ષનું વાજીંત્ર નથી, કાષ્ટની મહેરબાનીની ગરજ કરતું નથી, મિત્રાની પણ લાગણીઓની દરકાર કરતું નથી. તે એક ધંધે ' નથી પણ માત્ર શેખ ' છે કે જે ઉલટા ભાગ લે છે. બુદ્ધિવાદીઓને મન એ મૂર્ખતા છે. મ્હારે મન પણ એ મૂર્ખતા જ છે, પણ જાદા અમાં. સત્ય જોવાની શક્તિ કરતાં સત્ય છૂપાવવાની શક્તિ વધારે દુઃપ્રાપ્ય ચીજ છે અને હું મુંગા રહી શકતા નથી એ પોતે જ—આધ્યાત્મિક અર્થમાં-મૂર્ખતા છે! To be visible to the many too many is Shallow; it bespeaks a -certain poverty of soul. All really grand things are reserved. The will to speak out, to' explain', to annotate belongs to the second class of thinkers, the first eless always being reserved. < . એક મહાન હિંદીના ઉપદેશ—સપ્ટેમ્બર ૧૯૧૯ ના યુગ ઇંડિયા પત્ર માત લાલા લાજપતરાયજીએ અમેરિકાથી હિંદ પ્રત્યે માકલેલા સ ંદેશામાંના નીચેના વિચારા ‘જૈનહિતેચ્છુ ' ના વાચકે લક્ષપૂર્વક મનન કરવા જોગ છેઃ—— “ જોખમ ન હોય ત્હારે જે સ્વદેશભક્ત બની જાય છે, પરંતુ કામ કરવાના સમય આવે ત્યારે કવ્યભ્રષ્ટ થાય છે તેએ જ, પંજાબના લોકો ઉપર થયેલા અત્યાચારને માટે જવાબદાર છે.” Page #133 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૧૪ હું હમેને ખાત્રીપૂર્વક કહીશ કે આપણાં દુનું મૂળ આ પણું પિતાની ભીરતા, આથપરાયણતા, અહંમન્યતા, ચંચલતા અને મિત્રદ્રોહમાં જ રહેલું છે.” ભૂતકાળમાં ઘણી વખત આપણે આપણા સાથીઓને ત્યજી દીધા છે અને આપણું પ્રતિપક્ષીઓની સાથે મળીને આપણે આપણા સાથીઓની નિંદા કરી છે તથા હેમના પ્રત્યે વિરોધ દર્શાવ્યા છે. આપણું પ્રતિપક્ષીઓ ઘણું દેશીઆર, યુક્તિપ્રમુક્તિવાળો તેમજ બલવાન છે. નિર્દોષ અને બીનઅનુભવી માણસેના મગજમાં પિતાના નેતાઓ પ્રત્યેના અવિશ્વાસ અને સંશયનું ઝેર કેવી રીતે રેડવું તે તેઓ જાણે છે, તેઓ વળી આપણું પિતાનું સંભાળીને બેસવાની પ્રકૃતિને, સ્વાર્થપરાયણતાને અને અહંમન્યતાને લાભ કેવી રીતે લેવો તે પણ જાણે છે, અને મનુષ્યપ્રાણીમાં રહેલી. લાભ અને સુરક્ષિતતા મેળવવાની વૃત્તિ પર કેવી રીતે બાજી રચવી તે પણ તેઓ હમજે છે. ફૂટ અને કુસંપ કરાવવાની કળામાં તેઓ પ્રવિણ છે. ભૂતકાળમાં આપણે હેમના હાથમાં બહુ રમ્યા છીએ. કડવા અનુભવો પછી પણ શું આ પણે ધડે નહિ લઈએ?” - “આપણામાં ઘણું માણસે એવા છે કે જે પહેલાં તે હ. મારે વિશ્વાસ મેળવી લે છે અને અંતે હમને જ દગો દે છે. જે હમને મદદનું વચન આપી ભ્રમમાં નાખે છે, અને જે હમને “વિવેક” અને “સ્વદેશભક્તિ ” ના નામે અરજ કરે છે, હમે હેમનાથી ચેતતા રહેશે અને હેમનાથી દૂર જ રહેજો.” ' “રળી આપણામાં ઘણું માણસે એવા છે કે જેઓ ખરેખર ઉદાત્ત અને દેશભક્ત છે પરંતુ જેઓ એક યા બીજી સંસ્થાની સાથે. પરણી બેઠેલા છે ! યાદ રાખજો કે સંસ્થાઓ કાંઈ “સાધ્ય નથી –તે તે માત્ર “સાધન છે. તેઓ આપણે માટે છે, કાંઈ આપણે. હેમને માટે નથી. જવાબદારી હમજનારા, ઉચ્ચ આદર્શવાળા, આત્મભોગ આપનારા તથા સિદ્ધાન્તો અને મહદ્ કાર્યોને માટે સંકટ. સહન કરવાને તત્પર એવા લોકો સંસ્થાઓ (ન હોય. હાંથી) ઉત્પન્ન કરી શકે છે .. જ્યાં સુધી જીવન અને જુસ્સાથીભરપૂર મનુષ્ય સંસ્થાઓના સંચાલક ન હોય ત્યહાં સુધી સંસ્થાઓ જીવન અને ઉત્સાહ પ્રેરવાનું કામ બજાવી શકે Page #134 -------------------------------------------------------------------------- ________________ વિક * * જિનહિતેચ્છુ. જ નહિં .. હમારી સંસ્થાઓને ભલે હમે જાળવે, પણ બીજી તમામ વસ્તુને ભેગે સંસ્થાને જાળવી રાખવાની ચિંતારૂપી સમુદ્રમાં હમારી ઉચ્ચતર વૃત્તિઓને ડૂબાડી દેશે નહિ.” બહારથી આપણે જુસ્સે ગુમાવી દીધું હારથી જ આપણે સવ કાંઈ ગુમાવી બેઠા.” ભલે તમે એકલા હો, પણ મારા જુસ્સાને પ્રબળ અને પ્રશસ્ત છે.” - “મહને કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રાસથી પંજાબ નિશ્રેષ્ઠ અને ભ્રષ્ટ બન્યું છે અને પજાબનું સમગ્ર સાર્વજનિક જીવન નષ્ટ થયું છે. વર્તમાનપત્રો બંધ પડયાં છે, મિત્રતા–સહાનુભૂતિ–એક્તાબંધુતા અદશ્ય થઈ છે, “સબ સબકી સમાલિયો, મેં મેરા ફડ લેતા દૂ!” એવો ઘાટ થઈ રહ્યો છે. ....... તરૂણ પંજાબીઓ ! હું હમને હદયથી પ્રાર્થના કરું છું કે આ ભ્રષ્ટતા, આ છીદ્રાષણ વૃત્તિ, - આ ઉદાસીનતા (apathy) અને આ પિતાનું ફોડી લેવા જેવી સંકુચિત વૃત્તિને શીધ્ર પરિત્યાગ કરે. હદપાર થયેલા અને કારાગ્રહમાં પડેલા હમારા નેતાઓની બાજુએ ખડા રહે, જેઓ મરણ પામ્યાં છે અને મરવાના છે હેમનાં નામો અને મુણોનું સ્મરણ કરે, હેમના પ્રત્યે બને તેટલી સહાનુભૂતિ દર્શાવે અને હેમને બને એટલી હાય કરે, હેમને માન આપે—પૂજા કરેઃ હમારી સહાનુભૂતિ અને કદર હેમને પિતાનાં સંકટ સહવામાં સહાયભૂત થશે અને હેમના આત્માને વિશેષ દૃઢ બનાવશે . ઉઠે, અને ગતિમાન થાઓ. હમારું સાર્વજનિક જીવન નવેસરથી રચે, હમારાં વર્તમાનપત્રે ફરી ચાલુ કરે, હમારાં રાજકીય મંડળને પુનઃ સજીવન કરે, લોકોને ખરું શિક્ષણ આપો અને હેમને દેશકાર્યમાં વિજે .. સર્વ પ્રકારના તફાનને ત્યાગ કરે. વૈષ્ફવિક વિગ્રહને માટે આપણે લાયક નથી અને તેયાર પણ નથી. આપણને વિપ્લવની અપેક્ષા છે, પરંતુ આપણે બલપ્રયોગ કે તોફાનથી વિપ્લવ કરવા માંગતા નથી. આપણને હૃદયપરિવર્તન તથા બુદ્ધિપરિવર્તનની જરૂર છે. તોફાનની નહિ પણ દઢતાની આપણને જરૂર છે, ચંચલતાની નહિ પણ નિશ્ચયથી જરૂર છે. કામચલાઉ ઉપાયે નહિ પણ સિદ્ધાન્તો અને હરકોઈ જોખમે સિદ્ધાન્તને વળગી રહેવાની ' ચુસ્તતા આપણને જોઇએ છે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૨. હમારા શ્રીમંતવર્ગના સંબંધમાં ચિંતા કરશે નહિ; હેમને ફાવે તેમ કરવા દો. હમે હમારે મધ્યમ વર્ગ ખેડૂત અને મજુરને જ તૈયાર કરે. હેમને તિરસ્કાર, બલપ્રયાગ કે તેફાન ન શિખવશે. પરંતુ એકથ, સંગઠન, કર્તવ્ય, વ્યવસ્થા, શિક્ષણ, વિશાળ દષ્ટિ, જાતિ ખાતર વ્યક્તિને અને રાષ્ટ્ર ખાતર જતિને ભેગ આપવાની અગત્યઃ એ બાબતે હેમને શિખવજે.” “વર્તમાન પત્રમાં ઉશ્કેરણીભરી ભાષા વપરાવી ન જોઈએ. તેમજ અધિકારીઓની વાહવાહ, પ્રશંસા અને સ્તુતિ પણ ન જ આવવી જોઈએ.' હિંદુસભાઓ અને માસ્લમ લીગને હવે તો પરિત્યાગ કરે. હેમને પાયો ખોટો છે. હેમનું પ્રચારકાર્ય ભ્રામક છે, હેમનું અનુકરણ વિષમય છે, અને હેમની સેબત અધઃપાત કરનારી છે. નિદાન થોડા વખત માટે ધર્મ પથ અને કેમ સંબંધી સર્વ ચર્ચાને તીલાંજલિ આપે. જિય, રાજકીય અને આર્થિક ધોરણે “બંધુભાવ” કેળ, એ જ ધોરણથી સંજન” કરો, એ જ ધોરણથી “શિક્ષણ આપે, એ જ ધોરણથી “આંદોલન” કરે.” આત્મસંયમ કરનારા માણસનાં મંડળો ઉભાં કરે.” લાભને માટે નહિ પરતુ લેકશિક્ષણને માટે વર્તા માનપત્રો અને ચોપાની પ્રગટ કરે મહારે અભિપ્રાય છે કે પ્રસ્તુત સમયે ગાંધીજી ઉત્તમત્તમ નેતા છે. એમને અનુસરે.” આત્મગારવ શસ્ત્ર વગર શક્ય નથી: કોઈ પણ જાતિ જેણે બળાત્કારથી કે સ્વેચ્છાથી શસ્ત્ર છેડ્યાં હોય ત્યેનામાં આત્મગોરવ હેવાને સંભવ નથી. પ્રમાણિક્તા, ઉદારતા, પ્રઢતા ઇત્યાદિ તો એ પ્રજામાં રહી શકે જ નહિ. જે પુરૂષને “ખસી કરવામાં આવે છે તે પુરૂષ” તે રહેતે નથી જ પરંતુ સ્ત્રીથી પણ નપાવટે બને છે. હીચકારે, તુચ્છ, મનુષ્યત્વહીત બને છે. પુરૂષ સાથે હેની જનનેન્દ્રિયને જેટલું સંબંધ છે તેટલો જ સંબંધ પ્રજા સાથે શ. સ્ત્રને છે. હિંદને નિઃશસ્ત્ર બનાવવાનો કાયદો ઘડનાર ધારાશાસ્ત્રી કુદરતના આ છૂપા કાયદાનું રરસ્ય બરાબર જાણતો હતે. જર્મનીના -શસ્ત્ર નાશ કરવાને અને ફરજ્યાત લશ્કરી તાલીમ બંધ કરાવવાને આગ્રહ કરનારાઓ ખસી કરવાના સાયન્સના અચ્છા “ ઉસ્તાદ” ગ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ % જનહિતર. ણવા જોઈએ. આયલેંડના સીન-ફીન નેતાને અંગ્રેજ પ્રકૃતિને ભેદ વખતસર મળી જવાથી તેણે પણ આ સત્યના જાણપણાને ઉપયોગબીજાઓને “ખસી” કરવામાં નહિ પણ પોતાના દેશબંધુઓને ડબલ મરદ ' બનાવવામાં–સારી રીતે કર્યો છે, એમ ઇંગ્લંડમાં પ્રગટ થતા “લંડન મેગેઝીન ” નામને પ્રસિદ્ધ માસિકના મી. શ ડેસમન્ડ નામના નામીચા અંગ્રેજ લેખકના લેખમાંની હકીકતો પરથી હમજાય છે. આયર્લૅડ અગાઉ ઇંગ્લંડના તાબા નીચેનું સ્વરાજ્ય માંગતું હતું પણ હવે તે માગણી કરનાર આઈરીશમેન એ દેશમાં છે પણ મળી શકે તેમ નથી, કારણ કે આ દેશ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્યની ભાવનાવાળા બને છે અને એ ભાવનાની તપ્તિ માટે ઈ ગ્લંડની મહેરબાની, મદદ કે મંજુરી પણ તે ઈચ્છતું નથી, પણ તે માને છે કે પ્રજાસત્તાકે રાજ્ય સ્થપાઈ ચુકયું છે. ૧૮૧૮ ના - ન્યુઆરીની ૨૧ મી તારીખે મળેલી આઈરીશ પાર્લામેન્ટ ઘડેલા કાયુદા સિવાય બીજા કોઈ કાયદાને આઈરીશ માનતા–પાળતા નથી. સામાન્ય બ્રિટિશ અદાલતેને પણ બોયકોટ કરવામાં આવી છે. તેએએ પિતાનું ખાસ પ્રધાનમંડળ ( કેબીનેટ ) રહ્યું છે, જાહેર ખાતાઓ (પબ્લીક ડિપાર્ટમર્સ)ના વડાઓ નેમ્યા છે અને શીંગ્ટન અને પેરીસ ખાતે કામ કરવાને એલચીઓ સુદ્ધાં નીમી દીધા છે. પરદેશ ખાતે કન્સલે મેકલ્યા છે, જેઓ યરપનાં જુદાં જુદાં રાજ્યોમાં કામ પણ કરી રહ્યા છે. દેશમાં જગાએ જગાએ લવાદી બોર્ડે સ્થાપી છે અને બ્રિટિશ કાર્યોને નકામી બનાવી છે. જગાએ જગાએ ઢંઢેરો પીટાવીને જાહેર કરવામાં આવ્યું છે કે બ્રિટન સાથે ભાઈબંધી કરનારને દેશદ્રોહી ગણું સજા કરવામાં આવશે. ૨ થી ૩ લાખ સૈનિકેનું રીપબ્લીકન આમ ( લશ્કર ) રાખવામાં આવ્યું છે અને જરૂર પડે તો દરેક ૧૭ વર્ષની ઉમરને આઈરીશ કરે પણ, સેનિક બને એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. છેલ્લા મહાયુદ્ધમાં ભાગ લઈને આઈરીશ પ્રજાએ એ અનુભવ હવે પોતાના કામમાં લીધે છે. તેઓ છ મહીનામાં ગમે તેવા શહેરીને સૈનિક બનાવી શકે છે. દારૂગળ અને રાઈફલ તથા ઓટોમેટીક પીસ્તોલ વગેરે શસ્ત્રને એટલે હેટ જથ્થ તે લેકેએ એકઠો કર્યો છે કે એક લાંબા યુદ્ધ માટે તેઓ સંપૂર્ણ તૈયાર છે. તેઓ વળી વિશ્વાસથી કહે છે કે એરેપ્લેઇન, સબમરીન ટેંક અને તોપોની બાબતમાં તેઓ સર્વથા તત્પર છે. ડીટેકટીવોની મહેટી સંખ્યા દરેક ખાનગી બાતમી ઘણીજ વિ Page #137 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૨૩ ' ચિક્ષણતાથી મેળવી શકે છે. આયલે ડને કાજે રાખવા ઇંગ્લેંડ વર્ષે શુ ક્રોડ જેટલુ ખર્ચા કરતું હોવા છતાં સીન ફીન હીલચાલને દાખી શકયું નથી. સીનદ્દીન આગેવાને એ વળી ભાવી યુદ્ધને ખ્યાલમાં રા ખીને વધારેમાં વધારે કાતીલ દારૂગોળાની શેાધ કરવા માટે રસાયણ-ક શાસ્ત્રીઓની એક, મ્હોટી સંખ્યા રાકી છે. વળી પ્રસત્તાક રાજ્યની સઘળી આર્થિક જરૂરીયાતને પહોંચી વળવાને તેઓ સધળી ગાઢવણુ કરી ચુકયા છે. તેએ એમ કહે છે કે ' સમુદ્રની રાણી ’તરીકેની ઇંગ્લેંડની સત્તા અમેરિકાના હાથમાં જવાની તૈયારીમાં છે, અને એ માન્યતાપર તેએએ અમેરિકામાં પેતા તરનુ પુષ્કળ વલણુ ઉભું કર્યું છે. આટલી મ્હેાટી તૈયારીએ છતાં અને આટલે બહાદૂર આત્મા હલવા છતાં, મી. ડેસ્મેડ ખુલ્લા એકરાર કરે છે કે, આયલેડની ઈચ્છા અધાધુધી કે ખુનામરકી સ્વીકારવાની નથી એટલું જ નહિપણુ ઇંગ્લેંડ સામે વિજય મેળવીને પણ ઇંગ્લેંડના હંમેશના મિત્ર તરીકે તે વવા માંગે છે, એમ સદરહુ અગ્રેજી લેખકને આયો ઢમાં સત્ર શ્રી પુરીને અંગત તપાસ કરવાથી ખાત્રી થઈ છે. આ લેખકના વ્ન ઉપરથી સ્લૅમજી શકાશે કે સશસ્ર અને શૂરવીર પ્રજા જ આત્મગારવવાની અને ઉદાર તેમજ ક્ષમાશીલ હોઇ શકે છે. . આયર્લે ડનું ગમે તે થાયે, આપણે તે માત્ર માનસશાસ્ત્રને લગતું એક સત્ય તપાસવાનું હતું અને એ સત્યને અભ્યાસ કરવામાં એક અંગ્રેજ લેખકે આપેલું આયલે"નુ વર્ણન એક પદાર્થ પાઠ તરીકે આપણતે કામ લાગ્યું તે માટે આપણે હેના આભાર જ માનીશું. - ધર્માલ્યુદય” માં વિધવાવિવાહ:—એક જૈન આચાની મદદથી એક જૈન ગૃહસ્થે જન્મ આપેલા ધર્માભ્યુદય' નામના માસિકપત્રમાં વૈધવ્ય ’ નામના એક લેખ ગયા મે માસમાં પ્રગટ થયે છે, જેમાં વિધવાઓની સંખ્યાના આંકડા વગેરે આપીને તે તરફ પુષ્કળ સહાનુભૂતિ બતાવવામાં આવી છે અને છેવટે એક ઉપાય સૂચવવામાં આવ્યા છે કે “ જો ખાલિકાયે અપને પતિકે સાથ નહી રહી હૈ, ઉન્હેં કેવલ પુનનિર્વાહ કરનેકી આજ્ઞાહી નહીં કિન્તુ પુનવિવાહ કરનેકે લિયે ઉન્હેં ઉત્સાહિત કરના ચાહિયે, આર વહ વિધવાયે જિનકી અવસ્થા પર સાલસે કમ હૈ યા જો અભિ જવાન હૈ ઉન્હેં પુનર્વિવાહ કરનેકી ઈજાજત દેની ચાહિયે ’ભાઅિધ ધર્માંન્યુયની આ સલાહ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને વ્યવહાર ધના અભ્યુદય માટે શુભસૂચક છે. . Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ નકામા બખાળા:–મનુષ્ય સ્વરક્ષાની ઈચ્છાથી દોરાય છે, નહિ કે પરોપકારની, એ સત્ય-હિંદી પ્રજ સહમજી શકી નથી તેથી જ નકામા બખાળા પાછળ વિશેષ શક્તિ ગુમાવાતી આજકાલ નજરે પડે છે, કાળા કાયદા” શા માટે રદ કરતા નથી, છાપાના મહેડે દીધેલ હૃચે શા માટે દૂર કરતા નથી, પંજાબના અત્યાચારનાં મુખ્ય પાત્રોને શા માટે ઘટતી શિક્ષા કરતા નથી, મુસલમાનભાઈઓને ટક બાબતમાં આપેલું વચન તોડી હેમની ધાર્મિક લાગણી દુભવવાનું કેમ બંધ કરતા નથી : ઇત્યાદિ બખાળા કહાડનાર પેટા જ્ઞાનથી જેટલા 4:ખી થાય છે તેટલા ઉક્ત બનાવથી દુઃખી થતા નથી. દરેક વિદેશી પ્રજા બીજા દેશ પર કાબુ રાખવા ખાતર એમ જ કરે એ સિવાય એની હયાતી હાં કાયમ રહી શકે નહિ. પંજાબે યુરેપી યુદ્ધમાં પિતાની બહાદુરીની સાબીતીઓ ન આપી હોત તે એ બહાદૂરી દાબી દેનાર પગલાં લેવાની ડાયરને કાંઈ જરૂર ન પડત. તાબેદાર પ્રજામાં જેમ જેમ જેર પ્રગટતું જાય તેમ તેમ ઉપરી પ્રજાએકારણે કે વગર કારણે–સખ્તાઈ કરવી જ પડે અને સખ્તાઈને કાયદાનું સ્વરૂપ પણ આપવું જ પડે. આજે દુનિયાએ સમ્રાઈને અધમ માની છે પણ કાયદાને પવિત્ર ચીજ માની છે. જે દુનિયા “ પ્રમાણિક્તા” શિખી હેત અને જીંદગીની અનેક જરૂરીઆતેમાંની એક તરીકે સખાઈને પણ નિર્દોષ ચીજ માની હતી તે એને કાયદાનું વરૂપ આપવાની તકલીફ બચતે. એક વિચારક તરીકે મને કોઈ સપ્ત પગલાં કે ભયંકર યુદ્ધમાં નહિ ઈચ્છવા જોગ કાંઈ લાગતું નથીઃ પણ પક્ષકાની “અપ્રમાણિકતા” જ નહિ ઈચ્છવા જોગ લાગે છે. પ્રજામાં પણ પ્રમાણિકતા નથી. જડ દીવાલ પર ઘા કરવાથી તે પણ પ્રતિકાર અવશ્ય કરે છે તે મનુષ્ય પ્રાણી પ્રતિકાર કરવાની ઇચ્છાથી વેગળો હોવાનું બતાવે એ નહિ માનવાજોગ અને અપ્રમાણિકતા પુરવાર કરનારું કથન છે. હિંદ પ્રથમ રાજકર્તાઓ હામે ૧૮૫૭ માં ખુલ્લાં શસ્ત્રોથી પ્રતિકાર કર્યો, પછી દબાઈ ગયા એટલે એથી વધુ નરમ પ્રતિકાર યકેટના રૂપમાં કર્યો, એથીએ દબાયા ત્યહારે અસહકારના રૂપમાં–નરમમાં નરમ રૂપમાં–પ્રતિકાર કર્યો. એમ હિંદી આત્મા દીન પર દીન નરમ ને વધુ નરમ પ્રતિકાર તરફ ઢળવા લાગે અને અંગ્રેજ આત્મા દીન પર દીન સપ્ત અને વધુ સખ્ત પગલાં તરફ ઢળવા લાગ્યો. ગતિ એક જ સીધી લીટીમાં પણ જુદી દિશામાં થતી ગઈ. એથી બન્ને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે હવે હિંદી અંગ્રેજને પકડી પાડે એમ તે રહ્યું જ નથી. હિંદી આત્મા એટલી Page #139 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૨૫ હદને નિર્બળ થઈ છે કે, અસરકાર જેવા અને શાન્ત હડતાલ જેવા પ્રતિકાર હામે પણ ખુદ હિંદી આગેવાને જ થયા. તેઓ કહેવા લાગ્યા કે એથી કેટલીક અથડામણું થશે અને કેટલાકે નાહક માર્યા જશે. આ ભણ્યાંગણ્યાં બાળકે હજી એમ જ ગેખી રહ્યાં છે કે ઇતિહાસ તો સફેદોથી જ લખી શકાય, એમાં લોહીનું ટીપું પણ “ખર્ચવું ન પડે. દુનિયાભરના ઇતિહાસ ગોખી ગયા પછી પણ આ રાજદ્વારી બાળકે સ્વર્ગનાં સ્વપ્નમાં અને મુખમલની ગાદી પર જ મહાલ્યાં કરે છે ! એઓ કુદરતનો માર્ગ બદલી નાખવાની ડંફાસ મારે, છે. અને તે છતાં ઈગ્લેંડના ઇતિહાસનું એક ઝળકતું પૃષ્ટ બનાવવા માટે હિંદી લેહી રેડાવવા તેઓ જ તૈયાર થયા હતા. એમની દેશભક્તિની ભાવનાને અને માણસાઈને ખ્યાલ એટલા ઉપરથી જ થઈ શકે છે કે, તેઓ એમ કહેવા માંગે છે, કે હમારી માતા પર કોઈ બલાત્કાર કરતો હોય અને બલાત્કાર વખતે હમને તેણીના હાથપગ પકડી રાખવામાં મદદગાર થવા ફરમાવતો હોય તો હમારે તે મદદ આપ્યા કરવી એટલું જ નહિ પણ મદદ આપવાની ના કહેવી એ હમારે માટે માતદ્રોહ કરવા સમાન છે. આ જાતનું સુફીઆણું જે યુરોપમાં કેાઈ ફૂટે તે એના ઉપર આખી પ્રજા કે જેનામાં મનુષ્યત્વ છે તે થુંકવા જ ઉઠે અને હેના અપવિત્ર પગ એક ક્ષણ પણ ગરવશાલી યુરેપની ભૂમિ પર રહેવા ન દે. માતાની આબરૂ લેવામાં મદદ નહિ આપનાર પુત્રને માત હી કહેનાર કરતાં, અક્રિય પણ ચુપ રહેનારે માણસ કાંઈક ઉચ્ચાત્મા કહેવાય, એના કરતાં પણ મદદ - આપવાનું બંધ કરનાર વધારે ઉચ્ચાત્મા કહેવાય, એના કરતાં પણ માતાની રક્ષા માટે ઉક્ત થનાર વધારે ઉચાત્મા કહેવાય, અને એના કરતાં પણ માતાને છોડાવ્યા બાદ તેણીનું એટલી હદનું અપમાન કરનારને પ્રમાણિક ચેલેન્જ આપી બદલો લેવામાં પોતાના પ્રાણ અપનાર ખરેખર ઉંચાત્મા કહેવાય. હિંદના મોટા દાદા થઇ ફરનારા અને અસહકાર હામે કમર કસનારા પ્રાણીઓને યોગ્ય વિશેષણ શોધી કહાડવું એ માતાને બચાવવાના કામ કરતાં પણ વધુ મુશ્કેલ કામ છે; કારણ કે કોઈ પણ આર્ય દેશના શબ્દ કોષમાં એટલી હદના “વિનીત (!). આત્મા માટે ઘટતું વિશેષણ નજરે પડતું નથી. શાન્ત હડતાલથી— પિલીસની ગમે તેવી આજ્ઞા સ્વીકારીને પળાતી હડતાલથી પણ કેટલાકોનું લોહી પડશે એવો ડર રાખનારે, જે એમનામાં મનુષ્યત્વનો , અંશ હોય તે, શાન્ત હડતાલીઆ પર જીવલેણ શસ્ત્ર ચલાવનાર Page #140 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. -- વ્યક્તિ–પછી તે વિદેશી હે યા સ્વદેશી હે યા પોતાની સગ્ગો ભાઈ હે-એ તુચ્છ વ્યક્તિ પર જ શસ્ત્ર ચલાવીને એવા હીચકારાથી દુનિયાને બચાવવા પોતે જ બહાર પડવું જોઈએ, નહિ કે સાત 'હડતાલીઆને ઠપકો દેવાનું સુફીઆણું કુટવા બહાર પડવું જોઈએ. ન્યાયઅ યાયની હું વાત કરતે નથીઃ એ સુફીણું મેજોગિબધારાશાસ્ત્રીઓને સોંપ્યું- મનુષ્યની દૃષ્ટિથી કહું છું કે અશàઅને શાંત ટેળું પિતાનું ખરું કે કલ્પિત દુખ રડી પરસ્પર મનમનાડા કરતું હોય હેના પર શસ્ત્ર ચલાવનારના જે હીચકારો દુનિયામાં બીજે કંઈ ન હોઈ શકે, અને જેનામાં જરા પણ મનુષ્યત્વ હેય એ કઈ મનુષ્ય–જે તે પ્રતિપક્ષી હોય તો પણ–એ હીચકારા તરફ દૂરની પણ સહાનુભૂતિ ન ધરાવી શકે. અસહકાર થોડા માણસો. કરશે–થોડા માણસ ધારાસભા કે હેટી પીઓ છેડી દેશે તેથી કોઈ સરકારનું પડયું રહેશે નહિ પણ સારા માણસે દૂર થઈ તેથી 'ઉતરતા દરજજાના માણસે એ જગાએ આવવા પામશે અને તેથી અસહકાર ઉલટે દેશને જ નુકશાનકારક થઈ પડશેઃ આવી દલીલ કરનારાઓના ભેજાં ખરેખર વિકૃત વફાદારીના વિષથી સડી ગયેલાં હોવા જોઈએ. અસહકાર નહોતો અને ડાહ્યામાં ડાહ્યા હિંદીઓ ધારાસભામાં અને હેટા હદે બીરાજી કામ કરી રહ્યા હતા હારે પણ હિંદને માથે જુલમ તે થતો જ હતું, એ ડાઘા હિંદીઓનાં ભાષણે', “લખાણે”, “ટેસ્ટ કમીટીએ અને તારાથી કાંઈ અટકાયત થઈ નહોતી. પંજાબના અત્યાચાર બાબત ડાહ્યામાં ડાહ્યા. હિંદીઓ અને ખુદ અ ગ્રેજોથી બનેલા કમીશને અત્યાચારને ધિક્કાયો તે પણ શું થયું ? ડાયરને માન અને પર્સ કે બીજું કાંઈ ? એ કરતાં અસહકાર ખેટે ? અને એકની જગાએ બીજે હિંદી આવશે એમ કહેનાર હિંદી એ કથનથી માત્ર પોતાનું હૃદય ખુલ્લું કરી આપે છે; અસહકારના હિમાયતીઓ તો એમ જ માને છે કે બીજા હિંદી શરૂઆતમાં નાકકટ્ટા થઈ બહાર પડશે તે પણ પહેલાંની. માફક તે બીજાઓ પણ હમજેશે એટલે નાસશે અને નહિ હમજે તે પ્રજામત પિતે એમને દલીલથી કે તીરસ્કારથી હમજાવશે.બીજાઓ એ જગાએ આવશે એ વાતને ભય નથી પણ અસહકારનું હાસ્ય કરનાર માતદ્રોહીઓને જ ભય છે. જેઓએ આગેવાની લઈ ઢીલાપોચાને પોતાના દાખલાથી દઢ કરવા જોઈએ તેઓ પોતે બીજાઓ - જેઓ દઢ હાય હેમનું હાસ્ય કરવા બહાર પડે એ જ દેશ પ્રેમની Page #141 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૨૭ ભાવના (concept)ની અવધિ છે. હમેશધ્યાનમાં રાખવા જેવું સત્ય એ છે કે કોઈ પણ દેશને મોટામાં મોટે ભય-શત્રુ તરફનો નહિ પણ મિત્ર તરફને છે કે જે મિત્રોનેશન્વખાતેહિયાઅસહકાર વિરોધ કરનાર હિંદીઓને મેઈન્સ સુંદરમાં સુંદર શબ્દોમાં વખાણે છે ! જે અંમાં વિપીએમ નીફેસ્ટો છાપ્યો છે તે જ અંકમાં ઈ. મસે એક નનામું "ચર્ચાપત્ર પ્રકટ કર્યું છે, જેમાં એક વિધીને સાતમે આસમાને રડાવ્યો છે (નિદાના ચર્ચાપત્રમાં મામું આપતાં ડર પણ લાગે પણ તારીફના ચર્ચાપત્રમાં નોમ આપતાં શે ડર હતો કે જેથી નામ નહિ આપતાં કલ્પિત મૂળાક્ષર મૂકવા પડયા? અધિપતિહિની બુદ્ધિની પણું બલીહારી છે !) અને છતાં આ હિંદીઓને એટલી પણ શરમ નથી આવતી કે પિતાના દેશના હિતના વિરોધી માનેલા પાત્રને પણ આશ્રય લેવા દેડવાની લુપતાને શરણ થાય છે. ભર્તુહરીના સર્વમાન્ય કથનમાં જરા ફેરફાર કરીને કહીશું કે જેનામાં દેશપ્રેમની માત્રા ઘટી હેની બુદ્ધિને હજાર રીતે વિનિપાત થાય જ . અને જે દેશમાં આગળ પડતા પુરૂષોની બુદ્ધિ આવી છે તે દેશના સામાન્ય વર્ગની વધારે આશા શું રાખવી? તેથી જ કુદરત હેમને માથે ડાયર મોકલે છે અને હજી વધારે રંગારા મેકલશે. હિંદીઓ રંગાય નહિ ત્યાં સુધી એમને રંગ ચડવાને નથી એમ કુદરત કહે છે. ડાયર બહાદૂર છે કે જે કબુલ કરે છે કે સખ્તાઈ સિવાય રાજ નભાવી ન શકાય. જે અંગ્રેજો એને હિંદી મહાત્માઓ એ સત્ય માટે. એને દોષિત ઠરાવે છે તેઓ પિતે સત્યના દરબારમાં ગુન્હેગર છે. જેનામાં. શક્તિ છે હેને બીજા દેશે પર રાજ કરવાનો હક્ક છે, અને રાજ કરનારને સખ્તાઈ કરવાને પણું હક છે, આ સત્યથી ચેડાં કહાડનાર અને ઢોંગી પવિત્રતા લલકાવનાર આત્મદ્રોહી છે. એ સત્ય કુદરતનું પિતાનું છે; અને એવી જ રીતે તાબેદાર પ્રજાને સ્વતંત્ર બનવા માટે જે કાંઈ કરવું જરૂરનું જણાય અને જે કાંઈ કરવાની હેનામાં શક્તિ હોય તે કરવાને હેને પણ એટલો જ હક્ક છે.આ બે સત્યનો. અસ્વીકાર એ જ આજના મનુષ્યોને રેગ-ઢોંગ-બેટી સહજ છે.. આજના રાજદારીઓમાં પહેલાંના ચેરે જેટલી પણ શાહુકારી અને . માણસાઈ રહી નથી, કે જે ચોરે ચેરી કરવા પહેલાં ઘરધણીને - જણાવતા કે અમુક સમયે તેઓ આક્રમણ કરશે. આજની નીતિઓ, પંલીટીકસે, આજના તર્કશાસે, આજની વફાદારી તેમજ રાજાની ફરજ વિષયક ભાવનાએ મનુષ્ય જાતિને અપ્રમાણિક અને તુચ્છ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈનહિતેચ્છુ. v બનાવી દીધી છે. કાઇના હાથના માર ખાવા જો ગમતા ન હોય તે પ્રમાણીક અને ખુલ્લી રીતે કહા કે અમે પણ પ્રતિકાર કરીશું, પણ કેટલી ડીગ્રીના પ્રતિકાર કરીશું એ અમારી શક્તિની ડીગ્રી પર આધાર રાખે છે. જે પ્રજા માર કે અપમાન સહન કરી લેવાનો પ્રકૃતિવાળી છે તે હેના રાજાને માટે પણ કાઇક દિવસ ભયંકર છે બહાદૂરની ખલીહારી જ છે. હીચકારા મિત્ર કરતાં બહાદૂર શત્રુ હજાર દરજ્જે ઇચ્છવા જોગ છે. એ બહાદૂર શત્રુ, તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોતાં, એક ઉચ્ચ તત્ત્વ ઉત્પન કરવા મથતા એ સાગીઘ્ર છે, એક બાળક ઉત્પન્ન કરવા ખાતર અને એ રીતે જગને એક નવી ‘ગતિ’ આપવા ખાતર બન્નેના શરીરના વલાણા રૂપ લગ્નમાં જોડાનાર દંપતી છે, દહીંમાંથી માખણુ બનાવવા માટે પોતપોતાની તરફમાં દારડું ખેંચીને વલાણું કરનારી એ સખીએ છે,— Brothers-in-war' છે, -શાંત અને પ્રમાદી કે મેાજશેખવાળી અને તેથી છેવટે સડેલી’ બનતી જીંદગીમાં જીવન’ પ્રેરતા યુદ્ધ ! એ ભાગીદાર છે. અને તેઓ સ્લામહામા ઉભવા છતાં એકના યશમાં બીજો ભાગીદાર છે. અગાઉ જ્હારે બહાદૂરા લડતા ઝ્હારે હારેલાને પોતાના બરાબરીએ માની હેના હાથમાં તલવાર આપી ત્યેના સત્કાર કરતા. એ મનુષ્યત્વ ધો કરવા યાગ્ય છે. એ ખાતર એક તત્ત્વવેત્તા એમ પણ છે કે હુ’દીએ અને અગ્રેજો એક ઉચ્ચ સદ્ધાન્તો વાળા યુદ્ધમાં પ્રમાણિક રીતે જોડાય અને હિંદીએ અંગ્રેજોને મ્હાત કરીને પછી કહે કે .. Cr આ વિજય હમારા જ છેઃ આ શક્તિ હમે જ આપી છે, માટે અમે હંમેશ હમારા મિત્રો રહીશું. દાસ રહીએ તે એમાં નામેાશી હમને છે, અને હમારી નામેાશીમાં કારણભૂત થવાનું અમને મિત્રોને પાલવે નહિ. અમારી સાથે મળીને રાજકારોબારના બેજામાં’ ભાગ પડવા અને પ્રગતિના ચશના પણ ભાગીદાર બને. હંમે અમે મળીને આખા વિશ્વ પર સત્તા મેળવીશું અને બ્હારે આપણી સત્તા નીચેની પ્રજાએ આપણા જેવી પ્રમાણિક અને યશસ્વી થશે ત્યારે તેને પણ આપણા ભાગીદાર’ બનાવી Universal Republic કરીશું.” ઈંગ્લેંડના આજના સંજોગો વચ્ચે તેણીએ બહુ જ દુર ંદેશીથી વર્તવું જોઇએ છે. મહાયુદ્ધ તેણીને માટે કાન તેાડનાર આભૂષણ જેવું નીવડયું છે. રસી સાથે પ્રથમ મૈત્રી અને પછી શત્રુતા કરીને તે રી’છ’ ને એવું તેા છંછેડ્યું છે કે એના પામાંથી તદ્દન સહીસલામત છૂટવાની આશા રાખવી એ નક્કર સત્ય સ્વામે--તે hard કહ્યુ છે એટલા માટે—આંખમીચામણાં કરવા બરાબર જ છે. જમ્મૂ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૨૦ નીને મારી નાંખવું અશક્ય છે અને જીવતું જર્મની આ અપમાન ચુપચાપ સહન કરી બેસે એ કોઈ કાળે સંભવિત નથી એટલું જ નહિ પણ અત્યાર પહેલાં જર્મની અને રસીયાનું જોડાણ રચાવા લાગ્યું હશે. ખુદ પિતાનું પીત્રાઈ આલડ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય સ્થાપી ઇંગ્લંડને સંધીના કહેણ મોકલતું જેવા કે ખુલ્લી લડાઇ માટે તૈયારી કરવાનું કહેવા તત્પર થઈ–મોટી લડાયક તૈયારીઓ સાથેરાહ જોતું બેઠું છે અને બીજાઓ હેને છૂપી મદદ કરતા હોવાનું મનાય છે. તમામ મુસલમાન પ્રજા છેડાઈ પડી છે. મિત્ર રાજ્યોમાં પરસ્પર વિશ્વાસ ટુટ છે. બીજ ન્હાનાં મોટાં અનેક રાજધારી તોફાને ચાલી રહ્યાં છે. પોતાના ઘરમાં પણ પિતાની રાજનીતિ હામે બખાળા થવા લાગ્યા છે. સ્ત્રીવર્ગ અને મજૂરવર્ગે નવી લડાઈ ઉભી. કરવા જેવી મિત્ર રાજ્યની પોલીસી સામે મક્કમ પ્રોટેસ્ટ ઉઠાવ્યો છે. અમેરીકાએ રંગ બદલ્યો છે અને હેટામાં મહેટ દરીઆઈ કાલે બનાવવા તથા ફરજ્યાત લશ્કરી તાલીમ દાખલ કરવા તૈયાર થયું છે. અત્યાર આગમચ નાણાં અને માણોની બેશુમાર ખુવારી સહન કરી છે. મિત્રરાની શુદ્ધ નિષ્ઠા માટે દુનિયા આખીએ-યુદ્ધના બનાવો પરથી–પિતાના વિચાર ફેરવ્યા છે. આખું હિંદ–તે ગમે તેટલું નિર્બળ અને અશસ્ત્ર હેવા છતાં-ક્રોધ અને અપમાનથી ધ્રુજી રહ્યું છે. આ બધા સંજોગો જે કાઈ દાન અંગ્રેજ એકાંત શાન્ત સ્થળે બેસી એકી સાથે ધ્યાનમાં લે તે એને લાગ્યા વગર ન રહે કે યુદ્ધ કરતાં આ સુલેહ ઇંગ્લંડને માટે વધારે મુશ્કેલ છે. તેણીને માટે કદાપિ નહિ આવેલો એટલો કટોકટીને આ મામલો છે. એક ડીસી ભૂલ અને હમેશને વિનાશ; એક થોડું સું ડહાપણ અને હમેશની આબાદી: એવો આ કટોકટીનો સમય છે. જેમની પર કે રસિયા પર, હિંદ પર કે આયલેંડ પર સખ્તાઈ કે તેપ ચલાવવી એ અનીતિ કે અન્યાય કે પાપ છે એમ હું કદાપિ કહીશ નહિ, શક્તિ હોય તેટલી ખર્ચવાને મનુષ્યને કુદરતે હક્ક આપેલો છે; પણ–અને આ “પણ” બહુમૂલી છે–પણુ શક્તિ કેઈ એક સ્થાને અમર્યાદિત હોઈ શકે નહિ. આટલી બધી શક્તિઓ હામે એક કયાંસુધી ટકી શકશે એ પોતાના મનમાં વિચારવાનો સવાલ છે. દયા ખાતર કે નબળાઈએ માનેલા ન્યાય ખાતર નહિ પણ સ્વરક્ષા ખાતર તેણે આયલેન્ડ અને આર્યાવર્તન હમેશના સાચા મિત્ર કરી લેવા એ ઑટામાં મોટું ડહાપણુ અને મહાટામાં મોટું રાજદ્વારીપણું છે.રસિયાને એ તે અમાનુષી છે, ભ્રષ્ટાચારી છે છે ' ઇત્યાદિ બેટી ગાળ આપી દુનિયામાં હલકું પાડવાના તથા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૦ - જેનાહિતેચ્છુ. - -- ~-- હેના વ્યાપાર સંબંધને ગુંગળાવી મારી પજવવાના ઘાટ છેડી હેની પિતાની રીતે રાજ ચલાવવાને હેને ઢું મૂકવું અને હારેલા શત્રુએને પિતપોતાની સ્થિતિ સુધારવા દેવા છૂટા કરવા કે જેથી એમની અસંહ સ્થિતિ એમને નવું યુદ્ધ ઉત્પન્ન કરવા ફરજ પાડે એમ ન બનવા પામેઃ આ હજી ઈગ્લેંડના હાથમાં છે. યુદ્ધના નુકસાનના બદલા માંગવા એ માત્ર નવા યુદ્ધને જન્મ આપવા જેવું છે. હાર- નાર જીતનાર બન્ને પક્ષને લાંબે સમયે પૂરાય એવાં નુકશાન થયાં છે, તેથી હારનાર પિતાનાં નુકશાન ઉપરાંત જીતનારનાં નુકશાન પુરવા બેસે તે પહેલાં આત્મહત્યા કરે એ જ વધારે સહ્ય છે. મ્હોટા ખર્ચે દુશ્મને હાર મેળવી, અને હેટા ખર્ચે મિત્ર રાજ્યોએ જીત મેળવી એ જ બદલે બસ છે. સૂર્ય દેવના મંદિર દર્શન માટે દોડાવવામાં આવતા સ્પાર્ટન યુવાનોમાંના સૌથી પહેલાં પહોંચનારને એ દેવની પ્રસાદીરૂપ કુલ હાર મળ એ સઘળા થાકને જોઈએ તે કરતાં વધારે બદલે મનાતે. કીતિની કિંમત આંકી શકાય નહિ એટલી હેટી છે અને કીર્તિની માળા માટે લડાઈના ભોગ આપવા પડે એ કાંઈ હેટી વાત નથી. છેલ્લી લડાઈ જે ભવિષ્યની લડાઈઓ અટકાવવા માટે જ થઈ હોય તે આવી પ્રઢતા ( magnanimity ) ધારણ કરવી તદ્દન જરૂરની છે, હાલની ઇંગ્લંડની પરિસ્થિતિ જોતાં પણ એ જ ભાગ આવશ્યક છે. સમસ્ત દુનિયાને ધુંધવાતી આગથી રીબાતી બનાવવા ઈચ્છા ન હોય તે કાં તે એક વધુ યુદ્ધ-દુનિયાનાં તમામ રાજ્યોને એક યા બીજા પક્ષમાં જોડાવાને આમંત્રીને થતું યુદ્ધ-કરવું યા તો કાવાદાવા અને સંકુચિતપણું છેડી ઉપર કહ્યા મુજબ પ્રઢતા દાખવવી એ બે જ રસ્તા ખુલ્લા છે. બારમી જૈન શ્વેતામ્બર (મૂ૦)કોન્ફરન્સ–ગયા ડિસેમ્બરના છેલ્લા ભાગમાં સાદરી (મારવાડ) માં મળી હતી. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે જેન કૅન્ફરન્સોએ હવે પ્રતિનિધિ મંડળનું રૂપ છેડી સ્થાનિક મેળાનું સ્વરૂપ અંગીકાર કર્યું છે, અને કેટલાક દાખલામાં તે અમુક પ્રાંતના કે અમુક સાધુના પડછાયા તરીકે જ હાલ કોન્ફરન્સ હયાતી ટકાવી રહી છે. આ કથન કેઈ એક જૈન ફીરકાને ઉદ્દેશીને થતું નથીઃ સ્થાનકવાસી અને દિગમ્બર જૈન સમાજની કોન્ફરન્સનું પણ તેમ જ છે. હમણાં ૦ ૦ જૈન કોન્ફરન્સ મુનિ શ્રી વલ્લભવિજયજીની પ્રતિછાયા બની છે, જો કે એ બનાવ સાથે “દેષ’ની જ ભાવને સાંકળવા હું ખુશી નથી. કોઈ પ્રાંત કે કોઈ એક ગૃહસ્થ વ્યક્તિ કે કઈ સાધુવ્યક્તિ બસો-પાંચસે કે પાંચ હજાર મનુષ્યોના Page #145 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં - ૧૩૧ સમૂહને પિતાની પાછળ ખેંચી શકે અને એમના હૃદય ઉપર સત્તા જમાવી શકે છે, મારા તત્ત્વજ્ઞાનને તે ગૌરવને વિષય જ લાગે, નહિ કે શરબેને; અને હૈમાં પણ જ્યારે કોઈ મુનિ, શ્રી વલ્લભવિજેયજીની માફક, અમુંક વર્ગમા હૈદય પર સત્તા જમાવવાની પિતાની શક્તિને ઉપયોગ સમયસૂચક્તાપૂર્વક વિદ્યાવૃદ્ધિ માટે જોઇતા ધનને સંચય કરાવવામાં કરે હારે તે હેમને માટે ધન્યવાદના બે બાલ બેલ્યા વગર ભાગ્યે જ રહી શકાય. મારવાની હિંડોરે કરીને છેલ્લે થોડા મહીનામાં મુનિશ્રી વલ્લભવિજ્યજીએ સુમારે અઢી લાખ રૂપિયાનું ફંડ કેળવણીને અંગે ઉભું કર્યાનું કહેવાય છે, જે ખચીત જ પ્રશંસાપાત્ર છે. હવે એ ઈચ્છવા જોગ છે કે મુનિ શ્રી મારવાડની અશિક્ષિત સ્થિતિ લક્ષમાં રાખી આ રકમ વસુલ કરાવવા અને તેની વ્યવસ્થા કરવા તરફ સપૂર્ણ કાળજી રાખતા રહે. શ્રી વલ્લભવિજ્યજીની આ ફતેહ એ જ વગરના કેટલાએક મુનિઓને ખુંચશે. ( કદાચ ખુંચવા લાગી પણ છે), પણ તે તે ઉલટું સારૂં! એથી તેઓ પોતે (કીર્તિના લોભે પણ) કાંઈક કરવા પ્રેરાશે અને એટલે દરજે સમાજને હિત જ થશે. એક તરફ શ્રી આનંદસાગરજી જૈન શાસ્ત્રોદ્ધારનું કાર્ય પોતીકું કરી એ પાછળ લાગી રહ્યા છે અને બીજી બાજુ શ્રી વલ્લભવિજયજી જેનોમાં પાશ્ચાત્ય શિક્ષણના પ્રચારના કાર્યને “અપનાવી રહ્યા છે. બન્નેની પ્રકૃતિમાં માનને લેભ સવિશેષપણે છે અને એ સ્ટીમ જે ખંડનમંડનમાં ખર્ચાતી તે ઉપયોગી સેવામાં ખર્ચાવા લાગી છે એ શુભસૂચક છે. (નીતિવાદીઓ ધ્યાન દે કે, ક્રોધ, માન, લંભ આદિ શક્તિઓ એકત વિર્ય નથીઃ તે “પ્રશસ્ત” બની શકે, તેમજ “અપ્રશસ્ત” પણ બની શકે. એ શક્તિઓને નાશ ઈચ્છવામાં હિત નથી પણ એને સદુપયેગા કરે જ હિતાવહ છે.) કરન્સનું પ્રમુખપદ લાલા લતરામજી જેનીને આપવામાં આવ્યું હતું. એમનું વ્યાખ્યાન ગમે તેમ લખાવા પામ્યું હોય અને ગમે તેમ વંચાવા પામ્યું હોય પણ, ૨૫-૫૦ બહારના અને ૧ હજાર મારવાડી બંધુઓ સમક્ષ મૂકાયેલા પ્રમુખ તરીકેના વિચારોમાં જાહેર હિમતનું તત્ત્વ તે અવશ્ય હતું. એ વિચારે પિકી નીચેના વિચારે અર્થસૂચક અને બુદ્ધિમાનનું ધ્યાન ખેંચે તેવા. છેઃ (૧) સમાજના નૈતિક જીવનને સુદઢ અને સંગઠિત કરવા માટે જેમ ધર્મની જરૂર છે તેમ ધાર્મિક જીવનની પ્રગતિ માટે સામાન્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈનહિતર. જિક બિલની પણ ઘણી હેટી આવશ્યક્તા છે. ... સમાજ અને ધર્મની પ્રગતિ એક બીજાપર અવલમ્બિત છે. સમાજ સુદ અને સુવ્યવસ્થિત થવાથી ધર્મની ઉન્નતિનું કાર્ય સરળ બને છે; માટે આપણે સામાજિક જીવનને સુવ્યવસ્થિત બનાવવાની આ સમયમાં વિશેષ જરૂરીઆત છે; (૨) જે નિયમ એક કાળમાં એક જતિને. માટે અનુકૂળ હોય છે તે જ નિયમ બીજા કાળમાં તે જ જાતિ માટે પ્રતિકુળ હોવા પૂણુ સંભવે છે; અને એટલા જ માટે આપણા શાસ્ત્રકારોએ જગાએ જગાએ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ શબ્દને ઉપયોગ કર્યો છે ... માટે સમાજબંધારણમાં યોગ્ય સંશાધન શુદ્ધિ (ફેરફાર–સુધારે) કરવાની પરમ આવશ્યકતા છે; (૩) જે આપને જેનસમાજની પ્રગતિ તરફ પ્રેમ હોય તો હાં હાં જનનો પ્રશ્ન ઉભો થાય હાં હાં ગચ્છાદિ ભેદને ભૂલી એકત્ર થાઓઃ એમાં જ હમારી અને જનતાની ભલાઈ (હિત ) છે; જે જે જન જાતિઓમાં જનવ્યવહાર છે તેઓ વચ્ચે પરસ્પર લગ્નવ્યવહાર ન હો તે વ્યાજબી નથી. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તે એઓ વચ્ચે લગ્નવ્યવહાર હે લાભદાયક છે જ, પરંતુ જૈનશાસ્ત્ર પણ આવા " . એક પ્રમુખને આવો ઉપદેશ છતાં જન વેતામ્બર મૂ૦ ફીરકા માટે ખાસ પ્રતિનિધિત્વનો હક્ક માંગનારે ઠરાવ આ સંમેલનમાં પસાર થયો એ અત્યંત ખેદની વાત છે. ઘણું આગેવાન વેતામ્બર મૂ૦ જેનોએ આવા ખાસ હક્ક માગવામાં હિંદનું અહિત સમાયેલું જોઈ તે હામે પ્રોટેસ્ટ ઉઠાવેલ હતો એ વાત આ સન્મેલને ભૂલવી જોઈતી નહતી. ( આ પ્રશ્નની લંબાણ ચર્ચા મે, ૧૮૧૮ ના જેને હિતેચ્છુ માં વાંચો.) તેમ છતાં હક માંગવો હતું તે એક જ જૈન ફીરકા માટે ન માંગતાં સમસ્ત જેન કામ માટે માંગવો હતે. એથી સ્વાર્થીપણું કે સંકુચિત ભાવના તે ઉઘાડી પડત નહિ. મને આશ્ચર્ય તે એ થાય છે કે “ગચ્છાદિ ભેદને ભૂલી એકત્ર થાઓ” એવું કહેનારા જહાં પ્રમુખ છે, સર્વ જીવને સરખા ગણવાની ભાવ-નાના પ્રચારક મુનિની રહી શિરદારી છે, અને રા. મકનજીભાઈ જૂઠાભાઈ મહેતા બાર–એટ–લ, રા. ખેતીચંદભાઈ ગીરધરલાલ કાપડીઆ સૅલીસીટર, રા. મોહનલાલ દલીચંદ દેસાઈ B. A, TL B. - અને રા. ગુલાબચંદ ઢઢા M. A. જેવા ઉંચી કેળવણી પામેલા ચચાર ગૃહસ્થની હાં આગેવાની છે એવા સમેલનમાં પણ એક -જરા સરખી પણ હૃદયની ઉદારતા ન આવી શકી. Page #147 -------------------------------------------------------------------------- ________________ : - ' સમયના પ્રવાહમાં. ૧૩૩ ઉચિત વ્યવહારમાં કોઈ રીતે બધા કરતાં નથી. હાલનું બંધન કોઈ એક સમયે ભલે વાજબી મનાયું હોય, પણ આ સમયમાં તે તે બન્ધન ટૂટે એમાં જ જૈન સમાજના ઉતિ છે. જૈન સમાજના હાસન જ કારણ છે તેઓ પૈકીનું એક કારણ આ જ્ઞાતિબંધન છે. સ્વર્ગવાસી આચાર્ય પ્રવર શ્રીમદ વિજ્યાનન્દ સરિ-આત્માની મહારારે આ વિષય પર જે પ્રકાશ પાડે છે તે અત્યન્ત વિચારવા યોગ્ય છે.........બસ, અગર આપને જે જનસમાજની ઉન્નતિની દરકાર હોય તે આપ આ કરિપત જાતિબંધનને તોડી જ. નાખે: એમાં જ સમાજનું હિત્ત છે; (૫) હવે જીનાલયને બદલે વિદ્યાલય બનાવવાને કટિબદ્ધ થવું જોઈએ છે; (૬) જીર્ણોદ્ધાર શબ્દ જૈન શાસ્ત્રમાં બહુ વ્યાપક રૂપમાં વપરાય છે. જૈન શાસ્ત્રોમાં જિનબિમ્બ, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા . એમ સ ત ક્ષેત્ર વર્ણવ્યાં છે અને સંત પૈકી જે કોઈ જીણું થાય હેને ઉદ્ધાર કરવાના કામને જીર્ણોદ્ધાર કહ્યો છે. આ સાત પૈકીની પહેલા ને ત્રણ “સાધ્ય છે અને છેલ્લા ચાર “સાધક છે; અને સાધક પકીના પણ છેલ્લા બે-શ્રાવક અને શ્રાવિકા એ સર્વના પોષક છે. મતલબ કે, જિનપ્રતિમા, જિનમંદિર, જ્ઞાન, સાધુ, સાધ્વી એ પાંચેના સંરક્ષણ અને ભરણપોષણના આધાર તે શ્રાવક—શ્રાવિકા ઉપર જ રહે છે. અને એમની જ સ્થિતિ બહુ બુરી થઈ ગઈ છે! આ વર્ગની જીર્ણપ્રાય અવસ્થા જૈનસમાજની અધોગતિનું અને ધનાઢય નેતાઓની લજજાનું કારણ થઈ પડી છે. આજે સેંકડો અનાથ જૈન બાલક-બાલિકા ભૂખના માર્યા અહીંતહીં ભટકતા ફરી વિધમીઓના હાથમાં પડી ધમનું બલિદાન આપે છે; અને સેંકડો ગરીબ અને સારી આશા આપતા જૈન બાલકે દ્રવ્યાભાવને લીધે અશિક્ષિત રહી જઈ ગુલામગીરીમાં ભટકે છે. શું જીર્ણોદ્ધારના પ્રેમીઓએ કદાપિ આ - તરફ પણ આંખ ઉઘાડીને નજર કરી છે?......અનેક અનાથાલા અને વિદ્યાલય ખોલે કે જેથી સમાજનું ભલું થાય. જીર્ણોદ્ધારની વાસ્તવિક સચ્ચાઈ અને શાસ્ત્રોક્ત પુણ્યને સંચય એમાં જ છે; (૭) આજે જૈન સમાજમાં જે વિધવાઓ છે હેમની સંખ્યા ધ્યાનમાં લેતાં હૃદય કંપી ઉઠે છે. આ અનર્થનું કારણ પણ હોટે - ભાગે બાલલગ્ન અને વૃદ્ધલગ્ન છે. વિધવાવિવાહ જેવા અધમ કૃત્યને વિરોધ કરનારાઓએ આ સમયે જાગ્રત થઈ જવું જોઈએ છે; સમાજમાંથી બાળલગ્ન અને વૃદ્ધલગ્ન જેવી ભય કર પ્રથાને દેશવટે દેવાને ઉપાય કરવામાં તેઓએ જરા પણ ક્યાલ રાખવી જોઈતી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નહિતેછું. . નથી, અને જો એમ નહિ બને તે લાખ વાત કરે પણ વિધવાવિવાહ જેવા અનર્થની વૃદ્ધિ અટકાવી અટકવાની નહિ જ! * (૮) હવે કોઈ સાધુ બનવાની ઈચ્છા જણાવે તે પ્રથમ હેને કેઈ—- * આ તમામ મુદ્દાઓ કલકત્તા ખાતે મળેલી પરિષદના પ્રમુખના ભાષણમાં પણ જોવામાં આવે છે. બન્ને પ્રમુખોની એવા વિચાર હિમતથી જાહેર કરવાની શક્તિ માટે હેમને અભિનંદન ઘટે છે. અત્રે આ સાતમા મુદ્દાને ધ્વનિ-આત્મા પિછાનવાની જરૂર છે. પ્રમુખસ્વય સૂચવે છે કે, વિધવાઓની સંખ્યા ઘણું જ વધી ગઈ છે અને તેમ થવું ભયંકર છે; એનાં એકલાં કારણ નહિ પણ મુખ્ય કારખ બાળલચ અને વૃદ્ધલગ્ન છે (કે જે માટે તેઓ મુખ્યત્વે ધના એ ને દેષિત ઠરાવે છે;) અને બાળલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવાથી વિધવા થાના પ્રસંગે માટે ભાગે અટકવા પામશે, થડે ભાગે બાકી રહેશે. હવે આ “સ્વીકૃત પક્ષ પર ન્યાય ઘટાવીએઃ રેગનું મૂળી કારણું દૂર કરી રોગને સંભવ જ અટકાવાય એ સર્વોત્તમ માર્ગ છે, એ વાત તે હરકોઈ સ્વીકારશે–ખુદ રોગી ઉપર જ જીવન નભાવતે ડાક્ટર પણ સ્વીકારશે; પરંતુ રોગ થઈ ચુક્યા પછી “મૂળ . કારણ અટકાવવાની” “વાતેથી રાગ નહિ જ મટી શકે, ત્યહાં તે, અપ્રિય એવી દવા” જ વાપરવી પડશે, જે કે દવા ખાવી એ “સગુણ નથી પણ નહિ ચાલતાં કરવાનું કામ છે. વિધવાઓની સંખ્યા ચાહે તે બાળલગ્ન અને વિધવાલસથી વધી ગઈ હોય કે બીજા ગમે તે કારણથી વધી ગઈ હોય ૫ ૬ લાખ સ્ત્રીઓમાં ૧ લાખ વિધવા થઈ ચુકી હોય તેવે વખતે વિધવા થવાના મૂળ કાર ગને રાકવાની વાત કરવી અને એ હયાતીમાં આવી ચૂકેલા દરદની દવા કરવાના અખાડા કરવા એ શું ડહાપણ કહેવાશે? જરા આગળ ચાલેઃ દરદમાં સપડાઈ ચુકેલી 1 લાખ વ્યક્તિઓને જમીન પર મરવા–સડવા દઈ ચુપચાપ ભવિષ્યની ચિંતામાં જ પ્રવેશવું શક્ય હેય અને ઉચિત હોય તો ભલે એમ થવા દે! દલીલ ખાતર આપણે એ નિર્દયતાને માટે પણ ક્ષમા આપીશું! તે હવે ભવિષ્યમાં વિધવા થવા ન પામે એવો બંદોબસ્ત કરવાને તે બંધાયેલા રહેશે ને? જે એટલી પણ જોખમદારી સ્વીકારવી હોય તે હમે તે જેને આ રોગનાં કારણે માનતા હે તે કારણે તે અટકાવવા બંધાયેલા જ છે. અર્થાત સમાજમાંથી હરકઈ રીતે બાલલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવા બંધાયેલા જ છે. પણ હું ખાત્રીથી કહીશ Page #149 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૩પ. ગ્ય સ્થાન ઉપર અમુક સમય સુધી રાખી વિદ્યા આપવી અને તે પછીજ સાધનો વેષ આપે. કે તે આ ભાષણે લખનાર કે વાંચનાની સત્તાની બહારનું કામ છે. લાઓ ભાષણે ગૃહસ્થ તેમજ ત્યાગી વર્ગ તરફ થઈ ચૂક્યાં, પરતું બાલલગ્ન અને વૃદ્ધતમ અટકી શક્યાં નથી. અને સામાજિક જુલમ, સ્ત્રી જાતિ પર પડતા કોઈ વિશેષ કે એવા કોઈ અચિજ્ય કારણને લીધે સ્ત્રી જાતિની સંખ્યા જ છેક ઘટી જવા પામે, અને તેથી પુરૂષોની સંખ્યા કરનાં સ્ત્રીઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ જવાને પરિણામે ભલભલાને કન્યા કેળવવાનાં સાંસાં થઈ પડે–એવી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થયા સિવાય બાલલગ્ન અને વૃદ્ધલગ્ન બંધ થવાનાં પણ નથી. ચિદ કોન્ફરન્સ હેને બંધ કરી શકી નથી, સેંકડો સાધુઓ બંધ કરી શક્યા નથી, હવે “બાલલગ્ન અને વૃદલગ્નને દેશવટો દેવામાં જરાકે કમીના રાખશો નહિ' એવી સીફારસ કોને કરો છો? ખાલી હવાને જ કે? એમ તે હિંદીઓ ! હવે ઈંગ્લંડ જીતી લેવામાં જરાકે કમીના રાખશો નહિ” એમ કહેતાં પણ કોણ રોકે છે? આ તો એવી વાત થઈ કે, સોના થયા સાઠ, સાઠમાંથી અડધા મૂક્યા છૂટના એટલે રહ્યા ત્રીસ, ત્રીસમાં બએના કર્યા હતા કે જે લેનાર અને દેનાર જીવતા હશે અને લેનારમાં તાકાદ હશે તો પંદર વર્ષે કદાચ લઈ શકાશે! દોઢ લાખ હયાત વિધવાઓને વિચાર જ પડતો મૂકો, ભવિષ્યમાં વિધવા ન થાય તેવી વ્યવસ્થાની જરૂરિઆત માત્ર સ્વીકારી અને એ વ્યવસ્થા પોતે જ અશક્યતા કરી ! હજી એ વ્યવસ્થા (બાલલગ્ન અને વૃદ્ધલગ્નની અટકાયત) સિવાય પણ વિધવાપણાનાં અન્ય કારણે–દરદ, અકસ્માત, અલ્પાયુઃ ત્યાદિ–તે ઉભાં જ રહી જાય છે હેનું કાંઇ નહિ !......હારે હવે પણ પ્રમુખ મહાશયની સાથે સાદ મિલાવીને કહીશ કે “લાખ યત્ન કરને પર ભી વિધવા વિવાહકી બાઢ નહીં રૂક સકેગી!” પછી. તે હસતાંએ પરણે અને રેતાએ પણે એવો ઘાટ થશે! એમાં જેનોની શોભા નહિ રહેવા પામે. લાખે સ્ત્રીઓ રીબાઈ રીબાઈ મરી ખૂટયા પછી-અને ત્યહારે પણ પરવાનગી અને મરજી વિરૂદ્ધવિધવાલગ્ન રૂપી પરણે જૈનોના ઘરમાં ઘુસી પિતાની જાતે જ પિતાનું ભાણું પીરસશે તે વખતે જૈનોનું–ખાસ કરીને “ધર્મની પુછડીએ” નું–હે છબી લેવા જેવું થશે. કોઈ પંચ” આ કલ્પનાને ચિત્રમાં ઉતાસ્વા કૃપા કરશે ? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ , ' , નહિતર. - પ્રમુખનું ભાષણ એકંદરે સુંદર હતું તેમજ મુનિ શ્રી વલ્લભવિજયનું ભાષણ ઉત્સાહપ્રેરક, ઉદારચિત્ત અને જુસ્સાભર્યું હતું. એમણે ગુજરાતીઓને એકડે સફાઈથી કહાડી નાખ્યો હતો, અને એક ગુજરાતી તરીકે હેમણે કરેલી ટીકાને બીજા એક ગુજરાતી તરીકે હું પણ અમેદન આપી શકીશ! ઠરાવમાં ધ્યાન ખેંચનારે ઠરાવ સ્વદેશીની સીધીસને લગતા હતા, કોન્ફરન્સના પ્રમુખને પંજાબ સંઘ તરફથી સેનાને ચાંદ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું, એ એક નવું તત્ત્વ હતું કે જે good tasteો અભાવ સૂચવે છે. આખા દેશની સભાના પ્રમુખને એક પ્રાંત તરફથી “ચાંદ’ અપાય એમાં પ્રમુખપદનું ઉચ્ચારણ કે સન્માન નહિ પણ તેથી જૂદું જ કાંઈ સમજાય. હવે પછીની કોન્ફરન્સને પંજાબમાં આમંત્રણ મળ્યું છે અને શરત એ થઈ છે કે શ્રી વલ્લભવિજયજીએ ત્યહાં ચાતુર્માસ કરવું અને મી. હડ્ડાએ કોન્ફરન્સનું પ્રમુખપદ લેવું. અમુક વ્યક્તિઓ ઉપરની રાગ, એ વ્યકિતઓમાં “પ્રશસ્ત કલા હોય છે અને સેવાની થઈકા અને શક્તિ હોય છે તો, હિતાવહ પણ થઈ શકે છે, તેથી આ શરતો ઉપર અત્યારે કાંઈ બોલવું યોગ્ય ગણાય નહિ. હાલ તે વે મૂ૦, ૦ સ્થા૦ તેમજ દિગમ્બર કોન્ફરન્સ મારવાડી ભાઈઓના ઘેર ખેંચાઈ ગઈ છે. તેઓ તેણીને કેવી રૂછપુષ્ટ કરીને પાછી વળાવે છે તે હવે જોવાનું છે. તે એકાદ બે મુદા સંમેલનમાં હાજરી આપી આવેલા એક . હસ્થ પાસેથી મળ્યા છે, જે પર થોડી ટીકાની જરૂર છે. (૧) પજબના ત્રાસ તરફ નાપસંદગીના ઠરાવને, આ કોન્ફરન્સ, તે રાજદારી સવાલ છે એમ કહી ઉડાડી મૂક્યો હતો. આ પગલામાં જૂઠ તેમજ દેશદ્રોહ બને તો છૂપાયેલાં માની શકાય. ધારાસભામાં જૈનોના ખાસ પ્રતિનિધિ હોવાને હક માગ એ વગેરેને લગતા ઠરાવો રાજઠારી જ છે અને એવા ઠરાવો જે આ કોન્ફરન્સમાં થઈ શકતા હોય તો પંજાબની મનુષ્યહિંસા માટે ખેદ જણાવવાના ઠરાવમાં કદાપિ રાજધારી તત્ત્વની ગંધ આવતી હોય તો પણ તે ઠરાવ ન કરવા જેવો નહોતો જ. આખી દુનિયાએ જે કૃત્યને માણસાઈરાદીત ઠરાવ્યું છે તે કૃત્યથી હજારે મનુષ્ય પ્રાણુઓ ઉપર થયેલી નિર્દયતા માટે, જાનવરો તરફ થતી નિર્દયતા હામે પિકાર કરનાર જૈન કૅન્કરન્સ, ખેદ દર્શાવવા જેટલો પણ ઠરાવ કરતાં રાજદ્વારીપણની ગંધથી ડરે એ અત્યંત નામેશીભર્યું નહિ તે બીજું શું ગણાશે? આ કાંઈ સ્વરાજ્ય માંગવાનું કામ નહોતું, કાયદાકાનુનમાં વચ્ચે પડવાનું કામ Page #151 -------------------------------------------------------------------------- ________________ છે. સમયના પ્રવાહમાં ? પણ નહોતું, રાજ્ય વિરૂદ્ધનું પણ કાર્ય નહોતું, માત્ર સર્વોત્તમ પ્રકારની જીવદયાને લગતી ફરજ બજાવવાનું કામ હતું. જેઓએ આવી ફરજ બજાવતાં પણ ડર ખાધે તેઓ રાજદારી ધારાસભામાં જઈ દેશનું શું ઉકાળવાના હતા ? તેઓ પોતે જ ધારાસભા માટેની પિતાની નાલાયકી પિતાના જ આ કૃત્યથી સાબીત કરે છે. (૨) આખાહના કવેટ મૂડ જન સંઘના પ્રતિનિધિઓએ સ્થાપેલું સુફતમાં ડર ફંડનું આખું સ્વરૂપ આ પ્રાન્તિક કોન્ફરન્સ જેવી સંભાએ બદલી નાખ્યું છે અને તે પણ એક વ્યકિતની આજ્ઞા મુજબ જ. હું નથી ધારતા કે આવી પદ્ધતિથી કન્યરન્સ સમાજને ચાહ સંપાદન કરી શકે. દેશની અને દુનિયાની પરિસ્થિતિઓ જોતાં છેવટે કહ્યા સિવાય રહેવાતું નથી કે ત્રણે જૈન ફીરકાની કોન્ફરન્સ આજકાલ માત્ર બરચાના ખેલ જેવી બની છે, અમુક વ્યકિતઓની જાહેરાત અને આડકતરા લાભ સિવાય બીજું કાંઈ હિત-સામાજિક હિતેથી થતું નથી અને થવાનો સંભવ પણ નથી, એટલું જ નહિ પણ રાષ્ટ્રિય ભાવનાને આવી નિર્માલ્ય પ્રેમી પ્રવૃત્તિઓથી અવશ્ય હાનિ થાય છે. જૈન કોન્ફરન્સ સડી સડીને મરે તે કરતાં કઈ બહાદૂર સમાજની ગાળે ખાઈને પણ એક કેટકે હેને અંત આણે તો વધારે ઉપકારી થઈ પડે, કે જેથી બીજો કોઈ બહાદુર જૈનસમાજને વધુ તનદુરસ્ત અને વધુ વિશાળ એવી રાષ્ટ્રિય પ્રવૃત્તિઓમાં દોરવાની સગવડતા પામી શકે. મહાત્મા ગાંધીના તત્વજ્ઞાનનું પથકકરણ કરવાને એક પ્રસંગે પ્રાપ્ત થયો છે. એ પ્રસંગ અમદાવાદ ખાતે આર્યસમાજના વાર્ષિક મહોત્સવ પ્રસંગે ગાંધીજીએ પ્રમુખપદેથી ઉચ્ચારેલા વિચા થી ઉદ્ભવ્યો છે. શરૂઆતમાં કહી લેવું જરૂરનું છે કે, આ લખનાર ઉકત સમાજને સભ્ય નથી એટલું જ નહિ પણ જે જૈન સમાજમાં હેને જન્મ છે અને જહેનું સેવસ્પણું હેણે ૨૦ વર્ષ સુધી કર્યું છે તે જૈન સમાજ સાથે તો આર્યસમાજને “બારમે ચંદ્રમા” છે અને ગાંધી માટે આ લખનારને અસાધારણ માન છે એટલું જ નહિ પણ રાષ્ટ્રહિતના દષ્ટિબિંદુથી ઘેાડી પ્રશસ્ત કલા” ( Benevotent Art) વાપરીને પણ ગાંધીજીને અનુકરણીય પુરૂષ તરીકે જાહેર કરવાને આ પત્રમાં અનેક પ્રસંગે લેવામાં આવ્યા છે. મતલબ કે, ગાંધીજી તરફ ૉષ, ઈર્ષા કે- અસહિષ્ણુતા આદિ કોઈ અનિષ્ટ - તત્ત્વ અથવા આર્યસમાજ પ્રત્યે સ્વાર્થ પ્રેરિત અંધશ્રદ્ધઃ બેમાંથી Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ , નહિત છું. એકકેની પ્રેસ આ આલોચનાની જન્મદાતા નથી. આ લેખ મહારા હમેશના રીવાજ મુજબ એક સ્થૂલ પ્રસંગને પકડી એ પ્રસંગની પાછળ રહેલા તત્વજ્ઞાનની ચિકિત્સા કરવા અથે જ છે. આ લખનાર નથી કોઈ રાજ્યકારી પક્ષનો સંભ્ય, કે નથી કોઈ ધર્મપંથને અનુયાયી; તમામ રાજ્યકારી પ્રવૃત્તિઓને અને ધર્મપંથ વાળાઓની પ્રવૃત્તિઓને પ્રેરનાર “હમજીને અભ્યાસક માત્ર તે છે અને તેથી તત્ત્વજ્ઞાન વિષયક મહત્ત કે છીછરાપણું ઢુંઢવા પુરત જ એનો આશય છે. વિશેષમાં એ માને છે કે, ભૂલમાત્ર કાર્યની નહિ પણ માન્યતાની-તત્વજ્ઞાનની જ હોય છે. રેગ ત્યહાં જ છે કે જ્યહાં આપ્યું અને એક ભાગ એ વૃચ્ચેને ચુમ્બન્ધ જોયા સિવાય એકાંત દષ્ટિએ જ જેવા–વિચારવામાં આવે છે અને પછી એ વિચાર કાર્યમાં પરિણમે છે. એટલી પ્રસ્તાવના–પ્રાયઃ મલીન આશાવાળી બની ગયેલી આજની સભ્ય દુનિયાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં-કરવી જરૂરની ધારી કર્યા બાદ આગળ વધીશું. પ્રથમ આપણે બનેલ બનાવ સં. ક્ષેપમાં જોઈશું, પછી એ બનાવ પ્રેરનાર તત્ત્વજ્ઞાનના સત્યાસત્ય તરફ નજર કરીશું. આયસમાજ પોતાની લોકપ્રિયતા વધારવા ખાતર અને એ રીતે નવા સભ્ય મેળવી પિતાનું ક્ષેત્ર તથા બળ વધારવા ખાતર વાર્ષિક મહોત્સવ કરે છે. એ એક મહત્સવ ઘેડ દિવસ ઉપર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીની લોકપ્રિયતા ઘણી વધી ગયેલી હોવાથી આજે ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રિય—૨ ભાષા વિષ પક ચર્ચા કરનારાં સમેલનોમાં પણ એમની હાજરી કે ઉપરીપણું મેળવવા લોકવર્ગ તલસે છે. ( એક મનુષ્ય એક વિષયમાં ટોચે પ હોચેલો હોય તેથી કાંઈ સર્વ વિધામાં પારંગત હોઈ શકે નહિ; પરંતુ ગાડરસમૂહને “ વિવેક” કરતાં નહિ આવડતું હોવાથી આવી ભૂલ કરે એ સ્વાભાવિક છે) તેથી, ગાંધીજીને ઉકત સમેલનના પ્રમુખપદે મેળવવા એક સમા યત્ન કર્યો, કે જે મહાશયને ગાંધીજીએ સંન્મેલન વચ્ચે પિતાના “એક વખતના શિક્ષાગુર” તરીકે ઓળખાવ્યા હતા અને “હેમના આગ્રહને ઈનકાર કરી શકવાથી” જ તેઓએ હાજરી આપી પ્રમુખપદ લેવાનું સ્વીકાર્યું હતું એમ ખુલ્લા શબ્દમાં એકરાર કર્યો હતે. પ્રમુખપદેથી ગાંધીજીએ આર્યસમાજના ગુણું કે સત્કાય કે સેવાકાર્ય કે કોઈપણ ઉજળી બાજુ તરફ જન Page #153 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૩૮ . માની . - સમાજનુ લક્ષ ખેંચવાની આવશ્યકતા વિચારી નહેાતી, માત્ર એ ખામીઓ આર્ય સમાજમાં હાવાનુ જણાવવામાં ફરજ હતી. એ એ ખામીએ (૧) ૮ અસહિષ્ણુતા ’ અને (૨). * જીભ . ઉપર કાજીની ગેરહાજરી ' હાવાનુ જણાવ્યું હતુ. અને એ એ ખામી ( –જો કે પહેલીમાં ખીનેા સમાવેશ થઈ જાય છે~) ઉપર વિસ્તાર કરતાં નીચે મુજબના વિચાર અને અભિપ્રાયા એમના મુખમાંથી ખહાર પડયા હતાઃ (૧) અસહિષ્ણુતાથી કોઇને પણ લાભ થશે. હાય એવું મ્હારા જાણવામાં આવ્યું નથી, ' (૨) - જે ગતિથી પ્રજાને કાંઈ પણ હાની થાય તેવી ગતિને રોકવી એ ધનુ કા છે, ' (૩) ૪ પ્રજા જાણે પણ નહિ એવી ચુપકીદીથી ધમના ફેલાવા એ સર " નામના ખ્રિસ્તી વિચારક પાસેથી છતાં લને જણાવ્યા હતા. > (૪) આર્યસમાજ ખ્રિસ્તી અને મુસલમાનનુ અનુકરણ કરે છે એવા ખ્યાલ સભામાં ઉત્પન્ન કર્યા હતા, (૫) હમારા અંગના અવયવાને વિકાસ હમે કશી પણ ધમચકડ સિવાય જ અનુભવી શકેા છે, એ જ *માક શુદ્ધ ધર્મમાં પણ અસહિષ્ણુતા નથી, ' (૬) સત્ય પ્રિય હોવુ જ જોઇએ અને ન છૂટકે કટુ વચન કહેવુ પડે તેા. જેમાં સત્યતા અને પ્રિયંકરતા અવશ્ય હાવી જોઇએ, એવે સિદ્ધાંત પ્રતિપાદન કર્યા હતા. (૭) આÖસમાજમાં પ્રિયંકરતા મુદ્દલ નથી અને મુસલમાન તથા ખ્રિસ્તી ધર્મપ્રચાર શૈલિની તીવ્રતાનુ જ અનુકરણ છે એવા ધ્વનિ હેમના શબ્દમાંથી નીકળ્યા હતા, અને તીવ્રતાના સમૂળ વિનાશ કરવા હેમણે સલાહ આપીને સભાસ્થાન છેડ્યું હતુ. બનેલા બનાવતું ચિત્ર અહીં પુરૂં થાય છે. હવે એ ચિત્રની સુંદરતા કે કદરૂપાપણું તપાસવા પ્રયત્ન કરીએ. (૧) ગાંધીજી જેવી વ્યક્તિ કે ન્હેને સમસ્ત ભારતવર્ષને લગતા અને ભારત બહારના કેટલાએ દેશાને લગતા પાલીટીસમાં લગભગ એકલા હાથે ( કારણુ કે નવિન પદ્ધતિથી ) ઝુઝવાનું છે, હેતે સમયના વ્યયને અંગે ઍટલેા તે વિવેક અવશ્ય વા જોઈએ કે પાતાને નાપસ એવી પ્રવૃત્તિમાં કાષ્ઠની શસ્ત્ર ખાતર આગેવાની લેવા ન જવું, કદાચ કહેવામાં આવશે કે આસમાજીએનું દૃષદર્શન કરાવવાથી તે સુધરવા પામે, એવા શુભ આશયથી તેઓ ગયા હતા. એવું કહેનાર ભૂલી જાય છે કે. કાઈને સુધારવાના આશય શરૂઆતમાં નહેાતા, શરૂઆતમાંતા પેાતાના એક Page #154 -------------------------------------------------------------------------- ________________ નહિતેવું--- - - - - - વખતના શિક્ષાગુરૂનું મન રાખવાને જ આશય હતું અને એ વાત ગાંધીજી પિતે પિતાની હમેશની સરળતાથી કબુલ કરી ચૂક્યા છે. માનસસૃષ્ટિમાં હાં રાખવાની ભાવના પ્રથમ ઉત્પન્ન થઈ અને એ ભાવનાથી ઉપજતી ક્રિયાને “ઉપગ –પાછળથી–સુધારણાની કચ્છમાં થશે. હારે હવે સવાલ થાય છે કે, ખ્રિસ્તી અને મુસલમાની ભાવના કે જેને ગાંધીજી પતે ત્યાજ્ય કહે છે તેવી ભાવનાના અન્યાયી વર્ગમાં પ્રમુખપદ લેવું એ શું એમને માટે ઉચિત હતું ? ( હાજરી આપવી એ જુદી વાત છે અને પ્રમુખપદ લેવું એ જૂદી વાત, છે; પ્રમુખપદ પ્રાય: કોઈ પણ હીલચાલને અનુમોદનારને જ અપાય છે અને હીલચાલની રક્ષા અને બલવૃદ્ધિ કરવાના આશયથી જ અપાય છે.) શિક્ષાગુરૂની શરમ ખાતર કેઈ નાપસંદ સભામાં હાજરી આપવી એ દેષ નથી, પણ પ્રમુખપદ લેવું એ તે નિતિકાળની અપૂર્ણતા સૂચવે, અને હેમાં પણ “મહારા એક વખતના શિક્ષાગુરૂના આગ્રહને ઈનકાર ન કરી શકેવાથી ” આવવાનું જાહેર કરવું ( કે જે જાહેર કરવું આવશ્યક” અલબત નહોતું, જે કબુલાત કરવા કોઈએ ફરજ પાડી નહતી, અને જે કબુલાત વગર હેમને કાંઇ દોષ લાગવાની નહે તેમજ જે કબુલાતથી જનસમાજને કઈ લાભ થે શક્ય નહોતે )-એને જે કાંઈ અર્થ થઈ શકે તો તે એટલો જ કે, તે પિતાના એક વખતના શિક્ષાગુરૂનું મહત્વ વધારવાની ગુપ્ત આકાંક્ષા છે, અગર તો એવું બતાવવાની અદશ્ય જિજ્ઞાસા છે કે હું હારા પૂર્વના શિક્ષાગુરથી આટલે બધે આગળ વધી જવા છતાં એનું આટલું બધું માન રાખી શકું છું—એટલે હું સાદો-કૃતજ્ઞ અને ભલો છું. (આ વાત માત્ર માનસશાસ્ત્રીઓ જ હમજી શકશે.) - હવે આવીએ આર્યસમાજને સુધારવાના શુભ આશયવાળા પ્રશ્ન પર ધ્યાનમાં રહે છે, આ કોઈ વ્યવસ્થાપક સમિતિની બેઠક નહોતી, કે જેથી એમની રૂબરૂ કરાયેલું દેવદર્શન એમની આંખ ઉઘાડવમાં પરિણમે. આ તો વાર્ષિક અહેવને પ્રસંગ હતો જેમાં આર્યસમાજના સભ્યોની સંખ્યા તે મુઠ્ઠીભર જ હોય અને સામાન્ય પ્રજા વર્ગની બહુલતા હેય, આવાં સમેલનો માત્ર “રિટ મેળવવા માટે જ થાય છે. રિક્ટ ખેંચવા માટે એકઠા કરેલા લેકસમૂહ સમક્ષ એ “મિશનને જ ધિક્કારવાનું કામ--અને તે પણ તે વખતના પ્રમુખ તરીકે–થાય એ ન લેહ છે વિશ્વાસ Page #155 -------------------------------------------------------------------------- ________________ સમ્યના પ્રવાહમાં. ૧૪૧ ઘાત છે.લશ્કરમાં ભરતી’કરવા માટે સરકારી અમલદારા લેાકેાને એકસ કરતા અને લલચાવનારી વાત કરતા તે વખતે મહાત્મા ગાંધી તે રિક્રુટ થતા ટાળા વચ્ચે આવી—અને ખાસ કરી પ્રમુખ તરીકે આવી એમ કહેતે કે ‘ અરે ભેાળા લેાકેા ! લડાઇમાં જવું એ તે. મ્હાત માગી લેવા બરાબર છે. હાં મનુષ્યહત્યા થવાથી ભયંકર પાપ રહેાંટ એવું કહેતે તે—જો કે એમાંનું એક પણ વાક્ય તે પણ હેતુ શું પરિણામ આવતે એ વિચારવું મુશ્કેલ નથી. સમય ગમે તેટલા ચાઉં! હાય તા પણ એક તટસ્થ—પરન્તુ વિવેકી—પ્રમુખ તે આ સમાજના ઉક્ત પ્રસંગ જેવા પ્રસંગે એમ જ ( વામી રીતે) કહી શકે કે, “ ગૃહસ્થા ! જો કે હું આર્યસમાજને અનુયાયી નથી તે પશુ મ્હારી જન્મભૂમિમાં થતી સઘળી પ્રવૃત્તિએ જન્મભૂમિને અસર કરનારી હાઇ સમય અને સગવડ મળ્યે એમાંની મુખ્ય મુખ્ય પ્રવૃત્તિએમાં રસ લેવા મ્હારે તૈયાર થવું જ જોઇએ. આ સમાજુ કાંઇ, હમેંસ જાણે છે તેમ,સર્વજ્ઞ ઋષિમુનિઓના કાળથી ચાલી આવતી ધ સૌંસ્થા નથી. ઋષિમુનિઓએ સ્થાપેલા આધમાં વખતના વહેવા સાથે પાછળથી જ્હારે નહિ ઈચ્છવા જોગ તત્ત્વા આમેજ થવા લાગ્યાં અને પ્રજા પ્રમાદી અને મહત્તાહીન થવા લાગી ત્હારે શ્રી ધૈયાનંદ સરસ્વતીએ સમાજને ઉદ્ઘાર કરવા માટે—અલબત હેમની પેાતાની બુદ્ધિ મુજબ—ભગીરથ પ્રયત્ન આદર્યા અને એ કામ નિયમિત રીતે ચાલુ રહે એટલા માટે આર્યસમાજ નામનુ` મંડળ સ્થાપ્યું. આ મંડળે ભારતીય પ્રજામાં જાગૃતિને પવન પુક્યા, કેળ-વણીના પ્રચાર માટે વિવિધ સંસ્થાએ ખેાલી, વિદેશીઓના સહવાસને લીધે સ્વધર્મ પરની શ્રદ્ધા ગુમાવી બેઠેલા વર્ગમાં પુનઃ વેદશિક્ષાને શેાખ જગાડશે, સામાજિક રૂઢિઓના અનિષ્ટ ભાગને દૂર કરવા મથન કર્યું, રાષ્ટ્રિય એય અને જુસ્સા ઉત્પન્ન કરવા કમર કસી, દુષ્કાળાદિ પ્રસંગે લોકસેવા કરવા ભગીરથ પ્રયત્ન કર્યાં ઃ ઈત્યાદિ વિવિધ પ્રકારે દેશસેવા અાવી છે. લેકિસેવાની આવી ઉજ્વલ વૃત્તિ અને ગતિમાં મૂકાતી કવ્યપરાયણતા તરફ કાને માનની લાગણી ન થાય ? પણ નવજવાનમાં જેમ શિશ્ન વધારે હોય છે તેમ જરા વિવેક ( diserimination)ની ઉણપ પણ હાય છે—એમ થવું કુદરતમાં સયલું છે. વિવેક ઘણા અનુભવેા બાદ આવવા પામે છે. કેટલાકાને એવા અનુભવેા પૂર્વજન્મમાં મળેલા હાઈ આ જન્મમાં ન્હાતી. ઉમરે પણ તેઓમાં વિવેક શક્તિ સારા પ્રમાણમાં ખોલેલી જોવામાં . Page #156 -------------------------------------------------------------------------- ________________ જનહિતેચ્છુ. ---- આવે છે, હારે બીજાઓને આ જન્મમાં પડી-આખડીને વિવેકશક્તિ. ખીલવતા આપણે જોઈએ છે આર્યસમાજના કેટલાક સભ્ય કેટલીક વખત તીખા, કટુ શબ્દના પ્રહાર કરનારા અને ઝનુની જોવામાં આવે છે હેનું કારણ આ જ છે. પરંતુ વખતના વહેવા સાથે નવા નવા અનુભવો મળતાં તેઓ પણ વધારે વિવેકી, વધારે શાન્ત અને વધારે કાયદક્ષ બનવાના જ. અને પહેલા કરતાં અત્યારે તેઓમાં ઠરેલપણું વધારે જોવામાં આવે છે એ પણ આપણે જોઈએ છીએ. આ. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમની શરૂઆતની લડાયક વૃત્તિ એ વખતના હિંદુસમાજની આંતરિક પ્રમાદ દશાએ જ ઉત્પન્ન કરી હતી. કોઈ સમાજ હારે અત્યંત પ્રમાદી અને મુડદાલ બની જાય છે હારે માત્ર દલીલો અને સમજાવટના ઉપદેશથી તે જાગ્રત થઈ શકતો. નથી પણ હેને કોઈ શબ્દોથી કે બનાવથી ચમકવાના પ્રસંગની અવસ્ય જરૂર પડે છે. ભરનિદ્રામાં પડેલા મનુષ્ય આગળ અદબ વાળીને શાન્તિથી જાગૃતિના લાભનું ભાષણ કરવાથી કાંઈ તે જાગતો નથી, પરંતુ હેને ઠં ઠેળવાથી, બુમરાટ કરવાથી કે હેના પર પાણી છટવાથી તે અવશ્ય જાગી ઉઠે છે. શાન્ત ઉપદેશ ત્રિ “જાગેલો” માણસ જ ગ્રહણ કરી શકે છે. હિંદુ સમાજ તે વખતે જાગ્રત નહોતો તેથી કુદરતે જ આર્યસમાજીઓની પ્રકૃતિમાં જરા સખ્તાઈનું તત્ત્વ પ્રેર્યું હતું, અને જેમ જેમ હિંદુસમાજમાં જાગૃતિનાં ચિન્હો જણાવા લાગ્યાં તેમ તેમ આર્યસમાજીઓની પ્રકૃતિનું એ તવ ઓછું થતું ગયું છે. હવે આપણે ઈચ્છીશું કે એ તત્ત્વ સદંતર અદૃશ્ય થાય અને દેશસેવા અને ધર્મસેવાનું કાર્ય તેઓ સંપૂર્ણ વિવેક અને સંપૂર્ણ શાન્તિથી કરવા લાગે. ” એક તે મહાત્માજીના કથનમાં દેશ-કાળના ભાનપૂર્વક કરાતો ઉડે વિચાર નહતો, અને બીજું અસહિષ્ણુતાનું જે તહેમત તેઓ બીજા ઉપર મૂકે છે તે જ દોષ–તેઓ જાણે પણ નહિ તેવી રીતે-હેમના પિતામાં છુપાયેલો હતો. લગ્ન વખતે માંગલિક ગીત જ ગવાય, છાજીઓ નહિ, એટલું પણ વ્યવહારજ્ઞાન ધરાવવાની પરવા કરી તેઓએ ધરાવતા નથી. અમદાવામાં થયેલા છેલ્લા હુલ્લડ વખતે એ હુલ્લડ કેળવાયેલાઓની આગેવાનીથી અને વ્યવસ્થાપૂર્વક થયું હોવાનું મહાત્માશ્રીએ વ્હારે જાહેર કર્યું હારે-એ કથન સાચું મુદ્દલ નહોતું એ મુદ્દાને એક બાજુએ રાખીએ તો પણ–એમ કરવાને એમને પ્રજાએ કે સરકારે વિનવ્યા કે દબાવ્યા નહોતા, તેમજ Page #157 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં ૧૪૩: એમ કરવાની કોઈ જાતની આવશ્યક્તા ઉભી થઈ નહોતી, એટલું જ નહિ પણ એ કથન પ્રજાને અત્યંત હાનીકારક છે,આ સર્વને વિચાર કરવાની તેઓએ લેશમાત્ર પરવા કરી નહોતી. “ઈરાદો નિર્મળ હોવે એટલું જ તેઓ બસ માનતા જણાય છે અને સધળા પ્રસંગે એક “બાળકની નિર્દોષતાથી ગમે તે બેલી નાખવું એમાં સગુણ” ની સમાપ્તિ માનતા જણાય છે, એના જેવી ભયંકર ભૂલ બીજી ભાગ્યે જ હોઈ શકે. બાળક જેવા નિર્દોષ થવાનું કહેવું સુગમ છે પણ ભૂલવું જોઈતું નથી કે બાળકના શબ્દથી મહાન પરિણામે નીપજતાં નથી, હારે જોખમદાર નેતા તરીકે ઉચ્ચારાતા બાળક જેવા શબ્દો ભયંકર ખાણાખરાબીમાં પરિણમે છે (અને મહાત્માજીની બાબતમાં કેટલાક પ્રસંગમાં એમ બની ચૂક્યું છે.) અસહિષ્ણુતાનું તત્વ તેમાં–પિતે પણ ન જાણે તેવી રીતેછુપાયેલું હોવાનું અગાઉ હું કહી ગ છું. દુષ્ટ ત તરીકે એક ઈશારે કરે બસ થશે કે, અમદાવાદની મીલ-મજુરોની હડતાલ પ્રસંગે મીલમાલેકે સમક્ષ હેમણે વાપરેલાં વિશેષણો આર્યસમાજીઓની કહેવાતી ગ્રતાને ઢાંકી દે તેવાં હતાં પરંતુ હું અસહિષ્ણુતાને એક નિયમ તરીકે દેષ' ઠરાવવા તૈયાર નથી. કેટલેક વખતે અને કેટલેક સ્થાને અસહિષ્ણુતા આવશ્યક હોય છેઃ હાં તે ઇષ્ટ ગુણ છે; કેટલેક વખતે અને કેટલેક સ્થાને અસહિષ્ણુતા અનાવશ્યક કે નુકસાનકારક હોય છેઃ હાં તે અનિષ્ટ તત્વ ગણાવું જોઈએ. “અસહિષ્ણુતાથી કોઈને પણ લાભ થયું હોય એવું મ્હારા જાણવામાં આવ્યું નથી એવા મહાત્માજીના કથનને માનવા પહેલાં સઘળા વેદાન્તને, મહર્ષિઓને, કુદરતને અને દુનિયાને ખોટા માનવા જોઇશે. સહિષ્ણુતા અને અસહિષ્ણુતા, ભલું અને બુરું, સુખ અને દુઃખ એ સર્વ દો એક બીજાને અવલંબીને રહેલાં છે-relative truth છે–absolute truth નથી, અને એ કંદોમાંના એક ગુણની હયાતી બીલકુલ નાબુદ કરી બીજાની હયાતી જાળવી રાખવાની વાત કરવી એ હાસ્યાસ્પદ છે. માનવવિકાસ માટે જ હંકની બને પાંખો સૂજવામાં આવીહતી. આર્ય સમાજમાં હિંદુઓના વધી પડેલા પ્રમાદ અને વહેમેને સહન કરી લેવાની વૃત્તિ ન હેવી એ, ખરેખર તે, હિંદુવર્ગ માટે શુભસૂચક છે. એ પ્રાકૃતિક અસહિષ્ણુતા જ હિંદુવને જાગ્રત કરનાર તત્ત્વ છે, કે જેને જેટલો આભાર માનીએ તેટલો Page #158 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. : ડે છે. એ અસહિષ્ણુતામાં સ્વાર્થની ગંધ નહોતી. હિંદુસમાજ અને હિંદની નવી કાયા ઘડવામાં એ આર્યસમાજીઓનું જ લેહી વપરાયું છે. એક તરફથી ઉંઘણુસી હિંદુઓ પોતાની ઉંધ ભાગવાના અપરાધ માટે આર્યસમાજીએને હજાર રીતે ગાળે અને પજવણું ન આપતા રહ્યા છે અને બીજી તરફથી પ્રજાને નવું ચેતન આપી વિદેશી સરકારને પાયે અસ્થીર કરવાના અપરાધ માટે સરકાર તેઓને વીણીવીણીને પજવે છે ( યાદ કરાવવાની ભાગ્યે જ જરૂર છે કે પંજાબમાં જુલમ પામેલાઓને મોટો ભાગ આર્યસમાજીએ હત) આ પ્રમાણે મૂખ પ્રજા અને સ્વાથી સરકાર બનેને માર ખાઈને વગર સ્વાર્થનું કાર્ય બજાવનારને પ્રજા વચ્ચે (અને ખુદ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે જ) ઉતારી પાડવા એના જેવું કૃતઘ વગર વિચાર્યું અને લાગણી રાહત કાર્ય બીજું એ કે હોઈ શકે નહિ. જે મહાત્મા ગાંધી, હેમનાં અમૂક કૃત્યોથી સેંકડો હિંદીઓ *મા જવા પામ્યા છે એમ માનનાર એક વ્યક્તિએ પોતાની એ હાર્દિક માન્યતા હેમને ખાનગીમાં લખી જણાવી તે પણ સહન કરી શક્યા નહિ અને ખાનગી પત્રને ઉલેખ પોતાના જાહેર પિપરમાં પાટેથી ઉતાર્યા એ મથાળાના મુખ્ય લેખમાં કરી એક રાજઠારીને કે એક ગીને ન છાજે એવા રૂપમાં કટાક્ષ કરે છે તે જ મહાત્મા ગાંધી આર્યસમાજને જાહેર મેળાવડા વચ્ચે સહિષ્ણુતાની ન્યુનતા માટે ઠપકો આપવા ઉભો થાય છે તે ખરેખર હાસ્યજનક જ ગણાશે. મૂળ વાત એ છે કે, માનસશાસ્ત્ર અને વેદાંતના જ્ઞાનની ગેરહાજરી જ આ પરિણામે લાવે છે. ( આ કથનનું સત્ય હમજવાની દરકારવાળાઓએ આ પત્રના પહેલા લેખને મથાળે ટાંકેલા શ્રી અરવિંદ ઘોષના શબ્દો વાંચવા કૃપા કરવી. ધ્યાનમાં રહે કે આ અવતરણ કેાઈ જડવાદી કે વેઠેલાનું નથી, મુસલમાન કે ખ્રિસ્તીનું અનુકરણ કરનારામાંના એકનું નથી, પણ હેને કવિવર ટાગોર પિતે “મહાયોગી’ કહી પ્રણામ કરે છે એવા જબરજસ્ત આધ્યાત્મિક પુરૂષરનનું છે.) ' (૨) ઉપર જે કહેવાઈ ગયું તે હમજનારને હવે જે ગતિથી “પ્રજાને કાંઇ પણ હાનિ થાય તેવી ગતિને રોકવી ધમનું કાર્ય છે” એવા મહાત્માશ્રીના કથનનું અસત્ય વિસ્તારથી હમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગાંધીજીના એવા એકાંતવાદી સિદ્ધાંત એમને પોતાને જ ભારે પડશે ! “ પાટેથી ઉતાર્યા” એ લેખમાં ગાંધીજીએ Page #159 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૪૫ જે લેખકપર સાધુતાના કોથળામાં વીંટાળેલી વાણીઆની પાંચશેરીને ઘા કર્યો છે તે લેખકને ગાંધીજી, પિતાના આ સિદ્ધાંતને ખરેખર માનતા હોય તે, દેષિત કહી શકે જ નહિ; કારણ કે ગાંધીજીના અમક સિદ્ધાંત અને કથનથી પ્રજાને છેડી નહિ પણ ઘણી હાનિ-નિરર્થક દેહપતન જેટલી હાનિ થઈ છે એમ તે માને છે અને માને છે તેથી જ તે ગતિને રોકવા તે ખાનગી પત્ર લખે છે, માટે તે “ધર્મકાર્ય” જ છે, છતાં એ પત્ર લેખનને ક્રોધ, અજ્ઞાન, ષ આદિથી પ્રેરાયેલી ક્રિયા ઠરાવી હેના પર જાહેર પત્રમાં ખાળા કહાડવા એ શું પિતાના જ સિદ્ધાંતનું પિતે ખૂન કરવા બરાબર નથી? ખરી વાત તે એ છે કે, લાભ-હાનિનાં કાટલાં “ધર્મતત્ત્વને જોખી શકે જ નહિ. તાત્કાલિક લાભ આપનાર ચીજ પણ “અધમ” હોઈ શકે, તાત્કાલિક હાનિ આપનાર ચીજ પણ ધર્મ” હોઈ શકે, એકાંત સિદ્ધાંત એ જ અધર્મ છે. અને હૈમાં પણ ધર્મ કે જે અમર્યાદિત તત્ત્વ છે હેને એકાંત સિદ્ધાંત ( theory) ની મર્યાદામાં બાંધવા પ્રયત્ન કરવો એ તે ખરેખર અધમ છે. ( ૩–૪–૫ ) શરીરને વિકાસ કાંઈ પણ ધમચકડ સિવાય જ થાય છે એ વાત કોઈ શરીરશાસ્ત્રી તો શું પણ સામાન્ય મનુષ્ય પણ માનશે નહિ. શરીરને તેમજ સમાજને વિકાસ એક કૂદકે થઈ. શકે નહિ, એમ કહેવું તે વાજબી છે. પણ શરીર કે સમાજ પડઆખડ, યુદ્ધ, મારપીટ, ભૂલ ઈત્યાદિ દુઃખદાયક તો સિવાય જ થઈ શકે એમ કહેવું અનુભવને જૂઠ્ઠો ઠરાવવા બરાબર છે. આ સર્વ ત મનુ ષવિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે અને અનિવાર્ય છે. શાન્ત દેખાતું અને પવિત્રતાના પ્રતિનિધિ તુલ્ય મનાતું બાળક પિતે પણ અસહિષષ્ણુતા, અજંપ અને તેડાનની સાક્ષાત મૂર્તિ નહિ તે બીજું શું છે ? એ જ તત્તે વડે બાળક બાલ્યાવસ્થામાંથી પ્રેઢાવસ્થામાં આવી શકે છે. સર આયફ્રેડ લાયેલ નામના ખ્રિસ્તી વિચારકના મત ઉપરથી “ખરા ધર્મ”ની કોમળ ભાવના ઘડનાર મહાત્મા ગાંધી આર્યસમા- જેને આર્યધર્મના જ સિદ્ધાંત–માત્ર જૂદી પ્રચારશૈલિથી–ફેલાવવા માટે ખ્રિસ્તી અને મુસલમાન ભાવનાના અનુયાયી ઠરાવવા હિમત કરે એ પણ એક સાહસ છે. ખ્રિસ્તી અને મુસલમાન પ્રચારશલિ સારી છે કે ખોટી એ સવાલ વળી જાદે જ છે, પણ વિવાદ ખાતર માની લે કે એ શેલિ “બેટી જ ગણવા ગ્ય છે, તે પછી હું પૂછીશ કે આર્ય શૈલિ તેથી જૂદી હોવાની કાંઈ ગેરન્ટી મહાત્માશ્રી Page #160 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છું. / t ( પાસે છે ? હિંદું તત્ત્વજ્ઞાનના મહાન પ્રેફેસર શ્રી શકરાચાય જેવી અસાધારણ આ વ્યક્તિએ મદ્રાસ જીલ્લામાં સેંકડા જૈનેાને વેધમ નહિ સ્વીકારવા માટે ધાણીમાં પીલ્યા હતા. અને બચેલા હજારાને યેરીયા ( અપ ) બનાવ્યા હતા એ વાત શું ગાંધીજી ભૂલી જ જાય છે ? અને જૈનાના પણ હરિભદ્ર સુર જેવા મહાન આગ્રામે ૧૪૪૪ ૨ મહોને. એવા જ કારણથી ધર્મરક્ષાના કારણથી બાળીને ભસ્મ કર્યો હતી મેં .. “મ વાત પણ ધ્યાનમાં રહે. પ્રચારની રીતિ એક વર્ગ તરીકે-મુસલમાન અને ખ્રિસ્તીઓની જૂદી છે, અને હિંદુઓની જાદી છે. એટલું જ નહિ પણ હિંદુઓની પ્રચારરીતિ સત્ય ’ છે મ્હારે પહેલાઓની પ્રચારરીતિ ‘અસત્ય ’ છે એમ કહેનારને મનુષ્યપ્રકૃતિનુ અને ઇતિહાસનું વિશેષ જ્ઞાન જરૂરતું છે. ખરેખર તે ધર્મ પોતે તેા કાઇના હાથે રક્ષાની અપેક્ષા રાખતે નથી તે તે ઉલટા આત્રીને રક્ષા-અને કવચિત્ રક્ષાના ભાગે વિકાસ-આપવા માટે જ ખેડૂ। છે. પણ મનુષ્ય ધ ધર્માંના એકાદ પડછાયાને–એકાદ ભાવના (concept = percept )ને પકડીને કૂદે છે અને એને ધ માની હૈની રક્ષા માટે યુધ્ધ કરે છે અને એ યુધ્ધમાંથી પેાતાના વિકાસ મેળવે છે. મુસલમાનએ ધર્માંની પોતે મેળવેલી conceptને સાચી માની તે conceptના વિરુધી હામે તલવાર ચલાવી હોય તે હિંદુઆ વ્હેમની તે રીત માટે વાંધા અવસ્ય લઇ શકે(અને એવા ટેસ્ટ લેવામાં જ હિંદુઓની ભાવના' ના વિકાસ છે ) પરં તુ સલમાનો પૈકી જ કાઇ મહાત્મા નીકળી આવે અને મુસલમાનને ત્યારે એ તો અન્યાય જ ગણાય. સત્ય જૂદા જૂદા પક્ષની દૃષ્ટિએ ૬. જૂદુ જ હોવું જોઇએ અને છે પ્ પણ એમ જ. એક પક્ષમાં સત્યસર્વ સમ્પૂર્ણ સત્ય-સમાઈ શકે જ નહિ. એમ બની શકતું હાત તે દુનિયા જ રહેત નહિ. મહાત્માથી અનેક ગુણી શક્તિ વાળા આચાર્યો, યાગી, વિચારકા, યુધ્ધે આ દુનિયામાં અનેક થઈ ગયા પણ કાઇ પાતાના જમાનામાં અને પેાતાની ભૂમિમાં પણ સત્યસને ઉત!રી શક્યા નથી, તલવાર અને વિરાધને દેશનીકાલે દઈ શક્યા નથી. એ જ બતાવી આપે છે કે, એ ચીજો દુનિયાના અસ્તિત્વ માટે આવશ્યક છે અને એના સમૂળ નાશ ગમે તેટલે દષ્ટ લાગે ( અજ્ઞાન અને અશક્તિને લીધે). તે! પણ શક્ય નથી. એક તરફ એમ કહેવું કે અમારે, અમારા દેશને અને અમારા ધર્માંતે વલું છે, અને બીજી તરફથી એમ કહેવું કે જીવતર (life) અને ર ૧૯૬ . Page #161 -------------------------------------------------------------------------- ________________ - " : ", તે સમયના પ્રવાહમાં. ૧૪૭ manai દુનિયાની પ્રકૃતિમાં રહેલા બહુરૂપી ગુણે અમારામાંથી નાબુદ કરવા - છે, એ તે પરસ્પરવિરોધી વાત છે. બીજા પક્ષમાં અનિષ્ઠ ત હેય હાં સુધી પહેલા પક્ષે અનિષ્ટ તત્તની સહાય લેવી જ પડશે. સમાન સ્થિતિ, સમાન ભાવના, સમાન બળ એ સિવાય ક્ય કે શાતિ સંભવે જ નહિ, એ નિવિવાદ સત્ય છે. એ નથી હાં સુધી દુનિયા છે, અને ત્યાં સુધી અનિછ ત પણ છે. (અને દુનિયા એટલે જ એકમાંથી બહુ વાળી સ્થિતિ, કે જે સ્થિતિમાં થઈને જ પાછા “એકમાં જવું શક્ય છે.) (૬) મહાત્માશ્રીના કથનને છઠ્ઠો મુદ્દો, સત્યતાને—તે સીમા વગરના પરમ તત્ત્વને–તે સાર્વભોમ મહારાણીને પ્રિયતા નામની એક તુચ્છ દાસીની ગુલામડીની આજ્ઞાપાલક બનાવે છે. સત્યને ભક્ત ખુદ ભકિતપાત્રને માટે “કાયદા ઘડનાર બને અને કહે કે “હારે આવા જ થવું, અને તેવા નહિ,” એ કેવી હાક્શાસ્પદ ધીટતા ! ખરી ? વાત છે કે, એ રાજવંશી સત્ય એની ઈચ્છા થાય છે ત્યહારે-કોઈ કઈ વખતે--પ્રિયતાને પોતાની સોબતમાં બોલાવે પણ છે; પરંતુ પ્રિચત જહેની સેડમાં નથી હેને સત્યતા તરીકે સ્વીકારીશ જ નહિ એમ કહેનાર ભકતો એ દેવીને ભાગ્યે જ પાલવે! બુદ્ધિવાદીઓ અને રાજ્યધારીઓ માને કે ન માને, પણ સત્યતા એક બહુરૂપી અવર્ણનીય અને નહિ કળી શકાય એવી દેવી છે કે જે કેાઈ વખતે નરી પ્રિય.તાને સ્વાંગ પહેરે છે, કોઈ વખતે નરી અપ્રિયતાને સ્વાંગ પહેરે છે, ફાઈ વખતે અપ્રિય પ્રિયતાને અને કોઈ વખતે પ્રિય અપ્રિયતાનો સ્વાંગ પહેરે છે! ખરે અને સાચે ભક્ત તે છે કે જે પિતાના તે ભક્તિપાત્રને-તે ગમે તેવા સ્વાંગ કરે ત્યહારે પણ-પિછાની” શકે અને પૂજી શકે. (૭) આર્યસમાજ એક સમાજ તરીકે કટુ વચન વદનાર સંસ્થા નથી એમાંની કેટલીક વ્યક્તિઓ અવશ્ય છે. પણ તે સાથે હેમાંની કેટલીક વ્યક્તિએ અસાધારણ સહિષ્ણુતા ધરાવે છે એ પણ ભૂલવું જોઈતું નથી. એ સમાજે સિદ્ધાંત તરીકે અસહિષ્ણુતાને સ્વીકારી કે ઉપદેશી નથી જ. એમ તે અસહિષ્ણુતા દરેક પંથમાં, દરેક પાર્ટીમાં દરેક સ્થાને છે. - ગાંધીજીના કથનની આટલા વિસ્તારથી ચર્ચા કરવામાં મહા આશય આર્યસમાજ કે કોઈ. અમુક સમાજ કે વ્યક્તિને બચાવ કરેવાને નથી, પરંતુ એમના કથનને પ્રેરનાર એમના સિદ્ધાન્ત ભૂલ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નહિતેચ્છુ.. mmmmmmmmm ભરેલા છે અને એ સિદ્ધાન્ત એવા મેહક છે કે અજ્ઞાન લેકવર્ગ તેમજ આજના ભણેલાઓ પણ એમાં જલદી ભોળવાઈ જાય છે અને પરિણામે નિસત્વ બને છે, તેથી જેમાત્ર સિદ્ધાન્તોની ચર્ચા ખાતર જ-આ પ્રયત્ન સેવવો યોગ્ય ધાર્યો છે. આર્યસમાજની ચિકિસા થોડાં વર્ષ ઉપર એ વર્ગના જ વાજીંત્રધારા હે કરી હતી, અને તે પ્રસંગે જણાવ્યું હતું કે એ વર્ગમાં mysticism નથી, કે જે ધર્મના ઉંડા સ્વરૂપને પિછાનવા માટે જરૂરનું તત્ત્વ છે; પણ જે કાળે સમાજનો જન્મ થયો હતો તે કાળની આ દેશની સ્થિતિને mysticism જરૂરનું કે હિતાવહ નહોતું માટે જ તે તત્ત્વ એ નવી હીલચાલમાં - કુદરતે આમેજ કર્યું નહોતું. હિંદની રસાળ ભૂમિ પરના કાંટા સાફ કરી ખેતી કરવા ગ્ય જમીન બનાવવાનું મહાકઠીન પ્રાથમિક કામ કુદરતે આર્યસમાજને સેપેલું છે. સુંદર રંગબેરંગી પુષો ઉગાડવાનું પ્રિય પણ સહેલું કામ તે પછીનાઓને સોંપાશે. પણ પાછળ આવનારાઓએ પિતાને ઉચ્ચ અને પહેલાઓને તુચ્છ ગણવા જેવી કે પિતાને કમળ અને પહેલાઓને નિષ્ફર-કઠેર-rough ગણવા જેવી આત્મઠગાઈ કરવી જોઈતી નથી. ઘણાએ આર્યસમાજીઓએ હિંદુઓની તેમજ જેનેની લાગણ-કેટલેક પ્રસંગે નિરર્થક પણુ–દુભાવી છે, એ મહારા ખ્યાલ બહાર નથી. પણ તે છતાં હું આર્યસમાજને સ્ત્રીઓની કોમળતા, નાજુકતા. કે મહાત્માઓની “દયાળુ તા ધારણ કરત જેવા ખુશી નથી. હિંદ " અને હિંદુવ હજી પુરે જાગ્રત થયો નથી જ અને હજી એને ભડકાવનાર-ચમકાવનાર–તત્વની અનિવાર્ય આવશ્યક્તા છે. એ તત્વ વિદેશીઓ પંજાબના છેલા બનાવો જેવા બનાવોઠારા પુરું પાડે તે કરતાં સ્વદેશી અને સ્વધર્મી આર્યસમાજ કે બીજો કોઈ એ વર્ગ પુરું પાડે એ વધારે ઈચ્છવાજોગ છે. પંજાબના અત્યાચાર પ્રસંગે આર્યસમાજીઓ પર થયેલા ત્રાસથી તેઓને જુસ્સો દબાઈ જાય તે ગાંધીજીની પેઠે હું ખુશી ન થાઉં પણ ઉલટે નાખુશ થાઉં, કારણ કે અગાસીમાં પડતા વરસાદના પાણુને વહેવાનો માર્ગ નથી મળતું તે છેવટે ઘર કાણું કરીને પણ તે વહે છે. તે ઉલટું નુકસાનકારક છે. બહાદુરીની જગાએ વક્તા આવે એ અતિ અફસોસજનક છે. નવા સમાજે, નવા ધર્મો, નવી રાષ્ટ્રિય હીલચાલે, નવાં યુદ્ધો એ સર્વ, અમુક અમુક સમાજની અનિવાર્ય આવશ્યક્તામાંથી જ જન્મે છે. હિંદુ સમાજ મુડદાલ ન બજે હેત, હિંદુ ધર્મ પર મેલના પિપડેપોપડા ન બાઝયા હતા, તે દયાનંદજી કે આર્યસમાજ Page #163 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૪૯ < C માત્ર છે r . > . મુદ્દલ અસ્તીત્વ જ ન પામતે. . પ્રેટેસ્ટ કરવા, મુડદાલને ભડકાવી ટાર કરવા ( અને બદલામાં ગાળેા ખાવા ! )–એ માટે જ કુદરતનું આ મેાજી' જન્મ પામ્યું હતું. અને ધ્યાનમાં રહે કે આ અને તમામ રાજકીય કે સામાજિક હીલચાલા પણ કુદરતના મેાજા ’ - becoming' માત્ર છે—એમાં ‘Being’ની ‘ પૂર્ણતા ’ અને શાન્તિ’ અને · અમરતા માગવી એ માત્ર તત્ત્વજ્ઞાનની ખામી જ સૂચવે. આર્યસમાજ અને Protestant પંચ, સ્થાનકવાશી જૈન પથ અને ક્બીરપંથઃ આ સ અમુક મિશન બજાવવા માટે જ મેાકલવામાં આવ્યા હતા. એમનામાંથી · આંકડા · જાય અને એ જીવતા રહે તે કરતાં તેની જરૂરીઆત દૂર થાય અને તેથી તે પોતે ‘ સમાઇ જાય' એ વધારે ઇષ્ટ છે. આંકડા વગરને વીંછી, માયા વગરની સ્ત્રી, મરદાનગી વગરના પુરૂષ, દાવપેચ વગરને રાજદ્વારી, અને કટાક્ષ કરવાની હિમ્મત, આવડત અને શક્તિ વગરતે આ સમાજી કે પ્રાર્ટસ્ટન્ટ કે સ્થાનકવાસી નહિ ઇચ્છવા જોગ છે, ‘ યાજનક દશ્ય’ છે, કુદરતની વિકૃતિ છે. આ સમાજી એવા વિકૃત થવા પામે તે પહેલાં દુનિયાની સપાડી પરથી હૈની હયાતી નાબુદ થાય એ વધારે ઈચ્છવા જોગ છે. મવાળાના દુર્ભાગ્યે:હિંદના નહિ પણ મવાળાના દુર્ભાગ્યે લેાખડી ઇચ્છા શક્તિના નમુના લેાકમાન્ય તિલક—આ પૃથ્વીપરથી અદૃશ્ય થયા છે. જહાલાના હિસાખે અને જોખમે હિને જે કાંઇ “ ટૂંકડા મળતા વ્હેતા યશ મવાળેા પામતા, તેથી તિલક જતાં મવીળોના દુઃખને પાર રહ્યો નથી. હવે એમને યશ અપાવવા માટે પાતાની સહીસલામતી અને શાન્તિને ભાગ આપનાર કાણુ મૂળશે ? જરૂરતું છે કે મવાળાની એક સભા બીજો તિલક હિંદભૂમિ પર ફેંક્વાની પ્રત્યે પ્રાના કરવા મળે. જાલાને તે વીરમૃત્યુને શેક કરવા પાલવે જ નહિ, કારણ કે મરહુમની જગા જાળવવા તેઓએ ક્રમર કસવાની હાય હ્તાં અન્નુપાત કે પ્રાથનાને માટે એમને સમય જ હાંથી મળે ? . મૃત્યુ શું સારા માટે ” હાઇ શકે ?–—કાઇ ચીજની સ્થીર • કિમત હાઇ શકે નહિ એવું તત્ત્વજ્ઞાન હું વારવાર જાહેર કરૂં છું. એના પ્રતિપાદન માટે એક એ દૃષ્ટાન્ત આધુનિક ધટનાઓમાંથી વીણી શકાય તેમ છે. (૧) ૫ જાબના ત્રાસના નાયક જીવતા ખેડા છે એ ઇંગ્લાંડને માટે ધણું અનિષ્ટ છે. જો ઇંગ્લેંડ પહોંચતાં જ હેને મૃસૂએ પંજામાં લીધા હાત તે મુડદાને ચુંથવા જેવી હેનાં દુષ્કૃત્યેની નિંદા આગળ વધવા પામત નહિ, અને એ હૈાહા બંધ પડત તે સરકારની ‘ પ્રેસ્ટીજ ' ની રક્ષા માટે ડાયરના પક્ષ ઉભું કરી એને માટે , Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈનહિતર. કુંડ ખોલવાને ‘ગંદો ખેલ’ કરવાની ત્યહાંના રાજદારીઓને જરૂર. રહેતી મહિ, અને તેથી આજે આખી સભ્ય દુનિયામાં હિંદી અમલ સહામે જે પ્રશસ્ત ક્રોધ અને અણગમાની લાગણી વ્યક્ત થવા લાગી છે તે પણ થવા પામત નહિ, પાર્લામેન્ટમાં ગરમાગરમ ચર્ચા થવા પામત નહિ, અને મી. માણેશ્યને પિતે બીજા બધા કરતાં વધારે ઉદાર, વિચાર અને હિંદનું હિત હેડે ધરવામાં વધારે દરકારવાળા હેવા. છતાં પ્રબળે વિરોધ જોઈને પિતાની ઈચ્છા વિરૂદ્ધ મહાત્મા ગાંધીની બાબતમાં નહિ ઈચ્છવા જોગ અને પરસ્પરવિરોધી શબ્દ ઉચ્ચારવા પડ્યા અને તેથી એને ચાહનારા હિંદીઓની પણ ઇતરાજી વહેરવી. પડી તે ન વહોરવી પડી હોત. તાત્પર્ય કે મૃત્યુ કે જે સામાન્યતઃ નહિ ઈચ્છવા જોગ ચીજ મનાય છે તે આ અમુક પ્રસંગે ઈરછવા જોગ–સરકારના દષ્ટિબિંદુથી–થઈ પડત. (૨) લોકમાન્ય તિલક, હિંદના પ્રખર રાજદ્વારી નેતા, સ્વર્ગવાસ પામ્યા તે સામાન્યતઃ આખા દેશને દુઃખદાયક ઘટના લાગે એ સ્વાભાવિક છે, પરંતુ કાણુ એ વિચારવા ફુરસદ લે છે કે, હાલના સંજોગોમાં હિંદને માટે જે એક માત્ર માગ–અસહકાર-ખુલ્લે અને ઈષ્ટ હતો અને જહેના હામે ખુદ હિંદી આગેવાનોને વિરોધ હોવાથી પ્રથમ ગ્રાસે મક્ષિકા ” નો પૂરે ભય હતો તે અસહકારના ઉજમણાની પ્રથમ ઘડીએ જ લોકમાન્ય તિલકને સ્વર્ગવાસ-અને તે પણ અસહકારના કેન્દ્રસ્થાનમાં–થવાથી. પ્રજા વર્ગના લાગણી તત્ત્વને અસાધારણ પ્રોત્સાહન મઢ્યું અને અસર હિકોરની પહેલી હડતાલ એક અસાધારણ ફતેહ બની. આ તાત્કાલિક અને ક્ષણિક લાભ ઉપરાંત હિંદને એક બીજો લાભ– જાથને– આપવા કુદરતની છૂપી ચેજના હોવાનું કાણું જુએ છે? આવા પુરૂષનું સ્મારક થયા સિવાય રહે જ નહિ અને એ સ્મારકના સ્વરૂપની પસંદગીમાં મહાત્મા ગાંધીનો મુખ્ય હાથ હોય એ પણ દેખીતું જ છે. એક હોટું ફંડ કરી એ વડે પ્રખર રાજદ્વારીઓ અને સમાજનેતાઓ ઉત્પન્ન કરનાર સંસ્થા ખેલવાનું અને દેશમાં સ્થળે સ્થળે શારીરિક બલ વધારનારી કવાયત શિખવી “વૈોલંકીઅર કેર” (કે જે હડતાલો, સરઘસે, મેળા વગેરે પ્રસંગે શાતિ જાળવવાના કામમાં ઉપયોગી થઈ શકે) ઉભી કરવાનું કામ બજાવવામાં આવે તો લોકમાન્ય તિલકની હયાતી કરતાં હેમનો સ્વર્ગવાસ હિંદને વધારે હેટા આશિર્વાદ રૂપ થઈ પડે. • એક પ્લેટમાં હોટ તત્ત્વવેત્તા કહે છે કે જ્યાં લડાયક શક્તિ અથવા સ્વરક્ષાની તાકાદ નથી હાં આત્મબળ (spiritual strength) હેઈ શકે નહિ. આત્મા એ કોઈ છૂટી પાડી શકાય એવી ચીજ નથીઃ એ મન, બુદ્ધિ અને શરીરથી સંકળાયેલું તત્ત્વ છે અને Page #165 -------------------------------------------------------------------------- ________________ - સમયના પ્રવાહમાં. ૧૫ આત્માની ઢંકાયેલી શક્તિઓ ખીલવવા માટે એનાં ત્રણે શરીરે. અથવા બાહ્ય સ્વરૂપે–જડ શરીર, મન રૂપી શરીર અને બુદ્ધિરૂપી શરીર ત્રણેની શુદ્ધિ તેમજ શક્તિ વધારવી આવશ્યક છે. ઉંચા વિચાર નિર્બળ શરીરથી ઝીલી જ શકાતા નથી અને ઝીલવા જતાં શરીર તૂટી પડે છે. દરેક ધર્મના પવિત્ર ગ્રંથ તપાસઃ દરેક પયન ગમ્બર અથવા તીર્થકરના વર્ણનમાં કહ્યું છે કે હેતું શરીર ઃ વજઋષભનારા સંધયણ ધરાવતું અર્થાત વિજ જેવી હેની કાયાં હતી અને હેની ઈચ્છાશક્તિ(Will) એટલી પ્રબળ હતી કે તે કર્મરિપુના હુમલાની રાહ જોતે બેસતો નહિ પણ કર્મરિપુઓના દરમાં પેસીને હુમલે કરવામાં આનંદ માનતે. આ વર્ણને વાંચ્યા છતાં એમાંથી કાંઈ ધડે ન લેવાય તો કમભાગ્ય જ હમજવું. સૌથી પહેલી જરૂરીઆત શરીરને ખીલવવાની છે, એક મનુષ્ય શરીર જેટલે દરજજે લાંબું–પહોળું અને કસાયેલું બનવું શક્ય હોય તેટલે દરજે એક દેશની પ્રજાનાં શરીર ખીલવવાની સાર્વજનિક પેજના કરવી- એ. કિનાયકેની પહેલામાં પહેલી ફરજ છે. બુદ્ધિવિષયક, ધર્મ વિષયક, રાજકીય કે બીજી દરેક જ્ઞાન આપવા માટે ઉતાવળ કરવાની કશી જરૂર નથી.પ્રબળ અને સુવિકસિત મનુષ્યમાં “સગુણ આપે-- આપ આવશે, જેમાં પુષ્પમાં સુગંધ આવે છે તેમ. પૂર્વની પશ્યન પ્રજા સૌથી વધારે લક્ષ બાળકને ઘોડે સવારી, તીરંબાજી અને સત્ય, બલવાની ટેવ. એ ત્રણ શિક્ષણ આપવા તરફ ખચતી. અમેરીકા જેવા વ્યાપારવાદી દેશને એક આધુનિક વિચારક (ફીઝીકલ કલ્ચર. ના જુન ૧૮ર૦ ના અંકમાં) લખે છે કે “We believe most emphatically in the value of any means that will help put the nation on a higher physical basis. The Capital of a nation is ordinàruly mean sured in dollars and cents, but back of every dollar must be à certain amount of human vitality. The wealth of a nation is founded absolutely and entirely upon the vitality of its citizens. When you increase the physical hardihood of our people, you add to national wealth. The value of military and compulsory training as B means of developing the power and prestige of the nation is beyond computation. We make an education compulsory that ovsures to every child-the ability to read and write, and give Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈનહિતેચ્છુ. .. . - little attention to the foundation of all human activities -physical vitality. Every haman unit should be guaranteed a body that is rigorous and vital at maturity and compulsory military training would accomplish this object. આ અમેરિકન વિચારક કહે છે કે, મનુષ્યની સઘળી પ્રવૃત્તિઓને પાચેા ન માત્ર ત શારીરિક ઉત્સાહ તનદુરસ્તી કે નિરાગી અને ધાટીલું શરીર સમ્પૂર્ણ રીતે કેળવાયલુ શરીર કે જેમાંથી ઉત્સાહ પતા હાય અંતે શક્તિ કૂદાકૂદ કરતી હાય. આ પહેલી જરૂરીઆત છે અને હુંને માટે કરજ્યાત લશ્કરી તાલીમ આવશ્યક છે. દેશની આર્થિક સ્થિતિને તેમજ ઈજ્જતના આધાર એના જ ઉપર છે. પરન્તુ હિંદના, રાજ્જારીઆનું આ સત્ય તરફ ધ્યાન ગયું નથી. હિંદના રક્ષક હાવાના દાવેશ કરનાર સરકાર તેમજ પ્રજાકીય આગેનાના–એક ઇરાદાપૂર્વક અને એક અજ્ઞાન કે પ્રમાદ વશ-ભૂલ કરે છે અને હિંદી પ્રજાના માથે જોડા અને પગે પાઘડી પહેરાવવા જેવી મૂર્ખતા કરે છે; અને પછી પેાતાની મૂર્ખતાનાં સ્વાભાવિક રિણામેા જોઈને નાહક પ્રજા પર બખાળા કહાડે છે. દાખલા તરીકે, મહાયુદ્ધ વખતે સરકાર બૂમ પાડતી કે લેાકેા પૂરતી સંખ્યામાં મદદ કરવા આવતા નથી. કહ્યાંથી આવે ? લશ્કરી તાલીમ વગર એકાએક એવા આત્મભાગના જુસ્સા અને મરદાનગી બતાવવાના શાખ કેવી રીતે દેખા દે! હડતાલ કે મેળા વખતે લેાકેામાં શાન્તિ જળવાતી નથી તેથી સરકારને પોલીસ કે ગારૂં લશ્કર માલવું પડે છેઃ શા માટે? લેાકેાને જો લશ્કરી ડીસીપ્લીન અપાઇ હાત તા એક પ્રજાકીય વાલટીઅરની આંગળી ઉંચી કરાયલી ખેતાં જ તે એર'માં આવી શક્યા હાત અને સરકારી માણસાને કાંઇ તકલી આપવાની જરૂર પડી નહેાત. બંગાળ અને ગુજરાત—કાઢિયાવાડના અમુક ગ્વાગામાં વારંવાર ધાડ પડે છે અને લેાકા નાહક લૂટાય છે તથા માર્યાં જાય છે એ દેષ કાને શિર છે ? સરકાર અને હિંદી રાજ - દ્વારીઓની ખેાટી પીલસુીને જ શિર એ પાપ છે. લાકા પેાતાનું રક્ષણ કરી શકે એટલી પણ તાલીમ જે દેશમાં ન અપાતી હોય તે દેશ પર કાઇ સરકાર' હયાતી ધરાવે છે અગર તે દેશમાં પ્રજાકીય આગેવાને હયાતી ધરાવે છે એમ કહેવું એ સરાસર જૂઠુ છે. કેળવણી, પેાલીસ અને કાર્ય શું માત્ર મનુષ્ય જાતિને રાંક—શાન્ત અને મુડદાલ બનાવવા માટેની જ સંસ્થા છે? શું મનુષ્યના સ્વરક્ષાને હક છીનવી લેવા એ જ સંસ્કૃતિ (Civilization) ની ભાવના છે? અને એ જ જો સંસ્કૃતિનું ધારણ હોય તો ચુરાપમાં એ ધારણ Page #167 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૧૫ કેમ રાખવામાં નથી આવ્યું? હિંદી પ્રજાકીય આગેવાનો હેટી ભૂલમાં. ભમે છે. કેળવણી, હુન્નર ઉદ્યોગ, રાજકીય હો એ સવ આ એક બાબતની પાછળ છે. M. A. થયેલામાં પણ સાહસ કે. શોધક વૃત્તિ ન હોવાનું કારણ શું ? સુધારકામાં નેતિક બળ ન હોવાનું કારણ શું ? પેપરમાં પરસ્પર નિંદા અને કુથલીઓના જ ભરતી. હોવાનું કારણ શું? વ્યાપારીઓમાં સ્વાર્થીપણું અને કુસંપનું કારણ શું? રાજકારીઓના વાળ ચીરવા જેવા ચુંથણની બહાદુરી (3) શાને આભારી છે –માત્ર બહાદુરીની ખામીને જઃ અને બહાદૂરીની. ખામી લશ્કરી તાલીમની ખામીને જ આભારી છે. અને આ ખામી. સરકાર તરફથી પૂરાય એ કોઈ કાળે બનવાનું નથી, એ તે હિંદ. પર શત્રુના આક્રમણની સીગ્નલ સરકારે પિતે આપી હતી તે વખતે પણ હિદને શસ્ત્ર આપવાની ના કહેવામાં એણે બતાવેલી ચીવટાઈ પરથી એક બાળક પણ હમજી શકશે. લોકનાયકનું જ એ કામ. છે અને લોકનાયક સ્થળે સ્થળે અખાડા ખોલી દરેક હિંદીને દરરોજ બે કલાક તાલીમ લેવાને ફરમાવી શકે છે. હડતાલ પાડી હાથપગ જોડી બેસી રહેવાના “ફરમાન” કહાડનારાઓ અડધા કલાકની તાલીમ લેવા એવી સગવડ કરી આપ્યા પછી–પ્રજાજનેને ફરમાવી શકે છે. અને એ માટે હથીરની પણ કાંઈ જરૂર નથી. અધ્યાત્મશાસ્ત્ર તો એમ જ કહે છે કે શારીરિક શક્તિ વગર આત્મિક શક્તિને સ્થાન જ નથી. એટલે બુદ્ધિવિકાસ ઉલટો મનુષ્યને વિકૃત, ઘ અને અપ્રમાણિક બનાવે છે. એકલે હૃદયવિકાસ માણસને અતિ દયાળુ અને પરિણામે દયાપાત્ર બનાવે છે. હડતાલના પ્રસંગે મરદાનગીભરી રમતોના અને મારા ના પ્રદર્શનમાં ફેરવી નાંખવાનું ધ્યેય હોવું જોઈએ. અસહકારની ફતેહ માટે પ્રજાવર્ગ (mob)નાં સમેલને જરૂરન. છે ખરાં પણ એથી વધુ જરૂર છેડાએક શ્રીમંત વ્યાપારીઓને હિલચાલના નાયકના “પરમ ભક્ત બનાવવાની છે. સરકારી નોકરી મૂકી દઈ બીજી કઈ ખાનગી નોકરી કે ધંધે હાથ કરતાં સુધી માત્ર, ગુજરાન પુરતી મદદ–બીજું કાંઈ સાધન કે શીલીક જેમને નહોય તેવાઓને આપવાની જરૂર તરફ દુર્લક્ષ રાખવું ઘટતું નથી. બધાએ. કાંઈ ભૂખે મરીને નાયકની આજ્ઞા પાળે એટલી હદની આત્મશક્તિ આજના સંજોગોમાં હાવી સંભવતી નથી. અસહકાર કમીટીને હસ્તક કેટલાક વ્યાપાર મૂકાવા જોઈએ અને એ માટે થોડાએક ભt. વ્યાપારીઓ રોજના કરી શકે. આટઆટલાં કારખાનાં વ્યાપારીઓ જાહેરના પૈસાથી પિતે કમીશન ખાટવા કહાડે છે તે બેચાર સ્ફોટ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનહિતેચ્છુ. કારખાનાં દેશસેવાના મંડળને અગે શા માટે ના કહાડે ? વ્યાપારી વર્ગના જે લોકા સ્વદેશી, ખીલાત, અસહકાર, સ્વરાજ્ય વગેરે વ્હીલચાલે!માં લીકાના હારતારા અને તાલીએ મેળવે છે હેમતે માથે આરાપ મૂકવાને લોકાને હક્ક છે કે તેઓ આ લેાકપ્રિયતાને સીધે કે આક્તરી લાભ પેાતાની આવક વધારવામાં કરે છે. હેને બદલે હાલની પેાતાની મુડીથી સ ંતોષ વાળી પોતાની વ્યાપારી બુદ્ધિને ઉપચાગ ઉક્ત હીલચાલાને અગે અને એ હીલચાલેાના જ લાભ માટે નવા: વ્યાપાર કે કારખાનાં ખાલવામાં કાં નથી કરતા? વિદેશી સરકાર સમુદ્ર આળંગીને ગરમ દેશની મુશ્કેલી ભાગવવાના બદલામાં ધન લઈ જાય એ હેમનાથી સહન થતું નથી એવા આ સ્વરાજ્યના ભાષણ કર્તાઓ (!) પાતે જરૂર કરતાં વધારે ધન ધરાવતા હોવા છતાં પાતાની શક્તિએ દેશરક્ષાની સુવ્યવસ્થિત હીલચાલ માટે જાણુની આમદાની કરતાં ખાતાં ખેાલવામાં ન ખચે એ એમની સ્વદેશભક્તિના નમુના છે. શરીરબળ, ધનબળ અને યુક્તિબળ વગર કાઈ પ્રજાકીય સાધના પાર પડે જ નહિ, એટલી સાદી વાત જે આગેવાને ન સ્વીકારે અગર સ્વીકારવા છતાં છતી શક્તિએ સગવડપથી અને એવા આગેવાનના ઉપદેશથી ગમે તેવા કારણસર પણ સરકાર ામે ગમે તેવે શાન્ત વિરાધ આરંભવા પ્રજાને માટે મહા ભયંકર કા` છે. લેાકાએ પ્રથમ આગેવાનને આળખવા જોઇએ. સરકાર તરફ ક્રોધ કરવા કરતાં પેટભરા કે પ્રમાદી કે પાખંડી આગેવાન તરા હાર્દિક તિરસ્કાર કરવાનું પહેલાં શિખવું જોઇએ. દરથી મરવું એ કરતાં પેટભરા, પ્રમાદી કે શત્રુ તરફથી મેાકલાયલા તબીબના હાથે મરવું એ વધારે દુઃખદાયક છે અને એવા તબીબથી દૂર રહેવું એ તા લોકોના હાથમાં છે. મીઠ્ઠી વાતાથી અંજાઇ જઇ ગમે તેવાને પગે પડવું એ લેાકેાની પેાતાની મૂર્ખાઇ છે. જેને અપ્તરંગી કે બહુરૂપી તરીકે હુમજી એના ઉપર ‘શરમ શર્મ' ના પાકાર કાલ સ્હવારે કરવામાં આવ્યા હાય એવા આગેવાનના ખે મીઠ્ઠા શબ્દોથી લેકે આજે અંજાઈ જાય અને એને પેાતાના માથે હડાવી તાલીઓ પાડે તે એવા લોકો મરવાને લાયક જ છે અને કુદરતને ઉપકાર માને કે અગ્રેજો હજી હેમના તરફ જોઈએ તેટલી સખ્તાઇ નથી ચલાવતા. દરેક ધર્મ સાધુને માન આપવા ગૃહસ્થદુનિયાને ફરમાવ્યું છે, પણ તે સાથે દરેક ધમે` સધળી મુડીની માલેકી છેાયા પછી જ એક વ્યક્તિને ‘સાધુ’ પદ લેવા દીધું છે. શું ધર્મમાં કે શું સમાજ અને રાજને લગતી બાબતમાં, ખાસ વ્યક્તિમાં લેકવર્ગને અટ્ટ શક્તિભાવ એ આવશ્યકીય તત્ત્વ છે કે જેના વગર કાઇ પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં, * ૧૫૫ સાધના પાર ઉતરી શકે નહિ; અને એ ભક્તિ માટે પહેલી શરત “માલેકીને ત્યાગ એ છે. રાજકીય બાબતેની આગેવાની લેનાર આ સત્યથી બચી શકે નહિ. હા, બહુ તે તે પિતાની રાજકીય પ્રવૃત્તિ ઓમાં ખલેલ ન પડે અને ઉરનિર્વાહ માટે ભક્ષા માંગવાની કે સ્વીકારવાની સ્થિતિમાં મૂકાઈ સ્વમાન ગુમાવી ન બેસે એટલા માટે જરૂર પુરતું ધન જૂદું રાખી શકે. આ વાતનું રહસ્ય હમજાય તે અસહકાર અવમ્પ ફતેહ. પામે અને એને પરિણામે વ્યાપાર પદ્ધતિ બદલાઈ જાય, શિક્ષણ પદ્ધતિ બદલાઈ જાય, લોકોના આત્મામાં નવું ચેતન્ય આવે, અને સરકાર આપોઆપ લોકોને અને લોકમતને સહકાર કરવા બહાર પડે અને તેથી અસંતોષ આપોઆપ દૂર થઈ શાતિ ફેલાય. નહિતો અસહકાર જરૂર નિષ્ફળ જાય, પરિણામે સરકાર બમણી સપ્ત બને અને રાજ–પ્રજા વચ્ચે કચવાટ વધી બન્નેને નિરર્થક હાનિ પહોંચે. તત્ત્વજ્ઞાન અને સાયન્સ પિકારી પિકારીને કહે છે કે સપૂર્ણ વેગ વાળી ગતિ એ જ શાન્ત સ્થિતિ. પૃથ્વી ઘણા વેગથી ફરે છે માટે જ સ્થીર લાગે છે. શાતિ માટે મધ્યમપણું ભયંકર છે, અતિપણું જ અસાધક અને ઈષ્ટ છે. પૃથ્વીને ગતિને મધ્યમસરની” બનાવે, અને તમામ ઘર, પહાડ, સમુદ્ર ઉલટ પાલટ થઈ જઈપ્રાણીમાત્ર નાશ પામશે. અરેરે ગજબ થઈ ગયે!...પણ કર્યો કે? :–પાઠક લાગણી” ને વશ ન થતો જરા ધીરો થઈ વિચાર કરવા ભજે. મહારી પાસે એક ભલા સાધુજીએ એક કામાંધ સાધુ-સાધ્વીની પકકાયેલી નીચતાના લખી મેકલેલા સમાચાર ૧૩ મહીનાથી પડયા છે. આટલા મહીનાઓ પસાર થવા છતાં તે સમાચાર છપાયાં નથી એ ઉપરથી જ સહમજી શકાશે કે મહેં એને મહત્વ આપવું યોગ્ય ધાર્યું ન હતું. હમણાં કાઠિયાવાડમાં એક પ્રસિદ્ધ સાધુએ એક યુવાનને હેના વડીલની મરજી વિરૂદ્ધ દીક્ષા આપી અને દીક્ષા પહેલાં એક - કન્યાના ઉમેદવારને જેવી મેજમઝા મળે તેવી મોજમઝા ચખાડી હારે હવે એવી દીક્ષાઓનાં પરિણામ કેવાં આવે છે હેને પ્રત્યક્ષ પુરાવા રજુ કરવા ખાતર ઉપર કહેલા ભલા સાધુજીએ લખી મોકલેલા સમાચાર અને પ્રગટ કરવાની જરૂર જોઉં છું. હકીકત એમ છે કે, મહારાજાને મુકામ હતો ધાંધલપુરમાં, અને મહારાણુજીને પવિત્રે મુકામ હતિ પીપરાળીમાં. બને “ધામ” વચ્ચે અંતર છે દોઢ ગાઉનું અને પવિત્ર વ્યક્તિઓ સહવારે દિશા ફરાત માટેબને ધામના મધ્યમ સ્થળે મળતી અને રાસલીલા રમતી. એક દિવસ એ ગુપ્ત રાસલીલા ખુલ્લી થઈ ગઈ એટલે મહારાજ શ્રી ૫ ત્યહાંથી બારોબાર સુદામડે . Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈનહિ. ઉપડી ગયા. મહારાણીજીને ઠપકે મળ્યો અને અમુક ગામમાં ચાતુઆંસ નહિ રાખવાનો ઠરાવ સંભળાવવામાં આવ્યો, એટલે લાંધણ શરૂ થઈ ! પેલા મહારાજાને કઈ કહેવા જાય છે તે તે અને તેના ગુરૂ લોકોને ચકલી કરી ઉડાડી મૂકવાને ભય બતાવે છે ! અહીં સમાચાર પૂરા થાય છે અને વ્યભિચારી સાધુ પર તિરસ્કાર અને સંધની નિર્બળતા પર ફીટકારના શબ્દો શરૂ થાય છે. હું કબુલ કિરીશ કે ગજબ થયો એ વાત તે તદ્દન સાચી; પણું ગજબ કર્યો કેણે? એમાં એ સાધુ અને સાધ્વીને દેષ નછ જ છે. જે તેઓએ શ્વેત વસ્ત્ર ન પહેર્યા હોત તે આવાં હર કૃત્ય કરતા પુરત અને કેઈનું ધ્યાન પણ ન ખેંચાવા પામત. દુનિયામાં હજાર વ્યભિચાર ચાલ્યા કરે છે. આ બિચારાં પાત્રોને તે એક સ્વાથી ગુરૂદેવે લલચાવીને વસ્ત્ર પહેરાવ્યાં, વરરાજાની માફક એમને દીક્ષા આપવા પહેલાં સારાં ખાનપાન, માનપાન અને ધૂમધામને સ્વાદ ચખાડી કહ્યું કે હજી તે દીક્ષા દૂર છે એટલામાં આવાં સુખ મળે છે તે દીક્ષાકુમારી સાથે હસ્તમેળાપ થયા બાદ તે રાગરંગનું પૂછવું જ શું ? દીક્ષા દેવાયા બાદ ચેલે સ્ત્રીની આશા રાખે તે એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ જ નથી; શું લગ્નક્રિયા પુરી થયા બાદ એક યુવાન સ્ત્રીસુખની આશા રાખવાને હક્કદાર નથી? ગુરૂ સગવડ કરી આપે તે ઠીક છે, નહિ તે છેવટે ચેલાએ પિતે તકલીફ લઈને ધાંધધપુરની ધાંધલ જેવો કોઈ માર્ગ કરી લેવું પડે. આમાં ચેલા–ચેલીની વર્તણુક આશ્ચર્ય પામવા જેવી નથી, પણ આવી દીક્ષા આપવામાં આગેવાની કરનાર અને મદદ કરનાર ગુરૂ અને સંઘના મૂખ લેકની ફર્યાદ જ આશ્ચર્ય પામવા જેવી ગણાય. પ્રથમ તે. આવા ગુરૂઓને મુશ્કેટોટ બાંધી ચાબુકથી માર પાડવો જોઈએ છે કે જેથી તેઓ વ્યભિચારની સેના વધારવાનું ભૂલી જાય. બાકી માત્ર ઠપકાથી અને છાપામાં તિરસ્કાર કરવાથી દહાડે વળે એમ હવે તે રહ્યું નથી. ચાદમા રન સિવાય બીજો રસ્તો નથી. એક એ છે અસરકારક માર્ગ એ છે કે તમામ જનોએ (જે કે જેને કોઈ પણ બાબતમાં સંપ કરી શકે એ હું માની શક્તો નથી, પોતાની પુત્રી, ઑન, પત્ની, ઇત્યાદિ સર્વ સ્ત્રીવર્ગને કોઈ પણ સાધુ પાસે જવાની સદંતર મના કરવી. સાધુ વર્ગને ઑોટો ભાગ ચોથા વતની બાબતમાં દોષિત છે એમ હું ઘણું. વષોના અનુભવથી જાણું છું અને જે ન્હાનો ભાગ પવિત્ર છે તે પણ હારે પાપીઓના પાપે ત્યજાશે ત્યહારે તેઓ પોતે જ ટટ્ટાર થઈ સાધુવર્ગમાંથી સડો દૂર કરવા અને નવા કચરો ન આવવા પામે એવું બંધારણ કરવા તૈયાર થશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ આવ, ઉંચી આશા આપતાં જવાન! આવ. ૧૫૭ आव, उंची आशा आपता जवान! आव. આવ, ઉંચી આશા આપતા જવાન, આવ. હારે ખીલતા ચહેરે જોવો હને બહુ ગમે છે. હારી તેજસ્વી અખે, ચપળ ચહેરે, કુદકા મારતી જવાની આહ શક્તિમૈયાનું એ પવિત્ર મંદિર મહને ફરી ફરીને જોવાની ઇચ્છા થાય છે અને ફરી કરીને હેના પર આશિર્વાદ વર્ષાવવાનું મન થાય છે કે– ઘણું જીવે છે તે પવિત્ર મંદિર !” આવ, જવાન ! આવ. હું પણ એક દિવસ હારા જેવો છે ભાગ્યશાળી હતો;–હું પણ એવા જ પવિત્ર મંદિરમાં વસતો હો, એ મંદિરમાં શક્તિની જ્યોત પ્રકટી નીકળી હતી. કેઈ પણ કામ મહારે માટે અશકય નહોતું. કોઈ ગમે તેવો મહેરો મનુષ્ય અને કઈ ગમે તેવું મહાભારત કામ મને આશ્ચર્ય કે ભય ઉપજાવવાને શક્તિમાન .. ન હતાં. હવારથી સાંજ અને સાંજથી હવાર હું ગભરાટ વગરના ઉત્સાહમાં હાલતે, હારી નિદ્રા પણ નિર્દોષ શાન્ત હતી, હારી , વૃત્તિ તાવ વગરની હતી. ક્ષણે ક્ષણે મહારૂં હે મલકાઈ જતું. દુનિય હારે માટે એક નિરંતર હાસ્ય હતું અને હું પણ એક હસવું - બુલબુલ હતો. જવાન ! આવ આવ મહને ધારતી છે કે મહારી આ કથા તું માન શકતો નથી. પણ હેમાં હારો દેષ નથી. મહારા બેઠકના ઓરડામાં ચાલ, હું હવે મહારૂં “ બ્રલ પેઇન્ટીંગ * બતાવી ખાત્રી કરાવીશ કે હારી સાથે હમણું વાત કરતું મુડડું થોડા જ વખતની વાત ઉપર શક્તિ અને સાંદર્યનું કેવું સુંદર મંદિર હતું. તું ડરે છે, જવાન ?... હારી ઉડી ગયેલી આંખે, ખાડા પડેલા ગાલ, તરી આવેલી નસે, મુડદા જેવી શકાશ, સગે તરી આવો - નિરૂત્સાહ, મંદ ગતિ, ઉદાસીનતા અને અવાજનું ખોખરાપણું જે -હને શું ધાસ્તી લાગે છે ? હા, હું હમઃ ધાસ્તી કેમ ન લાગે ? જેવી રીતે હારું આ રૂપાંતર થયું તેમ હારૂં પિતાનું પણું રૂપાંતર થાય તો ? એ વિચાર Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ જૈનહિતેચ્છુ. - ~ ~ ~~~ હને ભયભીત કરે છે. યથાર્થ છે. જવાનની કુશાગ્ર બુદ્ધિ જે ત્વરાથી પિતાનું ભવિષ્ય બીજા પરથી ન વિચારી શકે તે પછી તે જવાન જ શાને ?, , તું ખરો છે, જવાન ! હારે તર્ક અને ભય પણ ખરા છે. જે મુખઇઓથી મહારું સુંદર મંદીર સ્મશાન તુલ્ય થવા પામ્યું છે તે જ મૂર્ખાઇઓ હને અને હારા જેવા બીજા લાખો યુવાને પોતાની દાઢમાં લેવાને રાહ જોઈ બેઠી છે. ડીસી બેદરકારી, અને જોઈ લે *એ દુષ્ટાને ઝપાટો! પણ નહિ, જવાન ! હું હને ભયના સ્વપ્નમાં લઈ જવા ખુશી નથી. હારી નિર્ભયતા અને આશામય હાસ્ય કાયમ રહે-બીજા કોઈની ખાતર નહિ તે મારા દિલાસા ખાતર તે આબાદ રહે ! ભય અને નિરાસાની ઝપટમાં આવેલ હું તારા જેવા સ્વતંત્ર સુંદર બુલબુલને જોઈ ઘડીભર મહારી. પહેલાંની નિર્ભય આશામય લહરીઓ યાદ કરી “ સુખ’ અનુભવું છું; અને એટલા જ માટે હને ભયભીત કર્યા સિવાય જ ચેતવીશ. હું હારે હારા જેવો શંકા વગરને જવાન હતા, ત્યહારે મહને એમ શિખવવામાં આવ્યું હતું કે આત્મા જ સર્વ કાંઇ છે, જડ, શરીર દરકાર કરવા જોગ ચીજ નથી. શરીર નાશવંત છે અને આત્મા અમર છે. નાશવંતના ભેખે નારહીતની ખીલવટ કરવા એ જ ખાનદાની” છે. એ શિક્ષણ પર હમણું હું ટીકા નહિ કરું. હે તે શિક્ષણ મહારી દરેક શિરામાં અને લોહીના દરેક બિંદુમાં ઉતાર્યું હતું. શરીરની મહે દરકાર છેડી હતી. અઢાર અઢાર અને વીસ વીસ કલાક સુધી કામ કરવાનું મહે વર્ષો સુધી ચાલુ રાખ્યું હતું અને એક વખતે તે એક જ આસને એકી સાથે ૭૨ કલાક કામ કરી હે આત્માની શક્તિ પુરવાર કરવાને મૂર્ખ અખતરો પણ કર્યો હતો ! ગમે તે ચીજ અને ગમે તે સમયે ખાઈને હું ચલાવી લેત, નિદ્રાને મારવામાં ગર્વ લેત, દરદ તરફ બેદરકારી બતાવવામાં આત્મિક ખાનદાની સહમજતો, કોઈ પણ દિવસ કોઈ પણ જાતની અંગકસરત કરવાની હે લેશમાત્ર દરકાર કરી નહોતી. વાણીને કેટલે બેહદ વ્યય થાય છે, મગજને કેટલો ઉડાઉ ઉપગ થાય છે તે વિચારવાની હું કદાપિ દરકાર કરી નહોતી.. * ચાહ, એ બધું જડ છે ! ' કહી હું હસી કહાડતો. Page #173 -------------------------------------------------------------------------- ________________ આવ, ઉંચી આશા આપતાં. જવાન ! આવ. ૧૫ પણ દરેક ચીજને પડછાયો પડે છે, દરેક કાર્ય (action) ની સ્વામી અસર (reation) થાય છે. હને ધીમે ધીમે અશક્તિ જણાવા લાગી. બુદ્ધિ અને કલ્પના - શક્તિ (imafgination) પુષ્ટ થઈ હોવાથી તેઓ વધારે વેગથી ઉડવા લાગી, અને શરીર વધારે પાછળ પડવા લાગ્યું. એ વખતે મહે મહારી આસપાસના લોકો તરફ જોયું. લોકેએ પિતાની માનીતી દેવી હા અને બીડીની ઉપાસના કરવા હને સલાહ આપી. એ બને ચીજો તાત્કાલિક ઉત્તેજના આપનાર ઈ નિઃશંકપણે મહેં પ્રથમ એકની અને પછી બીજીની ઉપાસના શરૂ કરી. ધીમે ધીમે એ પિશાચિનીઓને હું ગુલામ બન્યો. રહમાં રહેલું કેટીન નામનું તત્ત્વ, આલ્કોહોલ ( દારૂ ) ની માફક ક્ષણિક ઉત્તેજન આપવાની શક્તિ ધરાવે છે, પણ તે જ્ઞાનતંતુઓ પર ઘણી ખરાબ અસર નીપજાવે છે. ખેતી ઉશ્કેરણીથી દોડાવેલા તંતુ પછી એકદમ થાકી જાય છે અને હેને પરિણામે મનુષ્ય નિરૂત્સાહી, સુસ્ત, ઉદાસ બની જાય છે અને વિશેષ ને વિશેષ ઉશ્કે ની ગરજમાં આવે છે. પેટમાં પડેલો એક પ્યાલો રહા બીજા પ્યાલાને નેતરે છે અને બીજે ત્રીજાને આમંત્રે છે, અને છેવટે અસની સુધાને દેશવટે આપે છે. સ્વાભાવિક ભૂખ કે જે તનદુરસ્તીનું ચિન્હ છે અને કામથી શરીરને લાગેલે ઘસારો વધુ ખેરાકથી પુરવાની માગણી છે એને દાબી દેવાનું કામ એ મહાદેવી–સહા–બજાવે છે. એથી પાચનશક્તિ નિર્માલ્ય બને છે. વળી ચહામાં રહેલું નીક એસીડ નામનું તત્વ પાચનક્રિયા કરતા અવયને શીથીલ બનાવી દે છે. ઠાના અતિપરચયે ઉંધને નાશ, ભૂખને નાશ, ઇન્દ્રિયશિથિલતા, ડીડીઆ૫ણું, સહજ સહજમાં થાક અને બીનજરૂરી ભયભીતપણું ઉત્પન્ન કર્યું. અને એ જ વખતે બીડીની મહને ભલામણ થઈ ! જે મિત્રોએ હને એ બલા પહેલપ્રથમ આગ્રહપૂર્વક વળગાડી એ મિત્રોને હું ભવોભવ શાપ દઉં તે પણ પુરતું ગણુશે નહિ. તેઓ મિત્ર નહોતા, વેશ્યાના દલાલ હતા, એમ હવે–ઘણું મેડુિં થયા પછી–મહને સ્વમજાય છે. પ્રથમ મહને બીડીને ધુમાડે પણ અસહ્ય લાગતું, પણ હસતે હેર મિત્રો હારા મુખમાં સીગારેટ મૂકતા અને આગ્રહ કરતા. -આહ, હું ઈચ્છું છું કે તેઓએ એ ગંદા સંતાનને બદલે હળાહળ વિષને એક ડઝ યા વિષ્ટાને એક જથ્થો મુકી મહારા અને હેમના Page #174 -------------------------------------------------------------------------- ________________ '. દ* નહિતિછુ. વચ્ચેના સંબંધને એકી વખતે અંત આણે હેત ! તમાકુના બંધારણમાં પ્રસીક એસીડ નામનું હળાહળ વિષ, કાર્બોનિક એસીડગ્યાસ, એક જાતનું તેલ કે જેનું એક ટીપું જે સાપની છમ ઉપર સૂકવામાં આવે તે હેનું તાત્કાલિક મૃત્યુ થાય છે, અને નીકટાઇન છે જે દુનિયાપરનાં સઘળાં વિર્ષોમાં શિરામણી છે (અને જેના જ છે ઇન જેટલા જથાથી એક કુતરાનું મેત થાય છે): એ તો મુખ્ય. - વે છે અને એવી એ રાક્ષસી ચીજ માટે ફક્ત અમેરિકા દર વરસે પાંચ કોડ પાઉંડને ધુમાડે કરે છે ! આજે લગભગ આખી દુનિયાભણેલી તેમજ અભણુ આ વેશ્યાના પંજામાં છે - આ પદાર્થ એક વસ્યા જેવું છે. હેની સબતથી પ્રથમ એક : જાતની માની લાગણી ઉત્પન્ન થાય છે, મગજની શિરાઓને તેથી રાહત મળતી જણાય છે. થોડી મુદત બાદ એ અસર ધીમી પડે છે અને પુનઃ તમાકુ લેવાની ઉશ્કેરણી થાય છે. વારંવાર એમ થતાં છેવટે જ્ઞાનતંતુઓ સુસ્ત, બીમાર અને નકામા થઈ જાય છે. બીડી: પીવાની ટેવથી હજારો માણસોનાં શરીર બંધારણ તેમજ નૈતિક --- અને નાશ થયો છે. ઘણા દીવાનાશાળામાં પણ પોંચી ગયા છે. ઘણાએક માણસે કે જેઓ ન્હાની ઉમરે હશીઆર સારી આશા આપતા યુવાનો હતા તેઓ આ વેશ્યાની સોબતથી ભેજ વગરના. ગમાર અને હિચકારા બની ગયાના દાખલા ડાકટરોએ મોધેલા છે.. આ તમાકુ લોહી ઉપર એવી ખરાબ અસર કરે છે કે જેથી તમાકનો.. ભક્ત શરીર ખીલવી શકો નથી અને માનસિક વિકાસ પણ પુરતા પ્રમાણમાં કરી શકતો નથી. તમાકુ ભક્તનું ગળું અને ફેફસાં પણ ઈજા પામે છે. અપચે, આંખેની નિર્બળતા, છાતીની નબળાઈ અને રહીડીઆપણું એ આ મહાદેવીની મુખ્ય પ્રસાદી છે ! હા કરતાં પણ બીડી વધારે જબરી છે. તે પિતાના યારનું સાધન તું હીર લૂટી લઈ ને મુડદાલ હાલતમાં ધક્કા મારે છે - વેશ્યાને યાર ગમે તેટલે બળવાન કે બુદ્ધિવાન હેય પણ પરતંત્ર દશા ભોગવે છે તેમ તમાકુનો ભક્ત પણ પરતંત્રઃ દશા ભેગવે છે. જનરલ ગ્રાન્ટ ઘણો બહાદુર પુરૂષ હતું, પણ બીડીની બલા નથી પિતાને છેડવી શક્યો નહિ અને અંતે “મેકર્સ કેન્સર” ના દરદથી મુઓ. જર્મન શહેનશાહ રેડરિક બીડીની બુરી આદતથી ભરી Page #175 -------------------------------------------------------------------------- ________________ 'આવ, ઉંચી આશા આપતાં જવાય! આવ. ૧૬૧ યુવાનીમાં ગાળાના દરદને શરણ થઈ મરણ પામ્યો. કાર્લાઇલ જે -વિદ્વાન બીડીને ગુલામ થયેઃ એ ગુલામી હામે તે પોતે દાંતી કરતે અને હાથ પછાડતોઃ બધાને ચેતવતો કે આ રંડાને કેન્દ્ર વિશ્વાસ ના કરશે. પણ પોતે એ બલાથી છૂટે થઈ શકે નહિ“તાર્યું કે બીડીની આદત ઈરછાશક્તિ (will power) ને એટલી નિર્બળ બનાવી દે છે કે માણસ ધાર્યું કામ કરવાની શક્તિ ગુમાવી બેસે છે. શરીર, બુદ્ધિ, ઇચ્છાશક્તિને એ આદત શિથિલ કરી દે છે, એટલે સુધી કે કેટલાક દાખલામાં મનુષ્ય મરદાનગી રહીત બન્યો છે. અને કેટલાક દાખલામાં મનુષ્ય દીવાનો બન્યો છે. આ નુકસાન આ ગળ, સમય અને પૈસાને જે ભોગ બીડી લે છે તે તો હિસાબમાં પણ નથી ! * જવાન દોસ્ત! હારી શક્તિ પર બહુ ભરોસે ન રાખતો ખરાબ સબત, ખરાબ ખાણુ–પીણાં, ખરાબ આદત, ખરાબ વાંચન એ શું કરી -નાખનાર છે એવી બેદરકારીમાં ગાફેલ ન રહેતા. એ દરેક બલાએ -સુંદર દેખાવ ધારણ કરી શંકારહીત યુવાનનું ચિત્ત આપે છે, પ્રથમ માત્ર મુલાકાત આપે છે, પછી દસ્તી કરે છે અને પછી ગુલામ બનાવે છે. હારામાં શક્તિ અવશ્ય છે અને તે મુબારક રહો ! પણ આ બલાઓમાં પણ શક્તિ છે એ ભૂલતો ના; કુદરતે પક્ષપાત કર્યો -નથી–તેણે સારી તેમજ બુરી દરેક વ્યકિતમાં અને ચીજમાં શક્તિ મૂકી છે. વિશેષમાં, દરેક બુરી ચીજના ચહેરા પર આકર્ષણ-મોહક શક્તિ-મૂકી છે. ઘરની સ્ત્રી ગમે તેટલી સુંદર હોય પણ નખરાં હેને આપવામાં આવ્યાં નથી, વેશ્યાને જ નખરાં અને આકર્ષણ આપવામાં આવ્યાં છે. હાં હાં તું બાહ્ય આકર્ષણ જુએ હાં હાં ચેત રહેજે, હારી શક્તિને કોઈની છે કશાની ગુલામીમાં પડવા ન દેતે. હારો તરફ નજર કર, યુવાન મિત્ર! જે ઉમ્મરે હારે એક વિશ્વવિજેતા હો કે મહાન નિડર મેગી બની ધરતી ધમધમાવતી જોઇએ એ ઉમ્મરે હું એક હાડમાંસરરહીત ભૂત કે મૂડ૬ બચે છું. જેના દર્શન માત્રથી મુડદાઓ છતાં થવાં જોઈએ તે હું આજે હારા દેદારથી ઉત્સાહીને નિરૂત્સાહ આપનાર, કંટાળો આપનાર, રાંક દશ્ય બન્યો છું. મારે અવાજ ખોખરે થયે છે તેથી હારે શુભ ઉપદેશ કાઇને અસર કરી શકતા નથી. હારા પગ લથડાય છે. હાલ આ ફીક્કી તેજ રહીત છે. મ્હારી ઇચ્છાશક્તિ સંદ Page #176 -------------------------------------------------------------------------- ________________ જનહિતેછું. મુડદાલ થઈ છે. હું “જીવત’ નથી, પણ જીંદગીને ભાર ખેંચું છું. હારા જેવા સુંદર મંદિરમાં નહિ પણ ભાગ્યા ટૂટયા ઝુપડામાં વસે છું. મહારી સઘળી મહાન શકિતઓ આવરણ પામી છે. , , અને એ બધાનું મૂળ કારણ મહને શિખર્વિવામાં!આવેલો બેટા નહિ પણે એમ્પક્ષી–સિદ્ધાંત માત્ર હ. દેવ ખ અને મદીર બેટું, આત્મા દરકાર કરવા યોગ્ય અને દેહ દરકાર નહિ કરવા યોગ્ય, એવા એકપક્ષી ઉપદેશનું આ ફળ હતું. કઈવા અનુભવ પછી હવે મને સહમજાયું છે કે, દેવ. ને પવિત્ર છે તે દેવ યહાં હાં વાસ કરે તે દરેક સ્થાન પણ પવિત્ર હોવું જ જોઈએ; આત્મા જે પવિત્ર ચીજ છે તે આત્માના મંદિર રૂ૫ દેહ પણ પવિત્ર જ છે. આત્મા અને દેહ વચ્ચે ગાઢ સંબંધ છે. દેહની શુદ્ધિ અને શકિત સાથે આત્માની પ્રગતિને ગાઢ સંબંધ છે એટલા માટે દેહની થગ્ય કાળજી એ આત્માની જ કાળજી કરવા બરાબર છે. ચેતનવાદી કહેવડાવાની ઉતાવળમાં અને જડવાદી કહેવડાવાના ભયથી શરીરને દળે ન આપતે. શરીરની ખીલવટ અને શુદ્ધિ માટે સંપૂર્ણ ધ્યાન આપજે. એમ કરવા માટે થોડા સાદા નિયમો હને કહીશ. સ્વાદ નહિ પણ તનદુરસ્તી અને શક્તિ ખાતર જ ખાવા-પીવાના પદાર્થો પસંદ કરીને વાપરજે. - પુરતી નિદ્રા-અને તે પણ હરેક જાતના વિચારને દૂર ક-- રીને-લેજે. નિદ્રા એ પવિત્ર હકક છે. તે એક દિવસ પણ કસરત ચૂકતો ના. શરીરના દરેક અંગને શ્રમ મળવો જ જોઈએ. દરેક અંગને વિકાસ થવો જ જોઈએ. ઘણાએક વિદ્વાને માત્ર આ બાબતની બેદરકારીને લીધે તુરછ પ્રકૃતિવાળા, રેત, નિરાશાવાદી અને સ્વાર્થી બન્યા છે. એક દિવસ ખોરાક વગર ચલાવવું સારું છે, પણ કસરત વગર એક દિવસ રહેવું નહિ ઈરછવા જોગ છે. હા-બીડી-દારૂ–સર્વ બલાઓથી દૂર રહેજે. જે એવી બલામાં ફસાયે હો તે જલદી હેમાંથી છટકવાનો નિશ્ચય કરજે. એ માટે એક ઇલાજ અજમાવવા ગ્ય છે. દુનિયાદારીનાં અનેક કામોમાં રોકાયેલું મન, આ બલામાંથી છૂટવા માટે જોઇતી ઈચ્છા શક્તિ ફાજલ પાડી શકે નહિ, માટે બને તે એક અઠવાડીઉં કોઈ અજાણ્યા. છે એકાંત સ્થાનમાં જઇ રહે. પ્રથમ એક કે. બની શકે તે બે ઉપવાસ કર ગરમ જળ પી, ગરમ જળથી સ્નાન કર અને બને તો બાષ્પ Page #177 -------------------------------------------------------------------------- ________________ ખાવ, ઉંચી ભાશા આપતાં જવાય! જાવ. ૧૬૩ : . સ્નાન પણ કર. એ રીતે ચહા અને બીડીનું જે વિષ શરીરના દરેક અંગમાં ભરાઈ પેઠું છે હેને દૂર કર. ખુલ્લી હવામાં ખૂબ દૂર, દડપીલવાની કે બીજી કોઈ સાદી પણ દરેક અંગને શ્રમ પડે એવી કસરત કર, બનતાં સુધી દુધ અને ફળ પર જ નિર્વાહ કર અને ન ચાલે તે સાદે પણ છે અને મંરમ મસાલા વગરને ખોરાક લે. મનને સારા વિચારે કે વાચનમાં કાલું રાખ. પુરતી નિદ્રા લે. દર-- રોજ સાંજ હવાર ૦૧ કલાક ધ્યાન ધરવાનો મહાવરા પાક અને તે વખતે પ્રથમ મનને નિષ્ક્રિય કરી પછી હું એવશક્તિમાનનું કિરણ છું-હને કઈ ચીજ ગુલામ બનાવી શકે નહિ” એ ભાવાર્થ વાળી ભાવનામાં રમણ કર. એક અઠવાડીઆની આ પ્રેકટીસ હને : જરૂર એ બલામાંથી કરશે. સદા બ્રહ્મચારી રહેવું બધાને માટે સર્જાયેલું નથી, એટલા . માટે વિષયતૃતિમાં મિતવ્યયી થજે એટલું જ કહીશ. એ આનંદ લેવાને માત્ર ઉછાળા મારતી તનદુરસ્તી ધરાવતાં સ્ત્રી-પુરૂષને જ હા છે. અતિ ડાહ્યા લેકે આ વિષયની વાત કરવામાં પણ અનીતિ કે. શરમ માને છે, પણ હું હને કહું છું કે એ વિષય અંદગીની મહે માં મહટી જરૂરીઆત છે અને હેનું જેટલું બહોળું જ્ઞાન મેળવી , શકાય તેટલું મેળવજે કે જેથી હારાથી એવી ભૂલ થવા ન પામે કે જેને પરિણામે હારાં જ સંતાને હુને શાપ આપે. વ્યાપારીઓ વર્ષની આખરે સરયું કાઢે છે-કેટલાક દર મહીને પણ એમ કરે છે કે જેથી કોઈ નુકશાન થવા ન પામે. હારે દર મ. હીને એક ઉપવાસ કરે છે જેથી મહીના દરમ્યાન ભૂલથી કે પ્રમા-. દથી શરીરમાં પેઠેલાં વિષે બળી જવા પામે, અને ઈચ્છાશક્તિને પણ પણ પુષ્ટિ મળે. - હારી શક્તિથી વધારે ફરજો સ્વીકાર ના, ઘણથી દસ્તી કરત ના. મિતાભાષી થજે એવાં એવા ન્હાના ન્હાના ઉપદેશોમાં હું હારો સમય નહિ લઉં. જે મુખ્ય વાતો કહી છે એના ઉપર પુરતું ધ્યાન આપીશ તે હારું પવિત્ર દેહમંદિર છે તેવું કાયમ રહેશે અને હારી બુદ્ધિ અને આત્મા શુદ્ધ અને સશક્ત બનશે. y. M. Shah Page #178 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. ann The Instruments of Shakti. H *** All working of mind or spirit has its vibration in the physical consciousness, records itself there in a kind of subordinate corporea) notation and communicates itself to the material world partly at best through the physical machine. But the body of man has natural limita tions in this capacity which it in poses on the play of the higher parts of his being. And, 90condly, it has a sub-conscient consciousness of it own in which it keeps with an obstinate fidality the past habits and past nature of the mental and vital being and which automatically opposes and obstructs any very great upward change or at least prevents it from becoming the radical transformation of the whole nature, lut is evident that if we are to have a free divine or spiritual and supramental action conducted by the force and fulfilling the character of a diviner energy, sono fairly complete transformation must be effected in this outward character of the bodily nature...... The body is given us as one instrument necessary to the totality of our works and it is to be used, not neglected, hurt, uppressed or abolished. If it is imperfect, rocal. citrant, obstinate, so are also the other members, the vital being, heart and mind and reason. It has like them to be changed and perfected and to undergo a transformation. As we must get ourselves a new life, now heart, new mind, so we have in a certain sense to build for ourselves & now body. Page #179 -------------------------------------------------------------------------- ________________ The Instruments of Shakti 165. The first thing the will has to do with thebody is to impose 'on it progressively s now habit of all its being, consciousness, force and outward and inward action. It must be taught an entire passivity in the hands first of the higher instruments, but eventually in the hands of the spirit and its controlling and informing Shakti. It must be accustomed not to impose its own limits on the nobler members, but to shape its action and its response to their dó mands, to develop, one might sày, & higher notation, a higher scale of responses. At present the notation of the body and the physical consciousness has a very large determining power on the music made by this human harp of God; the notes we get from the spirit, from the physical soul, from the greater life behind our phy. sical life cannot come in freely, cannot develop their high powerful and proper strain. This condition must be reversed; the body and the physical consciousness must develop the habit of admitting and shaping themselves to those higher strains and not they, but the nobler parts of the nature must determine the music of our life and being. The control of the body and life by the mind and its thought and will is the first step towards this change. All yoga implies the car. rying of that control to a very high pitch. But afterwards the mind must: itself give place to the spirit, to the spiritual force, the supermind and the supramontal force. And finally the body must develop a perfect power to hold Page #180 -------------------------------------------------------------------------- ________________ નહિત છુ. whatever totce is brought into it by the spirit and to contain its action without spilling and wasting it or itself getting cracked. It must be capable of being filled and powerfully used by whatever intensity of spiritual or higher mind for life force without any part of the mechanical instrument being agitated, upset, broken or damaged by the inrush or pressure,-as the brain, vital health or moral nature are often injured in those who, unwisely attempt Yogic practice without preparation or by undue means or rashly invite a power they are intellectually, vitally, morally unfit to bear,-and thus filled, it must have the capacity to work : normally, automati. cally, rightly according to the will of that spiritual or other now unusual agent without distorting, diminishing or mistranslating its inten. tion and stress. This faculty, of holding, dharanshakti, in the physical consciousness, energy and machinery, is the most important siddhi or perfection of the body. The result of these changes will be to make the body a perfect instrument of the spirit. The spiritual force will be able to do what it wills and as it wills in and through the body. It will be able to conduct an unlimited action of the mind or at a higher stago of the supermind without the body betraying the action by fati. gue, incapacity, inaptitude or falsification. It will be able too to pour a full tide of the lifeforce into the body and conduct a large action and joy of the perfected vital being without that quarrel and disparity which is the relation Page #181 -------------------------------------------------------------------------- ________________ - The Instruments of Shakti. ..167 of the normal life-instincts and life-impulsos to the insufficient physical instrument they are obliged to use. And it will also be able to con. duct a full action of the spiritual psychic being not falsified, degraded or in any way marred by the lower instincts of the body and to use, physical action and expression as a free notas tion of the higher physical life. And in the body itself there will be a presence of a greato ness of sustaining force, an abounding strength, energy and puissance of outgoing and managing force, a lightness, swiftness and adaptability of the nervous and physical being a holding and responsive power in the whole physical machine and its driving springs of which it is now even at its strongest and best incapable. . This energy will not be in its essence an outward, physical or muscular strength, but will be of the nature, first, of an unbounded lifepower or pranic force, secondly, sustaining and using this pranic energy, a superior, or aupreme will-power acting in the body. The play of the pranic shakti in the body or form is the condition of all action, even of the most apparently inanimate physical action. It is the universal Prana, as the ancients know, which in various forms sustains or drives material energy in all physical things from the electron and atom and gas up through the metal, plant, animal, physical man To get this pranic shakti to act more freely and forcibly in the body is knowingly or unknowingly the attempt of all who strive for a grater perfection of or in the body. The or-- Page #182 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. dinary man tries to command it mechanically by physical exercises and other corporeal means, the Hathayogin more greatly and flexibly, but still mechanically by Asana and Pranayama; but for our purpose it can be commanded by more subtle essential and pliable means; first, by a will in the mind widely opening itself to and potently calling in the univesal pranic shakti on which we draw and fixing its stronger presence and more powerful working in the body; secondly by the will in the mind opening itself rather to the spirit and its power and calling in a higher pranic energy from above, & supramental pranic force; thirdly, the last stop, by the highest supramontal will of the spirit, .entering and taking up directly the task of the perfection of the body. In fact, it is always really a will within which drives and makes effective the pranic instrument even when it uses what seem to be purely physical means; but at first it is dependent on the inferior action. When we go higher, the relation is gradually reversed; it is then able to act in its own power or handle the rest only as a subordinate instrumentation. Most men are not conscious of this pranic force in the body or cannot distinguish it from the more physical form of evergy which it io. forms and uses for its vehicle. But as the consciousness becomes more subtle by practice of Yoga, we can come to be aware of the sea of pranic shakti around us, feel it with the mental consciousness, concretely with a mental sense, soo its conrses and movements, and direct and Page #183 -------------------------------------------------------------------------- ________________ The Instruments of Shakti. 169 act upon it immediately by the will. But until we thus become aware of it, we have to possess a working or at least an experimental faith in its presence and in the power of the will to develop a greater command and use of this prana force. There is necessary a faith, Craddha, in the power of the mind to lay its will on the state and action of the body, such as those have who heal disease by faith, will or mental action; but we must seek this control not only for this or any other limited use, but generally as a legitimate power of the inner and greater over the outer and lesser instrument. This faith is combated by our past habits of mind, by our actual normal experience of its comparative help lessness in our present imperfect system and by an opposing belief in the body and physical consciousness. For they too have a limiting Craddha of their own which opposes the idea in the mind when it seeks to impose on the system the law of a higher yet unattained perfection. But as we persist and find this power giving evidence of itself to our experience, the faith in the mind will be able to found itself more firmly and grow in vigour and the opposing faith in the body will change, admit what it first denied and not only accept in its habits the new yoke but itself call for this higher action. Finally we shall realise the truth this being we are is or can become whatever it has the faith and will to be,-for faith is only a will aiming at greater truth,-and cease to set limits to our possibility or deny the potential omnipotence of the Self in us, the divine power working through the human instrument. That Page #184 -------------------------------------------------------------------------- ________________ 9190 Hargazg. however at least a practical force comes in at a later stage of high perfection. The Prena is not only a forçe for the action of physical ind vital energy, but supports also the mental and spiritual action. Therefore the full and free working of the pranic shakti is required not only for the lower but still necessary use, but also for the free and full operation of mind and supermind and spirit in the instrumentality of our complex hañian nature. That is the main sense of the use of exercises of Pranayana for control of the vital force and its motions which is so important and indispensable a part of certain systems of Yoga. The same mastery must be got by the seeker of the integral Yyga; but he may arrive at it by other means and in any case he must not be dependent on any physical or breathing exercise for its possession and maintenance, for that will at once bring in a limitation and subjection to Prakriti. Her instrumentation has to be used flexibly by the Purusha, but not to be a fixed control on the Purusha. The necessity of the Pranic force, however, remains and will be evident to our self study and experience. It is in the Vedic image the steed and conveyance of the embodied mind and will, vahana. If it is full of strength and swiftness and a plenitude of all its powers, then the mind can go on the courses of its action with a plenary and unbampered movement. But if it is lame or soon tired or sluggish or weak, then an incapacity is laid on the effectu. ation of the will and activity of the mind. The same rule holds good of the supermind when it first comes into action. There are indeed states Page #185 -------------------------------------------------------------------------- ________________ The Instruments of Shakti. 171 and activities in which the mind takes up the pranic shakti into itself and this dependence is not felt at all; but even then the force is there, though involved in the pure mental energy. The supermind, when it gets into full strength, can do pretty well what it likes with the pranic shakti, and we find that in the end this lifepower is transformed into the type of a supramentalised prana which is simply one motor power of that greater consciousness. But this belongs to a later stage of the siddhi of the Yoga. Then again there is the psychic prana; pranic mind or desire soul; this too calls for its own perfection. Here too the first necessity is a fulness of the vital capacity in the mind, its power to do its full work, to take possession of all the impulsions and energies given to our inner psychic life for fulfilment in this existence, to hold them and to be a means for carrying them out with strength, freedom, perfection. Many of the things we need for our perfection, courage, will power effective in life, all the clements of what we now call force of character and force of personality, depend very largely for their completest strength and spring of energetic action on the fulness of the psychic prana. But along with this fulness there must be an established gladness, clearness and pur ty in the psychic life being. This dynamis must not be troubled, perfervid, stormy, fitfully or crudely passionate strength; energy there must be, rapture of its action it must have, but a clear and glad and pure energy, a seated and firmly supported pure rapture. And as a third 1 Page #186 -------------------------------------------------------------------------- ________________ quez .. . Voileday.. vyvavitvi condition of its perfection it must be poised in a complete equality. The desire soul must get rid of the clamour; insistence or upequality of its desires in order that its desires may be satisfied with justice and balance and in the right way and eventually must rid them of the character of desire altogether and change them into impulsions of the divine Ananda. To that end it must make no demands nor seek to impose itself on heart, mind or spirit, but accept with a strong passive and active equality whatever impulsion and command come into it from the spirit through the channel of a still mind and å pure heart. And it must accept too whatever résult of the impulse, whatever enjoyment more or loss, full or nil, is given to it by the Master of our being. At the same time, possession and enjoyment are its law, function, use, swadharma It is not intended to be a slain or mortified thing, dull in its receptive power, dreary, suppressed, maimed, inert or null. It must have a full power of possession, a glad power' of enjoyment, an exultant power of pure and divine passion and rapture. The enjoyment it will have will be in the essence a spiritual bliss, but one which takes up into itself and transforms the mental, emotional, dynamic, vital and physical joy; it must have therefore an integral capacity for these things and must not by incapacity or fatigue or inability to bear great intensities fail the spirit, mind, heart, will and body. Fulness, clear purity and gladness, equality, capacity for possession and enjoyment are the fourfold perfection of the psychic prana. Shri Aurobindo Ghosh. Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મકા ખૂન. धर्म का खून। અગર મુંહ બન્દ કર દેગે તે મે ભી બઢકે બેલગા તી ગિરા ગે મુઝે નીચે તે સરપર ચઢકે છેલ્લા ૧ ઉલટ દૂગા મેં દુનિયાંકે ચે ફન્દા સખ્ત ખેલંગા ! | કડક જાગી બિજલીસી કિ મુંહ જિસ વક્ત ખેલંગાણા મિલા દોગે મુઝે મિટ્ટોમેં, મેં ચુપચાપ હે લૂંગા મગર દિન આયેગા કેઈકિ જબ મેં સાંપ હે લૂંગા પારા તુમ્હારી લેતી છાતીથૈ ઐસા જહર ઘેલંગા - કરેને યાદ, દિલ હી દિલ, તુહે હર પહર ઘેલુગાકા કરે નેકી બદી મેં ભી કભી સબ કામ તેલંગા મિટા દંગા તુમ્હારા નામ દમંકા નામ તે લંગ પો જહાં કતરા ગિરા મેરા મં જિન બનકે ટટેલંગા ! | બાગે ફિર કહાં મુઝસે હવાકે પર ટટેલંગા છે ૬ કઈ હે જાયગા પાગલ બના મેં ભૂત ડેલંગા ! કરેગા ખુદકુશી કેઈ, હુઆ મજબુત ડેલંગા છે ૭ મેં આખિર “ખૂન” હું કબ તક પડ બેકાર સેલંગા : " કિસીદિન કર ચુકે જે કુછ ચુકાઈક વાર સેલંગા ૮ ભલે હી સર્દ હો જાઉ મગર જબ હાથ ઘેલંગા ! મેં કહતા હું, તુમ્હારે ખુન સે મુંહ હાથ ધલૂંગા પેલા ' કયામત કે બુલા લગી ગરમ મેં આહ જે લૂંગા છે , જરા હૈ સબ્ર કર દે કિ અબ મૈં રાહ લૂંગા ૧ના શ્રદ્ધા ITY ધર્મયુદયમાંથી ઉતારેલું. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ * જૈનહિતેચ્છુ. मॅक्षस्टर्नरना तत्त्वज्ञाननाअवलोकन बाद | एक जैन आत्माने स्फुरला विचारो. વેદાંત કે જેનશાસ્ત્ર આત્મા કે પરમાત્માની વ્યાખ્યા આપી શકતા નથી; તેઓ આત્મા તે જ પરમાત્મા અથવા ઇશ્વર છે એમ જણાવે છે, અને હેને અપ્રતિબદ્ધ ( uncontrolled by anybody & by anything or theory) કહે છે. અને હેને માટે ભલું કે બુરું વિશેષણ લગાડવાની ના કહે છે. તે જે છે તે છે-તે કાંઈક અવર્ણનીય છે–unique છે. મૅક્ષ સ્ટર્નર-યુરોપને 'તે અનોખો અને અપ્રતિબદ્ધ વિચારક-એ જ કહે છે. સ્ટર્નર એના નામ પ્રમાણે કડક શોધક છે : વીર છેઃ દુનિયાના સઘળા વાદ અને સિદ્ધાંત અને ભાવના માત્રને પગ તળે ચગદીને આગળ ચાલ્યો જાય છે. બધાએ જીવના આશય માન્યા છે : કોઈએ પ્રભુભક્તિને, કોઈએ જ્ઞાતિસેવાને, કોઈએ દેશસેવાને, કોઈએ મનુષ્યસેવાને, કોઇએ પ્રેમને, કોઈએ સત્યને, કોઈએ સ્વાતંત્ર્યને, કેઈએ કાંઈ ને કોઈએ કાંઈને આશય માન્ય છે. કાંઈ=પિતા સિવાયનું બીજું હરકાંઈ. માત્ર પિતાને-હુને વિચારવામાં જ દુનિયાના ધર્મો, રા, સમાજે કલ્યાણ માને છે! માત્ર “હું” ને ભજવામાં–હું” ને સેવવામાં જ દુનિયાએ ગુન્હો કે પાપ કે અન્યાય કે અપમાન માન્યું છે ! - ઈશ્વરને માથે રાખીને સાચેસાચું કહીશ” એવી પ્રતિજ્ઞા કેર્ટ આપે છે, “ઈશ્વરની ખાતર હમારા ભેગે બીજાનું ભલું કરે ? એવી આશા ધર્મગુરૂ કરે છે, “ પ્રેમ એ જ પરમેશ્વર છે, માટે પ્રેમને સર્વસ્વ અર્પણ કરે” એમ પ્રેમી બેલે છે, “માતૃભૂમિને દેહ અર્પણ કરે, અગર “ રાજાની સેવામાં જીંદગી અર્પણ કરો ” એમ રાજદ્વારી લલકારે છે, “સ્વાતંત્ર્ય એ જ પ્રાપ્તવ્ય છે” અને સત્યથી બીજો કોઈ દેવ નથી” એમ વળી બીજાઓ કહે છે...... અરરે, વ્યક્તિને માથે ચડી બેસનારા, હેની ગરદનમાં જોતરૂં નાખનારા, હેના સ્વામી થઈ બેસનારા “ માલેકકાંઈ થોડા છે ?! ઇશ્વર,' “લોક,” “રાજા,” “ભાતભૂમિ,” “સત્ય” સ્વાતંત્ર્ય,” પ્રેમ” બધાની મહારે દરકાર કરવી–ફકત મહારી પિતાની દરકાર નહિ કરવી એ બધાને જીવાડવા–રે જીવાડવા તે પણ Page #189 -------------------------------------------------------------------------- ________________ એક જેન આત્માને ફુરેલા વિચારે. ૧૭૫ મહારા ભોગે ! ભોગ તરીકે અર્પવાની ચીજ એક અને ભાગ લેનારી ચીજે હજાર ! આ દુનિયાના શિક્ષકો અને ગુરૂઓ કાં તે મૂર્ખ છે કે જેથી અસંભવિતને સંભવિત કરવાની આજ્ઞા કરે છે, અગર તો “ કલાબાજ છે કે જેથી એક દેવ, “રાજા” લેક “સત્ય, સેવા, પ્રેમ, “ભક્તિ” આદિ કોઈ પણ એક સિદ્ધાંતને દેવ' બનાવી મનુષ્યના માથા પર ઠોકી બેસાડી એ દેવને નામે પિતે સેવા મેળવે છે ! હું” એક તરફ, આખી દુનિયા અને દુનીયામાંના દરેક જીવ, દરેક ચીજ, દરેક કલ્પના, તેમજ દુનિયા પાર કાંઈ હોય તે દરેકઃ એ બીજી તરફ! મને શિખવવામાં આવે છે કે બીજે પક્ષ હાર દેવ છે, તે તે ગુલામ છે, નકામે છે, નિર્માલ્ય છે, કિમત વગરને. છે !.....હવે જે બહુ જ નકામું છું તે દુનિયા અને દુનિયાપારનું સર્વસ્વ હુને શું કામનું છે ? એ બધાને “પિતા પણું સંભાળવા માટે મહારી સેવાઓ જોઈએ છે, તે મહને નબળાને બીજાની સેવા માટે શકિત ફાજલ પાડવી કેમ પાલવવી જોઈએ ? એ બધાની સેવામાં હારા જેવી ક્રોડે વ્યક્તિ છે અને તેઓ પોતે પિતાની સેવા કરે છે એ વળી જૂદું; તે મહને કે જડેની સેવામાં કોઈ નથી હેને પોતાની દરકાર છેવી ક્ષણભર પણ કેમ પાલવવી જોઈએ ? જાઓરે પૂ! ઘણું દિવસ હમારી ગુલામી કરી, ઘણું દિવસ મૂર્ખ બની હમારા હીખેટીમના ખેલમાં હમે “સિદ્ધ” ને હું સાધક બન્યો, ઘણા દિવસે–રે વર્ષો ને જમાના સુધી મનુષ્યો, વાદે અને સિદ્ધાંતનો–માત્ર “ભાવનાઓ (Concepts) અને કલ્પનાએને–માત્ર અદશ્ય-કાલ્પનિક-કલ્પિત દેવે” ને ગુલામ બની હે. મહારું આત્મરાજ્ય ગુમાવ્યું; હવે વધુ વખત હું હમો કોઈનેકથાને ગુલામ થવા તૈયાર નથી. હવે હું જે હૃાોમાં રાક્તિ હશે તે અને તેટલા પ્રમાણમાં–હમને બધાને જ મહારા. ગુલામ બનાવવામાં આનંદ માનીશ. ઓ જુલમગાર બુદ્ધિવાદ અને “હદયવાદ ! હમે શું થોડા કલાબાજ ાિરીઓના શિકારી કુતરા નથી ? ને તે છતાં હમે મહારા દેવ” થઈ મહારા માથા અને છાતી પર આસન માંડવા તૈયાર થા છે કે ? હમારાં હમ્બગ-જૂઠાણે-પરસ્પરવિરોધી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈનહિતેચ્છુ. 1 .. ‘સત્યા’ (!) હજીએ શું મ્હારા હુ” થી છૂપાં રહી શક્યાં છે કે ? શું હું હજી નથી. હમ કે દરેક સત્ય’· એક મગજ કે એક હૃદયને લઇને જ છેઃ એક મગજ કે એક હૃદય જે જે ધાતુઓના મિશ્રણથી બન્યું હાય તે સર્વના સંયોગથી બનેલી એક ખાસ ધાતુ ” ના રણકારા એ જ એક સત્ય છે. તે સત્ય હૈને માટે સત્ય હાઇ શકેઃ બધા માટે નંહિ. મ્હારે માટે હુ” જ સત્ય છું: હું જે છું તે હું પણુ મ્હારૂં સત્ય હુ” જ નક્કી કરી શકું', મ્હારા મા હું” જ મુકરર કરી શકું, મ્હારૂં સ્વર્ગ અને મેાક્ષ હુ” માં જ હાઈ શકે—નહિ કે હુ' ની બહાર, મ્હારા ધર્મ હુ” માં જ સમા ચલા હાઈ શકે, મ્હારા આનંદ હુ” માં જ હેાઇ શકે. ચકલી ભલે આખી દુનિયામાં ઉડે, પણ હેના આનંદ હૈના પેાતાના માળામાં જ છે; રાજા ભલે આખી દુનિયામાં પરાક્રમ કરવા જાય પણ જીતીને કે હારીને હૈના આનંદ લેવા માટે તા તે પેાતાના મહેલમાં જ જાય છે; હું આખી દુનિયા અને દુનિયાપાર શરીરથી કે કલ્પનાથી ઉડીશ ખરા પણ મ્હારા આનંદ હુ” માં જ છે. * * * વેંત ભરના ધરમાં આનંદ માનવા એ તુચ્છતા છે.' એમ હમે મેલ્યા કે ? ભલા હમારૂં હૃદય અને મગજ શું વેંત ભરવું નથી ? આ વિશાળ દુનિયાના મુકાબલે ત્યમારૂં શરીર શું બિંદુ માત્ર નથી ? શું કેાઇ માનવી–કેાઇ દેવ–કેાઇ અવતાર આખા વિશ્વનું ભલું કરી શક્યા છે ! હમારા દેવ કૃષ્ણે વધારેમાં વધારે શક્તિ છતાં યુરાપ–અમેરિકાને તે હેની કલ્પનામાં પણ લાવી શકોા નહાતા. હમારે। મહાવીર, યુદ્ધ શું આખી દુનિયાની સેવા કરી શક્યા હતા ? હમારી ફ્રાઇસ્ટ મર્યાદિત ભૂમિ બહાર નજર કરી શકયા હતા? શું મ્હારે દરેક મનુષ્ય–વા કે પરમાર્થાન્હાતા કે મ્હોટા-જડવાદી કે ચેતનવાદી–વેતભરના ધરમાં મ્હાલતા નથી ? ** લાક’ અથજ્ઞા સમાજ’ શુ છે અને ‘સમાજસેવા’ એ વસ્તુતઃ શું ચીજ છે એ મ્હે વર્ષોની હેમની સેવાથી બરાબર જાણ્યું છે. હૃદય અને બુદ્ધિને મ્હારા ઇષ્ટદેવ ' ઠરાવી હેમની આજ્ઞાએ Ì વર્ષો સુધી સ્વીકારી છે—અને વકાદારીથી શિરપર હડાવી છે. જ્ઞ ભૂખે કરે છે, દાડ, જલદી એને ખાવાનું આપ,' ‘વ તે વિદ્યાભ્યાસમાં મદદ નહિ થાય તેા હૈની જીંદગી રદ થશે––હારા દાગીના વેચી Page #191 -------------------------------------------------------------------------- ________________ " એક જૈન આત્માને સ્ફુરેલા વિચારા. એને મદદ કર, TM પ્રાંતમાં કન્યાવિક્રયના ક્રૂર રીવાંજથી સેકડા બાલિકાએ રીબાય છે, જા, ધંધા છેાડ. કુટુંબનેા ત્યાગ કરી ભટક, દ્ઘારા સઘળા જોરના ખર્ચે તે પ્રાંતને નવીન ખધારણ આપ,' = મિત્રને હારા આત્મભેાગની જરૂર છે, માટે તાકીદ કર, ત્યાંરૂગમે તે થાએ! પણ એને જોઇએ તે આપ’, ‘લેાકેામાં અજ્ઞાન ધર્યું છે, માટે રાત્રી દિવસ એક કાટડીમાં ગાંધાÉ જ્ઞાનનાં પુસ્તકા લખ્યા ક્રૂર અને વિના મૂલ્ય કે નજીવી ક્રિમતે લેાકેામાં હેતા પ્રચાર કર', ૬ સાધુએ અમુક વ્યક્તિ કે સમાજ પર ધના નામે જુલમ કર્યાં છે, ૬ વ્યક્તિ ધર્માદાનાં નાણાં હજમ કરી ગઈ છે, અને સરકારી અમલદાર જ અમુક પ્રાંતમાં જુલમ કરી રહ્યો છેઃ એ પ્રબળ વ્યક્તિએની શત્રુતા વ્હારીને એમને ઉઘાડા પાડ અને લોકેાની વાર કર: આહી કેટલી બધી આજ્ઞા મ્હે નથી સાંભળી—નથી સ્વીકારી? કાઇ આજ્ઞા ન સાંભળી–સ્વીકારી હાય તા તે એકજ તુ હેતે મદદ ”. અને આ બધી આજ્ઞાઓને અમલ કર્યાં બાદ હું એ બધા ૐ, 4, , ૩, ૬, ૪ સર્વેનું રહસ્ય’ શું નથી જોયું ? જીવવા માગતા હતા અને મ્હારા ભાગે જીવવા માગતા હતા ! અને એ બધા કાને પણ જીવાડવા તૈયાર નહેાતા ! રે ખીજા કાઇની તેા વાત શું કરવી પણ ખૂદ હું જ્હારે એમને જીવાડવા જતાં ફસાઇ પડતા મ્હારે મ્હને બચાવવામાં એમની શક્તિ મુજબની સહાય પણ તેઓએ કરી નથી. હું એમને દોષ નહિ દઉં. દેષ માત્ર ભાવનાઓને દેવ' માની હુમની ગુલામીમાં ભટકનારા મ્હારા આત્માના છે, કે જે આત્મદ્રોડ’4 સદ્ગુણ' (Virtu ) માનતા ! આનંદ ‘હું માં હિ પણ ક્યાંક બહાર છે, દેવ' હું નહિ પણ મ્હારા સિવાયના બીજા બધા અને બીજું બધું છે, સેવ્ય' હું નહિ પણ મ્હારા સિવાયના તમામ છે એ ભ્રમણાથી હું રાત્રીસિ ભટકતા, દેડતા, અને પ્રતિક્ષણ અશાન્તિ ભાગવતા. અને કયેા ગુલામ અશાન્તિ નથી ભાગવતા ? દુર્ગુણને તેમજ સદ્ગુણના, અનીતિના તેમજ નીતિના, અધા તેમજ ધર્મના ગુલામ આખરે ગુલામ જ છે અને ગુલામ માત્ર એક જ ચીજ પામી શકેઃ અશાન્તિ ! એ બધા 1 ૧૭૭ ** *** સત્ય ખાતર ત્યારે। ભાગ આપ ! ”−જાણે કે સત્ય એ કોઇ સ્થીર્–ચાકસ દેહવાળુ-સ્વરૂપ હોય અને જાણે એના ખાતર જ r Page #192 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮, જેનહિતેચ્છ. - - હું હેઉં ! અગ્રેજોનું સત્યઃ માલકી, હિંદીઓનું સત્યઃ ગુલામી અને વફાદારી, જર્મનનું સત્યઃ પરાક્રમ, અમેરિકનનું સત્યઃ પૈસે, સાધુનું સત્યઃ દુનિયાને તિરસ્કાર, ગૃહસ્થનું સત્ય: દુનિયાની સેવા, વિધાનનું સત્ય: તર્કશાસ્ત્રનાં ચુંથણ, પવિત્ર પુરૂષનું સત્યઃ દયાક્ષમા, રાજદારીનું સત્ય: રાજા કે ભાતભૂમિ, આસ્તિકનું સત્યઃ દુનિયા પાર અદ્ધર વસતો અને જગતના રમકડાથી ખેલતે ઇશ્વર, નાસ્તિકનું સત્યઃ ઇન્દ્રિયો--આ બધા ધૂતારામાંથી કોને ખાતર મહારે મહારા “હું તો ભેગ આપવો? વસ્તુતઃ આ બધા એમના હુ ને જેમાં મઝા પડે છે તે જ કરે છે પણ બતાવે છે એમ કે તેઓ પોતાની મઝા ખાતર કાંઈ કરતા નથી–પિતાના ભોગે બીજા ની કે કઈ “ઉંચા સિદ્ધાંત” (!) ની “ભક્તિ' (!) કરે છે, અને, હારે એમને એ “ભકિતના કામમાં મદદગાર થવા માટે મહારા હું'ને. બેગ આપવો જોઈએ ! પુરૂષને ખુજલી આવે છે હાથે સંભોગ કરે છે. અને એ ક્રિયાને “શાસ્ત્રીએ ઋતુ દાન' નામથી પવિત્ર બનાવી છે ! જબરો દાનેશ્વરી “મનુષ્ય ! હું હારે “ગુલામ ” હતો હારે હે હેમચન્દ્રાચાર્યને ગાળ. ભાંડી હતી, એટલા માટે કે હણે એક સ્થળે એમ લખ્યું હતું કે, કોઈને સંસાર ત્યાગ કરવાની ઇચ્છા થાય (હારી ભાષામાં કહું તો “દુનિયા ” હામે બળવો કરવાની ” ઈચ્છા થાય) અને હેના વડીલો મોહવશ હાઈ હેને તેમ કરવાની પરવાનગી ન આપી હોય તે હેણું હેમને એમ (અસત્ય” “ જૂઠ’?) કહેવું કે, “ મહને ગઈ રાત્રે સ્વમ આવ્યું છે કે હું અઠવાડીઆમાં ભરવાને છું; અઠવાડીઆ પછી પણ હમને મહારે વિયોગ તો થવાનું જ છે તે અત્યારે થતો વિયેગ સહન કરી મહારું હમેશનું કલ્યાણ થવા દેવાને શા માટે ખુશીથી મંજુરી નથી આપતા? "......કોનું કલ્યાણ ? મહારું એટલે “હું” નું. કોના ભોગે? મહારા વહાલામાં ૦૪ લા માબાપના ભેગે ! કેવી રીતે ? એમને “ઠગીને ’! અને આ શિક્ષા કેણ આપે છે? એક ત્યાગી-યોગી–ગશાસ્ત્રનો કર્તા !.....આજે હું હેમચન્દ્રાચાર્યને ઠપકો દેવા તૈયાર નથી ! ન્યાયશાસ્ત્રને વફાદાર રહેવું છે? ઠીક, આર અંગ્રેજો કહેતા કે જર્મને મનુષ્ય શરીરને પવિત્ર નથી રહેવા દેતા અને શરતોને Page #193 -------------------------------------------------------------------------- ________________ એક જેન આત્માને ફુરેલા વિચારે. ૧e કાગળના ટુકડા માફક ગણે છે માટે દુનિયાના હિત ખાતર અમે , અમારે ભોગ આપીને પણ જર્મને મારવા અને દુનિયાને વસવા યોગ્ય બનાવા માગીએ છીએ અને એ કામમાં મદદગાર થવા અમેરીકને અને હિંદીઓ અને આખી દુનિયાને અમે આમંત્રીએ છીએ-એમ કરવું એ દરેકની “ફરજ” છે. આ ફરજ” ને દેવ ષ્ટ ”-– લક્ષ્ય' તરીકે સ્વીકારી આખી દુનિયા ઉઠી અને હથીઆર લીધાં અને લડીને લાખે મનુષ્યો પોતે મુખ અને લાખે ને માર્યા. હવે એ અંગ્રેજો પોતે શું કરે છે? હિંદીઓ અને અમે રીકને એમના હામે અવાજ ઉઠાવી શકશે? કહે હૃદયવાદ કે ન્યાન્યવાદ દુનિયાને દેરવે છે કે શકિત? ખરેખર બુદ્ધિવાદે અને ન્યાય : વાદે અને હૃદયવાદે સમર્થને પણ ગુલામ બનાવી અબોલ–અક્રિય બનાવી દીધા છે. દુનિયા ઉંધા શાસ્ત્રને પૂજે છે; ખરું શાસ્ત્ર સાંભવુિં પણ બધાને અસહ્ય લાગે છે. “વ્હારે શું કોઇએ કોઈને મદદગાર જ ન થવું જોઈએ?—“ હારે દુનિયા કેમ ચાલશે?” એમ હમે પૂછશે. હમારે પહેલો પ્રશ્ન જ કદરૂપ છે! આમ કરવું જોઈએ કે નહિ અને તેમ કરવું જોઇએ કે નહિ, એવા “જોઈએ”ના કાયદા ઘડનાર બીજાને માટે હમે અને હું કેણ છીએ ? હમે બીજા માટે જે “ જોઈએ’મુકરર કરે છે તે હમારા દષ્ટિબિંદુથી મુકરર કરે છે--નહિ કે હેના, અને દુનિયા ચાલશે કે નહિ હેની દરકાર શું હમને ખરેખર છે? શું દુનિયા હમારા પર આવે છે? હમારા મુઠ્ઠીભરના મગજના ઇનસાફ ખાતર દુનિયા બની હતી અને ટકી રહી છે ? હમે દુનિયામાં છે કે દુનિયા હમારામાં છે? હમે તે હમારા માટે છે ને બીજાઓને “દુનિયા માટે જીવવા-મરવા કહે છે કે? હમે જે રાજા હો તો એમ ઇચ્છો કે હું રાજમહેલમાં રહી આખી દુનિયાની દોલત અને રમણીઓ ભેગવું અને મહારા એ ભેગપભેગનાં સાધન કાયમ રહે અને ઉલટાં વધતાં જાય એ માટે મહારી પ્રજાએ “વફાદારી” ના “હાઉ” ને “દેવ” માની બીજી પ્રજાઓ સાથે લડી “ નામોશી કે “કીર્તિ” એવી ૮. ભાવના' થી સંતુષ્ટ રહેવું––નહિ કે “જીવન” થી! હમે જે જૈન સાધુ હે તે એમ ઈચ્છે કે, આખી દુનિયાએ ખેતી અને વ્યાપારનું પાપ કરી અન્નવસ્ત્ર મેળવવાં અને હમને તે વગર પાપે લેવા દેવા !......વાહ રે Page #194 -------------------------------------------------------------------------- ________________ * * નહિતેચ્છુ. કે દુનિયા” ને માટે જીવતા હમે રાજા અને સાધુ!... પણ, સબુર ! એવા ઢોંગ વગર પણ દુનિયામાં પરોપકાર થતો બંધ થવાને નથી એ હું હમણાં જ બતાવીશ. દયાને નહિ માનનાર સૂર્યના સ્વાભાવિક તપવાથી શું હમારી ખેતી નથી પાકતી? હારી ગરજ ખાતર જેઇતું કપડું હમારી દુકાનેથી ખરીદવાથી હમને લાભ નથી થતો? હમારા શેખ ખાતર વાંચવાના પુસ્તકની ખરીદીમાંથી બુકસેલરનું અને ગ્રંથકર્તાનું અને સાહિત્યવિસ્તારનું હિત નથી સધાતું? હિંદ પર ઉપકાર કરવાની ઈચ્છા વગર માત્ર પોતાના સ્વાર્થ ખાતર લંડ અને જર્મની લડયા હેમાંથી હિંદના વ્યાપારને લાભ ન થયો? “દેશભકત કે “પૂજ્ય પુરૂષ” તરીકે પૂજાવાની આંતરિક ત. વાથી થતાં વ્યક્તિઓનાં કામોથી દેશને લાભ નથી થતો ? પૂજાવું* એ બીજા ખાતર નથી, પણ “પિતા” ખાતર છે અને તે છતાં બીજાને લાભ શું નથી થતો? “પિતા”ને વફાદાર રહેવાના ઉપદેશથી. દુનિયાનું સત્યાનાશ જશે એમ દલીલ કરનારા હમે શું મુખ કે ધ નથી ? “ ત્યહારે તે બધા રાજ્ય, સમાજ, ફીરકા સ્વામે બળ. કરી માલેક થઈ બેસશે?”..વાર છે. એ કાંઈ બધાની ઇચ્છા ને સવાલ નથી, શકિતને સવાલ છે. હેના હામે બળવો કરે હશે તે કાઈ જડ નહિ હોય, બલ્ક ઘણું વખતથી સત્તા જમાવી. બેઠેલા સમર્થ મનુષ્યો હશે. રાજ કે સમાજ કે આચાર્ય કઈ હમને બળ કરવાની ના કહેતા નથી. રાજા કહે છે: “બળવો કરવાને હમે સ્વતંત્ર છે, અને ફાંસી દેવાને હું સ્વતંત્ર છું.” સમાજ કહે છે: “બળ કરવાને હમે સ્વતંત્ર છે, અને બહિષ્કાર કરવાને હું સ્વતંત્ર છું.’ આચાર્ય કહે છે: “બળ કરવાને હમે સ્વતંત્ર છે, અને દોજખની અગ્નિમાં હમને ધકેલવાને હું સ્વતંત્ર છું.’ અંગ્રેજો વિરૂદ્ધ પ્રતિદિન બખાળા કહાડનારા હિંદી એંટ્રીમીસ્ટેએ અંગ્રેજો મહાયુદ્ધમાં રોકાએલા હતા તેવે વખતે પણ કેમ બળ ન કર્યો? ઇચ્છાને નહિ પણ શક્તિને સવાલ હેવાથી જ. હિં, દનાં ઘણુંખરાં દેશી રાજ્યોમાં મૂર્ખતા ભર્યા જુલમ અને વિકાસવિહીનતા છતાં કેમ પ્રજા બળવો નથી કરતી? પતિ પુરૂષત્વહીન અને નિર્દય હોવા છતાં એક સુંદર યુવાન સ્ત્રી કેમ હેના હામે બળ કરી ઇચ્છા મુજબના પુરૂષના ઘરને પિતાનું નથી બનાવતી ? ધર્મ Page #195 -------------------------------------------------------------------------- ________________ એક જૈન આત્માને સુરેલા વિચારે ૧૮ ગુરૂઓના વ્યભિચાર અને પ્રપંચ જાણવા પામ્યા પછી પણ હેમના હજારે અનુયાયીઓ એમના હામે કેમ બળ કરતા નથી? સવાલ માત્ર શક્તિને છે અને નહિ શક્તિને તફાવત હમેશ રહેવાને જ, અને દુનિયામાં શેઠ તેમજ નાકર, રાજા તેમજ પ્રજા, જુલમગાર તેમજ વફાદાર, આક્રમણ કરનાર તેમજ આક્રમણ સહન કરવામાં “ સગુણ” માનનાર એ દી હમેશને માટે રહેવાના જ. પક્ષ વગર દુનિયા બની શકે જ નહિ–-ટકી પણ શકે નહિ શકિતવાનની ઈષી કરવી એ મત માગી લેવા બરાબર છે; અને તે છતાં, મોતને આમંત્રણ આપવામાં અને ભેટવામાં જ ટ્વેને “મઝા”-- આનંદ” (ખરેખર) લાગતે હાય હેને માટે કોઈપણ જાતને બળવો “પાપ” નથી—-અન્યાય નથી-અસત્ય” નથી. અમેરિકામાં શક્તિ આવી અને ઇલંડ હામે માથું ઉંચુ કરી હેના ઉપરીપણાનો અસ્વીકાર કર્યો તે શું એને હવે કોઈ “અન્યાય ' કહે છે? હિંદના ક્ષત્રીએ વેદધર્મ હામે બળવે કરી જન ધર્મ સ્વીકાર્યો તો શું હેને કે “પાપ” કહે છે? લ્યુથરે શું પિપ સામે બળવો નહોતો કર્યો? હાં હાં શકિત છે ત્યાં ત્યહાં શરુ તિની કુદાકૂદ થાય છે જ અને “કૂદાકૂદ અને રાજકારીઓ અને ઇતિહાસકારે “બળવાનું નામ આપે છે. જહેમના લાભમાં છે બળવો હોય છે તેઓ તે ક્રિયાને “પુણ્ય ક્રિયા,” “આત્મભોગ, મહત્તા કહે છે,” હેમના વિરુદ્ધમાં તે બળવો હોય છે તેઓ તે ક્રિયાને “પાપ” “દ્રોહ” મૂર્ખતા ” કે “નીચતા ” કહે છે. અને છતાં દરેક મનુષ્ય પ્રતિદીન અને પ્રતિક્ષણ કોઈ નહિ ને કોઈ મનુષ્ય, કોઈ ચીજ, કઈ વિચાર, કોઈ કલ્પના મહામે ફતેહમંદ કે ફતેહરહીત બલ કરવાનું “ પુણ્ય”(કે “પાપ”) ર્યા જ કરે છે. અને એ જ “જીંદગી” છે! , મહાવીરે કે મહાવીરના અનુયાયીએ (હેમાચાર્યો) બીજેએને શિખવ્યું કે જૂઠું બોલીને પણ માબાપથી છૂટી ત્યાગી બને અને મહાવીરે પિતે પરણીને સંતાન ઉત્પન્ન કર્યા સિવાય ત્યાગ ન સ્વીકાર્યો. શાથી? શાસ્ત્રો કહે છે કેઃ માબાપની લાગણી ન દુખાવું, વાના હેતુથી! એ શાસ્ત્રોને જે માનીએ છીએ તો મહાવીરને ગાળી, છેટે છે અને શાસ્ત્રોને નથી માનતા તે મહાવીરના લગ્નમાં કારણ ભૂત જૂદી જ બાબત હેવી સંભવે છે... માબાપની લાગણી? Page #196 -------------------------------------------------------------------------- ________________ 1ી જેનહિતરછુ. શું મહાવીરની શ્રેણિને પુરૂષ “લાગણે ને દાસ બને—બની શકે જે ત્યાગ એ ‘સર્વોત્તમ સત્ય” જ હોય તો શું સાંસારિક સંબં- ઇને એ “સર્વોત્તમ સત્ય” પણ ઉચે મૂકી શકાય? અને લાગણી પોતાની કે પારકી–એ જે જતન કરવા જેવી જ ચીજ હોય તે સઘળા. જીવ પર સમાન દષ્ટિ માટે વખણાતા મહાવીરે પ્રજાજની લામને ખ્યાલ કેમ ન રાખે ?......... મહાવીરના ego ને–આમાને--એ ખાસ વ્યકિતને-શાસ્ત્રકારે એટલે ઇતિહાસકાર અને હમે અને હું શું રહમજી શકવાના હતા? આપણું કલ્પના એને આપવામાં આપણે શું અધર્મ નથી સેવતા? શું કોઈએ મહાવીરને પૂછયું હતું કે હમે શા માટે પરણ્યા વગર જ દીક્ષા નથી લેતા? મહાવીર પરણ્યા અને સાધુ થયાઃ એવી બે દશ્ય ક્રિયાઓ શાસ્ત્રકારની દષ્ટિ સમક્ષ હાજર છે અને પછી તે શાસ્ત્રકાર પિતાની ભાવના વડે એ ક્રિયાઓને પોશાક પહેરાવે છે અને “કિયા - એને “ અર્થ ' કરે છે ! હું જે મહાવીરની કથા લખતે તે એમ કહેતે કે એમને સ્ત્ર જત કાર્યમાં આનંદ લાગે ત્યારે પરણ્યા, અને કામ હામે બળ કરવામાં આનંદ લાગે ત્યારે બળવાર ત્યાગી –-બન્યા ! લાગણ-emotion–જેવી ગંદી ચીજને મહાવીર જેવાની અધિષ્ઠાત્રી બનાવવાનું “પાપ” હું તો કરૂં નહિં! હું જહાં સુધી ગુલામ હતો હાં સુધી કહે કે, જે દેશમાં, મહાન યોગીઓ વસતા અને હજીએ ખૂણેખાંચરે–પહાડો પર કે ગુફામાંવસે છે (અને યોગીને સેંકડો સિદ્ધિઓ વરેલી હેવાથી એક ગી હજારો-લાઓ દ્ધાને અક્રિય કરી શકે છે તથા પ્રબળમાં પ્રબળ શત્રુને હરાવી શકે છે ) તે દેશના ૩૨ ક્રોડ સંતાન પર ભિન્નભિન્ન વિદેશીઓના ત્રાસ ગુજરવા છતાં આ યોગીઓ ચૂપચાપ ખૂણામાં કેમ બેસી રહેતા હશે ? હે બુદ્ધિવાદનાં કાટલાંથી હેમની એ ચૂપકીનું વજન કરવા માંડયું--હેમની કિમત” આંકવા માંડીઃ તેઓ સ્વદેશને મહાદુઃખમાં જેવા છતાં કાંઈ પણ મદદ કરતા નથી એ હું પ્રત્યક્ષ જોઉં છું, ત્યારે કાં તો (૧) હેમનામાં દયા કે લાગણી મુદ્દલ ન હોવી જોઈએ, અગર તે (૨) તેઓમાં ચેગિક શક્તિઓ ન હેવી જોઈએ, અગર તો (૩) પેગિક શક્તિઓ હેય તે એ શક્તિથી ધારવા મુજબનાં અસાધારણ કાર્યો નીપજી શક્વાની વાત જૂ શ્રી દેવી જોઇએ. તર્કશાસ્ત્રના નિયમરૂપી કાટલાથી વેગીઓનું Page #197 -------------------------------------------------------------------------- ________________ એક જન આત્માને ફુરેલા વિચારે. ૧૮૩, વજન કરતાં મને એ જવાબ મળ્યો. વર્ષો પછી હારે બુદ્ધિવાદની ગુલામીમાંથી કાંઈક અંશે મુક્તિ મળી તહાંરે મહે એ જવાબને પવનમાં ફેંકી દીધો. પછી મને જણાયું કે એક વ્યક્તિમાં યોગિક શક્તિ ખરેખર હાય, અને પેગિક શક્તિથી અસાધારણું કાર્યો ખરેખર નીપજાવી શકાતાં હોય, તો પણ એ પુરૂષ–સ્વદેશ ખાતર પ-એ શક્તિઓને વ્યય ન પણ કરે. ધ્યાનમાં રહે કે “ન જ કરે” એમ હું નથી કહે, “ન પણ કરે છે એમ કહું છું. ગોગી કે જે દુનિયાનું રહસ્ય ( ભેદ) જાણે છે હેને કોઈ વ્યક્તિની કે , સમૂહની આબાદી કે પાયમાલીથી “આશ્ચર્ય લાગતું નથી (આશ્ચર્ય :હારે થાય છે કે હારે અમુક ઘટનાને ભેદ ન હમજાય ) અને હાં “આશ્ચર્ય” નથી હાં “લાગણી” પણ ન હોઈ શકે, અને “લાગણું” ન હોય તો કોઇની તરફેણમાં અને કોઈની વિરૂદ્ધમાં પિતાની શક્તિને વ્યય કરવા રૂ૫ મદદ કેવી રીતે સંભવે? બીજું, યોગીને વળી સ્વદેશી અને વિદેશી શું ? શું સ્વયંભૂમાં સમુદ્રને વતની કોઈ પણ જમીનના ટુકડાને “ગુલામ” હોઈ શકે ? કે કોઈ પણ ભાવના” નો ગુલામ બની શકે ?...ત્રીજું, હમારા બાળકને હમારે હાથ પકડ્યા સિવાય ચાલવા દેતાં તે પડી જાય છે ( તેથી હેને દુઃખ થાય છે અને રડવા દ્વારા તે દુઃખની લાગણી તે જાહેર પણ કરે છે (જેમ હમે પરતંત્રતાના દુઃખની લાગણું ભાષણ, અરજી કે છાપા દ્વારા જાહેર કરે છે તેમ), પણ તે જેવા છતાં શું હમે હે હમારા હાથની મદદ આપ્યા સિવાય ચલાવતા નઈ? અને હમારા એ વર્તનને શું દયારહિત કહી શકાશે ? “મે નિય છે” અગર “ હમારામાં બાળકને મદદ કરવા જેટલી શક્તિને અભાવ છે.” એમ શું કહી શકાશે ?.......ચોથું, હમારો પડોશી હેની યુવાન પત્નિને બંધબારણે ધમકાવે છે અને નેતરથી નેતર જેવી કરવા મથે છે. તે સ્ત્રીને પડતા મારથી તેણને થતું દુઃખ તેણી હદયદ્રાવક ચીસોથી વ્યક્ત પણ કરે છે અને હમે તે સાંભળો પણ છે. હમે તે છતાં તેણીની મદદે ધાતા નથી. હમારી સ્ત્રી હમને અરજ કરે છે તે છતાં હમે હાલતા-ચાલતા નથી. આખરે હમારી સ્ત્રીથી નહિ રહી શકવાથી તે હમને મેણાં સંભળાવે છેઃ “શું મરદ જાત છેક જ કહેર થઈ ગઈ ? શું મરદમાંથી શ્રી સન્માન અને શૈર્યનાં બીજને નાશ જ થઈ ગયો ? ” હમે તે વખતે મૂછમાં હસે છે અને બહુ થાય છે તે તેણીના કાનમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪" નહિતેચ્છુ. કહે છેઃ “ આવ મહારી દયાની દેવી ! હરે હુકમ તે માથે રહડાવવો જ પડશે ! ઠીક છે, જા તુ એ સ્ત્રીને કહી આવ કેજર ધીરજ ધર, હું હમણું જ હારા યારને ખબર આપવા દેડું છું-તે આવીને હારા પતિની ખબર લેશે. ' કેમ એ મદદ થઈ કે નહિ ?” હમારી સ્ત્રી ચમકશે, હમને તે ભેદ પૂછશે, છ મહીના ઉપર હમે તે સ્ત્રીને એક વારની સાથે ગેલ કરતી જોઇ હતી તે ગુપ્ત વાત હમે તેને જણુવશે, તેણી ચમકશે અને છેવટે બોલશેઃ ઓહ ! હારે તો એ રંડા એ શિક્ષાને પાત્ર જ છે ! એની વારે જવું એ અન્યાય છે અને તેના પતિને દ્રોહ કરવા બરાબર છે!” મરદ જાતમાંથી સ્ત્રી સન્માન, દયા, શૈર્ય આદિ સર્વ ઉજવલ ગુણો નષ્ટ થયાનું “ તહેમત 'મૂકનારી સ્ત્રી બદલાઈ ગઈ ! હારે? ભેદ જણાય ત્યારે પાંચમું, છપ્પનીઆના દુષ્કાળમાં ઘણા દિવસના ભૂખમરાથી તદન હાડપીંજર થયેલો એક મનુષ્ય હમે જુઓ છે. તે ભરવા પડ્યા છે. કોઈ દયાળ હૈને મીઠાઈને થાળ આપવા આવે છે. હમે હેને અટકાવો છે, અને પાશેર રાબ આપો છો. ભિક્ષુકને ઘણી ભૂખ છે અને તે મીઠાઈને થાળ ઝુટાવવા મથે છે અને હમે હેને અટકાવો છે. ભિક્ષુક રડે છે અને પેલો “દયાળુ દાતા હમને ગાળ દે છે. શું હમે ખરેખર નિર્દય છે? છઠું.....અરે પણ છઠું અને સાતમું અને સત્તાવીસમું લફરૂં આપણે હાં સુધી ચલાવીશું? બુદ્ધિવાદનાં પૂતળાં માટે આટલું તર્કશાસ્ત્ર ઓછું નથી. અને હવે કહી લેવા દે કે આ બધી વાત તે હે દુનિયાના લોકો જે તર્ક. શાસ્ત્ર વગર કાંઈ કથન માનવા તૈયાર નથી તે તર્કશાસ્ત્રના આ ધારે કહી છે, પણ મહને પોતાને તર્કશાસ્ત્રમાં શ્રદ્ધા નથી. મહારા દેવ કે ઇષ્ટ કે નેતા તરીકે ? તર્કશાસ્ત્ર” ને મહેં સ્વીકાર્યું નથી. હું જૈન ગુફામાના વેગીને હેની અયિતાનો ખુલાસો પૂછવા જાઉં તે કઈ એ તે આવું જ કંઈક કહેઃ “ મહને હારે ક્રિયામાં આનંદ પં છે રહારે ક્રિયા કરું છું, હારે અક્રિયતામાં “આનંદ” પડે છે. વહારે અપ્રિય બનું છું. “ ક્રિયા ” માં પણ હારે “મારવા' ની ક્રિ. યમાં આનંદ પડે છે ત્યારે મારું છું, માર ખાનારની વારે ધાવાની ક્રિયામાં આનંદ પડે છે ત્યારે હું શાથી અને કોના પક્ષમાં છું એ જણાવ્યા સિવાય વારે ધાઉં છું, અને માર ખાઈ લેવામાં વ્હારે આનંદ પડે છે ત્યારે હારો બરડે મારનારની હામે ધરીને ખડકની, માફક સ્થાર ઉમે રહું છું. મહારે આનંદ બીજાના ઘેરણ પર અવલં Page #199 -------------------------------------------------------------------------- ________________ એક જૈન આત્માને સ્ફુરેલા વિચારે. તું 'ખિત ન હેાઇ .શકે. મ્હારા આનંદ તર્કવાદ કે હૃદયવાદ પર પણ અવલશેખિત ન ડાઇ શકે. મ્હારા આનંદ હુ” પર જ અવલંબિત છે અને હું છે તે તુ' નથી........અને જો, આટલું પણ હારા કાનમાં એટલું ૐ જે બુદ્ધિવાદ અને હૃદયવાદ કે મૂળવાદનાં માટીનાં રમકડાંને ધ્રુવ માનનારામાંના નથી; ખીજાઓના તા માર કે વિતતિને પણ દાદ આપું નહિ. દુનિયામાં પરાર્ધો મગજો છે, પ્રત્યેક મગજમાં પ્રતિક્ષણુ અનેક તર્કો અને શકાઓનાં મેાજા ઉડે છે, એ દરેક મેાજાને મ્હાર! ખાત્મા સાથે અકળાવા દઇ મ્હારા આનંદના ભંગ કરશે. મ્હને શું પાલવી શકે ? પ્રશ્ન કરનારને મન એક કુતુહળ થાય છે: શું એવા તુજારા પ્રશ્ન કરનારના કુતુહળને તૃપ્ત કરવા–હજારાના લાખ્ખા તર ગેતા ગુલામ’ બનવા-એમને મ્હારા ઇશ્વર’ બનાવવા−હું બંધાયેલે’ છું ?...એમને તેા મ્હારી ક્રિયા તેમજ અક્રિયતા આશ્રય જ ઉપજાવે, અને, વિશેષમાં, ક્રિયા તેમજ અક્રિયતાનું ‘કારણ' કહેવાની મ્હારી કૃપણુતા તેા એમને ‘ક્રોધ’ જ ઉપજાવે. એમ જ થવું જોઇતું હતું અને થાય છે. મ્હને એમાં આશ્રય જેવું કાંઇ ન લાગે, અને તેથી મ્હને એમના ક્રોધ અને ગાળાથી ‘દુ:ખ' પણ ન થાય. બચ્ચાંઆ અદાલતની રમત રમતા હોય અને એક બાળક ખીજાતે ગુન્હે ગાર ઠેરાવી ર્ાંસીની સજા ફરમાવતા હેાય તે જોઇ પાયલા વડીલને જેમ હસવું આવે તેમ હું પણ હસ્યાં જ કરૂં ! ××× " હાય કુદરત ! ત્હારી નિર્દયતાના કાંઇ પાર છે? સારામાં સારી સુગંધ ધરાવતા ચંદનના વૃક્ષ સાથે તું ઝેરી સર્પોની મૈત્રી કરાવે છે ! જ્ઞાનીઓની પાસે ભયંકરતા ? ! તેખા, તેખા, તેખા ! *** કહે છે કે ચાગી દ્વેત્તાત્રયને ૨૪ ગુરૂ હતા, જેમાં એક સમડીના પશુ સમાવેશ થતા હતા. એવું બન્યું કે, એક સમડી એક માંછલું પડી આકાશ તરŁ ઉડતી હતી. [ સમડી=આકાશમાં ઉડતુ પક્ષી= એકવહારી તત્ત્વવેત્તા. માંછલું=અનુભવજ્ઞાન. આકાશઆત્મિક ક્ષેત્ર] કાગડાની જમાતે જોયું કે સમડી પાસે ‘કાંઇક' છે. [ કાગડાની જમાત=Masses=જનસમૂહ, દુનિયાના લકા.] તે સબળા સમડીની પાછળ પડ્યા અને ક્લબલાટ કરવા લાગ્યા. ઉડી તા કાગડા પાછળ પડીને કા. કા. ના અવાજથી ઘટવા લાગ્યા; પશ્ચિમમાં ઉડી તે šાં પશુ ધેરા ઘાલવા તૈયાર થયા. સમડી પૂર્વમાં એની શાન્તિ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈનહિતેચ્છુ. જો કે કાગડા કરતાં સમડીની ઝડપ વધારે હતી તેા પણ કાગડાની સખ્યા વિશેષ હાવાથી કાઇ નહિ ને કાઈ સમયે એમનાથી ઘેરાઈ જવાના સંભવ અવસ્ય હતા. આખરે સમંડીએ એક થાભીને બધા કાગડાને ભેગા થયા તે કહ્યું : લ્યો ભાઇ, તમારે જે જુઓ હવે મહારી પાસે દુખ હેમની વચ્ચે માંલું ફેકીને ન જોઇએ; અને . > વગ " રાઇ રહેતુ નથી. હવે હું મિલ્કત રની ભીખારણું છું. હવે કૃપા કરી મ્હારી પાછળ પડવાની તકલીફ્ ના હતા ! માંછલીની વ્હેંચણ માટેના જીઆમાં કાગડાની જમાત રાકાઇ ગઇ અને સમડી પાતાના આકાશ માં-શાન્તિથી ઉડી મઇ ! ત્યારથી દત્તાત્રયે સમડીને પોતાના ગુરૂ તરીકે માની અને મનમાં માંઠ વાળી કે, “ લક્ષ્મી, જ્ઞાન, આત્મશક્તિ સને દુનિયાના કાગડાથી ગુપ્ત રાખવાં જોઇએ. શક્તિ માત્રને ગેાપવવી જોઇએ જૈન મહાત્માને માટે ગુપ્તિ ' ક્રજ્યાત કહેલી છે તે આ કારણથી જ. 1 શક્તિ વધારનારાં સાધનાના ઉપયાગ કરવા હાય ત્હારે તેમજ શક્તિ ખર્ચની હાય ત્હારે પણ તે દરેક ક્રિયા અપ્રસિદ્ધપણે જ કરવી જેએ: આહાર, મૈથુન, ધ્યાન, સ્વાધ્યાય, પરમાર્થ, નિદ્રા એ સર્વ એકાંતમાં કરવું જોઇએ. [ - . ' 3 . દુનિયાની વિચિત્રતા તે જુઓ ! હમે ઝ્હારે આત્મવિશ્વાસના બારમા-તેરમા પગથીએ ઉભા હા Đા અને ન્યાય, નીતિ, ભલાઇના વિચારે અને કૃત્યા કરી છે. ત્યારે પહેલા પગથીઆપરથી દુનિયા ખુશી થાય છે અને હમારી વાહવાહ કરે છે,−કેટલાકેા હુમને ‘ જ્ઞાની ' અને · ગુરૂ માનવા જેટલી હદે આગળ વધે છે. એ દરમ્યાન હમે પચીસમા તે ખ્વાસના પગથીએ પહેાંચેલા હૈ। છે અને તે ઉચાઇથી જે જુએ છે. તે ખેલા છે, ત્હારે તે ભકતા ' તમે શું ખેલા છે તે સ્ક્રમજી થતા નથી એટલે માત્ર પહેલાની ભક્તિથી જ હમારી પ્રશંસા કર્યો કરે છે. પણ જરા આગળ વધ્યા અને સાઠમું પગથીઉં સ્ટુડયા, ાંથી જે કાંઇ હમે જોયું ને ઉચ્ચાર્યું, એટલે મુઆ પડયા છે! એ હમાર ભકતામાં પણ ગેરસનજ ઉત્પન્ન થયા વગર ન રહી શકે. તે હવે સ્ક્રીડાય છે અને હમને ભયંકર પુરૂષ ? માને છે ! એમાંના ખી જાઓ કરતાં કાંઇક વિશેષ હિંમતવાળા ભક્ત હમારી પાસે આવીને પૂછે છે અને હુમા બન્ને વચ્ચે વાદ થાય છેઃ Page #201 -------------------------------------------------------------------------- ________________ એક જૈન આત્માને ફુરેલા વિચારે. ૧૭ “સાહેબ, હમે વીસ વર્ષ પહેલાં કહેતા હતા તે “સત્ય” કે હાલમાં કહે છે તે “સત્ય”.? ” “ તેય સત્ય અને તેય સત્ય. ” 1 “ એમ દહીં-દૂધમાં પગ કા રાખો છો ? એ તો માયા કપટ કરે છે ! ”, હા હમે અને હું અને ત્વમે જે મગજથી સત્ય શોધવા તથા જે ભાષાથી “સત્ય” વ્યક્ત કરવા ઈચ્છે તે મગજ અને તે ભાષા–સર્વ “માયાના સામ્રાજ્યની અંદર જ છીએ, બહાર નહિ માયાની હદમાં ચાલતાં ચાલતાં આજથી વીસ વર્ષ પૂર્વે જે સ્થાને હું ઉભો હતે હાંનું વર્ણન તે વખતે આપ્યું હતું, દશ વર્ષ પૂર્વે જે સ્થાને પહોંચે હેનું વર્ણન તે વખતે આપ્યું હતું, ગઈ કાલે જે સ્થાને હતો તે સ્થાનનું વર્ણન કાલે આપ્યું હતું, આજે જુદું જ વર્ણન આપું, કારણકે આજે જુદી ભૂમ્રિ પર છું અને હજી આવતી કાલે જુદું જ વર્ણન આપીરા, કારણકે કાલે આજવાળી ભૂમિ પર હું સ્થીર બેસનાર નથી. હું તો યાત્રાએ નીકળે ને ? એક ભૂમિ પર ઘર કરવા છે જ નીકળ્યો ?” - “પણું હારે “સત્ય” શું?” છે . શા માટે “અસત્ય નહિ? શા માટે “ સત્ય” જ માગ્યા કરે છે? હમે સત્ય માગો છે તેથી જણાય છે. કે હમે સત્ય જોયું નથી, અને જોયું નથી તે સાક્ષાત ભગવાન હમારી પાસે આવી “સત્ય” રજુ કરે તો પણ હમે હેને “સત્ય”માનવાના નહિ. સત્યની નિશાની હમારી પાસે નથીઃ બહુ તે હમે નિશાની કલ્યા છે અને હમારા મુઠ્ઠીભરના મગજથી અસીમ સત્યને “કસવા તૈયાર થાઓ છે. વ્હારે અમારે કરવું શું ?” “ કહે કે અમારે વાસ્તે સત્ય કયું?–અમારું સત્ય કયું?” “ એમ હમજે અને “અમારું સત્ય” બતાવો.” “ હમે જ હમારું સત્ય ! હમારું સત્ય હમારી બહાર ન હોઈ શકે. - “ કાંઈ સ્પષ્ટ સ્વરૂપમાં નહિ કહેન ” વળી અસ્પષ્ટ સ્વરૂપમાં હું હારે બેલ્યો હતો? સ્પષ્ટ થયું એ જ તો હારી ખરી આદત છે; છતાં હમે મહને “ સ્પષ્ટ થવા Page #202 -------------------------------------------------------------------------- ________________ છે નહિતેચ્છુ કહ્યા કરે છે? ઠીક, સાંભળોઃ હમારે આનંદ એ હમારૂં સત્ય; હમારી શકિત એ હમારે આનંદ કાંઈ સહમજાયું નહિ. ખેર, પણ હારે હમારું સત્ય શું?” “ વાહ, હમારું સત્ય નહિ સહમજી શકનાર હુમે હુને મહા 'સત્ય પૂછવા તૈયાર થાઓ છે? અને શું હું એ કહેવા “બંઘાયલે શું? તે પણ સાંભળી –(“હારા સત્યની સત્ય રૂપરેખા આપવા–મહારી સુંદર પત્નીનું સ્વરૂપ હમારી “વ્યભિચારી દષ્ટિને બતાવવા–તૈયાર થાઉં એવો હું મૂખ નથી ! છતાં મહારે પીછો હમે છેડે એ ગરજથી હમારી માગણીને જવાબ વાળું છું.) જુઓઃ હું છું સ્વાથી, નિર્દય, ધૂર્ત, જુઠ્ઠો, અને મંત્રી-વફાદારીનીતિ-ન્યાય સર્વ “પવિત્ર ચીજોને હશી કહાડનારે પાખંડી, અને એમ હાઈ “મહારું સત્ય” પણ એવું જ દેષિત હેય. માટે એ વાતની એક વાત કે, મહારાથી દૂર રહેવામાં અને જે મીનીટ ફુરસદની મળે ઍમાં એક પણ ગાળ મહને પડતા રહેવામાં હમારું અને હમારા . સમાજનું હિત છે. ” * * જે કોઈ આપી શકે છે તે માત્ર interpretation (અર્થ) આપી શકે છે: “ક્ષિા આપી શક્તા નથી, કે ક્રિયાથી ઈરછેલા ફળને કઈ આપી શકતું નથી. “ ધનવાન થવાની વિદ્યા ” “મુકિત પામવાની વિદ્યા ” ઇત્યાદિ પુસ્તક લખનારાઓ—તેઓ ગમે તેટલા વિદ્વાન ભલે રહ્યા ને “ધન કે “મુક્તિ' આપી શકતા નથી. બીજાઓને ધન કે મુકિત મેળવતા એ વિદ્વાનોએ જોયેલા, અને ધન કે મુક્તિ મેળવવાની હેમની ક્રિયાને બાહ્ય ભાગ હેમણે જોયેલો, એટલે એ “ક્રિયા” નું interpretation-(અર્થ) કરવા ( પુસ્તક રૂપમાં) એ લેખકેએ ઉધમ કર્યો. એ પુસ્તકમાં કાંઈ ધન કે મુકિત નથી હોતી. તેમજ ધન કે મુકિત મેળવવાની ક્રિયા (action) પણ એ પુસ્તી ઉત્પન્ન નથી થતી. પુષ્કnternetation. [ હજીએ શું કહેવાની જરૂર છે કે પૂર્વના ચેતાઓ તેમજ યોગીઓ પુસ્તક દ્વારા કઈ કે સગી બન્યા હતા? અને સમર્થમાં સમર્થ દ્ધા અને સમયમાં સમર્થ યોગી તે કાળે હતા કે જ્યારે લેખનકલા જ હયાતીમાં નહતી આવી અગર નહિવત પ્રચલિત હતી. 3. વા. સાહ Page #203 -------------------------------------------------------------------------- ________________ लीलावती विरुद्ध सामान्या. ગયા રવીવારે વ્હીલાવતી' ના ખેલ જોવાના હુને પ્રસંગ પ્રાપ્ત થયા હતા. ખેલનું વસ્તુ જૂતુ. અને લેપ્રિય હતું, અને સ્ટેજ પર ભજવાતું નહીઆરીથી ધાયલ થતા શ્રેષિપુત્રના દાગીરીનુ દેસ પણ એટલું જ લેાકપ્રિય હતું. “ મીઠું મહી વેચું, મહી વેલ્યુ ” ગીત ગાતી વખતની મહીઆરીની ઝલક, એના પગ જ નહિ પ્રભુ સર્વાંગ અને ખાસ કરીને તેથી થતું નૃત્ય, રીસાઇ જવાને દેખાવ’ કરતી વખતે પણ પુિત્રને વળગી પડવાની એની ભૂજાની તાલાવેલીઃ એ સ` દૃશ્ય પર તેા પ્રેક્ષકાની એટલી ફીદાગીરી હતી કે • દેશી નાટક સમાજે ' વર્ષોં ઉપર ખેલ ભજવવા શરૂ કર્યું ત્યાર .પછી સંખ્યાબંધ ગુજરાતી અને ઉર૬ કંપનીઓએ કેટલાક ફેરફાર સાથે આ દૃશ્યને પેાતાના એક અથવા બીજા ખેલમાં સ્થાન આપનામાં હિત વિચાર્યું છે. 66 સાખાસ, મહીરી, સાખાસ !” ની ગર્જનાઓ ઉપસછાપરી થતી અને વન્સ મેાર’ની ચીસા નીતિવાદીઓનાં મ્હાં કટાણાં. કરી નાખતી. “ લેાકેા કેટલા ઇસકી છે! ” મ્હારી બાજુના એક નીતિવાદીએ**કહ્યું: “સમાજને મ્હોટા ભાગ કેEmotional ( લાગણુંીવસ છે! ” * r rr “ એ બધા દેષ નાટક કંપનીઓના છે. '' એક ખીજા પાડાશીએ ટાપશી પુરી; તેઓ ધંધાદારીપણાને એટલું બધું વજન આપે છે કે અમુક દૃશ્યથી નીર્તિ'નું રક્ષણ થાય છે કે ભક્ષણુ તે વિચારવાની તેમૅ જરા પણ દરકાર કરતા નથી. લીલાવતીને ઉચ્ચ ખાનાદાનની કન્યા અને નવાઢા કલ્પવા છતાં તેની પાસે એક નાચનારી જેવા પૂા ભજવવામાં નાટકવાળા કેવા પરસ્પર < " * જાન્યુઆરી ૧૯૨૦ ના ‘વીસમી સદી’ ના અંકમાં પ્રસિદ્ધ થયેલા લેખ, લખનાર વા. મા. શાહ. * * અત્રે તેમજ મ્હારા દરેક લેખમાં નીતિવાદી' શબ્દ ખાસ અર્થમાં વપરાયણે છે તે ધ્યાનમાં રાખવું. નીતિને! સ્વીકાર કરે તે નીતિવાદી એમ નહિ, પણ દરેક બાબતને તાલ નીતિ'ના જ કાલાથી ફરે, નીતિ માટે અને નીતિ વડે જ દુનિયા અને જીવન છે એવેા એકાંતવાદ માને તે. Page #204 -------------------------------------------------------------------------- ________________ જનહિતેચ્છ વિરોધ અને વ્યભિચાર સેવે છે એનું હેમને કાંઈ ભાન છે?” હારાથી વધુ વખત ચુપકી જળવાઈ નહિ. “ અને તે ક્તાં નાટકવાળાઓ કરતાં અને લેકવર્ગ કરતાં આપણે નીતિવાદીઓ અને તર્કવાદીઓ કાંઈ ઓછા ઉતરીએ તેમ નથી ! ” હે ધીમેથી કહ્યું મહારા પહેલા પડોશીને ઉદ્દેશીને મહે કહ્યું: “ હમે કોની Emotion ની વાત કરે છે કે, સાહેબ! અને હમે પોતે તે Emotion ya Braten or 241 Emotion a21dl 547Hi પધાર્યા હશો ? અને જે પુત્ર-પુત્રીના પિતા હોવાંમાં હમે ગર્વ લે છે તે પુત્ર-પુત્રી તો emotion દેવી આગળ “નાચ્યા” વગર જ અસ્તિત્વમાં આવ્યાં હશે ?...અસ્તુ, અને emotion થી ગાંડાધેલા "બનતા “લોક વર્ગ પર હમણાં જે દાંતી થાય છે તે પણ શું emotion ની સંતતી નથી ?...હારા સાહેબ, આ જગત જ emotion થી ભરપૂર છે અને શું લેકવર્ગ કે શું લોકવર્ગ પર દાંતી કરતા “તર્કવાદીઓ” અને “નીતિવાદીએ ”. તમામ ઓછા કે વધતા પ્રમાણમાં emotion નાં જ પૂતળાં છે. ” “ અને હમે સાહેબ? ” બીજા પાડોશી તરફ ફરી રહે કહ્યુંઃ “ હમે લીલાવતીના પાઠમાં પરસ્પરવિરાધ જોઈ ગુસ્સે કરો છે તે પણ એમ જ છે. આત્મા સ્વભાવતઃ નિર્મળ નિષ્કલંક છે એ સિદ્ધાંત માનવાછતાં એ જ આત્મા જીંદગીના નાટકમાં લીલાવતી માફક અનેક નાચ નાચે છે એમ માનવામાં શું પરસ્પર વિરેાધ નથી? એ શુદ્ધ તત્ત્વને વળી આ “વ્યવહાર” રૂપી વ્યભિચાર શા માટે હોવો જોઈએ? “તક” અને “નીતિના કાટલે જોખનારાઓ પિતાની જીંદગી” અને “સિદ્ધા' વચ્ચેને “વિરોધ” કેમ નથી જોઈ તા? અને નાટકવાળા પરની હમારી ટીકા......” ' હું વાક્ય પુરૂં કરું તે પહેલાં તે પાછળથી એક ધ પદ અય અય પંડિત ! ચૂપ રહે ! સુફીઆના કરના છે તે અપને ઘરકે ચલે જાઓ! ” " હારી નજર સ્ટેજ પર ગઈ. મહીઆરી પાસે અછિપુત્રે મહીનું મૂલ્ય જાણવા માંગ્યું હતું અને વગર દામે મુક્તિ કે સત્ય આપવા ઉભરાઈ જતા સંખ્યાબંધ “વાદીઓ અને ધર્મગુરૂઓ અને તત્ત્વજ્ઞાનીઓની ભલાઈથી મહાઆરીએ જવાબ વાળ્યો હતઃ “એ મહીની કિમત થઈ શકે તેમ નથી; તેમ છતાં હમને તે જોઈતું જ હોય તે Page #205 -------------------------------------------------------------------------- ________________ લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૯૧ ચાલો મહારે ઘેર, હાં હમને દરરોજ તે મફત ખાવા મળશે. મહને વળગાડવામાં આવેલો પતિ હનુએ એવો મૂઢ છે કે હું ગોરસ કોને અને શા માટે ખવરાવી દઉં છું તે પૂછવાની હેને શુદ્ધસાન નથી.” આ શબ્દોએ પ્રેક્ષકોના કાનમાં મીઠ્ઠી ધુજારીઓ ઉત્પન્ન કરી અને ક્ષણભર તેઓનાં મગજ નાચવા લાગ્યાં. તે ક્ષણના અવકાશમાં હું ઉંડા વિચારમાં ઉતરી પડશે. મહીઆરી એ જીવાત્મા; હતુઓ તે ભરવાડણને “સમાજે આપેલ પતિ અથવા સમાજે આપેલી “ઈશ્વર કે સત્યસની ભાવના” (concept), કે જેનામાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ રાખવા તેણીને સમાજે શિખવી રાખ્યું છે. એ ભાવના સાથે જીવન જીવવાનું શરૂ કર્યા પછી તે તેને “નિરૂપયોગી” લાગે છે. સાક્ષાત અનુભવ તેણીને તે ઈશ્વરમાં–તે સત્યસર્વમાં–શ્રદ્ધા રાખવા ના કહે છે, અને પોતાને અનુકૂળ” એ બીજો કોઈ ઈશ્વર શોધી” લેવા પ્રેરે છે. નીતિવાદીઓનાં કટાણુ ઑ તેણીને રોકી શકે નહિ. અસંતેષ પામેલો જીવાત્મા લેકિક “કિંમત” (valuation) ની અવગણના કરી આંતરવૃત્તિ (instinct) ને જ અનુસરવાને; અને એક સ્થીર ભાવના પર બેસી ન રહેતાં નવા નવા અખતરા કરવાની ભાવના વિષયક હેની પસંદગી સાચી જ હોય એમ પણ કાંઈ નથી. મહીઆરીએ હનુઆને બદલે જે શ્રેષિપુત્રને પસંદ કર્યો તે પણ કાંઈ “સત્યસર્વ ' ન કહી શકાયઃ હનુઓ જે ગમાર હતો તે સુંદર પત્નીને છેડી વેશ્યાને દાસ બનનાર અને પાછળથી એક અજાણી ભરવાડણ પર ફિદા થઈ તેણીના ઝુંપડામાં જવા તૈયાર થનાર શ્રેષ્ઠિપુત્ર આછો ગમાર ગણાય?... પણ બધું એમ જ છે. વહેતા ઝરે (Becoming')Hi 72 or 414 by El Oro ( Being') માં કાંઈ ન થાય. વહેતા ઝરે સુવર્ણ ભૂમિ પર થઈને પણ વહે, અને કોલસાની ભૂમિ પર થઈને પણ વહે. નીતિવાદ અને તર્કવાદને અભ્યાસ જીંદગીના “વહેતા ઝરા'ની દરકારનો વિષય ભાગ્યે જ હોય છે. મહારા પડોશી સાથે આ બાબતમાં વાત કરવાની મહને ઇચ્છા થઈ આવી. પણ હમણું જ પડેલો ધપે મને યાદ આવ્યો અને હું ચૂપ રહ્યો. ધપાની એ અસર પર વળી મહને વિચાર થયે. અલબત નાટકમાં વાત કરવી એ “નીતિ' ન કહેવાય; ઇણે કોઈને ધ માર એ પણ શું “નીતિ’ -હતી ? છતાં સાક્ષાત અનુભવ્યું કે પપ્પાની નીતિ ફાવી ! એમ જ છે. શક્તિ કોઈની પસંદગી નાપસંદગી કે નીમણુક–વગર નીમણુક -ની દરકાર કર્યા વગર જ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧ટર નહિતિષ્ણુ. "વિશ્વના સિંહાસન પર વિરાજી ગયેલી હોઈ તર્ક અને નીતિએ જન્મ મારોને મુંગા બેસી રહેવું પડે છે. --- ખેલ આગળ ચાલ્યું. શ્રેષ્ઠિપુત્રની ચેડા કાળની માશુક (ગણિકા સામાન્યા–જનસમાજે માનેલો “નીતિવાદ) આવી પહોંચે છે, અસાશ્વારા આકર્ષણ ધરાવતી રહીઆરી (તર્કવાદ)ના બાહુમાં ખેંચાતા ચારને જોઇ સ્ત્ર છે અને મડીઆરી સાથે યુદ્ધ કરે છે. અહીઓરીથી ઘવાયો અછિતપુત્ર તેણીને પક્ષ લે છે અને સામાન્યાની નર હામે જ તે સાકીઆરીની સાથે તેણીના આવાસ તરફ ચાલ્યો જાય છે. આ * પણ હવે મહીભરી તે મહીઆરી નથીઃ હેનું સ્થાન લીલા- આવતી–પત્ની –સ્વકીયા–instinct –લે છે. અનેક “ લીલા કરતી તે લીલાવતી (instinct) પિતાના પતિને કોઈ રીતે શું ભૂલી શકે? સામાન્યાના “ઘર” માં ગયેલા પતિને પાછો લાવવા પિતાની બાથમાં લેવા–તેણીએ આકાશપાતળ એક કર્યા હતાં. મહીઆરી (તકવાદ) ને સ્વાંગ પહેરીને, પિતાને નહિ પસંદ એવા સ્થાન પર જઈને, શગુના ધામ પર જ શત્રુને પરાજય કરીને, તેણી પોતાના” ઈશ્વરને પિતાના” સત્યને ખેંચી લાવી હતી! એ જ લીલાવતી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે ધુમટે દૂર કરી પતિને દર્શન દેવાની પણ આનાકાની કરી હતી, અને એ જ લીલાવતી હતી કે જેણે પતિને પાછું મેળવવા માટે જરૂરની લીલા’ એને અંગે શરમાળપણુને અને લજજાને ઘરાણે મૂક્યાં હતાં! હમણાં તે જ લીલાવતી શ્રેષ્ઠિપુત્રને ગાઢ આલિંગનથી ભેટી અવાક્ થઈ છે ! એની આ બધી લીલાઓ–પછી હેને “સારી” કહો કે નરસી' કહે, “નીતિ” કહે કે “ અનીતિ ” કહે, “ન્યાયપુર:સર ” કહો કે “ મૂર્ખતાપૂર્ણ” કહે–પણ આ બધી “ લીલા ” ઓને સર“વા જ એક લીલાવતીને ઘડે છે; એમાંથી એક અંશ પણ ઓછો કરવામાં આવે તે તે “ લીલાવતી” રહે નહિ. લીલાવતીની કથા હું વર્ષો ઉપર વાંચી હતી. હેના જિન લેખકે આખરે લીલાવતી અને શ્રેષ્ઠિપુત્ર પાસે સંસાર છોડાવ્યા છે. (લેખકને ખબર નથી કે આ અસાધારણ શ્રેષ્ઠિપુત્રે કયારનેએ “સંસાર” છેડેલો જ છે ! અને તે માત્ર “સ્વકીયા” સાથે પોતાની ખાસ” દુનિયામાં જ વસે છે ! ) અને હમણાં નાટક ભજવનારાઓ એમને Page #207 -------------------------------------------------------------------------- ________________ લીલાલ્લી વિરૂદ્ધ સામાન્યા. ૧૯૩ ગ્રહવાસમાં આદી દંપતી તરીકે રહેવા દે છે (તેય વાંધો નથીઃ સાહસિક શ્રેષ્ઠિપુત્ર અને લીલાના અવતારરૂપે લીલાવતીનું જેકું દુમ્પિા ચાદર જ છે.) - મસ્ટકનું છેલ્લું ગાયન સાંભળવા નહિ થોભતાં હું હારા કામુ, ચલાસ્ક ઘર તરફ રવાના થયે- એને “કામચલાઉ ” ઘર ને કહું તે બીજું શું કહું ? જૂદા જૂદાં શહેરો અને અમે ગામોમાં ઘર કર્યા બાદ હમણાં મુંબઈના એક પરાને છેડે પહાડની બાજુમાં એકાંત નિર્જન, સ્થાનમાં હેં નિવાસ કર્યો છે. માત્ર ઘર બદલવામાં જ હું શું નથી, વિચારે પણું એટલા જ પ્રેમથી બદલું છું. એક વખત હતો કે મ્હારે હું વિચાર કે ઘર બદલવામાં શરમ માનતો, પણ પછી હે જોયું કે, છેક દ્ધાવસ્થામાં–વધારેમાં વધારે “ ઠરેલ' અસ્થામાં લોકમાન્ય તિલકે સહભેજન અને જ્ઞાતિ સંબંધી વિચારે બદલ્યા હતા ! મેટેગ્યુના સુધારાને ધિક્કારનારાઓએ એને સ્વીકાર કરવા માંડ્યો હતે ! નિરવ અહિંસાને પૂજનારા મહાત્મા ગાંધીએ કલેઆમ' વાળા યુદ્ધમાં ભાગ લેવાની હિંદીઓને પ્રેરણું કરવા રે આગ્રહ કરવા સ્થળે સ્થળ ભ્રમણ કર્યું હતું ! દેહકષ્ટરૂપી તપમાં મુક્તિ માનનારા બુદ્ધ ભગવાનને તપ છેડી જ્ઞાન અને લેકસેવાને માર્ગ સ્વીકાર પડે હતો ! અને શું પતિને હે બતાવવામાં પણ આનાકાની કરતી લીલાવતીએ પાછળથી વેશ્યાને ઘેર ખુલે માથે જઈ પતિ હામે નાચ કરવા જેટલે દરજે શરમને ધોઈ પી નહોતી ? હેં પણું ઘર . અને વિચાર બદલવામાં શરમ માનવાનું છેડી દીધું હતું. અને હવે તો વળી મને એમ જ લાગે છે કે “ઘર”બદલવામાં “અનીતિ” નથી એટલું જ નહિ, પણ ઘર માત્ર છોડવામાં–ખુલ્લા જંગલમાંકઠણપહાડે અને ઘુઘવતા સમુદ્રની બાજુમાં રહેવામાં પ્રઢતમ નીતિ છે- શ્રેષ્ઠિપુત્ર ને છાજતી “ ખાનદાની ” છે. શ્રેષ્ઠિપુત્ર એટલે દેલતમંદ મનુષ્ય, ઉભરાઈ જતી-કૂદકા મારતી શક્તિ ધરાવતે જીવાત્મા; એને તો “ વિચારો ને છેડી મુંગા મુંગા Instinct (આંતત્તિ) રૂપી લીલાવતીની સાથે માત્ર “ ખેલવું –“નાચવું' જ શોભે. ઠીક; હું મારા સ્થાન પર આવ્યો. રાત ઘણી ગઈ હતી. સુંદર હરીઆળીથી સજાયલા ડુંગર અત્યારે કાળા પડદા જેવા જ દેખા- તા હતા. આંખથી જોયેલું જે વિશ્વાસપાત્ર જ માની શકાતું હોય ( કે જેમ બુદ્ધિવાદીઓ કહે છે), તે ચેડા કલાક પછી આંખ જૂઠ્ઠી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જનહિતેચ્છુ. - કરે તેમ હતું ! આંખ અને તર્ક સર્વ ઠગે છે, અને તે છતાં એ ઠગાઈઓ વચ્ચે જ જીવન જીવવાનું છે ! સત્યુગમાં એ ઠગાઈઓ અને દૃશ્ય થતી નથી, અને દલિમાં નવી જન્મતી નથી. * એક પસ્થત્ની શીલા પર હું બેઠો. બન્ને હાથનાં આંગળાં. - લીલાવર્તી ” અને “ શ્રેષ્ઠિપુત્ર ” નાં શરીરની માફક પરસ્પર શું થઈ ગયાં. અને તરફ ફેલાયેલા અંધકારમાં “કાંઈક ” જેવા ફાટી રહી.. તે “ કાંઈક કે જેને કોઈએ જોયું નથી અને કદાચ કોઈ જોઈ શકવાનું પણું નથી–અને તે છતાં દરેક મૂખ ગર્વિષ્ઠ બુદ્ધિ તે “કંઈકને પીછો છતી પણ નથી તે “કાંઈક' માટે હારી આંખો નાહક ખેંચાઈહતી. કપાળમાં વિચારની લીટી તરી આવી હતી. શરીરનું ભાન ભૂલાઈ “ નીતિ ” “ તક ” “ સત્યસર્વ” અને “આંતત્તિ (instinct) ના જન્મ સ્વરૂપ અને લયના વિચારમાં જ એકતાર થયો હતો. એ વિચારે હારી આંખોને ફાડી નાખતા હતા. મૂખ અને ! તે “અંધકાર ” માં “જેવા” મથતી હતી ! અને છતાં ષિઓ કહી ગયા કે “ અંધકારમાં થઈને હુને પ્રકાશમાં લઈ જ ! અજ્ઞાનમાં થઇને હુને જ્ઞાનમાં લઈ જ '! હા, થઈને–માં થઈન—through—રસ્તે કાપવા વગર કાંઈ “ચાલી શકે? તેમ છે? એમાં બુદ્ધિની મંજુરીને સવાલ જ નથી; પ્રકૃતિ જ ચલાવે છે. લીલાવતી જ ખેંચે છે. શા માટે તેણુએ પતિને આલિંગન તો શું પણ દર્શન પણ ન આપ્યું અને વેશ્યાનો યાર બનવા જેટલી હદે ભટકાવ્યા પછી જ હેને “એકતારતા ને આનંદ આપ્યો ? “ શા ટે?” નો જવાબ કઈ “બુદ્ધિ ” ન આપી શકે. હારી આંખો અંધકારમાં ખેંચાતી જ રહી, અને ખરેખર અંધકારમાં જ પ્રકાશ દેખાય. પ્રદિપુત્ર, લીલાવતી અને ગણિકા ત્રણે હારી દૃષ્ટિ સમક્ષ ખડાં થયાં. હું હૅમના દરેકના અંતરમાં પ્રવેશ કરવા લાગે અને “હમજવા ' લાગે.. શ્રેણિપુત્રના અંતરમાં પ્રવેશ કરતાં હું હમજો કે એ તે “Plenty' છે-ભરાઈ જતી શક્તિ છે-વિકસીત પુરૂષ છે. - લીલાવતી અને ગણિકા બન્ને વ્યવહાર” અથવા “નિતી – ઓ છે; પણ પહેલી હારે અસાધારણ નીતિ (stern morality) છે ત્યારે બીજી સામાન્યા છે “સામાજિક નીતિ’ (herd-morality) છે, કે જે ઘેટાં ' એને પંપાળનારી અને એ રીતે હેમની સજી Page #209 -------------------------------------------------------------------------- ________________ લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૮૫ રહેવાની ગરજને તપ્ત કરનારી પરતુ તે સાથે જ એમનું રહ્યું સહ્યું બળ પણ હરનારી છે. શ્રેષ્ઠિપુત્ર (ઉભરાઈ જતી શક્તિવાળે પુરૂષ) લીલાવતી (અસામાન્યા ) થી જ “ અદરાયલ ' હતું. પણ અસામાન્યા સ્વભાવતઃ જ માન ખાનારી, જરા તકલીફ આપનારી, શરમાળ અને પ્રચંડ હે ઈશ્રેષ્ઠિપુત્રને પહેલી દૃષ્ટિએ પિતાની ખરી મૈં (અસાધારણ નીતિ ) થી કંટોળે આવ્યો અને પોતાની આસપાસ તરફ સામાન્ય લેકે જે “ નીતિ ને પૂજતા તે નીતિ (સામાન્યા-ગણિકા) તરફ તે વળે. સામાન્યાને મેળવવી એ શ્રેષિપુત્રને માટે ઘણું જ સરળ-શ્રમ વગરનું કામ હતું. પણ અહીં તે “શ્રેષિપુત્ર” મટી ગુલામ’ બન્યું. એટલી હદ સુધી કે સામાન્યાની મંજુરી રજા સિવાય તે વૃદ્ધ પિતા (કે જહેને તે ચાહતે હત)ને મળી પણ. શકતે નહિ. પણ આખરે લીલાવતી–તે “સખ્ત નીતિ –તે અસામાન્યાજનું હે પણ જેવાને “લકવર્ગ ને “ હક ” નથી એવી તે ઉચ્ચ કુળ ની પુત્રી હારે પિતાની લીલા વિસ્તારે છે ત્યારે શ્રેષ્ઠિપુત્ર હેના તરફ આકર્ષાય છે અને હેને સહચારી થાય છે. તે વખતે સામાન્ય નીતિ–લેક્નીતિ-ઘણીએ છીડાય છે, તોફાન કરી મૂકે છે, ગાળ દે છે, ધમકી આપે છે, અને છેવટે પિતાનું મોટામાં મહેતું હથીઆર “ રૂદન ” અજમાવે છે ! પણ અસામાન્યા-લીલાવતી સિંહણની માફક કુદે છે અને સામાન્યાની અવગણના કરી - દ્ધિપુત્રને પિતાની બાથમાં લઈ રસ્તે પડે છે. સામાન્યા વિકાસી રહે છે અને–નથી સહન થતું હારે મહે વાળે છે! - હવે કાંઈ શ્રેષ્ઠિપુત્ર “ગુલામ' નથી, તે તે “લીલાવતીને “સ્વામી’ છે. લીલાવતી સામાન્ય કરતાં ઉગ્ર છે ખરી; પણ શ્રેષ્ઠિપુત્રની તે “દાસી ’ છે. તે કેટલીક વાર મરડાય છે, ખીજાય છે, ખીજવે છે, મહેણું મારે છે, એ બધું ખરું, પણ તે માત્ર વધારે દૃઢ આલીંગનનું સુખ લેવા માટે તે માત્ર શ્રેષ્ઠિપુત્રને રસ અને શક્તિ ખીલવવા માટે, સામાન્યામાં તે શક્તિ નહતી કે શ્રેષિપુત્રના દુખ વખતે તેણી ને સહાયક થઈ પડે. તે તે ખુદ પોતાના જ મહાસંકટ વ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈનહિતેચ્છુ. ખતે ( તેણીને ખજાને જ હારે લૂંટાઈ જતો હતો ત્યહારે પણું ) હાં જ વાળી શકી હતી ! પણ લીલાવતી-અસાધારણ નીતિ-કાંઈ હે વાળીને બેસી રહે તેવી હતી. બીજા કોઈને ન સૂઝે અને કેઈથી ન બની શકે એવી રીતે તેણે કમર કસીને પિતાને પ્રિય પદાર્થ મેળવ્યો હતો,—ખુદ રાજ પણ હેને થોડા કલાક માટે મેળવવા ખાતરે ગણિકાને વિનવવા ગયે હતે હે હમેશને માટે મેળવવા લીલાવતીએ કોઈ વિનતિ કરી ન્હોતી; પિતાની લીલા'થી-પિતાની શકિતથી હેણે પિતાને ઇષ્ટ પદાર્થ મેળવી લીધો હતો. એવી તે લિલાવતી-એવી તે અસાધારણ નીતિ–દિપુત્રને અગવડ કે સંકટ વખતે કેટલી બધી ઉપયોગી થઈ પડે તે વિચારવું મુશ્કેલ નથી. પણ લીલાવતીને વિજય જોયા પછી ગણિકા (સામાન્ય નીતિ) ગમે તેટલું ધારે તે પણ તે અસામાન્યા ( ઉગ્ર નીતિ) બની શકે જ નહિ; અને લીલાવતી કઈ કાને સામાન્ય બની શકે જ નહિ. અને લીલાવતી અથવા ઉગ્ર નીતિ છે કે સામાન્યાને મન કૂર, જુલ્મી, સખ્ત લાગે છે, તે પણ તેણમાં પ્રેમ, દયા, નમ્રતા વગેરે કેમળ ગુણોને અભાવ છે એમ કાંઈ નથી. પરંતુ તે કમળ ગુણનું પ્રકટીકરણ “ોગ્ય રથાને” અને “યોગ્ય સમયે ” જ થાય, નહિ કે સર્વત્ર અને સર્વ સમયે. માતાપિતા વગેરે તેણીને શ્વસુરગૃહે મોકલવા ખુશી ન્હાતા તે વખતે પણ શ્વસુર તરફના માન’ને લીધે તેણી તુરત તે વખતે હોળી જેવા શ્વસુરગૃહે જવા તૈયાર થઈ હતી. એ “ભક્તિ” શું કેમળ ગુણ નથી? * દયા, નમ્રતા, ઉપકાર, એ સર્વ ભાવનાઓને સમાજે “નીતિ ” તરીકે સ્વીકારી છે. દરેક સમાજ પ્રાયઃ નિર્બળ છવાત્માઓને બનેલો છે અને નિર્બળને જીવતા રહેવા માટે એ દરેક ભાવનાની અવશ્ય જરૂર પણ છે, એટલે એમણે “ આવશ્યક” ચીજને નતિ કે ધર્મ' બનાવી લીધો છે. તેઓ જ્યહાં પણ વિજય, પ્રચંડતા જુએ છે ત્યહાં “ઈર્ષા ” કરે છે, અને એ “ સ્વાભાવિક ” નિર્બળતાજન્ય ઈ ધર્મનું ખોખું પહેરી કહે છે કે “ અમુક મનુષ્ય બળ વાપરે છે માટે જડવાદી છે–અધમ છે-નરકગામી . ” અને એ “નરગામી’ના હામા થવા જેટલી એનામાં, તાકાદ ન હોવાથી સ્વભાવતઃ જ રડી રહે છે અગર કહે છે કે “મરશે તે ! આપણે શું? એનાં પાપ એને ભેગવવાં પડશે ? અપણે એના Page #211 -------------------------------------------------------------------------- ________________ - લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૮૭ જેવું થવું નહિ. આપણને તે કોઈ મારી જાય અગર આપણું પુત્રી પર નીચ હુમલો કરવા ધસે તે પણ આત્મવિશ્વાસથી અડગ ઉભા રહેવું, પણ હાથ ઉગામ નહિ; ક્ષમા એ જ અપૂર્વ હથીઆર છે.” અગર લકવર્ગમાંની ઘણી વ્યકિતઓ ઉપર એક સાથે એ જુલમ થતા હોય છે તે તેની ગાંડ પણ “સંપ કરીને પિલા જુલમગારને આડકતરી રીતે સંજાડવા કોશીશ કરે છે. સહામા થવાની તે હેમનામાં શક્તિ સ્વભાવતઃ જ હોતી નથી. - દરેક છતાયેલી પ્રજા એ કાળે--સૈકાઓ સુધી નિઃશસ્ત્ર થવાને પરિણામે–એવી જ બને છે. એમની પ્રકૃતિ સામાન્યા-ગણિકાના જેવી થઈ જાય છે, અને એમનાં સંતાનમાં ઉત્તરોત્તર નિબળતા અને તજજન્ય વક્રતા, જડતા, નીચતા અવશ્ય વધતી જાય છે. એ વક્રતા, જતા, નીચતા પછી કેઈ ઉપદેશથી ટળી શકે જ નહિ; એને ઉગ્રતાનાં દર્શન જોઈએ. એના ઉપર જુલમ–ત્રાસ થવી જોઈએ. એ જુલમ અને ત્રાસથી એ પ્રજાની ઘણી વ્યકિતઓ નિકે મારી જશે. (પણ લાચાર કે કુદરતે “દયાળુ નથી !) અને બાકીની વ્યક્તિઓમાં લાએ કાળે શકિત ખીલવા પામશે. પેઢી દર પેઢી “ લેહી” સુધરતું જશે. અને છેવટે એક પેઢી ખરેખર લીલાવતી અને શ્રેષિપુત્ર જેશે. લીલાવતી એ લીલાઓને ભંડાર છે. Truth (સત્ય) નહિ, પણ Art (કલા)ને અવતાર છે. યુરપમાં માત્ર કાન્સ જ “કલાને–ખરી ફિલસુરીને–ાણતું. પ્રથમ જર્મનીએ અને પછી ઈંગ્લેંડે કાન્સ પાસેથી તે શિક્ષણ લીધું હતું, જો કે તે તેઓ કબુલ કરશે નહિ. અમેરિકા પ્રથમ “સત્યનું પૂતળું હતું, હવે “કલા” ની ભકિત શિખવા લાગ્યું છે અને અજમાવી પણ ચૂક્યું છે. એશિયામાં માત્ર જેપાન કલાને ઓળખતું થયું છે. હિંદ હજી “સત્યનાં પીંજરું પીંજ્યા કરે છે અને “કલાને માયા’ કહી ધિક્કાર્યા કરે છે. અને એમ જ હોય. શક્તિ હારે હિંદમાં વસતી હારે કલાના પૂર્ણ વતાર કૃષ્ણને હિંદીઓ ધિક્કારતા નહિ પણ પૂજતા, શાંકિત ચાલી ગયા પછી હિંદી આત્મા “કલાને ધિક્કારે નહિ તે હેમનું પોતાનું જીવન-જ હેમને અસહ્ય લાગે - ઉદારતા, ક્ષમા, સરળતા, નમ્રતા, સાદાઈ એ ચીજો ખરા Page #212 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ સ્વરૂપમાં તે માત્ર શક્તિવાન પુરૂષમાં જ હોય છે. ઉભરાઈ જતી શકિત ન માની શકાય એવી ઉદારતા દાખવે છે. પંજાબમાં ન્હાના સરખા રમખાણુથી “ ડરી જઈ અમલદારેએ નિઃશસ્ત્ર શહેરીઓ, સ્ત્રીઓ અને વિદ્યાથીઓ ઉપર લશ્કરી બળ અને માણસાઈરહીત ત્રાસ વાપરવામાં “શરમ માની નહિ. પણ હિંદપર હલ્લો લઈ આવતા મુસલમાનોને દીલ્લીના ક્ષત્રિય રાજાઓએ વારંવાર હરાવી કહાડવા છતાં એમને નાશ કરવા કે એમની પાછળ પડી એમની બુવારી કરવા સ્વપ્ન પણ વિચાર કર્યો હેતે. શત્રુ અનેક વખત હાથમાં આવવા છતાં એને ઠાર કર્યો હેત. આજે કેટલાક તર્કવાદી રાજદ્વારીઓ કહે છે કે જે તેઓ એટલા ઉદાર એટલે ભૂખ ન બને ન્યા હોત તો હિંદ પરતંત્ર થવા પામત નહિ. પણ આ બુદ્ધિવાદને શકિતવાદીઓની સ્વાભાવિક ઉદારતાની શું ખબર હોય? - યુરોપની ક્રિશ્ચિઆનીટી “સામાન્યાને પિશાક પહેરવા છતાં અંતરથી “ લીલાવતી' બનતી જાય છે. સર્વના સરખા હક્ક” ની માળા હાથમાં રાખવા છતાં પિતાનું જ ભાણું ભરવાની રીત ચલાવે છે. એ સામાન્યાના નવા “ હૃદય ” ને પછાનવાની દરકાર કી જોઈએ. સામાન્ય લીલાવતીને ધિક્કારે” એથી એને કાંઈ દહાડે વળવાને નથી. યુરોપને ધિક્કારવાને બદલે એની શક્તિ અને લીલાને ઓળખવી જોઈએ અને શિખવી જોઈએ. હિંદીએ વિંડ જઈ આવીને કહે છે કે, અમને હવે વિશ્વાસ છે કે ઈગ્લંડમાં મજુર પક્ષનું બળ વધતું જાય છે અને મજુર પક્ષ અમારે પક્ષ જરૂર લેશે. ઠીક છે, આશા વગર જીવવું અસહ્ય છે ! પણ એક પશુ અગ્રેજની મદદથી હિંદ સ્વાતંત્ર્ય પામે એમ કુદરતમાં શકય જ નથી. “ સ્વાતંત્ર” કે “ સ્ત્રી ” માગી મળે નહિ. મજુરપક્ષ ગમે તેમ કહે અને કરે તો પણ આખું લંડ કંઇ એવું ભૂખ નથી કે પગ પર કુહાડો લેવા તૈયાર થાય. ખુદ ઈગ્લેંડના મજુરને પશુ તાળ વખતે ખબર પડી ગષ્ઠ હશે કે એરીસ્ટદેસી તે છે કે વિકસી ? અને ઇંગ્લંડની મિકસી પણ પ્રતિદીન પ્રબળ બત્તી બનતી અરીસીમાં અને ટેકસીમાંબલાતી જશે. બધો સવાલ “શક્તિને છે અને તે “લોહી પર આધાર રાખે છે. હિંદનું લોહી સુજારવું પડશે. નવી રીસ્ટાસી ન કરવી Page #213 -------------------------------------------------------------------------- ________________ લીલાવતી વિરૂધ સ.માન્ય, ૧૮ પશે. ડિમોકસી–રાતડ લોકવર્ગ–ઉશ્કેરાઈ ગયેલો બળવાખોર લોકવ માત્ર પિતાના પગ કાપી બેસશે. જીવનના સખ્ત નિયમ-વતે--તપસાહસ- સખ્તાઈ-almost asceticism-સમાજમાં પ્રેરીને સમાજને “ ખડતલ ” બનાવવો જોઈશેપરિણામે છેડી પઢી પછી ખાનદાન લોહી તેજસ્વી હિંદી-જેવામાં આવશે અને તે પિતે જ સ્વરાજ્ય મેળવશે. ઈન્દ્રિયનિગ્રહ-સહનશકિત પરલોક માટે નહિ પણ આ જન્મમાં ધારેલી સફળતાના ઓજાર તરીકે મેળવવા લોકેને શિખવવું જોઈએ. અને એ આશય બર લાવવા માટે અનેક “ કલાને ઉપગ કરવો જોઈએ. દરેક હિંદીને “ શ્રેષ્ઠિપુત્ર -Child of Plently-ઉભરાઈ જતી શકિતવાળા બનાવવો જોઈએ. એ શ્રેષ્ઠપુત્ર કદાચ “સામાન્યા” ( herd morality ) માં ફસાશે તે પણ ચિંતા કરવાની નથી; કારણ કે હેની સ્વાભાવિક મહોરદાર “લીલાવતી” હેને શોધી કહાડવા અને પિતાની બાથમાં પાછા લાવવા ચૂકશે નહિ. જ, અને લીલાવતીની મદદથી શ્રેણિપુત્ર પરમ સુખ- પરમ મુકિત-સ્વરાજ્યપરમ નિડરતા અવશ્ય પામશે. Herd Morality as well Stern Morality are both after all Women. The Man shall not be slave of either. He shall understand the first, shall associate with the second, but shall be controlled by neither., He shall kick the first, fondle the cecond and please Himself, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈનહિતેચ્છુ. प्रायश्चित्त. * પ્રાયશ્ચિત્ત કાંઇ ‘ ચીજ ’ છે પ્રકૃતિમાં ? કહે! ! દુનિયાના નીતિકારા ! તૈયાયિકા ! ઉપદેશકો ! કહે! ! પ્રાયશ્ચિત્ત કાંઇ ચીજ ' છે પ્રકૃતિમાં ? કહે!! તા હેા તે પહેલાં વિચારો એ વાર. · of. સત્ય ' અને ' ઇશ' ની વાતા સાયથી કરે છે, ને વાતા કરતાં પવિત્રતાથી આંખા ઢાળા છે, તે સત્ય ' અને તે ઇશની ખાતરએક વાર તા ખુલ્લાં દીલથી-સચ્ચાઇથી કહા, આણુ છે હમને હમારા તે ઈશની અને સત્યની ! એક વાર–જીંદગીમાં એક વાર તા–સાચુ રૂએ ! અને કહા કે પ્રાયશ્ચિતનું અસ્તિત્વ કહ્ા૨ે સભવે ? કહેા કે કયા ત્રણ પાયાપર ઉભી શકે એ ઇમારત ? " , . . ગુન્હા હાય, ગુન્હાની સ્થીર લમ ’ હાય, ‘બુદ્ધિ’ હાય, ત્રણ પાયા હાય તા જ હોઇ શકે પ્રાયશ્ચિત. એ સ્થીર કોઈ પણ કલમન્ક્રોન-ભાવના જગતમાં ? કલમ શબ્દ લખનારી કલમ ખુદ પણ ક્ષણે ક્ષણે ચળે છે ! અને બુદ્ધિ માટે તા હું ખેાલીશ જ નહિ: એવકા દુનિયાએ મ્હારી બુદ્ધિ હરી લીધી છે. બુદ્ધિના ઇજારદારા ધવાયલી છાતીના આ પાકારને પણકવિતાના પ્રાસમાં નહિ ગાઠવવાના– રાગમાં–ઢાંગમાં અનાવટમાં નહિ રાવાના– ગુન્હા માટે બુદ્ધિહીન જ ગણુશે ! બુદ્ધિ કડ્ડાં છે—જો. ક્યાંય પણુ હાય તો ?તાલથી છાતી કૂટવામાં ? પ્રાસથી કવિતા ગાવામાં ? સ્વતંત્ર શારદાને એડી નાખવામાં ? કુદરતની ચાલને નીતિ એની સાંકળ જડવામાં ? " એપ્રીલ ૧૯૨૦ ખનાર વા. મા. રાહ ના વીસમી સદી ’ના અંકમાં પ્રગટ યુછેલું; Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત. ૨૦: બુદ્ધિના ખુદાની ખાતર બુદ્ધિનું નામ ના બુદ્ધિની હયાતી નિયાયિકેની “સુંદર બનાવટ’ છે ! મુઠ્ઠીભર મજજાતંતુઓની વરાળ છે! કૃત્યને દેરનારી નહિ, કૃત્યને “અર્થ આપનારી” હસમુખી ગણિકા છે! ગણિકાને જોઈએ છે દામ હારે, ધનાઢય સીધીને હસીને ભેટે છે તે અને કહે છે: “ખાવિંદ ! તું મરદેશમાં શ્રેષ્ટ છે! ” ગણિકાની બુદ્ધિ નહિ–જરૂરીઆત બેલે છે હાં! અને મૂખ સીધીભાઈ મલકાય છે, કહીને ધન્ય છે, માશુક! કદર કરનારી હારી બુદ્ધિને” તોયે થાકતા નથી તૈયાયિકો બુદ્ધિના ગુણગાન કરતાં ! અસ્તુ ! જે હે તે હે! મહારે માટે તે ' બુદ્ધિ “ શુન્ય ” છે--સ્વમ છે. બુદ્ધિ જે “ચીજ નથી, “સ્થીર કલમ” જે કલ્પના છે, તો શું અસ્તિત્વ છે ખુદ “ગુન્હા ને પણ? એ જ જે હોય તે ભલે હાય “પ્રાયશ્ચિત્ત” પણ. એ ચીજ માફ છે! એક તે દેવું ચૂકવશો ? હે ” હાય જે, “ પ્રાયશ્ચિત્ત” પણ ભલે હો ! કહે તે હવે કહાં રહે છે એ સેતાન ગુહેઃ ભલાઈમાં કે બુરાઈમાં? ઉપકારમાં કે અપકારમાં? નીતિમાં કે અનીતિમાં? દેવામાં કે લૂટવામાં? બચાવવામાં કે બચાવનારની જ ગરદન કાપવામાં? ન્યાયમાં કે ન્યાયને નામે જ નીચાવવામાં ? અપકાર સહવામાં કે ઉપકારીને અપકારી ઠરાવવામાં? એ “ગુન્હા” ના અસ્તિત્વના વકીલ, બેલો! પવિત્ર જૂઠાણો! બેલઃ કહાં વસે છે એ સેતાન ગુન્હો ? ધીટતા કરશો કહેવાની કે ગુન્હ વસે છે મહારા પ્રશ્નના વામ ચરણમાં? તો હું શ્રાપીશ હમને, કહીશ કે વસે છે તે હમારા દીલમાં જે પ્રજળી શકે છે આવા જવાબથી છુંદાઈ ચૂકેલા જીગરો! Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જેનહિતેચ્છુ. બેટું જેનારા-શિખવનારા! જૂ ટ્રા દીલસાથી ઠગનારા! અનુભવ પામેલે નહિ માને હવે અનુમાનની વાતને! હું ને માની શકું હમારી જીમને કે મારા અનુભવને? પહેલા ચરણની ચીજોએ જ દંયે છે હુને ! સર્વસ્વ લૂટી લટકાવ્ય છે લાચારીને લાકડે. આ નથી વાતો અભિપ્રાયની છે આ તે નક્કર અનુભવ દરેક ચીજ જહેને હમે સત્ય, પવિત્રતા, ધર્મ, માણસાઈ અને દેવતાઈ કહેતાં શિખવ્યું હતું ને હેને હમારા જ ચસ્મ જોવાની ટેવ પાડવામાં વિતાડયા હતા હે દિવસે ને મહિનાઓ અને વર્ષો, દરેક ચીજ હેની ખાતર ટકા ને તકે શરીર ને શાતિ સર્વસ્વ હેમ્યાં હતાં હે મૂરખે, એજ દરેક-દરેકે દરેક ચીજમાં ગુન્હા માન્યો છે. દરેકે દરેક માનવીએ, હમારે જ બંધઓએ! હમે શિખવ્યું'તુ સરળ જીવાત્માઓને કે ગુહે છે અને વસે છે તે વામ ચરણમાં; પણું જોયું મહે સાક્ષાત કે દુનિયાએ માન્યો છે હેને વાસ પૂર્વ ચરણમાં ! શું? હે બગાડો છે હજીએ કે? થોડા અપવાદથી હમારે નિયમ સાબીત કરવા હજીએ ઇચ્છો છો કે? મ્યાન કરે એ લાકડાની તલવારને ! અપવાદે પણ જોયા છે-અભ્યસ્યા છે-ચીરીચીરીને નિહાળ્યા છે સરકાર જોઈ, સંસ્થાઓ જોઈ, મિત્ર ને નેહીઓ જોયા, નાયકે ને નેતાઓ જોયા હાં હાં ગયે, પુષ્ય ધરતાં કરકમળ કપાયાં ! વંદન કરતાં મસ્તક ગુમાવ્યાં ! તમામ સરકારોને જે વ્યવસ્થિત લુટો છે ! તમામ મિત્રતાને જોઈ વેરાનની અપ્સરા છે, જેનો પિતા સહેલાઇથી લૂટી શકે છે તેના પ્યાર દ્વારા નેવત્વ જોયું ત્યાગને બહાને બાકી છે. અને વધુમાં વધુ ભલી કહેવાતી વ્યક્તિએ તેય શું છે ? Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત. ૨૦૩ ભલાઈની ખુવારી પર તેઓ શું હસતા નથી? તમાસો” જોઈ આંગળી કરી ઉલટા અપમાન દેતા નથી? સહીસલામત છેટેથી સુશીઆણું કુટી દાઝયાને ડામ દેતા નથી? કંટાને, સોક્રેટીસને, ક્રાઈસ્ટને, કયા ગુન્હા માટે માર્યા? નિશેને કયા ગુન્ડા ખાતર દીવાનાશાળામાં ધકેલ્યો : ", સીતાને રામ જેવાએ કયા ગુહા ખાતર આગમાં ઉતારી ? કલાપિને શા માટે અલ્પાયું: રડવામાં જ વીતાડવું પડયું? કહે હવે કે ગુન્હ એ કોઈ ચીજ નથી–ભૂત છે ! હમારી અણધડ લાગણીઓનો ધખારો માત્ર . સરળ-ભોળા–ભક્તિમાન જીવેને ડરાવવાને હાઉ”! ને દૂર રાક્ષસોને રસ્તો સાફ કરનાર હળ! ઓ “ ગુન્હા ' ના બ્રહ્મા અને વિષ્ણુએ ! એ નિર્દોષતાના મહેશ્વરે ! ઈશ્વરની ખાતર હવે બસ કરે ઘેટાના ભોગે કસાઇના રક્ષક ના બને ! હમારી ભૂલે—ધખારાએ–જડતાએ ભોગ લીધા છે કંઈ કંઈ કિમતી પુષ્પોના; . ચૂંટાયા છે–ચગધા છે-નીચાવ્યા છે–બાળ્યા છે. કાંઈ આશા આપતા “ ભલા આદમી ને ! ગુન્હાની ભાવનામૃષ્ટિ સને હમે બહ્માએ નીચેવ્યા છે માત્ર નિર્દોષને, અને છવાયા છે ધૂર્ત, જુલ્મી ચંડાલેને! હા ત્રાસ! હા ગુન્હાના પ્રચંડ યજ્ઞકુંડ ! ઓ ગુન્હાના બ્રહ્મા અને વિષ્ણુઓ! ઓ પારકાના જોખમે જ્ઞાનના અખતરા કરનારાઓ! સત્યના સાક્ષાત્કાર સિવાય કલ્પનાથી ઉપદેશનારાઓ! આય નથી શું હમારે મહાન “ ગુન્હા ”? બહ્મા બન્યા, વિષ્ણુ બન્યા, તે બને હવે શંકર પણ! ગુન્હાના ‘હાઉને હયાતી ને પુષ્ટિ આપી તેમ, આપ હવે સહુ૨ પણ, આ પવિત્ર ગુન્હેગારો ! Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૪ . જનહિતેચ્છુ. * . - શકય છે શું સત્ ત્રણે અંગેના સોગ સિવાય? સવ પ્રગટે છે ત્રણ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર. ત્રણ વગર પૂરણ નથી. એમાંએ ત્રીજે તે વળી મહા ઈશ્વર ! ત્રિગુભક તના વારસે ! ગે છે હમે પિતાને તેમજ બીજાને મહેશ્વરના નિષેધથી ! સ્કૂલ ને સૂક્ષ્મ ઠગાઇનું સામ્રાજ્ય છે આ લૂટ વડે જ જીવન છે અને લૂટને પવિત્ર ઝભ્ભા પણું છે! દસ્ય દુનિયા ને જીદગી તે છે. ખૂલી લૂટઃ શાને ઠગાયેલા ભેળાઓને ઓર વિશેષ ઠગે છો સિદ્ધાંતથી? મરેલાને મારે નહિ, ઓ દયાના દેવતાઓ! ફરેબના પાલકો! વિશ્વ ઠગાઈનાં રમકડાંઓ ! દુનિયા કાંઇ ઓર જ છે-હમે શિખવે છે તે નહિ! જીદગી કઈ ઓર જ છે–હમે ભણાવો છો તે નહિ! દુનિયા શું છે ત્યારે ? શું છે જીંદગી ? ને સત્ય?” યૂછો માં એ હુને! હરી લીધી છે હમે જ તો મ્હારી બુદ્ધિ ભલાઈએ આણેલા ત્રાસો તળે દટાઈ ગઈ છે, કે ખોવાઈ ગઈ છે! મારો દાવ નથી કેયડા છોડવાનો. મુબારક હે હમને હમારી બુદ્ધિ ! ને હમારા દાવા પણ! હું પૂછું છું હમને બુદ્ધિ ને નીતિના દેવને - “ કહે કહાં છે હવે પ્રાયશ્ચિત્તનું અસ્તિત્વ ? ” અને હજીએ હા કહો તે પહેલાં વિચાર કરજે બે વાર ! પ્રાયશ્ચિત એવી ચીજ ખરેખર જ હોય તો કહેઃ ભલાઇનું શું લેવું પ્રાયશ્ચિત મહારે ? અને ભલાનાં ખૂન કરાવનાર શિક્ષણનું હમારે? ખેલો હમારું મુઠ્ઠીભર મગજનું કપાટ અને બેલો! ભરેલો હું શું વધુ પ્રાયશ્ચિત લઈ શકવાને હતો ? અને હમે-જેવા દો-હમે જે હતા તે મટી બને જે નહાતા આજ સુધીમાં ! બને શકર ! મહેશ્વર ! પ્રલય ભાવનાની સાક્ષાત મૂર્તિ બને નગરને દાહ દઈ મીનારા પર ફીડલ વગાડતો નીરા ! તે હું હમારે ઓશીંગણું થઈશ ! Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત. ૨૫ હું બધું કે દુનિયા દશ્ય માણે એ સ્થિતિના ઉત્પાદકે ! બાળ દુનિયાની સાથે જ મને “ સોની ભારે મરવું એ તે લગ્નની કહેણ છે ! ” આજ સુધી જવાના ભેગે દુનિયા છવી છે! ભલાઈના શિક્ષકો જ બુરાના દલાલ થયા છે ! . દલાલો અને મરદનારાઓ સધળાની સાથે મળવું છે એ જ એક માત્ર પ્રાયશ્ચિત છે સર્વનું ! અને એ જ કૃપા માગું છું શંકર પાસે ! એ ત્રણ ધારાનવાલા ખુલવા દે ત્રીજુય લોચતુ હવે સમાવી લે આ માયાજાળને એ લાલચોળ લોચનમાં! ઘણુંએ બહાના ને વિષ્ણુના ઉતસંગમાં ! ધરાયા-વમન થાય એટલા ધરાયા તે લાડપાથી ! હાર ખાવે છે. એક જ શાળા બાકી છે. દ્વાર ખેલઃ ડોઠ નિશાળીઆને અંદર લે ! સઘળા ભારતીઓને હારી અગ્નિથી ખાખ કર ! ને એ ખાખમાં હારી ગરમીને શ્વાસ મૂકી ફરી જભાવ આગીઆ આર્યો ! “ ભલાઈ ' ને “પ્રાયશ્ચિત” ની ખાલી પે નહિ પણ લોખંડન તપ અને ગજવેલની તલવારોથી યુદ્ધ કરતા બેલતા મરતા ને મારતા નવા આર્યોની નવી આય ભૂમિ વસાવ; કારણ કે યુદ્ધશક્તિમાં અને માત્ર યુદ્ધશક્તિમાં વાસો છે ખરી–સ્વાભાવિક–ભલાઈને! પ્રઢતા, પરોપકાર, ક્ષમા ને આત્મભેગ શોભે છે માત્ર યુદ્ધનાં સંતાનોનાં મુખમાં! અન્યત્ર ભલાઈ છે તુચ્છ દશ્ય, પાપ, ગુન્હો ! કેણું બોલ્યું કે “સહવું” એ ધર્યું છે? વગર શક્તિએ સરદારી મેળવવાની ઈચ્છા ! સરદારી હેને જન્મને વારસે છે હેને તે ઇચ્છાએ નથી! ને શક્તિ એની રગે રગે વહે છે ! સહે છે તે તો માત્ર પોતે જ ઉત્પન્ન કરેલાં સંકટો! પારકાં નાખેલાં સંક્ટ સહવાં તે હેને અધર્મો છે!. Page #220 -------------------------------------------------------------------------- ________________ --- -------- - જનહિતેચ્છુ. સત્તના પડછાયા નિર્બળના આયનામાં વિકૃત બન્યા છે. ભાવના માત્ર, અશકિતમાનથી ભ્રષ્ટ થઈ છે. - શકિતમાનની અસહિષ્ણુતા અશકિતમાનને મન ગુન્હ છે ને નિર્બળની સહિષ્ણુતા સશક્તને વમન કરાવે છે ! વાદળાં “ઉભરાય છે ત્યારે જ મનુષ્યને જળનું દાન થાય છે. દાન તે જ છે જે શકિતની ઉભરાઈ જવાની ક્રિયા છે. ભલાઈ નહિ, અરેકાર નહિ, અંતઃકરણની બળતરા નહિ, પણ શકિતના ઉભરાઈ જવાને ખેલ તે જ સમવત છે. એ મહેશ્વર ! લ્હારૂં સત્ય શિખવ હવે દુનિયાને ગુન્હાને પ્રાયશ્ચિત, પંપાળનારી નીતિઓ અને નાજુકતાઓ પાકીને પડાની જ માત્ર રાહ જુએ છે ! ઝીલીને નેત્રમાં હારા, ભષ્મ કર, અને ફરી મોકલ -નૂતન દેહમાં નૂતન શ્વાસ મૂકી હારા અનિ:ધાવણું બાળક માતાને પૂજે છે તે નિશાળીઓ શિક્ષકને, પણ યુવાન તે પિતાને જ પૂજે છે–– -ને પિતા પંપાળતો નથી, રીપીટીપીને ઘાટ ઘડે છે! સમાજ જન્મકળે ભલે બ્રહ્માને પૂજે, ને મધ્યકાળ વિષ્ણુને, પણ વિકાસકાળે શંકર-ત્રિલોચનને જ પૂજી શકે. હમેશને માટે માતાને મીઠે ખોળે શેાધતા મૂછાળા બાળકનું દૃશ્ય અસહ્ય છે. મહેશ્વર ! એને તું ભક્ષ કર ! વિષ્ણુની ભૂલ સુધારવાનું કામ હારું છે સાઠ વર્ષનાં બાળકોને બદલે બાર વર્ષના અભિમન્યુ પ્રગટાવ! દયાનક ઉપદેશકોને સ્થાને દ્રોણાચાર્યો જન્માવ! મુડદાની ભૂમિને વીરભૂમિ કે સ્વર્ગ બનાવ! બ્રહ્મા વિષ્ણુથી થયેલી ભૂલ હવે, શંકર ! હું સુધારા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શક્તિ . રા. પારસમણિ' નામના એક આધુનિક ગ્રંથની ઉપફધાત. - પારસમણિનાં કેટલાંક પૃષ્ટ, હેને માટે ઉપઘાત લખવાની ગ્રંથકર્તાની ઇચ્છાને માન આપી, હું લક્ષપૂર્વક વાંચી ગયો છું. મને લાગે છે કે સામાન્ય ગણુને આત્મશ્રદ્ધાને પાઠ શિખવવામાં એ પુસ્તક ઠીક ઠીક ઉપયોગી થઈ પડશે. ! દરેક મનુષ્યને જીદગી દરમ્યાન એક યા બીજા રૂપમાં દુઃખ” ને અનુભવ અવશ્ય થાય છે. પરંતુ “દુખ’ એ શું ચીજ છે, તે કહાંથી ઉદ્દભવે છે, હેને “ઉપયોગ” શું છે: ઈત્યાદિ પ્રશ્નો ડાઓને જ સૂઝે છે અને એથીએ થોડા મનુષ્ય, એ પ્રશ્નના ઉત્તર મેળવવા દરકાર કરે છે. ઘણે ભાગે તે એમ જ બને છે કે, માણસ “દુઃખ” વખતે મુંઝાઈ જાય છે અને એમાંથી લેવા જોઈતો લાભ લીધા સિવાય એને પસાર થવા દે છે. કેટલાકે અને પૂર્વકર્મનું પરિણામ હમજી એના આક્રમણ વખતે ચુપચાપ અક્રિય બેસી રહે વામાં જ ડહાપણું માને છે, - પરંતુ અંદગીને લગતા પ્રશ્નને બારીકાઈથી તપાસનાર વિચારકેને જણાયું છે કે, દુઃખ એ બીજું કાંઈ નહિ પણ મનુષ્યને ગતિ પ્રેરનારું બળ છે. મનુષ્યમાં રહેલી ઈચ્છશકિt (will) પિતાના માગમાં આવતી નડતરાને દૂર કરવા પ્રયત્નશીલ હોય છે, અને એ ઈછાશકિતને જગાડવાનું કામ “દુ:ખ થી બનાવાય છે. • શક્તિમાં, આગળ ને આગળ વધારવાનું. અને સઘળી રીતે સંપૂર્ણ બનાવવાનું કૌવત છે, પણ તે માત્ર દુઃખથી જ જપત થાય છે, અને તે જાગ્રત થયા પછી મનુષ્ય “દુ:ખે’ને એક અનિષ્ટ તત્વ તરીકે જે નથી. તે હવે સમજે છે કે “ માણસનું જીગર સુખને શોધે છે અને દુઃખને દૂર રાખવા ઈરછે છે ” એ કથનમાં કાંઈ રમત નથી. સત્ય તો એ છે કે, માણસનું જીગર હેને આગળ ને આગળ વધેલ જેવા તલસતું હોય છે અને એમ આગળ વધવાના પ્રયત્ન વખતે અનુકુળ તેમજ પ્રતિકૂળ સંજોગોને સ્વભાવતઃ ભેટ થાય છે. તાત્કાલિક અનુકુળતાને માણસે “સુખ' એવું અને તાત્કાલિક પ્રતિકૂળતાને “દુ:ખ” એવું નામ અજ્ઞાનતાથી આપ્યું છે. આ સુખ કે દુઃખ કાંઈ ખરી ચીજ (positive thing) નથી એ માત્ર સહચારી છાયા (accompanying phenomena) છે. જે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ . જનહિતેચ્છ. કાંઈ “ચીજ' ખરેખર હેય તે તે “આનંદ” છે, કે જે આગળ વધવામાં કુદરતી રીતે આવતી આડખીલ પર મેળવાતા વિજયમાંથી જ ટપકે છે. એટલે કે ઉંચે માથે આડખીલો સહામે ઝઝવાને શક્તિમાન હવામાં જ “ આનંદ” નો વાસ છે. " કહેવાતું “દુઃખ” કે જે ખરેખર તો એક તાત્કાલિક પ્રતિકૂળતા માત્ર છે. તે મનુષ્યની ઈચ્છાશક્તિ (will) ને ઉશ્કેરે છે, ધક્કો મારે છે અને તેને પોતાના સઘળાં હથીઆર (શરીર, મન તથા બુદ્ધિ)ને સાફ અને વ્યવસ્થિત કરવાની ગરજવાને બનાવે છે. તેઓ ભૂલ કરે છે કે જેઓ સુખને જીવનનું લક્ષ્ય ઠરાવે છે અને દુઃખને હેનું વિરોધી તત્ત્વ ઠરાવે છે. જીવનનું લા-ઇષ્ટ પદાર્થ-છે પ્રગતિ; અને પ્રગતિનું સાધન છે. ઇચછાશકિત (will); તથા ઈચ્છાશક્તિને ધક્કેલનાર છે તાત્કાલિક પ્રતિકૂળ સંજોગે, કે જેને ભૂલથી દુઃખ ” નામ અપાયું છે. જેટલા પ્રમાણમાં મનુષ્યની ઈચ્છાશક્તિ ખીલી હોય છે તેટલા પ્રમાણમાં તે દુઃખને તાબે થવાની ના કહી શકે છે એટલું જ નહિ પણ દુઃખને આમંત્રે છે- ઉદરે ” છે. તે મનુષ્ય સપૂર્ણ છે કે જે દુઃખને આમંત્રી શકે છે અને હેના આક્રમણ વખતે ચિતશાન્તિ જળવીને પિતે અગાઉથી નક્કી કરેલે માગે ગતિ કરી શકે છે. સંઘ ળા ધર્મસ્થાપકો અને રાજ્યસ્થાપકોમાં આ શક્તિ ઓછા યા વધતા પ્રમાણમાં અવશ્ય હોય છે. કોઈ પણ પ્રજાને સ્વતંત્ર અને આબાદ બનાવવી હોય તો હેના મગજમાંથી સૌથી પહેલાં સુખ–દુઃખની બેટી વ્યાખ્યાઓ દૂર કરવી જોઈએ છે અને હેને “આનંદ” નામની એક જ ભાવના (Concept)ને પૂજનારી બનાવવી જોઈએ છે, કે જે આનંદ સુખ” નામની “લાગણી” માં ફસવાની તેમજ “ દુઃખ” નામની લાગણીમાં દબાઈ જવાની મના કરે છે, અને માત્ર સાહસિક થવા જ ફરમાવે છે. “મિલકત’ જાળવી રાખવી કે ઇન્દ્રિય વિષયક ભેગનાં સાધને જાળવી રાખવાં એ કાંઈ આનંદ દાયક નથી. નિત્ય નવાં સાહસમાં ઝીપલાવું, આગળ ને આગળ વધવું એમાં જ “આનંદ છે, અને મૃત્યુ ગુમાવવાની ચિંતા અને ભય એને વટાવી જવું એમાં જ આનંદ છે એવી ભાવના પ્રત્યેક પ્રગતિપ્રેમી પ્રજાને બાળપણથી શિખવવી જોઈએ છે. જે પ્રજામાં ચીજને પકડી રહેવાની લાગણી છે તે પ્રજા કોઈ દિવસ કીર્તિમાન બની શકે નહિ, તત્વજ્ઞ કે ક્ષાત્ર તેજવાળી થવાની તો આશા જ શી ? સામાન્ય વાચકવર્ગને શાસ્ત્રીય ગ્રંથ ઉપયોગી ન થઈ પડે છે દેખીતુ છેઃ એઓને દુઃખના ખાડામાંથી ખેંચી લાવવા માટે આશા Page #223 -------------------------------------------------------------------------- ________________ સક્તિ . २०४ વાદના અસરકારક શબ્દો અને “ આજ્ઞા એ જ બસ થશેઃ અને એ કામ રવામી રામકૃષ્ણ ઠીક બજાવ્યું હતું. “ આપણે પોતે ઇશ્વર છીએ, કોઈ ચીજ આપણને દબાવી શકે નહિ, આપણું ઇશ્વરત હમજીએ અને વાપરીએ તે કંઈ આપણે માટે અશક્ય નથી” એવી ઈચ્છાશકિત (willpower) ની ચાવી જ વારંવાર લોક સમક્ષ રજુ કરવી ઠીક ઉપયોગી થઈ પડે છે. અવ્યાબાધ સત્ય એવી ચીજ નથી કે કોઈ પણ એક આજ્ઞા જે વચનમાં સમાઈ શકે; એને સમજાવવા માટે અનેક સિદ્ધાંતે, વ્યાખ્યાઓ અને વ્યાખ્યાની જરૂર પડે છે. એનું “ સાયન્સ ” બનાવવું પડે છે. પણ સાયન્સમાં સામાન્ય મનુષ્ય ભૂલો પડે છે, મુંઝાઈ જાય છે અને લક્ષ્ય પરની શ્રદ્ધા જ ગુમાવી બેસે છે. આ મોટી મુશ્કેલી છે; અને તેથી જ ડાહ્યા પુરૂષોએ સમાજ માટે માત્ર . ટુંકા “આજ્ઞા વચને ” આપ્યાં છે. (૮ ભયના ગુલામ બનશે નહિ, શંકાના ગુલામ બનશે નહિ, ખેદના ગુલામ બનશો નહિ, - નિરાશાના ગુલામ બનશે નહિદુ:ખના ગુલામ બનશે નહિ તેમજ સુખના મહના પાસમાં પણ ફસાશો નહિ. દષ્ટા તરીકે જીવન વહે, કોઈ પણ બન વથી ગભરાઓ નહિ, ઇરછા શકિત will po• wer) થી બનાવે પર પણ હમે જય મેળવી શકે છે એ સત્યમાં શ્રદ્ધા રાખો, ચિત્તનું સમતોલપણું જાળવી રાખીને આગળ ને આગળ વધે, ગતિ કરે, પવૃત્તિ કરે, જીવનના પ્રવાહમાં હસતા-કૂદતા તરે.” આવાં આજ્ઞાવચને સામાન્ય ગણને માટે હજાર સાયન્સના ગ્રંથો કરતાં ૫ણું વધારે કિમતી થઈ પડે છે. આ પુસ્તકમાં એવાં આજ્ઞા એ આશાવાદ, એવું ઉપયોગી હીપ્નોટીઝમ સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે, અને તે કારણથી આવાં પુસ્તક સમાજને આવકારદાયક થઈ પડે એમાં શક નથી. આ ગ્રંથનું નામ પારસમણિ છે, કે જે “ will ”( ઇચ્છાશક્તિ) માટે મૂકાયેલો શબ્દ છે. માણસની બુદ્ધિને ઇરછાશકિતને સ્પર્શ થતાં જ “ શકિત ” ઉત્પન્ન થાય છે– પ્રકટી ” નીકળે છે, અને ધ્યાનમાં રહે કે શકિત જ સઘળા વિજયનું, સઘળા આનંદનું, સધળા જ્ઞાનનું મૂળ છે. ઉભરાઈ જતી શકિત જ મનુષ્યને ખરા અર્થમાં ઉદારયરિત બનાવી શકે, ઉભરાઈ જતા શક્તિ જ દુ:ખો અને સંકટોને પોતાની પ્રગતિનું સાધન બનાવી શકે. ઉભ. રાઈ જતી શકિત જ નિર્ધનતાને સહ્ય બનાવી શકે (અરે સહ જ માત્ર નહિ પણ “ આનંદદાયક " બનાવી શકે ) ઉભરાઈ - જતી શકિત જ લક્ષ્મી, સત્તા આદિ જે ચીજો માણસ જાતને નિમાહ્ય બનાવે છે તે જ રીતે એક રમકર કે એક હથીઆર તરીકે વાપરી એમાંથી પિતાને આનંદ મેળવવા સાથે પો. તાને વધુ શક્તિમાન બનાવવાની કળા” આપી શકે. બધે સવાલ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈનહિતેચ્છુ. Kશકિતને છે; અને શકિતનું ઘર will (ઇચ્છાબળ) છે. willને “જગાડી,” “ શક્તિ” અવશ્ય પ્રકટ થવાની. પછી એ શક્તિને વધુ ખીલવવા માટે શારીરિય શ્રમ, મનેનિક, ધ્યાન આદિ સાધનનો ઉપયોગ કરી શકાય. મા શકિત”ને જગાડવામાં બુદ્ધિની કાંઈ ખાસ જરૂર પડતી નથી. બુદ્ધિનું કામ શંકા કરવાનું અને શંકાનાં સમાધાન મેળવવાનું છે. સમાધાન રળી આવે તે પહેલાંની બુદ્ધિભકતની સ્થિતિ ઉલટી અને કસ અને તેથી કલેષમય હોય છે. એ સ્થિતિમાં શકિત પ્રકટી શકે જ નહિ. ભણેલા માણસો કરતાં અભણ અને જૂના જમાનાના માણસોમાં શક્તિ વધારે પ્રમાણમાં જાગેલી ” અને ખીલેલી” હેય છે હેનું આ જ કારણે છે. મનુષ્ય પ્રથમ બુદ્ધિને નહિ પણ શ્રદ્ધા અને શ્રદ્ધાજન્ય શક્તિને ખપ કરવો એ જ હેને માટે શ્રેયસ્કર છે અને શક્તિ જાગ્યા પછી અને ખીલવા માંડ્યા પછી, “આ શકિત શું ચીજ છે? કયાંથી આવી? કયાં કયાં તો સાથે એને સંબંધ છે? એ કેવી રીતે કાર્ય કરે છે?” એવા પ્રકો પૂછવા અને ખુલાસા મેળવવા ભલે બુદ્ધિબાઈ પ્રયત્નશીલ થાય. એ વખતે કોઈ હરકત નથી. પ્રાચીન હિંદ, પ્રાચીન ગ્રિસ અને અર્વાચીન જર્મનીની શિક્ષા પ્રણાલિકા આ સત્યપર રચાયેલી હાઈ એ પ્રજાઓ વધારે આબાદ અને દર્શનીય હતી. હાલની આ દેશની અને ઈંગ્લંડની શિક્ષાલિકા સત્યને ઉલટાવી નાખી બુદ્ધિને પ્રાધાન્ય આપે છે, એ -હેટી ખામી છે. 1 એટલા માટે, ફરી ફરીને મનુષ્યમાત્રને ઉપદેશ દેવાની જરૂર છે કે હમે ભણે યા ન ભણે પણ શકિત અવશ્ય પ્રકટા અને જે કાંઈ કામ કરે તે અશકિતથી પ્રેરાયલું નહિ પણ ઉભરાઈ જતી શકિતથી પ્રેરાયલું જ હોવું જોઈએ. બરાબર ધ્યાનમાં રાખો. અયકિત. શંકા ભય એ તોથી પ્રેરાઈને કશું કાર્ય કરશો નહિ. મહેટામાં મોટું જાહેર સેવાનું કાર્ય, વ્યાપાર, દસ્તી, શતા, પુત્પત્તિ આદિ ન્હાનાં હેટાં તમામ કામ-તમામ ક્રિયાઓ નિઃશંક, નિર્ભય, અશક્તિ રહિત ભાવથીજી કરે; અને પરિણામ તથા લોકવાયકાની દરકાર ન કરો. હમારા જીવનમાંથી શકત ટપક્તી દેખાય, મારા ગમે તેવા પાયમાલી વખતના વર્તનમાં પણ લોકો હમને શકિતના હસતા ખેડાતા લાગણરહીત વજમય “અવતાર ” તુલ્ય જ જોઈ શકે અને એવા દૃશ્યને જોઈ આ તમારી દુનિયા તેમાંથી શકિતને ચેપ પામી શકેઃએ જ હમારા જીવન આશય હો જોઇએ. ધાટકોપર તા ૧--૨૦. વા, મા, શાહ “પારસમણિ' હેના કર્તા રા. સાંકળચંદ માણેકચંદ ઘડીઆળા મીરઝા સ્ટ્રીટ, મુંબઈ) પાસેથી રૂ. ૨) ની કિંમતે મળી શકે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ भलाइना सत्यनु असल स्वरुप.. । एक मानसिक शलवैद्यना तरंगो. કહે છે કે દરેક પ્રાણીને કોઈ કોઈ વખત એક જાતની ચળ” થઈ આવે છે અને તે વખતે તે આડું ને અવળું વલુવ્યાં જ કરે છે. અંતે તે લેહલુવાણું થાય છે એ ખરું, પણ તે ક્રિયા દરમ્યાન તો હેને એક પ્રકારની “મજાહ” પડે છે. ઠગારી કુદરત આવી ચળ” મોકલામ બહુ પ્રવિણ છે, કોઈ વખતે આખી દુનિયા પર એક પ્રકારની “ચ” મેકલે છે, કોઈ વખત કોઈ જાતિ ઉપર અમક જાતની ચળ”ની મોસમ મેકલે છે અને કોઈ વખખ કઈ વ્યક્તિ ઉપર ચળ મોકલે છે. દુનિયા, જાતિ અને વ્યક્તિ આ “ળ”ને અંતે લોહીલુવાણું થાય છે પણ વળવાની ક્રિયા ચાલે છે સુધી તે “આનંદ” જ માને છે. અને તે “ચળને એક “નતિ ” કે ભવાઈ” કે “ફરજ નું રૂડું નામ આપી સારી પેઠે હેનું જતન કરે છે. મહાન કવિઓ અને વિચારકો, દ્ધાઓ અને યોગીએ પણ આવી “ચળ ધી બચ્યા નથી કે તેઓ કરે છે, વિચારે છે,ખૂન કરે છે અને સમાધિ કરે છે અને કરવું, વિચારવું, ખૂન કરવું તથા સમાધિ કરવી એ સર્વ ક્રિયાઓ કે જે “મરજ્યાત નહિ પણ * ફરજયાત” હતી અને તેઓ “પપકાર” કે કલ્યાણના નામથી બચાવ કરે છે, પ્રશંસા કરે છે અને પછી લોકો એ ક્રિયાઓની મૂર્તિ પૂજે છે. અને–અને અમુક ઇચ્છિત પરિણામ ઉપજાવ્યા પછી ઠગારી નિહુર કુદરત પેલા કવિને, વિચારકને, દ્વાને અને યોગીને ચળના પ્રત્યુત્તરમાં તેઓએ કરેલી ક્રિયાને અંતે લોહીલુહાણ કરી મૂકે છે-કેવચિત નાશ પણ કરે છે. ગરીબ બિચારા “પરગજુ ” પ્રાણીઓ ! કુદરત હેમને કેવા નચાવે છે, ફસાવે છે અને ફસવામાં જ “મજાહ' કે “ધ” કે “ન્યાય” કે “નીતિ મનાવે છે ! જાતિમાં અમુક ચીજની ખામી પડે એટલે કુદરત એકાદ વ્યક્તિને “દયાની ચળ ઉપજાવે, કે કોઈમાં યશની ચળ ઉપજાવે, કે મૂછગત સ્થિતિમાં જોયેલાં ને ચીતાર, લખનાર, વા. મ. શાહ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈનહિતમ્બુ. કાઇમાં કરજ 'ની ચળ ઉપા; પછી તે ચળવાળી વ્યક્તિ તે ખામી પૂરવાની ક્રિયા કરે અને તે ધરાઇ લાહીલુહાણ થાય. ગમે તેમ પશુ, કુદરતે પેાતાનું ધાર્યું કરી લીધું ! બિયારા નીતિવાદીઓખાસ કરીને ભલા આદમીએ-આવી રીતે અજાણતાં એ અંબિકાનું સ્મર પાતાના લેાહીથી ભર્યાં જ કરે છે અને અંબિકાની દુનિયાના પેટના ખાડા તેથી પ્રસયા જ કરે છે ! અંબિકાના—કુદરતના—આ પ્રપંચ કે જે દુનિયાને માટે બહુ હિતાવહ છે પણ ખાસ વ્યક્તિને માટે ત્રાસ રૂપ છે—તે પ્રચને કાઇ કાષ્ઠ તત્ત્વજ્ઞાની કે યાગી હમજી જાય છે ખરા અને તે કા± વખત તે માટે વૈર લેવા પણ તત્પર થાય છે,—એટલે સુધી કે કુદરતને નાગી કરી દુનિયા સમક્ષ ખડી કરવા અને ભલી મનાયલી તે ચંડિકાનું ભયાનક સ્વરૂપ લેાકેામાં ખુલ્લું કરવા કલમની તરવાર પકડે છે. સત્યનું એકાદ નગ્ન સ્વરૂપ તે કાગળ પર આલેખે છે અને ક્ષણભર ખુશી થાય છે કે તે કાવ્યા છે ! પરન્તુ એને બિચારા રમકડાને ચ્હાં ખબર છે કે વાડ્મય જગતથી પર એવી એ સત્ય સુંદરીને મ્હારે તે વાડ્મય જગતમાં ખેચી લાત્રવાતે જોર કરી રહ્યો હતા તે જ વખતે તે ચતુર સ્ત્રી પાતાની જગાએ સુંદરીને ગાઢવી દઇ પાતે તા હસતી કૂદતી છટકી જ ગઇ · વિચારક'ની જાળમાં જળને બદલે ઝેઝમાં જ આવ્યાં હતાં ! ** * આભાસ હતી અને એવી . મ્હને પણ એક દિવસ ચળ થઈ આવી. અમારી જાતિના ીમારીની સારવાર માટે સેંકડા શ્રીમંતા અને હજારી ગરીમેનાં નાણાં એકઠા કરીને એક આષધાલય સ્થાપવામાં આવ્યું હતું. ચેાડા દિવસેામાં જ નાણાં પુરાં થયાં અને આષધાલયને તાળુ દેવાને કાર્ય વાહકા એકઠા થયા. તેએ સધળા શ્રીમતા હતા પણ થોડા સે રૂપિયા આપી કે ઉધરાવી આવધાલયને ઉગારવાની એમને ઇચ્છા નહેાતી. હું એ વખતે એમને લેાભી, જડવાદી અને પથ્થર કહી મનમાં જ ધિક્કારતા; કારણ કે હું એકાંત પરમજીવાદી હતા ! તસુાઇ ખેંચાઇ, નિષન કુટુમ્બના ભાગે, મ્હેં એક સારી રકમ અર્પણું કરવા અને ઉપકારી આષધાલયને ચાલુ રાખવા ઇચ્છા જણાવી. પણ શ્રીમ‘તેને ' ઇર્ષ્યા ' થઈ! તેઓએ ગંભીર વદને મ્હેતે ધન્યવાદ આપ્યા પણ મ્હારી સખાવત રીકારવા ના કહ્યું અને સંસ્થાને તાળુ આરવાના ઠરાવ કર્યાં. મ્હે. પશુ નવી ખાનગી સંસ્થા ખેાલવાના . • Page #227 -------------------------------------------------------------------------- ________________ ભલાજીના સત્યનું અસલ સ્વરૂપ–એક માનસિક શસ્ત્રāધના તરંગા. ૨૧૩ " હાથ અને મ્હારાં સઘળાં સાધનાને ભાગે બને ...ાં સુધી તે ચલાવવાના નિશ્ચય કર્યો. ચંડિકાએ મ્યુને બરાબર હાથમાં લીધે. સખ્ત ચળ મ્હારામાં ઉત્પન્ન કરી અને મ્હે' ખૂબ વલૂછ્યું. કેમ, પછી લેાહી કેટલું વધુ તે જાણવા હમે તેજાર હશે? અને કેમ ન હેા? પારકાં દુઃખેા સાંભળવા અને તે દુઃખેા પર હસવા અને બહુ તા · બિયાર દયાપાત્ર ! ’કહી હૈની લાગણીના ટૂંકડે ટૂકડા કરવા કાણુ નથી હેતુ ? હમારી એ મૂંગી ભીખમાં નિર્દયતા હું હવે જોઇ શકુ છું. ભખારી આવ્યા । તુરત નાખી એક આની કે પત્રલીના સીક્કો ગુપચુપ હેના હાથમાં મૂકવાની મ્હારી મૂર્ખતા હુવે—આટલા અનુભવા પછી—રહી શકે નહિ ! પારકાં દુઃખે! સભળવાના લેાલુપી કા । ગમે તેટલા કાલા વાલા કરે તેથી પીગળી જઇ ઝટપટ આપવીતી કહી દેવા કૂદી પ એટલા ‘ ભલેા ’—એટલે! · ઉદાર ’~એટલેા ‘ પરગજુ ’ કે ‘ દયાળુ હવે હું રહ્યો નથી. હું હુંમને ટટળાવીશ-આડાઅવળા માનસિક સૃષ્ટિમાં ખેંચી જશ—થકવીશ અને તે પછી, તે પછી જો હમારા શ્વાનને હજીએ સાંભળવાની જીજ્ઞાસા રહી હશે તે આપવીતી સંભળાવીશ. વગર મુશ્કેલીએ મળતી ચીજ, આવનારને લેનારની દૃષ્ટિએ ભૂખ બનાવે છે, એ હું હવે હમજ્યા છું. હા, હું મૂર્ખ અવશ્ય છું. દુનિયાના દરેક મનુષ્ય થેાડા કે ઘણા, એક યા બીજી બાબતમાં, મૂર્ખ અવશ્ય છે. વૈધક શાસ્ત્ર એમ કહે છે એટલું જ નહિ પ અધ્યાત્મ શાસ્ત્ર તેા વળી ભાર દઇને કહે છે. પણ તે છતાં, મ્હને મૂર્ખ કહેવાના હક્ક હું ઝિન્હેં’ રાખ્વા માગુ છુ : મ્હારાથી મ્હોટા મૂર્ખાઓ હુને બનાવીને મૂખ 'હી જાય એ હું હવેઆટલા અનુભવ પછી—સહન કરી શકુ નહિ. અને મ્હાટા મૂર્ખાઆ મ્હારી આપવીતી સાંભળી મ્હારી • દયા ખાય એ તે મ્હારે • ' રાજક મન મૃત્યુ સમાન જ થઇ પડે. માટે જ કહુ સિવાય મ્હારી આપવીતી સાંભળવાની હમારી નહિ જ. શરત મંજીર હેાય તે! ચાલે! મ્હારી સાથે સ્થૂલ અને સૂક્ષ્મ સૃષ્ટિએની ભૂલભૂલામણી અને ખીણામાં ભટકવા છુ કે હુમને કસ્ય! ભીખને હું દાદ આપીશ પેલું સ્વામે શું જુએ છે ? કન્યા પરણીને પતિગૃહે સીધારે છે, તેની સખીએ હેતે અવનવાં સુખા માણવા જતી જોઇ મનમાં એની હા કરે છે, હૅનાં સગાં સંબધીએ આ પ્રસંગને ખુશાલીના Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. ૨૧૪ પ્રસંગ માની વા—માજો અને ગીતેાની ગર્જના કરી રહ્યા છે. પશુ—પણ તે કન્યા તે શું કરે છે તે જુએ છે? તે તે રડે છે, અશ્રુ વહેવડાવે છે, ડૂસકાં ખાય છે. હમે કદાપ કહેશે કે તે તે માતા-પિતા—ભાઇ મ્હેન વગેરેના વિયેાગને લીધે રડે છે અગર શરમાળપણાને લીધે એમ કરે છે. હમારા દોષ નથી : તેણીને પાતાને—તેણીના Conscious mind ને જ—માલમ નથી કે તે શા માટે રડે છે. માલમ છે માત્ર તેણીના sub-conscious mind ને; કારણ કે તે જ ખરૂં જાણે છે. તે જાણે છે કે તેણીના સુખદ્ શરીરબંધારહ્યુ, નિશ્ચિ ંત મન અને સ્વતંત્ર આત્માને ભેગ આપવાને તેણી ડગલાં ભરી ભરી રહી છે, એ પરિણામાતી આગાહી એ જ અશ્રુ છે. લગ્ન ક્રિયા અને જનારા સૂચના લા’બાજ ઋષિઓ જાણતા હતા, કે જેમણે લગ્નક્રિયા માટે યજ્ઞકું ડ ચેાજયા હતાં. અને આ તરફ્ નજર કરે. પેલુ હૃષ્ટપુષ્ટ ધેટુ ય્તાં જાય છે? * " ભાગ બનવા ! અઠવાડીઆવ્યું હતું, ખૂબ ખવરાઆરાધના થઇ હતી, જે કે આરાધન!, તે ભક્તિ, માત્ર · · . પવિત્ર ' બ્રાહ્મણના હાથે ભદ્રકાળીના આએ થયાં. હેને સારી રીતે રાખવામાં વવામાં આવ્યું હતું, દેવ તરીકે હૈની હેતે બિચારાને ખબર નહેાતી કે તે હૈની ગરદન કાપવા માટે જ હતી. અને ગરદન કપાય તે પણ ધ’ના ‘પવિત્ર’ નામથી જ, નહિ કે માંસાહાર નિમિત્તે ! તે પણ જેવાતેવાની તલવારથી નહિ પ્ણ પવિત્ર' બ્રાહ્મગુતી જ તલવા થી !...સઘળી નમ્ર' વ્યક્તિ પવિત્રતાના આજારથી જ હુણાય છે...અતિ નમ્ર મહાત્મા ગાંધી ઝ્હારે દેશના સ્વાભાવિક ગુસ્સાના પરિણામેાત પણ અટકાવવા મથી રહ્યા હતા ત્હારે એ મથનને—એ શાંત સત્યાગ્રહને—એ શાન્ત વડતાલાને ગુન્હા’ ફરારી મહાત્માને પુકડવામાં આવ્યા; એમની પાછળ લેાક્બળ પુષ્કળ ન હેાત તા વાત એટલેથી ન અટકતાં કઇ જૂદે જ પ્રેગ્રેસ થયેા હાંત. અને આજે ઈંગ્લંડમાં સંખ્યાબંધ હડતાલેા પડે છે, લેાકા તાાન પણ કરે છે હેને કાંઇ થઇ શક્તું નથી; ઉલટું નતું પાસું મૂકવું પડે છે. પ્રજાને હડતાલ પાડવાને જન્મસિદ્દ હક છે' એ ğાં સ્વીકારવામાં આવ્યું છે. એ જ હક્ક × ગોંધી રજુ * " કરે અને વાદાર લેાકેા હૈને અનુસરે તેા દંડાય, અને તે પણ · લેાકેાની શાતિને હમે હરકત કરી છે' એવા ખ્વાનાથી—એવા સુથીઆરથી દંડાય ! નીતિવાદના આ ઢાંગી જમાનામાં, ખરાબમાં ખરાબ અત્યાચાર પવિત્રતા, નીતિ, ભલાઇના નામથી જ થાય છે. લેાકેાની દયા ખાતર લેાકેાની હડતાલને પ્રદેશ સરકાર ગુન્હા s . و Page #229 -------------------------------------------------------------------------- ________________ ભલાઈના સત્યનું અસલ સ્વરૂપ એક માનસિક શસ્ત્ર વૈદ્યનાં તરગે. ૨૧૫ ઠરાવે, એ કેવી મશ્કરી? પણ એમાં નૈકરસાહીને કાંઈ દોષ નથી. એ તે સ્વભાવતઃ જ બને છેઃ હીરે હીરાથી જ કપાય, ઝેર ઝેરથી જ દફા થાય, ભ્રતા નમ્ર સિદ્ધાંતથી જ પરાજય પામે. આ બધું હમને નીતિવાદીઓને સાંભળવું પણ ગમતું નહિ હાય, હળાહળ ઝેર જેવું લાગતું હશે; પણ એમાએ હમારે દોષ નથી. બનાવટી નીતિવાદ એ હમારી પ્રકૃતિ બની ગઈ છે. કુદરતની ભયંકરતા હમે સહન કરી શકતા નથી તેથી એવી ભયંકરતા કુદરતમાં હોવાનો સ્વીકાર કરવા પણ હમારું હૃદય ના કહે છે. અને તેથી હમે ભય કર સત્યને unconsciously અસત્ય જ કહેવાના, એમાં મને કાંઈ આશ્ચર્ય લાગતું નથી લગ્ન, રાજ્યારોહણ ઈત્યાદિને હમે “પવિત્ર” ઠરાવ્યાં છે, જો કે તે “ભયંકર અનિવાર્યતાઓ” છે. લગ્ન એ શું લુટ નથી? રાજ્યારોહણ એ શું ઇશ્વરદત હક કે ઈશ્વરી (પક્ષપાતી) કૃપાના બહાને લાખે મનુષ્યોને બે માં નાખવાની તજવીજ નથી ? પણ હમે તે એ બધાંને પવિત્ર” માન્યાં છે–હવે એની ચર્ચા પણ ન થઈ શકે ! ભલે પવિત્રતા પૂજાઓ! ભલે “પવિત્રતાની સફાઈભરી તલવારથી “નમ્ર” ઘેટાંઓ ભદ્રકાલી માતાના ખેાળામાં સીધારો! દુનિઓમાં સદાકાળ એમ બનતું આવ્યું છે અને બનતું રહેશે. થોડા “જાનારા” મૂછમાં હસતા હશે, જે કે તેઓને પણ બીજા અસંખ્ય પડોસીઓનું “નમ્ર વાતાવરણ મુંગી અસર કરતું હોવાથી “નમ્ર’ બની પવિત્રતાની તલવાર મારફત કાળી માતાના ખેાળામાં જવું તો અવશ્ય પડે છે. હવે પેલી ભડભડ બળતી ચીતા તરફ નજર કરે. ઓહ, શું સૅકોની જબર મેદની મળી છે ને? શું આકાશ પાડનારા અવાજ થાય છે ને! આ બધું શું છે, ભાઈ? એ ચીતામાં કોણ સુંદરી છે? શા માટે? પૂછ પૂછ હજારે મસ્ત બનેલા લોકો પૈકીના કોઇને. શું કહે છે? “ અરે, એ તે “સતી” થાય છે–સતી! પરલોકમાં હેના પ્યારા પતિને મળવા જાય છે–પ્લેટામાં મોટું પવિત્ર કાર્ય કરે છે,-ધન્ય છે તેણીના અવતારને! ધન્ય ધન્ય હેના માતાપિતાને? આ તે જગંદબા ! એની રાખ માથે ચેળવાયેગ્ય છે !”—અને ખરેખર સતીઓ અને સતાઓ-જગદંબાઓ અને પુરૂષ મને જ આ પ્રમાણે જગત બાળામાં “લે કો'ની પવિત્રતા સમાયેલી છે! એક સ્ત્રી એ મા સથી ભગઈ તે હવે બીજાથી ભગવાય એ વ્યક્તિથી રાહ નું નહિ એટલે મનુષ્યને સ્વાભાવિક એવી ઈર્ષાબુદ્ધિએ પુનલનને “પાપ” – અપવિત્ર મનાવ્યું, પણ પુનર્લગ્ન ન કરવા દેતો ચેન તે ને પડ્યું! :-એ કિધવા જે કેઈથી છૂપ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જનહિત છું. વ્યવહાર કરે તે તેણીના પતિ અને પિતાના મૂળને “ કલંક લાગે. આ પ્રમાણે તેની હયાતી જ પતિ અને પિતાના કુળ માટે ચિંતાનો વિષય થઈ પડી. ઉપરાંત વળી એનું ભરણપોષણ કરવાની પીડા ઉભી થઇ, એના નિસાસા સાંભળવાની ચિંતા ઉભી થઈ !... આમાંથી કેમ બચાય?... સ્વરક્ષાની પ્રકૃતિએ સૂચવ્યું કે વિધવા જે બળી મરે તો “સ્વ” માં જાય અને પતિને પાછો મેળવે ! પણ એમ તો કયું બુદ્ધિ પામેલું મનુષ્ય જીવતાં બળી મરવા તૈયાર થાય? એટલે પછી મરજીથી બળી મરવાની ક્રિયાને “સતી થવાનું પવિત્ર નામ આપવામાં આવ્યું અને એને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવ્યું. આ ધાર્મિક સ્વરૂપ એ બીજું કાંઈ નહિ પણ જુલમીમાં જુલમી કામનું “ નમ્ર' હથીઆર છે, “ ભયંકર આવશ્યકતા” નું સુગરકાટેડ સ્વરૂપ છે. એટલી હદ સુધી “પવિત્રતા’ની માત્રા એ ક્રિયામાં ભરવામાં આવી કે, બિચારી વિધવા બીજા સ્વાથીઓએ તેણીમાં Dરેલી ઇચ્છો કે જે હમણું “સ્વેચ્છા” કહેવામાં આવે છે તે દ્વારા બળી મરવા ચીતામાં ઝીપલાવ્યા પછી આગની ઘટનાને અનુભવ શરૂ થતાં ચીચીઆરી કરી મૂકે છે તે ચીચીઆરી રખેને કોઈને દીલમાં દયા ઉત્પન્ન કરવામાં ફાવી જાય એ ડરથી લોકો એ ચીચીરીને ડુબાવી દે એવી “ જય અંબે ! જય અંબે ! ” ની “પવિત્ર ” ગર્જનાઓ અને પવિત્ર ” જયવાધનો ઘોંઘાટ કરી મૂકે છે... આહ, પવિત્ર 'તાની કાતીલ તલવાર !...આહ આહ નીતિનાં ત્રાસદાયક સ્વરૂપે ....નમ્ર નામોથી નમ્ર બકરાંઓને શિકાર કરી એ રીતે સ્વરક્ષા કરવાની પ્રકૃતિના અભૂત માગી ! ચાલો હારે હું પણ કહીશ કે, ધન્ય છે “સતી ” ને ! ધન્ય છે સતાને ! ધન્ય છે દાતાને ! ધન્ય ધન્ય છે તે સાધુ પુરૂષને ! ધન્ય ધન્ય ધન્ય છે આંખો મીંચીને-દરેકે દરેક આથડતા ભૂતને બચાવવા–ન હાય કરવામાં પિતાની સઘળી શક્તિઓને-ખૂદ મર્યાદિત આત્મશક્તિને પણ લૂટાવી દેનાર પરગજુ પુરૂષને !...પણ આ ધન્યવાદ હું હમ * લોકો ” થી ડરીને–તમારા લોકાચારને ન અનુસરૂ તો હવે * અસાધારણ ” વ્યક્તિ માની હમે મહારું જ ખૂન કરવા માટે વળી કિઈ પવિત્ર હથીઆર તૈયાર કરે એ ડરથી–આપું છું, બાકી મહારું મન તો એ ધન્યવાદ પામતા સતાઓ અને સતીઓના માથા ઉપર છુપી રીતે ઝઝમતી ચિતા અને ફરસી અને તલવાર જોઈ રડે છે અને એનાથી બોલી જવાય છેઃ “ ગરીબ બિચારાં યજ્ઞનાં ઇંધન ! ચરે એમની ખરી દયા જાણનાર કોણ મળશે?” . Page #231 -------------------------------------------------------------------------- ________________ : - ભાઈના જુનામાં સત્યનું અસરસ્વરૂપ. ૨૧૭ અને હજીએ શું મહારે આપવીતી કહેવી બાકી રહે છે? આ દોથી પણ હમે મહારી આપવીતી નથી હમજી શક્યા? તે સાહેબજી, સલામ ! હમારી સાથે માથાં ફેડવામાં મહને કાંઈ “રસ ” પડશે નહિ. હમને પિતાનાં દુશ્મનાં રોદણ સંભળાવી હમારી નિર્દય તુચ્છ “ સહાનુભૂતિ ' મેળવવા જે માણસ ઈછતે હેય–સુખ અને સમૃદ્ધિ ગુમાવી હેને બદલે શઠેની “ સહાનુભૂતિ ” (!) પ્રાપ્ત કરવા જે માણસ ઈરછી શક્તિ હાય-હેની પાસે જ પધારે હમે, સાહેબ બહુ ડાહ્યો છે, દયાળું છે,કોઈના દુઃખ સાંભળજવાને કાન ખુલ્લા મૂકે એટલા પરગજુ છો; અને હું–હા હા હા ! ધ વચી ઉજાગરા લેનારા મૂર્ખઓમાંને એક છું, કોઈને ઉપયોગી થવા છતાં “ભલાઈ , કે “ ઉપકાર ખાતર નહિ પણ શેખ ખાતર એમ કરવાનું કેહેનાર જડવાદીએમને એક (જો કે હવે હુને જણાય છે કે એ “ શેખ પણ નહોતે—માત્ર કુદરતે મોકલેલી “ચળ” હતી!) હારે હમારે ને તેરે કેવી રીતે બને? અમને તે એકલા જ મરવા દે, બહુ દયા આવ તે અમને જલદી મારવામાં (કે જેથી બહુ રીબાઈએ નહિ ) મદદગાર થજો અને પાછળથી–હમારામાં હમેશ થતું આવ્યું છે તેમ–એકાદ પાળીએ કરજે કઈ સ્મરણ ફંડ કરે છે, કે કેનવાસ પર છબી ચીતરાવજો, કે “બિચારે બહુ ભલો હતોએ કેમળ હતો કે એને આખો ને આખો ખાઈ જઈએ તે હાડકાં પણુ નડે તેવાં કઠણ નહતાં!” એમ કહી ડાં આંસુ ખેરવવા એકાદ સભા બોલાવજે. અને અમે ? અમે વલુબી વલુળીને લોહીલુવાણ થયા પછી ચળે ” ને ગાળ દઈશું– “ચળ” નું મૂળ સ્થાન શોધી કહાડવા આકાશ-પાતાળમાં આથડીશું—“ચળ’ ફેંક્તા ચંડિકાના છૂપા હાથને પકડી પાડીશું અને તેણીને ખેંચીને અહીં લાવી હેનું “મ્યુઝીઅમ” – હમને જોઈએ તો “ દેવાલય –બાંધવા મથીશું અને કદાચ એ પદેવાલયના એક પથ્થર તરીકે જ કોઈ અમને ચણ નાખશે! કેમ એ વાત નથી મનાતી ? પૂર્વના સર્વ ઉસ્તાદ કારીગરેને તેઓ હારે. પ્રચંડ કીલે ચણ રહેતા ત્યારે કીલ્લાના એક અધુરા રાખેલા ભાગમાં જીવતા જ ચણી લેવામાં આવતા એ ખરી બીનાથી પણ હમે શું અજ્ઞાત છે ? કઈસ્ટનો વધ કર્યા પછી એનાં લોહી-માંસ દરરોજ ફરી ફરીને પીવામાં આવે છે અને તેથી પવિત્ર થવાની ઈચ્છા રખાય છે એ શું તમને માલુમ નથી ? હારે હમારી સાથે વિચારેની આપ-લે કરવા માટે મારી પાસે કઈ ભાષા નથી. પધારે, સાહેબજી ! આપ જેની ભાષા હમજી શકતા હે તેવી કોઈ સહધર્મી વ્યક્તિ પાસે પધારે ! Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈનહિતેચ્છુ. સમાલાચના. "Shakti and Shakta, by Sir John woodroffe, published by Messrs Luzac & Co, London, printed at the Olympian Press, 56 Bechu Chatterjee Strect, Calcutta, Available at messrs Thacker & oo & messrs Taraporewalla & Sons, Fort, Bombay. 72 L An ardent devotee of the Shakti aspect of the Unknowable, Sir John Woodroffe has endered valuable services to the mystic side of Hindu philosophy by writing this book. He has thrown sufficient light on the significance of the Tantras, Shakti and Shakta, Chit-Shakti, Maya-Shakti, the origin of mantra, Shakta Sadhana and Kundalini Shakti. Every lover of philosophy, every politician and leader, every one who intends doing something grand must read this book. Simplified principles of this Science must be preached throughout India if India is ever to be a nation of great men. Where Shakti is preached, weakness cannot linger. That an Englishman should devote his life to understand and appropriate the Truths discovered by old Indian Rishis and misunderstood by the modern Indians themselves, reflects much credit upon him and bespeaks of the growing zeal for the quest of Truth among our western brothers. सौ वर्ष जीवित रहनेका सुगम उपाय, सेम तथा प्राશક શ્રીયુત હીતરસિંહ દ્વિવેદી વાનપ્રસ્થ, મુલતાનપુરા-આગ્રા, મૂલ્ય ૦-૩-૦. આરાગ્યના સામાન્ય નિયમેાના સરળ ઉપદેશ, જનસાધારણમાં પ્રચાર કરવા યેાગ્ય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ સમા લોચના. ૨૧૮ મહારી વીતક વાર્તા, લેખક મુનિ શ્રી છોટાલાલજી, પ્રસિદ્ધકર્તા વિધવાબાઈ રંભાબાઈ મૂલ્ય ૦-પ-૦, મળવાનું ઠેકાણું ડી. વી. તલસાણીઆ, નાની બજાર, વઢવાણ કેમ્પ. આ પુસ્તકમાં એક કલ્પિત વિધવાના દુઃખની કહાણી એક જૈન મુનિના હાથથી લખાયેલી છે. મુનિશ્રી કહે છે કે કંઠાળ પ્રદેશની એક વિધવાએ હેમને પિતાની કહાણું કહી સંભળાવીને ઘટતા ફેરફાર સાથે પ્રગટ કરવા વિનંતિ કરી, એવા આશયથી કે સમાજનાં દીલપર તેથી સચોટ અસર થવા પામે અને બીજી વિધવા બહેનેને ભવિષ્યમાં ફાયદો થવા પામે. આખું પુસ્તક લાગણી ઉશ્કેરનારું, અથુપાત કરાવનારું અને “ પોપકાર ” ના બહાને નીતિમાન વિધવાઓનું શીલ = લૂટી એમને અભ્રષ્ટ તતભ્રષ્ટ કરનાર પૂત્ત તરફ તીરસ્કાર ઉપજાવનારું છે. વિધવાવિવાહના વિરે ધીઓને આ હાની કહાણી ખાસ વંચાવવી જોઈએ છે. ભાષા પણ દંભવગરની છે. જૈન મુનિઓનું એક કર્તવ્ય દાખીને દીલાસો આપવાનું છે અને મુનિશ્રી છોટાલાલજીએ આ પુસ્તક લખીને સેકડે વિધવાઓની વકીલાત કરી હેમને એક પ્રકારને મુગો દીલાસો આપ્યો છે, જે સ્તુત્ય છે. જૈન મુનિએ સંસારના સવાલમાં પડવું જોઈએ કે એનાથી દૂર રહેવું જોઈએ એવો એક સવાલ કેટલાક તરફથી ઉપસ્થિત કરવામાં આવશે. આ સવાલ, વિધવાઓએ ફરી લગ્ન કરવા જેટલી નબળાઈ ધારણ કરવી જોઈએ કે કામને પરાજય કરી એને વટાવી જ જોઈએ, એ પ્રશ્નના જે જ છે. બન્ને સવાલને ઉત્તર એકસાથે અને એક જ રીતે આપી શકાય તેવો છે. એક ગૃહસ્થ વા ત્યાગી કે જેણે આત્મવિકાસને માર્ગ સ્વીકાર્યો હોય એણે પ્રથમ તે “ લાગણી” ને “અશુભ – માંથી ખેંચી “ શુભ ” માં લાવવી જોઈએ અને પછી “શુભ” “અશુભ ” થી પર એવા “શુદ્ધ’ – નિશ્ચય”માં–સ્થીર થવું જોઈએ. આ ક્રમ છે. બીજાની દયા ખાવી-એટલે સુધી કે દેષિતની પણ દયા ખાવી એ “શુભ ”ના અનુયાયીને માટે આવશ્યક છે–એના પિતાના આત્મવિકાસ માટે આવશ્યક છે. શુભ (દયા, ક્ષમા, પરેપકાર) માં લાંબી મુસાફરી કર્યા બાદ તે “શુદ્ધ” માં દાખલ થાય છે કે હાં હેનું હૃદય તે ભૂમિકા ” ના કઈ ખાસ પ્રકારના પહાડી વાતાવરણને લીધે એવું બને છે કે એને કોઈ ચીજ કે બનાવ અસર જ કરી શકે નહિ. હાં પછી વિધવાની કે સધવાની, દુખીની કે સુખીની, ગૃહસ્થની કે ત્યાગીની દયા ખાવાનું કે લાગણું ધરાવવાનું રહેતું જ નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નહિતરછુ. ધ્યાનમાં રહે કે એ ઉંચી સ્થિતિ છે, પણ મધ્યમ સ્થિતિમાં થઇને આગળ મુસાફરી કરવાને પરિણામે જ એ સ્થિતિ ઉદભવે છે. તેવી જ રીતે વિધવા કે વિધુર અનેક ઠેકાણે મનથી કે શરીરથી કે બન્નેથી ભટકવા રૂપ કુકર્મમાં પડે હેને આપણે “અશુભ” માને, એક જ પાત્રમાં મન તથા શરીરને ગોંધી રાખે અર્થાત એક પાત્રને ખુલ્લી રીતે પરણી બેસે હેને “શુભ ” માને, અને કોઈ પણ પાત્રમાં મહ ન ધરાવતાં સપૂર્ણપણે કામને છતી હેનાથી “પર” જાય એને “શુદ્ધ માને. આ “શુદ્ધ” ની દશા ભલભલા ગીઓ માટે પણું મુશ્કેલ છે, તે ઈચ્છવાજોગ અવશ્ય છે-કહો કે “ક” છે, પણ તે કોઇને માથે ફરજ્યાત ઠરાવી શકાય નહિ. એ પગલું વ્યક્તિની પિતાની ઇચછા અને શક્તિ પર આધાર રાખે છે એટલે સમાજે એને અચ્છીક વિષય તરીકે જ રાખવું જોઈએ, નહિ કે ફરજ્યાત. કૈવલ્ય એ શ્રેષ્ટ ચીજ અવશ્ય છે છતાં સમાજ એમ ન ઠરાવી શકે કે જે માણસે કૈવલ્ય નહિ પ્રાપ્ત કરે એને સમાજથી બાતલ કરવામાં આવશે. સમાજની સત્તા હદવાળી હોઈ શકે. સમાજમાં અંધાધુધી થવા ન પામે એટલા માટે સમાજ “ વ્યભિચાર ” ને ગુન્હ ઠરાવી શકે, પરંતુ ખુલ્લી રીતે થતા પુનર્લગ્નને “ ગુન્હો ' ઠરાવી ન શકે. વધુમાં વધુ સમાજ એટલું કરી શકે કે કોઈ યુવતી પુનર્લગ્નની છૂટ છતાં હેને લાભ ન લેતાં દઢ ચિત્તથી બ્રહ્મચર્ય પાળવામાં ગૌરવ માને હેને આદર્શ માની તારીફ કરી શકે, બહુમાન કરી શકે અને એ રીતે બીજી વિધવાઓના દિલમાં ઉચો આદર્શ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરી શકે. ભણવું એ ઉત્તમ ચીજ છે, તથાપિ કોઈ સરકાર જ્યહારે ફરજ્યાત કેળવણી દાખલ કરે છે હારે માત્ર પ્રાથમિક કેળવણીને જ ફરજ્યાત ઠરાવે છે, દરેક યુવાને બી. એ. કે એમ. એ. થવું જ જોઈશે એમ ફરજ્યાત ઠરાવી શકાય જ નહિ,–જે કેB, A. કે M. A. થવું વધારે હિતકર છે. એ તે વ્યક્તિની ઇચ્છા, મગજશક્તિ, સાધન આદિ અનેક સંજોગો પર આધાર રાખતી બાબત જ ગણવામાં આવે છે. તેમજ સમાજને પણ વ્યભિચાર રોકવાનો હક છે, પરંતુ પુનર્લગ્ન રોકવાને હક હોઈ શકે જ નહિ. એ હક સમાજે જોહુકમીથી અને મૂર્ખાઈથી લીધેલો છે અને હેને પરિણામે વ્યભિચારમાં અસાધારણ વધારે થયો છે, અને તેથી ઉંચામાં ઉંચી નીતિ સુધી આગળ વધવાની સંભ ઉલટા ઓછા થયા છે. શુભ” માં થઈને જવાથી જ “શુદ્ધ પહોંચાય છે એ વાતને ભૂલી શુભને બલાત્કારથી દાબી દેવાય તે પરિણામ એ આવે કે વ્યક્તિને Page #235 -------------------------------------------------------------------------- ________________ સમાચના. ૨૨૧ આત્મવિકાસ જ અટકી પડે અને તે એક રાક્ષસ બને. શિષ્યા વિવાë –લેખક પતિ મનાલાલજી તર્ક. તીર્થ, કલકત્તા, મૂલ્ય ૦–૩–.બિચારા પંડિતજી મહારાજ હશે વર્ષ પરની પુરાણી દલીલમાં મહાલ્યા કરે છે. એમને ખબર નથી કે એમની એ ભદી દલીલે હજાર વાર ચુંથાઈ ગઈ છે અને કયહારનીએ હણાઈ. ગઈ છે. હવે તે કોઈ સ્થળે જીવતી હોય તે માત્ર તર્કતી પંડિતેના ભેજામાં જ ! હુને તે આવા પંડિતો અને તર્કતી દુનિયાને ભારરૂપ જ લાગે છે, એમનામાં સામાન્ય અલ” (Compion sense) ને પણ છાંટો હોવા માટે મને તો શકે છે. એક ઉદાહરણથી મહારા પાઠમને હારી આ સપ્ત ટીકાનું વાજબીપણું પુરવાર કરીશ. તકતીર્થ પંડિતજી કહે છે કે “ સિંહ એકજ વાર સંભોગ કરે છે, કેળ એક જ વાર ફળે છે, સ્ત્રીને તેલ એકજવાર રહડે છે અર્થાત સ્ત્રી એક જ વખતે પરણી શકે છે, અને રાણા હમીરની પ્રતિજ્ઞા પણ એક જ હોઈ શકે.” અને આ દલીલ પંડિતજી એ સિદ્ધાંત ઘડવામાં કામે લગાડે છે કે કોઈ સ્ત્રી બીજી વખત પરમી શકે જ નહિ.” જબરા તર્કવાદી પંડિતજી ! પ્રથમ તે ( જે પંડિતજી પોતે વિવાહિત હોય તે) હું પૂછીશ કે, એમણે માનેલા આદર્શ (સિંહ)ની માફક તેઓ પિતે આખી જીંદગીમાં એક જ વખત સંભોગ કરી સંતોષ પકડે છે કે કેમ? જે તે વિવાહિત હશે તે નકારમાં જવાબ આપવો જ પડશે. અને જે વિવાહિત નહિ હોય તો એમણે માનેલા ઉત્તમોત્તમ નીતિધર્મને અનુયાયી ગૃહસ્થ જીંદગીમાં એક જ વખત ત્રીસમાગમથી, સંતોષ માની શકતો નથી એમ કહેશે. અને એ વાત જે ચેસ છે તે આપણે–પંડિતજીના ન્યાયથી તો-એમ કહી શકીશું કે પંડિતજી અથવા એમના પસંદ કરેલા ઉચ્ચ નીતિવાળા ગૃહસ્થ એક તિર્યંચથી પણ નપાવટ છે અને મનુષ્ય વર્ગથી હેમને બહિષ્કાર કરવો ઘટે છે. કેમ નહિ? સિંહ જે કે તિર્યંચ છે તે પણ આખી જીંદગીમાં એકજ વખત સંભોગ કરે અને ધર્મ શાસ્ત્ર શિખેલો મનુષ્ય દરરોજ કે દર મહીને કરે છે તે તિર્યંચથી પણ ખરાબ ગણાય અને એટલા માટે એ પંડિતજીને મનુષ્યસમાજથી બાતલ કરવા જોઈએ. જળનું ઝાડ એક જ વાર ફળે છે” એ વાત હાટે માન્ય છે, પણ હું પૂછીશ પડિત તકતી કે, બીજે ઝાડો અનેક વખત ફળે છે અને તે છતાં ઝાડના વગ: . માંથી એમને બહિષ્કાર થતો નથી અગર બીજા ઝાડને અનેક વખત છે. ફળતાં અટકાવવામાં આવતાં નથી એ વાત પણ તેઓ જાણે છે કે ' **** * Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જેનહિતેચછુ. રાણું હમીરની પ્રતિજ્ઞા એક જ વાર લેવાય છે માટે તમામ સ્ત્રીજાતિનું વાગ્દાન પણ એકજ વખતે થવું જોઈએ એવું તર્કશાસ્ત્ર સ્વીકારવા પહેલાં પૂછવું પડશે કે તમામ સ્ત્રી જાતિને રાણું હમીર સાથે શું સંબંધ છે? અને જો સ્ત્રી જાતિને માથે રાણા હમીર (કે જે એક પુરૂષ છે) ને દાખલો કાયદા રૂપે ઠેકી બેસાડવો ધમ્ય છે રાણા હમીરના સજાતીય પુરૂષવર્ગ પર તે ખાસ એ દાખલો કાયદારૂપે ઠેકી બેસાડવો જ જોઈએ. માટે, પંડિત, પ્રથમ રાણા હમીરના સજાતીય પુરૂષવર્ગને બીજીવાર પરણતા અટકાવવાને કાયદે કરાવો અને પછી સ્ત્રી જાતિપર હમારે દર ચલાવવા બહાર પડજે. રાણું હમીરને દાખલો જનસાધારણની નીતિમાં ઘુસાડવા મથનાર માટે હને ખરેખર દયા આવે છે! આ બિચારા પિથા–પંડિતમાં, સામાન્ય અક્કલ, કહારે આવશે? પૃથ્વીના ભૂષણ રૂ૫ રાણા હમીર કે રાણા પ્રતાપ તે જવલ્લે જ પાકે, આખી દુનિયાના મનુષ્ય એવા થઈ ન - શકે, એટલુંએ આ ભણ્યાગણ્યાં બાળકને ભાન નથી. આ પિથાંપંડિતે કઈ ચીજને “આદર્શ મનાવવી અને કઈ ચીજને ફરક્યાત ઠરાવવી એને વિવેક કરી શક્તા નથી એ જ હેટો રોગ છે. તમામ સ્ત્રી પુરૂષોનો વિકાસ કરવા તરફ સમાજની દષ્ટિ હેવી જોઈએ અને તેથી હમીર, પ્રતાપ, મહાવીર ઈત્યાદિનાં ચરિત્ર લેકો આગળ આદશ” તરીકે ધરવાં જોઇએ, પણ એમના નિયમે લેગણું માટે ફરજ્યાત કરાવી શકાય નહિ. એ તે “શક્તિ” ને સવાલ છે. દરેક ગૃહસ્થ કુબેરભંડારી જેવા માલદાર થવું જ જોઈએ, નહિ તો હેને શિરચ્છેદ કરવામાં આવશે, દરેક સાધુએ મહાવીરની પેઠે સાડાબાર વર્ષની તપશ્ચર્યા કરી કૈવલ્ય મેળવવું જ જોઈએ, નહિ તે હેને બહિષ્કાર કરવામાં આવશે, દરેક પંડિત અને તકતી શંકરાચાર્યની પેઠે દિગવિજય કરવો જ જોઈએ, નહિ તો એમને દેશનિકાલ કરવામાં આવશે, આવા ઠરાવ જે સમાજ કરી શકી હોય તો જ “દરેક વિધવાએ કામને સંપૂર્ણપણે જીતવો જ જોઇશે, નહિ તે હેને બહિષ્કાર કરવામાં આવશે” એવો ઠરાવ તે કરી શકે આદર્શ અને વ્યવહાર, વ્યક્તિગત ધર્મ અને સામાજિક કાનુન, ફરજ્યાત ધર્મ અને મરજ્યાત ધમ' એ વચ્ચે વિવેક નહિ કરી શકવાથી જ વિધવાવિવાહના સવાલનું રહસ્ય ધર્મના ઢગલા” એથી હમજી શકાયું નથી. એક શાળામાં સાતમા વર્ગના વિદ્યાર્થી માટે સ્થાન જોઈએ અને એકડા ઘુંટતા વિદ્યાર્થી માટે પક્ષુ સ્થાન જોઈએ; Page #237 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના. અને શાળાના બુદ્ધિશાળી અધ્યક્ષનું કર્તવ્ય એકડા ઘુરનારને પહેલા વર્ગમાં, પછી ક્રમશઃ બીજા ત્રીજા અને છેવટે સાતમા વગમાં લાવી મૂકવાનું હોવું જોઈએ. શાળામાં સ્થાન માત્ર હેમને જ ન મળવું જોઈએ કે જેઓ એકડે પણ ધુંટવા ખુશી ન હોય પણ માત્ર ભટકવા જ માગતા હોય તેમ સમાજમાં રહડતી ઉતરતી અનેક શ્રેણિના મનુષ્ય રહી શકે અને જીવી શકે એવું મધ્યમસરનું બંધારણ હોવું જોઇએ. માત્ર ભટકતા-વ્યભિચારી સ્ત્રી-પુરૂષોને જ ત્યહાં સ્થાન ન મળવું જોઈએ. એકવાર નહિ પણ એકવીસ વાર પુનર્લગ્ન કરનારને પણ સમાજથી દૂર ન કરી શકાય; હા, એનો દરજજો હલકે અવશ્ય ગણાવે જોઈએ અને શુદ્ધ સધવાધમ તેમજ વિધવાધમ બહાદૂરીથી પાળનાર સ્ત્રી-પુરૂષોને અને ખાસ કરીને મુદ્દલ લગ્ન ન કરતાં આજન્મ બ્રહ્મચર્ય પાળનાર સ્ત્રી પુરૂષોને દરજજો રહડીઆતે ગણા ઈએ. આપણે ઘરમાં શું કરીએ છીએ? માત્ર સુવર્ણ કે ઝવેરાત જ ઘરમાં રાખવાં અને પીતળ કે લોખંડને ઘરમાં આવવા જ દેવું નહિ એમ અદ્યાપિ સુધી કઈ ગૃહસ્થ કરી શક્યો છે? હા, તે સુવર્ણને તીજોરીમાં રાખશે, ચાંદીને કબાટમાં રાખશે, ત્રાંબા–પીતળને અભરાઈ પર રાખશે અને લોખંડ કે માટીની ચીજોને હાં હાં કે ઓટલા પર પણ રાખશે. પણ તે ચીજો સિવાય ચલાવી લેવાનું તે નહિ જ પાલવે. આવી સાદી બાબતે પણ ધર્મશાનાં પાનાં ઉથલાવનારા નથી સહમજી શક્તા અને તે છતાં તેઓ સમાજના નેતા કે શાસ્ત્રના ઉપદેશક થવા બહાર પડે છે! શાસ્ત્રના અર્થ પણ એમના બે આંગળના મગજમાંથી વિકૃત થઈને જ બહાર પડતા હોઈ એવા ઉપદેશકો સમાજને હમેશાં ભયરૂપ જ થઈ પડે છે. દેવદ્રવ્ય સંબંધી મારા વિચારે –લેખક શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, પ્રકાશક રા. અભયચંદ ભગવાનદાસ ગાંધી ભાવમ્બર દેવદ્રવ્ય સંબંધી ચર્ચા પંડિત બહેચરદાસે મુઠ્ઠીભર જેનો સમક્ષ આપેલા એક ભાષણમાંથી ઉદ્દભવી હતી અને એ દડે આખરે જૈન સાધુઓના પગથી ઠેકર ખાઈને ખૂબ ગતિમાન થવા પામ્યો છે. ઉક્ત - ઍમ્ફલેટ જેવાં સુમારે દશબારે પેમ્પલેટ, હેન્ડબીલો મહારા પર અભિમાયાથે મેકલવામાં આવ્યાં છે અને જેન અને બીજાં પેપરમાં અનેક ચર્ચાપ થવા પામ્યાં છે તે તે જુદાં. આટલી હદ સુધી તકરાર જાગે અને તે પણ એવા જમાનામાં કે જે વખતે આખી દુનિયાને જીવવા કે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈનહિત છુ. મરવાની ચિંતા થઈ પડી છે, એ ઘણું ખેદજનક છે. જેટલી દરકાર દેવદ્રવ્યની ચર્ચા પાછલી જેન મુનિઓ અને ગૃહ આજે બતાવે છે હેના. દશમા હિસ્સા જેટલી પણ દરકાર જે રાજકીય કે સામાજિક પ્રગતિના પ્રશ્નો ચચવા તરફ બતાવવામાં આવતી હોત તે સમાજને અને દેશને ઘણા લાભ થાત. હવે હારે ચર્ચા આટલી હદે પહેલ છે ત્યારે હુને અભિપ્રાયાથે મોકલવામાં આવેલા સાહિત્ય સંબોધી હતી. વિસારે પ્રગટ કરવા એ મારી ફરજ' થઈ પડે છે. મને લાગે છે કે શ્રી વિજયધર્મસૂરિએ ઉક્ત પશ્કેટમાં આ વિષય પર ઘણું સારું પ્રકાશ પાડે છે, અને શાસ્ત્ર તેમજ વ્યવહાર બન્નેને સંભાળીને શાન્ત ચર્ચા કરી છે. શરૂમાં જ હારે કહેવું જોઈએ છે કે વિજયધર્મસૂરિ આવી શાન્તિથી ચર્ચા કરી શકશે એમ હું આશા રાખી નહતી, તેમજ હેમના પ્રત્યે મહને બહુમાન પણ નહોતું. પરતું આ પંમ્ફલેટમાં તેઓ જે સ્વરૂપમાં દેખાયા છે તે સ્વરૂપ તરફ તે હું બહુમાન ધરાવ્યા સિવાય રહી શકે નહિ. આખો પ્રશ્ન હારી ભાષામાં મૂકતાં આ પ્રમાણે છે-- દેવદ્રવ્ય એટલે દેવની માલિકીનું દ્રવ્ય એમ કાંઈ જ નથી, કારણ કે દેવને દ્રવ્ય સાથે સંબંધ હોવાની કલ્પના પણ અસહ્ય છે. દેવને ગુણે –દેવના એક સ્કૂલ કૃત્રીમ સ્વરૂપ (મૂર્તિ)ઉપર ધ્યાન અને બહુમાન કરવા દ્વારા-પિતામાં ઉતારવાની જરૂરીઆત જે વર્ગ સ્વીકારે તેણે તે સ્વરૂપ (મૂર્તિ) ની રક્ષા અને પૂજાનાં સાધને પણ પુરાં પાડવાં જ જોઈએ. એકમાંથી બીજી જરૂરીઆત આપોઆપ ઉભી થાય છે. અને એ જરૂરીઆતને ધાર્મિક સ્વરૂપ પણ આપવું પડે, જે કે ધન એ જડ પદાર્થ છે અને ધર્મ એ આત્માને ગુણ છે. હારે ધર્મની મદદે સ્થૂલ મૂત્તિને નેતરવાની જરૂર લાગી, ત્યારે ધનની પણ મદદ ‘જરૂરની ઠરાવવી જ પડે, અને મૂર્તિને તેમ જ ધનને પણ પવિત્ર ઠરાવવાં પડે. તેથી મૂર્તિની રક્ષા અને પૂજા માટે દેશ-કાળને અનુકૂળ એવી અનેક પ્રથાઓ ધનસંગ્રહ માટે જવામાં આવી. આ પ્રથાઓ સર્વ સ્થળે એકસરખી નથી તેમજ સર્વકાળે પણ એકસરખી નહોતી. આમાં મૂળ વસ્તુ મૂર્તિની રક્ષા અને પૂજા એ છે, અને સાધને ઉભા : કરવાં, જાળવવાં, ખર્ચવાં એ ગાણ વસ્તુ છે અથવા Changing factor છે. વખત એ આવ્યું કે આ ખાતે જરૂર કરતાં વધુ દેલત એકઠી થવા પામી અને કેટલેક સ્થળે હેના રક્ષકે હેને દુરૂપગ કરતા પણ જોવામાં આવ્યા; આવે વખતે આ Changing Page #239 -------------------------------------------------------------------------- ________________ સમાલેાચના. ૨૨૫ factor માં એફવધુ ફેરફાર થઇ શકે કે નહિ, એ હમણાંને પ્રશ્ન છે અને એને એકજ ઉત્તર હેાઇ શકે કે મૂળ વસ્તુને ખાધા ન પહોંચે એવી રીતે આ Changing factor ના સ્વરૂપને તેમજ હેના વ્યયના સ્વરૂપને કાંઈ પણુ દેાષ વગર બદલી શકાય, એટલું જ નહિ પણ બદલવામાં પ્રમાદ થાય એ જ દોષ છે. જી તીર્થાને સમરાવવામાં અને જૈન પ્રજાની ઉન્નતિ કરવાનાં કામેામાં વધારાનાં નાણાં ખર્ચવાં એ તદ્દન જરૂરી છે અને એમ કરવામાં કાંઇ પણ દેષ હેાવાના લેશ માત્ર સંભવ નથી. કાઇ કહેશે કે છતી સમરાવવાં અને જૈનપ્રજાની ઉન્નતિનાં કામેામાં ખં કરવું એ અમને માન્ય છે, પણ (૧) દેવના નિમિત્તે એકઠા કરેલા દ્રવ્યમાંથી તે ન થઇ શકે, (૨) તે માટે નવાં કુંડૈ। થવાં જોઇએ. તેએએ હમજવું જોઇએ છે કે, (૧) દેવનું નિમિત્ત છે જ નહિ, દેવને દ્રવ્ય નેતું જ નથી, હુમારા પેાતાના હિત ખાતર દેવપૂજાની સામગ્રી માટે હમે દ્રવ્ય એકઠું કર્યું. હતું, કેવતે માટે નહિ. હમારૂં પૂજામાંથી ઉદ્ભવતું રહેતુ હાય હિત શા માટે ન સાધવું જોઇએ ? અને જેટલા પ્રમાણમાં હમારી શારીરિક, માનસિક, આધ્યાત્મિક ખીલવટ કરી શકાશે તેટલા પ્રમાણમાં એ દેવની કીત્તિ વિશેષ ઉજ્વલ થશે—એની પૂજા (બહુમાન)વધરશે. અને દેવ પોતે પણ લક્ષ્મી જેવી શક્તિ ટાઇ રહે તે કરતાં સન્માર્ગે વ્યય થવા પામે એ જોવા વધારે ખુશી હાય. વળી એક દેવમાં હેના સર્વાં પુત્રોને સમાવેશ થાય છે; પુત્રોની ભક્તિ એ પણ દેવની જ ભક્તિ છે. (૨) અને નવાં કુંડા કરવાની દલીલ દેખાય છે તો ઠીક પણ વ્યવહાર દૃષ્ટિથી જોતાં હમજાશે કે લેાકેાને કુંડામાં રૂપીઆ આપવાની ઇચ્છા બહુ થોડી હેાય છે ઝ્હારે દેવ ' તે આપવાની ઇચ્છા વિશેષ હેાય છે. આમ સદાકાળ બનતું રહ્યું છે. ( હેનાં કારણેામાં ઉતરવાની અત્યારે જરૂર નથી. ) નવાં કુંડા નથી ઉભાં કરવામાં આવતાં એમ કાંઈ છે જ નહિ, પણ એ કુંડામાં પણ સ્વદેશ કે પરોપકારની ભાવના મૂકવામાં આવી હોય છે તે બહુ મ્હોટાં ફંડ થવા પામતાં નથી, પણ ધર્મની કે દેવની ભાવના મૂકવામાં આવી હોય છે તે જોતજોતામાં રમા ઉભરાવા લાગે છે. તેા પછી વધારેના સાતમાંથી હંસારૂં ન હતું 6 ( તાત્પ કે લેાકાની દેવ તરફની લાગણીને સદુપયેાગ ' કરીને મ્હાટી રકમ દેવદ્રવ્ય તરીકે એકઠી કરવી એ કાંઇ નહિ ઇચ્છવા ભેગ નથી, તેમજ એ દ્રવ્યમાંથી પૂજાનાં સાધન વગેરે માટે જરૂરની સ Page #240 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. બાદ કરતાં બચતી રકમ એ જ દેવનાં સંતાને–ભક–જેનેની શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ખીલવટનાં સાધન પાછળ ખર્ચવી એ પણ ઈચ્છવા જોગ જ છે, રે કર્તવ્ય છે. - આગળ વધીને હું કહીશ કે, હિંદને સમય ઘણો બારીક આવતે જાય છે. મજુર વર્ગ છૂટો ને વધારે છૂટો થતું જાય છે, રાજકીય પરિસ્થિતિઓમાં અસાધારણ પરિવર્તન નજરે પડે છે. . દટાયેલાં ધન કોઈની પાસે પણ રહી શકવાનાં નથી. સરકારને જરૂર પડે અગર નિરંકુશ તોફાનીઓને જોઈએ, તે વખતે એ ધન ના તો મૂર્તિપૂજાના સાધનમાં કામ લાગશે, ના જનસમાજની ખીલવટના કામમાં લાગશે. હરેક દૃષ્ટિબિંદુથી જોતાં એ ધન રાખી મૂકવા કરતાં ખચી નાખવું એ જ ઈષ્ટ છે અને ખર્ચવું જ છે તો જેની અનિવાર્ય જરૂરીઆતને પુગી વળવામાં ખર્ચવું એ જ શ્રેષ્ઠ છે. આમ કરવામાં હરક્ત માત્ર તેઓ જ લઈ શકે કે જેઓને એ ધન બથાવી પડવું હોય. બાકી મુનિઓ અને તટસ્થ શ્રાવકે જે “પાપ”ને “હાઉ” બતાવી વાંધો નાખતા હોય તે એમને માટે એટલું જ કહેવું બસ થશે કે, હમારાં ચારિત્ર તે સંભાળે, એ પિતે જ “પાપ” થી ભરપૂર છે; હવે તે પુણ્ય-પાપની બેટી ડંફાસોથી હાથ ધુઓ, નહિ તે કોઈ માથાને મળશે તે રજેરજ પોલ ખુલ્લાં કરશે. માનપાન અને નિંદાના કિચડથી સદંતર ખરડાયેલા સિદ્ધોહમારી સિદ્ધાઈ મ્યાનમાં રાખો. ધર્મનું રક્ષણ હમારા જેવા લેવાની અને હુંપદના ગુલામને જ હાથ શું આવી પડયું છે ? બુદ્ધિશાળી શ્રાવકે ! ધન આપનાર હમે છે, વ્યવસ્થા પણ હુમારા ( ગૃહસ્થ વના) જ હાથમાં છે; હમારે આશય નિઃસ્વાર્થી (નાણાં પોતાના ઘરમાં નહિ લઈ જવાને) છે, તો શા માટે નવરા મુસાફરોના કલહમાં પડી પોતાનું હિત બગાડવા દો છે ? હમે જ દાતાઓ છે, અને કાયદો હમને એની સારામાં સારી વ્યવસ્થા કરવાને સત્તા આપે છે. ઉઠે, લ્યો એ સત્તાં હમારા હાથમાં, અને શરૂ કરે કોડે રૂપિયાની પડતર રકમમાંથી સમસ્ત જૈન સમાજના ઉત્કર્ષ માટેનાં શુભ કાર્યો શ્રાવિકા સુધ–ત્રિમાસિક પત્ર, વાર્ષિક મૂલ્ય રૂ. ૧) સુરત (ગેપીપુરા)થી રા. રા. હીરાચંદ મેતીચંદ ઝવેરીની વિધવા ઋકિમણી હેન તરફથી માત્ર સેવાબુદ્ધિથી આ ત્રિમાસિક તેમજ સુરતનું જેન વનિતાવિશ્રામ સ્થાપવામાં આવ્યું છે. બન્ને ઉત્તેજનને ચોગ્ય છે. જૈન સમાજમાંની એક સ્ત્રી અને તે પણ વિધવા, આટલી Page #241 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના ૨૭. જાહેર હિમતથી સેવાકાર્યમાં ઝીપલાવે એ પિતે જ અભિમાન લેવા ગ્ય છે. ત્રિમાસિકમાં કાંઈ બચશે તે આશ્રમને મળવાનું છે. આશ્રમમાં ૪૧ જન વિધવાઓ વગેરે રહે છે. વિધવાઓ પાસેથી ખેરાકી વગેરે પેટે પણ ફરજ્યાત ફી લેવામાં આવતી નથી. ઈચ્છા હોય તે માસિક રૂ. ૭) ફી આપે છે.. - જેન જગત –દીલ્હીથી ડોક્ટર ધારસીભાઈ ગુલાબચંદ સંધાણી ગાંડળનિવાસીએ આ નામનું સાપ્તાહિક પત્ર હમણું શરૂ કર્યું છે. આ બધુ અગાઉ , સ્થા, કોન્ફરન્સ તરફથી પ્રકાશ પત્ર બહાર પાડતા હતા. પ્રકાશ તેમજ જગત વાંચ્યા પછી બધુભાવે ઇસારે કરીશ કે એ મહોશય માટે હેપથીનું વૈદું જ વધારે અનુકુળ છે, પત્રકાર તરીકેનું કામ એમને પિતાને અનુકુળ તેમજ હિતાવહ નથી તેમજ એમની એ માર્ગની સેવાઓ કોમને પણ ઉપયોગી થઈ પડે છે તેમ મહને તો લેશમાત્ર જણાતું નથી. જગત” ના લે, એડીટેરીઅલ્સ, સમાચાર, જાહેરખબરે, અપીલે સર્વની ગ્ય આલોચના વડે હારા ઉક્ત કથનને સાબીત કરી શકાય તેમ છે, પરંતુ એમ કરવામાં હિત કરતાં અહિત વિશેષ છે એમ જાણી માત્ર ઇસાર કરે ઉચીત ધાર્યો છે. વર્ષોનાં વર્ષો સુધી સમ્પાદક તરીકે કામ કરવા છતાં જર્નાલીઝમનાં સૂળતા પણ ન હમજાયાં હોય તે મનમાં હમજી લેવું કે આપણે બીજી જ કઈ લાઇન માટે સજાયેલા છીએ અને આપણા પોતાના તેમજ જાહેરના હિત માટે આપણે આપણી પ્રકૃતિને અનુકુળ લાઇન શોધી કહાડવી એ જ શ્રેયસ્કર છે. “આર્ય જીવન–શ્રીયુત મહારાણશંકર અંબાશંકર, ઈટલા (વડોદરા) તરફથી આ નવીન માસિક પત્ર ફેબ્રુઆરી ૧૯૨૦ થી પ્રગટ થવા લાગ્યું છે. એકંદરે માસિકની શરૂઆત સારી થઈ છે. હા રકમ કે રાઃ રામુએ મથાળાને રા. મગનલાલ માણેલાલ ઝવેરીને ખેલ ખાસ મનન કરવા ગ્ય છે. રિવાઇ જૈન–ભારતવર્ષીય જૈસવાલ જૈન સભાના મુખપત્ર તરીકે આ માસિક શ્રીયુત વિહારીલાલ જન (આગ્રા) તરફથી બે વર્ષ થયાં નીકળે છે. સમ્પાદક ઉત્સાહી અને ઉદાર વિચારના જણાય છે. આવા મહાશ હવે જરા વધારે વિસ્તૃત કાર્યક્ષેત્ર ન સ્વીકારે ? જન- જન –ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજ્યજી કૃત આ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈનહિતેચ્છુ પુસ્તકની બીજી આવૃત્તિની ૨૦૦૦ પ્રતા શ્રી યશવિજય જૈન ગ્રંથમાલાના વ્યવસ્થાપક મ`ડળ તરફથી શેઠ પ્રેમચંદ રતનજી તથા ચંદુલાલ પુનમચંદ ( ભાવનગર ) એએએ બહાર પાડી છે, જેમાંની ૧૦૦૦ પ્રતાના રા. પ્રેમથ પુજાણી દાસી (ર’ગપુર) તરફથી વિનામૂલ્યે પ્રચાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જૈન શાસ્ત્ર ધ અને તત્ત્વજ્ઞાન બાબતમાં શું શિખવે છે તે સક્ષેપમાં અને ખંડન મંડન વગર શાંતિથી 'હુમાવવાના પ્રયત્ન કરવામાં આળ્યેા છે. પ્રયાસ સ્તુત્ય છે. કાયાાચરસ,શ્રીયુત ન્હાનાલાલ કવિકૃત જયા— જયન્ત' ના હિંદી અનુવાદ શ્રી ગિરિધર શર્મા નવરત્ન, ઝાલરાપાટન એએએ કર્યા છે. અને રાજપૂતાના હિંદી સાહિત્ય સભા ( ઝાલરાપાટન શહેર, રાજપૂતાના)એ પ્રસિદ્ધ કર્યાં છે. મૂલ્ય રૂ. ૧. જયા જયન્ત ની કલ્પનાને ધારણ કરનાર ગગનવિહારી આમાને ન્હાના લાલ નાખથી સમેધવામાં મ્હોટા દોષ કરવાના ભય રહે છે. એને માટે થાઅે નામ શેાધવું મુશ્કેલ છે; કારણકે એ આત્મામાં પુરૂષની મરદાનગી તેમજ સ્ત્રીની કામળતા, સુરક્ષા (mystie)ના મર્મ તેમજ સુધારકનાં અટ્ટહાસ્ય, યાગીના એકાંત વિહાર તેમજ ગૃહસ્થનુ ઉદય આતિથ્ય : એ સાના સુયેાગ્ય સચેાગ છે. એ વાંસળીને ધ્વનિ અને ખે। (unique) છે. એની કલ્પનાસૃષ્ટિ પર ટીકાટીપ્સી કરી એના આત્માને ખેડાળ બનાવવાનુ સાહસ મ્હારાથી દૂર હા ! હું તેા એટલું જ કહીશ કે એનું ભાષાન્તર દરેક ભાષામાં થવુ જોઇએ છે અને દરેક વ્યક્તિએ તે કલ્લોલ - એકવાર તેા ઝીલવા જ જોઇએ. હિંદી ભાષાન્તરનુ કામ ઉઠાવી લેનાર પડિતજી માત્ર વિદ્વાન જ નથી પણ પવિત્ર હૃદયના હાઇ તેઓ એ મુશ્કેલ કામને પણ ઠીક નિસાક્ આપી શક્યા છે. મૂળ લેખક અને અનુવાદક જેવી વ્યક્તિને જે કાર્ય માટે તેઓ ધડાયલા છે તે જ કા કરતા રહેવાની જોગવાઈ હાત તાપરંતુ એવા અખખરાથી શું વળે ? આ દેશમાં એ શાખ’ધરાવતા એકભાગી શ્રીમતßાંથી લાવવા ? Page #243 -------------------------------------------------------------------------- ________________ Hindu Funeral Reform. 229 Hindu Funeral Reform We all know that the epidemics in India every now and then work a havoc, but nobody can exactly say why. The average Indian looks at his socio-religious sentiment when he should take lessons from the terrible scourges, and the authority looks at the great Proclamation of 1858 on socio - religious self-determination ! None cares to look at Nature and find whether she is on the side of sentiment or not. Here we are with our daily mortality-bulletins, for which a great sanitary authority had to say: « Preventive measures on a large scale in any eastern city demand a degree of public enligh. tenment and co-operation, which are not likely to be realized for many years. you all know how difficult it is to get people to listen to any advice which is contrary to their way of thinking.” The public would simply shed tears and say to say: “ Thousands and thousands are lying, sick, many of these are very very poor people who have no one to nurse them, no money for modi. cine, food or comfort. They lie in their hovels. and die for want of attention.” But then whatnext ? "only when the atmosphere used to become unbearable the people from the adjoining hovels would carıy the dead as far as the funeral grounds or the nearest river and decamp. This in spite of so many castes, so many benevolent authorities of religion, public at large and Government at our back, sounds very queer. In every part of this world Caste' does Page #244 -------------------------------------------------------------------------- ________________ 23. નહિતરછુ. exist in one form or another, such as caste, creed, class, clan, tribe, guild or whatnot, with its own rules and regulations for the conduct of life and-oven death ! In India, however, “The form of caste system is watertight and very rigid." But none explains fully as to how, why or where lies the terrorising spell of the caste, or what debars the removal of the tightness or rigidity. Speaking on the Balance of Power at Guild Hall, President Wilson defined the League of Nations as the way of changing the old order. The President said: “ When this war began the thought of a League of Nations was indul. gently considered as an interesting thought of closeted students, something man could think about but never get. Now we find the practical leading minds of the world determined to get it and just men have everywhere come toge. ther for a common object.” In the same way if people in India are determined to be free, they will have to take some lessons and learn to profit by experience of famine, plague, malaria, influenza, cholera, etc. and rise to their full height, or else sink lower and drop eventually into the abyss. To create a generation worthy of India's name, and to be recognised as a Nation, India will have first to nationalise-her dead by establishing public undertakers' institutions and crematoria, These institutions can be conducted at a very little cost and will help to create higher ideals of life among India's sons and daughters and give them time and indivi. Page #245 -------------------------------------------------------------------------- ________________ Hindu Funeral Reform. : 231 dual freedom, so badly needed by Indians, to mind hygenical, economical and political affairs of their land. If on the contrary, India wants to remain a mere museum of castes and creeds with her shows of sentiments and scourges, sorrows and susceptibilities, pity and pestilence, constraint and credulity, she is lost for ever. The present honorary undertaker ( daghoo ) working in exchange of caste-dinner, is well and good! But one must ask whether the work of hewing wood, fetching water and carrying the dead on the shoulders were to remain as old national • virtues ? till doomsday. - What individuals are, that will nations be.' To improve the bottom of an old structure one must begin from the top, and without reconstructing the institution of the funeral process Hindus cannot successfully reconstruct the marriage institution, and till that is done India cannot possess vitality enough to be a free and enlightened nation. But such a step towards funeral reform being beyond the capacity of individuals our municipalities which are supposed 10 ba responsible to the public from the cradle to the grave should come forward to start end finance the movement of nationalising the Hindu dead by equipping big cities in India with public cromtoria and trolley stretchers like those used for the ambulence service. The educative influence of such better methods will surely be felt by people in course of time. Tho masses are already inwardly tired of the old order, and will be willing to accept thousand such reforms if only the initiative is made by any Power. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈનહિતેચ્છુ masses is But to say that the initiative in such a matter must come from the quite absurd. Emerson says: "The masses are animal in pupilage and near chimpanzee. To say, then, that the majority are wicked, means no malice, no bad heart in the observer, but simply that the majority are unripe, and have not yet come to themselves, do not yet know their opinion. That, if they knew it, is an oracle for them and for all. Leave this hypocritical prating about the masses. Masses are rude, unmade, pernicious in their demands and influence, and need not to be flattered but to be schooled. I wish not to concede any thing to them, but to tame, drill and draw individuals out of them, Masses! the calamity is the masses! .......Wars, fires, plagues, break up immovable routine, clear the ground of rotten races and dens of distemper, and open a fair field to new men......The secret of culture is to learn that a few great points steadily reappear, alike in the poverty of the obscurest farm and in the miscellany of metropolitan life, and that these few are alone to be regarded; the escape from all false ties, courage to be what we are and love of what is simple and beautiful, independence and cheerful relation, these are the essential; these, and the wish to serve, to add somewhat to the well-being of men. " Page #247 -------------------------------------------------------------------------- ________________ Hindu Funeral Reform. The introduction of public undertakers, trolley stretchers and crematorium will not only help to create social stability but it will also help to abolish ostracism, infanticides, sales of brides, compulsary widowhood, funeral caste-dinners, poverty and other various evils, which are sapping the India the life-blood of. 233 Is it, then, too much to ask our leaders as well as social and sanitary institutions and conferences to pass resolutions acknowledging the need and utility of this reformi Hindu funeral about process, initiating our local Governments and native states to establish public crematoria with a few trolley stretchers attached to the same for the use of those who will, and then to depend upon the educative influence of the new custom thus introduced? Chhotalal Tejpal.--( RAJKOT. ) ચુવાન વિધવા માટે સરસ તર્ક એક દશા શ્રીમાળી જૈન, ઉમર વરસ ૩૦ માત્ર, ધંધા વીલાતના, ખાનદાન કુટુંબના માત્ર વિધવાવિવાહના પ્રચાર ખાતર પોતે કન્યા સાથે નહિ પણ વિધવા સાથે પરણવા તૈયાર થયા છે. વિધવા દશા શ્રીમાળી વણિક નાતીની હાવી જોઇએ. કાઈ પણ પ્રાંતની હશે હેને માટે વાંધા નથી. સુશીલ જોઇએ. ઇચ્છા હાય તેણે વજીરુ, જૈન હિતેચ્છુ આફ્સિ, ૨૦ ટેમેરીડ લેન, કાટ, મુબઇ, એ શિરનામે પત્ર લખવા. પત્રવ્યવહાર તદન ખાનગી રાખવાનું વચન આપવામાં આવે છે. ઉંમર, અભ્યાસ, પ્રથમ લગ્ન કર્યાંારે થયું, વૈધવ્ય કયારે આવ્યું, પિતા અને શ્વસુર પક્ષની પીછાન, લગ્ન થવામાં આડખીલ રૂપ બાબતા કે મનુષ્યા હોય તેનું વર્ણન; ઇત્યાદિ બાબતે વિસ્તારથી લખવી. કાઈ ખાળવિધવાને કાઇ પુનર્લગ્ન કરતાં અટકાવતું હશે તે તેના રીતસર મા કરવામાં આવશે. માત્ર વિધવા બાઈ પાતે પેાતાના મનથી દૃઢ હોવી જોઇએ. પત્રમાં પેાતાનું પુરૂં શિરનામું લખવું. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - જેનહિતેચ્છુ. સ્મરાન સુધારો. - (એ હીલચાલમાં પબ્લીક એપીનીઅન શું કહે છે?) “પ્રેત–વહન માટે તથા અગ્નિદાહ માટે હાલ કરતાં વધારે સારી ગોઠવણ જોઈએ. પ્રેતને સ્મશાન લઈ જવા માટે ગાડી જોઈએ, અને તે કાર્ય માથે લેનારી સંસ્થા જોઈએ, અગ્નિદાહ માટે શાસ્ત્રીય પદ્ધતિનું સ્મશાન જોઈએ, એ વિચાર સાથે હું સંમત છું. ” રાવબહાદુર રમણભાઈ મહીપતરામ નીલકંઠ , * ગુજરેલાંઓને લઈ જવા માટે પારસીઓની માફક ડાધુઓ રોકવામાં આવે, તે લેકની એક હરકત દુર થાય. પણ મુડદાને ઠાઠડીમાં લઈ જવું કે ગાડીમાં લઈ જવું તેમાં ફેર શો? જે ગાડીમાં લઈ જવામાં આવે તે ડાઘુઓને ખપ ન પડે, અને ગુજરેલાંઓને સાદી રીતે સ્મશાન લઈ જવાય. જે ખુલી ચેહને બદલે શાસ્ત્રીય પદ્ધતિના સ્મશાનને ઉપયોગ થાય તો ઘણું સગવડ મળે.” - રાવબહાદુર હરગોવીંદદાસ દ્વારકાદાસ, કાંટાવાળા * I consider the educated class to be in favour of it. All India Social Reform Conference must pass resolution on it. x.” Mrs. Surojni Naidu. “I will be happy to co-operate with any practical step taken to solve this important problem". Mr. Laxmidas Rawjee Tairsee « The Local Government is also likely to take the viow that initiative in such matters must come from the community itself.” i Hon. Mr. Chunilal V. Mehta. ખરે કાર્યવાહક તે છે કે જે (૧). અનેક પરિસ્થિતિઓનો ખ્યાલ કરી (૨) વધારેમાં વધારે ઉપયોગી કાર્યો શોધી (૩) ઓછામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ C- 98110 . ઓછા ખર્ચે તે કાર્ય પાર પડે એવી યોજના કરી (૪) એ યોજનાની સફળતા માટે લોકો માં સ્વાભાવિક રીતે રહેલા “લાગણી” તત્વની બહુલતાને ઉપયોગ કરે. આ એક કિંમતી મંત્ર છે, જેના ઉપર જેટલું લખાય તેટલું થોડું છે. હિંદી કોમના જીર્ણોદ્ધાર માટે udel 0732 74212 Yulian 9, x" : i a las chicas ling. ::" x The questions you touch on are indeed of very considerable importance, but the initia tive in matters of this kind must, I think,, come from members of the Hindu community. * ** MrNorman White. Sanitary Commissioner with the Government of India. "-A Public Need. The true way of combating susceptibilities and practices which may. have out-grown the days whence they sprang is not to run counter to them. but to respect thém, trusting to the educative influence of alternative and better methods. x x x From representations which reach us from various directions, we are convinced that the need for crematorium is strongly felt amongst many members of many communites; from the public point of view the question is not open todoubt. x” Times of India, 19-10-18.. “What does it show ?-If it were possible to do this it would be good, for why should the artificial differences of caste and creed be observed after death ? x x x x x The institution of undertakers is unknown at least among the Hindus. * * * * * * Many of the objections which are raised by Orthodox Hindus Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જેનહિતેચ્છુ. against annovations in our customs are largely due to their- utterly mechanical character, devoid of social or religious spirit. Crematoria, und ertakers, etc., are probably inevitable 'in big - છities. * " New India. 18–11–18. • આ સ્મશાન સુધારે–* * એ ઉપદેશ અમને ઉપયોગી જ @યો છે. * * * * એ પ્રયત્ન ઉત્તેજનને લાયક છે. * અઘટીત રીવાજો પણ ધીમેથી જ દુર કરી શકાય છે. x જ્યાં થોડા ઘણા માણસો અગ્નિદાહ કરવાની નવી પદ્ધતિને સ્વીકાર કરવા તૈયાર હોય ત્યાં વાહનોની અને અગ્નિદાહની સગવડ કરી હોય છે અને વ્યવસ્થા સારી રાખવામાં આવે તે થોડા વખતમાં આ અગત્યની વસ્તુ લેકપ્રિય થઈ પડશે, અને ૪ x ગરીબ લોકો તે તેને વધાવી જ લેશે. ” ' નવજીવન, તા. પ-૧૦-૧૯. « Disposal of the dead.-There is no question of religion in this. Brave souls must join hands, * and give rise to a new custom. The crematorium should be located in a place within easy reach and one or two carts be attached to it.” Hindu Missionary. 3–3–19. ' વિકસિ:–નીચે સહી કરનારની માનસર વિનંતિ છે કે, ગુજરેલાઓને ઠેકાણે પાડવાની સુવ્યવસ્થાની સમજણ તથા સાહિત્ય આખા દેશમાં ફેલાવી ચાલુ લોકમત કેળવવાના કાર્યમાં જે કોઈ શ્રીમંત કે સખી આત્માઓ નાણાંની મદદ કરવા તૈયાર હોય તો તેની ઉપકાર સાથે પહેાંચ સ્વીકારવામાં આવશે, અને છેવટની બચત રકમ ગુજરેલાંઓને ઠેકાણે પાડવાના પુણ્યવંતા કાર્યના કાયમી ફંડમાં જશે. - આ સુધારે દરેક વાંચક પિતપોતાના ગામ કે શહેરમાં દાખલ કરવા પ્રયત્ન કરશે તો પણ મહેરબાની થશે. - રાજકોટ - સેવક, ( કાઠિયાવાડ ) [ ટાલાલ તેજપાલ આર્ટીસ્ટ Page #251 -------------------------------------------------------------------------- ________________ નગ્ન સત્ય. ૨૩ नग्न सत्य. પશ્ચિમમાં બે મહાન તત્વવેત્તા થયાઃ એક શાપનહેર અને બીજો ક્રેડરિક નિશે. સત્ય શોધવામાં બન્નેએ બુદ્ધિવાદની જ મદદ લીધી હતી, પરંતુ એમની શક્તિ મુજબનું સત્ય શોધાઈ ચૂક્યા પછી બુદ્ધિવાદની હેમને કાંઈ કિંમત રહી નહોતી. શૈપનહેરનું અંતીમ સત્ય “Being” છે અને નિોનું અંતીમ સત્ય “Becoming.. છે. બુદ્ધિની પેલી પારના તે “અકથ્ય કાંઈ ની આ બને એ બાજુએ છે. અથવા, Being માંથી જ Becoming ઉદ્દભવે છે અને Becoming મારફતે જ Being માં ભળાય છે. એકલા Being માં સત્ય શ્રદ્ધનાર મનુષ્ય સુસ્ત બને છે, એકલા Becoming માં સત્ય શ્રદ્ધનારને ક્રિયાને જ્વર આવે છે-કોઈ વખતે એટલી ડીગ્રીને કે તે ઉન્માદમાં પરિણમે છે. પણ આમાં ઈચ્છાને સવાલ નથી, પ્રકૃ. તિને સવાલ છે; કોઈ પ્રકૃતિ Being માં જ શ્રદ્ધા ધરાવી શકે, કોઈ Becoming માં જ આનંદ માની શકે. પરન્તુ બન્ને પિતપિતાને રસ્તે એક નિષ્ઠાથી ચાલ્યા જવાને પરિણામે છેવટે એક સ્થળે મળે છે, કે હાંથી બન્ને પિતાને Being તરીકે જુએ છે અને આખી દુનિયા એ Being ને ખેલ –-Becoming –હાય. એમ જુએ છે. સુખી છે તે “Being ને ભક્ત હેના વિરાગમાં, સુખી છે તે “Becoming” નો ભક્ત ની ક્રિયામાં દુઃખી છે-મહાખી છે માત્ર તે વિચારક કે જે “Being' તેમજ “Becoming' ની જાંખી-બુદ્ધિના કૂદકાથી કરી શકે છે અને બન્નેને વખાણવા છતાં. બેમાંની એક પણ વહેલમાં બેસી શકતું નથી. એ જુલમી ત્રાસદાયક અજાણપણું” ! ઓ ભયંકર જ્ઞાન! સુખી છે તેઓ કે જેઓ છૂપા ભેદોમાં માથું ઘાલવાની લતથી વેગળા છે. કાં તો સ્ત્રીની સુંદરતા જેવા (હમજવા, પીછાનવા)ની બુદ્ધિ ન હોય તો સારું અગર વધારેમાં વધારે જે ડીગ્રીની સુંદરતા પિતાની બુદ્ધિથી પીછાની શકાતી હોય તે ડીગ્રીની સુંદરતા સાથે અંક્ય રચવાની શક્તિ હોય. તે સારું નહિ હદયની મુંજવણ અને બળતરા સિવાય બીજી કોઈ પ્રાપ્તિ જાણપણુ”માંથી થતી નથી. જીંદગી માણવી હોય તે વિચારક નહિ પણ શ્રદ્ધાળુ બનવું આવશ્યક છે. શ્રદ્ધા ઉભા રહેવાની જમીન છે, શ્રદ્ધા ગતિ આપનાર Page #252 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતરછું - તત્ત્વ (ધર્મ”) છે, શ્રદ્ધા ઉત્સાહ આપનાર શરાબ છે, શ્રદ્ધા મગજને શાંત કરનાર વાદ્ય છે, શ્રદ્ધા દુઃખના ભાનથી છોડવનાર મુકિત છે. સુખી છે તેઓ કે જેઓ ગમે તેવી પણ શ્રદ્ધા-મક્કમ શ્રદ્ધા (નહિ કે માન્યતા) પામી શક્યા છે. - - અને રાજકીય ચળવળની તે ચાવી જ–ગમે તેવા પણું એક પુરૂષમાં-સર્વની અડગ શ્રદ્ધા એ જ છે. - - શ્રદ્ધા વગર ક્ષણે ક્ષણે મેત છે; અાથી મોત થાય તે પણ એક જ વખતૈ–અને તે પણ ગરમ લોહીમાં લોક” ના ગુરૂઓ ! રાજદ્વારીઓ ! નેતાઓ ! લોકોને બુદ્ધિવાદ આપી મારી ના નાખશે. એમને સાદું પણ ચેકસ બંધારણું અને ચેકસ પુરૂષમાં શ્રદ્ધા” આપી હસતાં ખેલતાં “બાળક” બનાવજે, -ગંભીર બુઝરગ નહિ. - જે દિવસ જરૂર છે તેટલે જ દરજે રાત્રી પણ જરૂરની હિય તે, શાંતિ આપનાર જેટલા જરૂરના” છે તેટલા જ જુલમગાર’ જરૂરના છે, “શાહુકાર” જરૂરના છે એટલે જ અંશે “ચાર” જરૂરના છે. માત્ર ચાર ઇત્યાદિ હામે સ્વરક્ષા કરવાને હક્ક અને શક્તિ” “શાહુકાર પાસે રહેવા દેવાં જોઈએ. * | હેટામાં હેટી ભૂલે અને ગુન્હાઓ બુદ્ધિ કે નીતિના વિકારથી નહિ પણ જઠરના વિકારથી થવા પામ્યાં છે. હાય રે આજન બુદ્ધિવાદ અને હૃદયવાદ ! પિસાની વહેંચણ આજકાલ એવી તરંગી અને ઘેરણ વગરની થઈ પડી છે કે પ્રમાણિકતાને જીવન ટકાવવું પણ અશક્ય થઈ પડે. બુદ્ધિ, ઉદ્યમ અને અનુભવ એમાંનું કોઈ એક તત્ત્વ કે વધુ તત્ત્વને સંગ પણ આજે જીવન ટકાવવાને બસ થાય એમ રહ્યું નથી. આખી દુનિયાના બદલાયેલા સંજોગે અને મુઠ્ઠીભર જુગારીઓના દાવ એ પણ દરેક મનુષ્યના ઉદ્યમને કાબુમાં રાખનાર તો થઈ પડ્યાં છે. આનું પરિણામ જબરજસ્ત સર્વદેશીય ઉથલપાથલમાં જ આવે. સંસ્કૃતિનું સ્વરૂપ જ બદલાઈ જવું નિર્માયેલું છે. આજે કોઈ પણ સરકાર પ્રમાણિક રહી નથી, પ્રમાણિક્તાથી પરિસ્થિતિઓને સહમજવા Page #253 -------------------------------------------------------------------------- ________________ નગ્ન સત્ય. ૨૩૯ અને તથારૂપ વ્યવસ્થા આપવા દુનિયાની કાઇ સરકાર હજી તૈયાર થઇ નથીઃ એ અપ્રમાણિકતા અંધાધુંધીના જમાના ખેંચી લાવવામાં જ પરિણમે. યુદ્ધનાં પરિણામા કરતાં સુધરેલી દુનિયાની સરકારાની ‘અપ્રમાણિકતા’નાં પરિામા દુનિયાને વધારે પીડાજનક થઈ પડશે. * * * નવા સુધારા પગથી શરૂ થઈ માથા તરપહેાંચશે. પ્રથમ સ્ત્રી અને મજુરી તૈયાર' થઇ જશે અને પછી મરદા વ્યાપારીઓ, વિદ્યાતા અને રાજદ્વારીઓ—‘સુધરશે.’ આ સૃષ્ટિક્રમવિરૂદ્ધ વનને દંડ મનુષ્યજાતિએ ભરવા જ પડશે. ** * • દેશી રાજ્યેા ’ સમસ્ત હિતે વિઘ્નરૂપ થશે. કાઈ વિદેશી સરકાર કે કાઇ હિંદી રાજદ્વારી દેશીરાજ્યાને શુદ્ધ કરી શકશે નહિ. દેશી રાજ્યેાની ભલાઈના નામે થતા સરકારના તેમજ વ્યક્તિઓના પ્રયાસે। અંતરંગ સ્વાર્થથી જ પ્રેરાશે. આખુ હિંદ ગમે તેવા પણ એક જ છત્ર નીચે હાય એ જ હિંદને માટે ઈષ્ટ છે. ** કોઇએક અસાધારણ ચેાગી સિવાય હિંદને આજે કાઇ. તારી કે દારવી શકે નહિ. વાદે અને સિદ્ધાન્તાથી ૬ પહેોંચેલો, શાન્ત પણ વજ્રમય ઇચ્છાશક્તિવાળા,જડના તેમજ ચેતનના ભેદ અને કૃતિહાસમાં પારંગત, સેા વનું કામ એક દિવસમાં કરી શકે એવે, જનસમૂહને કાન પકડીને દારવી શકે અને તે છતાં જનસમૂહથી પૂજાય એવા અસાધારણ ચેાગી આજનું હિંદ માંગે છે. ** એશીયા પાસેથી યુરેખ અને યુરેપ પાસેથી અમેરિકા અને ત્યાંથી જાપાન શિખીને તૈયાર થયું : ચક્રની ગતિ ચાલુ જ છેઃ એશીયા પાસેથી પુનઃ સુરાપ શિખવા લાગશે. ** વર્ણાશ્રમને વિનાશ થઈ નવેસરથી વર્ણાશ્રમ ધર્મ અને સંસ્કા રતે પાચા ચણવા એ સુખી સમાજવ્યવસ્થા માટે અનિવાય થઇ પડશે. *** * પ્રજા સરકારથી અસહકાર કરવા માંગે છે તેમ સરકાર પ્રજાથી અસહકાર આદરે તેા બન્નેનું હિત ઘણી ત્વરાથી થવા પામે. અાખ હતી પ્રજાને માર મારવા કરતાં એની રક્ષા અને વ્યવસ્થા થેાડા વખ Page #254 -------------------------------------------------------------------------- ________________ છે જેનહિ . તને માટે મોકુફ રાખવી એજ એક ખાનદાન સરકારને વધારે બજતે માર્ગ છે. એ માથી બન્ને પક્ષને વધારે સારે પ્રકાશ અને ઉત્કર્ષ મળશે. • માબાપ ! હમારા પુત્રોને ભણાવવા અને પરીક્ષા પાસ કરાવવાની ઉતાવળ હવે કરશો નહિ. એમને હવે જીંદગીની જરૂરીઆત સહભજત કરવા અને જાતે જ તે મેળવી લેવાને શક્તિમાન -અનાવવા તરફ વધુ ધ્યાન આપે. લાકડાં ચીરતાં, બાજે ઊપડતાં, રસેઈ કરતાં, દરેક અંગને કેળવતાં, સામાન્ય દરદીના ઘરગતુ ઉપચાર કરતાં, પિતા ઉપર એકાએક થતા હુમલા હામે બચાવ કરતાં, ભૂખ અને ઉંધ મારતાં શિખવવા તરીકે ખાસ લક્ષ આપ.. લાવૈયાને વિશ્વાસ કરે વ્યાપારીને વિશ્વાસ કરવા કરતાં વધારે સહીસલામત છે. ' છે જ પ્રથમ કાબુમાં રહેતાં શિખે, પછી કાબુ મેળવવા બહાર પડે. - હિંદમાં કોઈ વ્યાપારી જાણતા નથી કે દુનિયામાં મહાયુદ્ધ થયું છે હિંદના વ્યાપારીઓ હામે કુદરતના યુદ્ધની આવશ્યક્તા છે. "The Lord knoweth the hearts of man, that they are but vanity"-Psal 94. ini દુનિયાને મહટામાં મોટે ઉપકારી તે થશે કે જે માનસશાસ્ત્ર, -શરીરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ખગોળવિદ્યા, વૈદકવિદ્યા અને યુદ્ધવિદ્યાનું મુખ્ય મુખ્ય જ્ઞાન મેળવીને નૂતન સમાજશાસ્ત્ર” રચશે અને ગર્ભ • સમયથી મૃત્યુ સુધીના સમયને અનેક વિભાગમાં વહેંચી દરેક સમય માટે ખાસ સંસ્કાર જશે. માણસની બુદ્ધિ બદલવાના પ્રયાસ ચીંગડાં મારવા જેવા છે. નવો જ માણસ ઘડવો પડશે, નવાં જ લોહીમાંસ અને હાડ-ચામ તૈયાર કરવાં જોઈએ. મનુષ્યબંધારણ પર અસર કરતી હવા-જળ–અન્ન-અન્યગ્રહ-પડોશ અને વિદેશની અસરઃ સર્વને ખ્યાલ રાખીને નવા જમાનાની નવી પરિસ્થિતિઓને અનુરૂપ મનુષ્ય ઘડવો અને મનુષ્યના વર્ગ પાડવા એ જેવું તેવું કામ નથીજો કે તે મનુષ્યથી જ થવાનું છે. V. M. Shah. Page #255 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અપ્રિય ચર્ચાઓ. ૨૪૧ - “સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના એક વિધાથી મી. ધરી તા. ૨૩ ઓગસ્ટના રોજ સ્ટીમરોયલ્ટીમાં ઈગ્લેંડ જશે. તે અંગ્રેજી પ્રજામાં હિંદી સંગીતની ખુબીઓ બતાવનાર છે તથા ચિત્રકલાને લગતું વિશેષ જ્ઞાન હાંથી પ્રાપ્ત કરનાર છે. બીજો એક વિઘાથી વગર દવાએ કુદરતી ઉપગથી દરદ મટાડવાની વિદ્યા : શિખવા અમેરિકા જવા ઇચ્છે છે. केटलीक अप्रिय चर्चाओ.. संयुक्त जैन विद्यार्थीगृह. આ સંસ્થા હેના જન્મ વખતે જેમ ચાલતી હતી તેમજ આજે પણ ચાલે છે. સ્કોલરશીપ દંડની તમામ રકમ અદ્યાપિ પર્યત બેન્ક આ૪ ઇડિયા અને મેરારજી ગોકળદાસ મીલ્સમાં વ્યાજે મૂકાયેલી છે તેમ ને તેમ પડી છે. સઘળું ખર્ચ અઘપિ સુધી આ લખનારના જ ખી સ્સામાંથી થાય છે. જે કાંઈ હોહા થઈ છે તેનું મૂળ કારણ જાહે-- રમાં મૂકતાં કોઈ જૂના અને ગાઢ સંબંધને આઘાત પહોંચે તેમ હોવાથી પ્રયત્નપૂર્વક મન જાળવવાની મહને જરૂર જણાય છે. પબ્લીકને એવી વાતો જાણવાને આગ્રહ કરવાને હક ન હોઈ શકે. એટલુ જાણવું બસ થશે કે, પહેલા વાર્ષિક રિપોર્ટ બાદ થોડા જ દિવસો પછી–એટલે કે આજથી સુમારે બે વર્ષ ઉપર-મુંબઈન. નરેમલ એડવોકેટ જનરલ સમક્ષ કોઈ વ્યકિતએ ખટપટ પહોંચાડી હતી. જે કાંઇપણ ગુન્ડાભર્યું થવા પામ્યું જ હોત તો બબ્બે વર્ષ સુધી ન, અોકેટ જનરલ પિતાની સત્તાની રૂઇએ પગલાં લીધા સિવાય. રહ્યા ન હોત. આટલું પણ એ કારણથી જણાવવું પડે છે કે, કેટલાક વચલા લોકો બેટી વાતો ફેલાવી ર્કોલરશીપ ફંડની આવકને મહેદી હાની પહોંચાડી ચૂક્યા છે અને હજી પહોંચાડે છે તેમજ મહારી પોતાની પણ હાની કરી રહ્યા છે, તેવા લોકોના બનાવટી અને યુકિતબાજ ગપ્પગેળાને કેટલી હદનું વજુદ આપવું એ બાબતમાં લોકો વિવેક કરી શકે. એન. એડવોકેટ જનરલ અને સર્વપક્ષના સોલીસીટરેએ મને ળીને જે માર્ગ નક્કી કર્યો છે તે મુજબ વ્યવસ્થા પૂરી થયેથી જાહેર Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈનહિતેચ્છુ. કરવામાં આવશે. એ વ્યવસ્થાને અમલ વિલંબથી થવામાં મહાર દેષ કે ગફલત કે પ્રમાદ કારણભૂત હોવાનો સંભવ સરખો પણ છે કે કેમ હેને નિર્ણય એટલા ઉપરથી જ થઈ શકશે કે, જેટલા મ. હીનાને વિલંબ થાય છે તેટલા મહીનાનું તમામ ખર્ચ મહારા ખીસ્સામાંથી કરવું પડે છે, સાથે સોલીસીટરોની ફી ખર્ચવી પડે છે, -અને ખરી વાત કે જે કહેતાં જૂના સંબંધને અને મારા હદયને " આઘાત થાય તેમ છે તે ખાતર જાહેરનહિ કરી શકાવાને લીધે કેટલાક ખટપટીઆઓ ખેટી હકીકત ફેલાવી જ નુકસાન કરવામાં ફાવી સકે છે. વિલંબ, આ પ્રમાણે, હવે જ–અને મને એકલાને જ-નુકસાનકારક છે. પણ તાકીદની ફરજ પાડવાને મારી પાસે સત્તા નથી. આશા રહે છે કે આવતા અંકમાં, જાહેરને જાણવા જેટલી હકીકત પ્રગટ કરવાની સ્થિતિમાં હું મુકાઈશ. દરમ્યાનમાં કહી લેવાની રજા લઈશ કે, જે ગૃહસ્થોએ માસિક સ્કોલરશીપનાં વચન આપ્યાં હતાં અને છતાં અમે તેની સમજાવટથી તે વચન મુજબની રકમ ખટપટનું બહાનું લઈને દાબી રાખી છે તેઓને હેમના એ વચનભગના દેષ માટે તે ઠપકે નહિ આપવા જેટલી ઉદારતા હું રાખી શકીશ, પણ મ્હારી પ્રમાણિકતા માટે-ગમે તે વ્યક્તિના કહેવાથી પણ-જે શંકા કરે હેને હું મારા દ્રોહી માન્યા સિવાય રહી શકે નહિ. તેઓ મહારા આત્માનું સજજડ અપમાન કરે છે એમ જે હું ન માનું તે હું જે હોરા આત્માનું લાઈબલ કરનાર આત્મદ્રોહી કરું. કહીશ કે સે કાથી વધુ ટકાની પ્રમારણિતા હેઈ શકતી જ નથી અને વાડીલાલની બરાબરીની પ્રમાણિકતા તે ઘણામાં હશે પણ એથી વધુ પ્રમાણિક્તા હેવી જ શક્ય નથી, જેણે નિર્ધન સ્થિતિમાં પણ સ્ત્રીધન વેચીને ગુપ્ત રીતે અજાણ્યા વિદ્યાર્થીઓની સેવા બજાવી હતી, જેણે થોડુંક ધન પ્રાપ્ત થતાં શક્તિ બહારને બજે ઉઠાવ્યો હતો તેના સંબંધમાં પબ્લીકના નાણાંની બાબતમાં ખેટ ખ્યાલ ઉપજાવનાર સગ્ગા બાપને—અને ક્ષણભરને માટે પણુ–માન એ જ એનું ગળું કાપવા બરાબર દ્રોહ છે. એવા લોકો કાચા કાનના છે એમ માની જતું કરવા એક વિચારક કદાપિ તૈયાર થશે નહિઃ કાચા કાનવાળા પિતાની માતા પર વ્યભિચારની શંકા–કોઈ ગમે તેવા ખટપટી ઉસ્તાદની વાત સાંભળવાથી પગ–કરશે કે? અને વધુ માતાને એવી શંકા જણ. થવાની ધૃષ્ટતા કરશે કે? તે વખતે તે તેઓ ખટપટીઆને એમ Page #257 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અપ્રિય ચર્ચાઓ. ૨૪૩ - જ કહેશે કે “ ખબરદાર ! મારા આંગણે ન ઉભે રહેતો ! હારી વાત સાંભળી મહારા કાન અપવિત્ર કરવા હું નથી માંગતેજા, કેક માનદ્રોહી–વેશ્યાપુત્ર પાસે આવી વાત કરવાની ધૃષ્ટતા કરજે. મહારી. જનેતાને હું વર્ષોથી જાણું રહ્યો છું–તું મહને હેના ગુણદોષથી. વાકેફ કરનાર પરમાથીને બેટ વળી કહાંથી આવ્યે છે?” અને જે એવો જવાબ તે પુત્ર ન આપી શકે તે માતાએ પોતે જ એ પુત્રનું ગળું દાબીને એ કૃતધત પુત્રને દુનિયામાંથી દૂર કરવા જેઈએ અગર પોતે એવા પુત્રને જન્મ આપવાના ગુન્હાના પ્રાયશ્ચિત્ત ' તરીકે દેહ છોડવો જોઈએ. ખટપટ કરનારાઓ ઉપર હું રોષ નહિ કરું. જાહેર જીવનને લીધે એક માણસને સેંકડો વિરોધીઓ થાય જ, અને અજ્ઞાન વિરાધી પોતે માનેલું વૈર વાળવા ખાતર ગમે તે જાતનું હથીઆર પણ વાપરે, પણ લોકોના હૈયાં એવાં કેવાં અધમ થઈ ગયાં હોય કે હેને ચારિત્રની કસોટી વીસ-વીસ વર્ષ સુધી કરવાની તક મળી હાય, હેને અસાધારણ અને પરોપકારી વ્યક્તિ તરીકે માનપત્રો પોતે જ આપ્યાં હાય હેને એક ઘડીમાં(કોઈના બહેકાવ્યા બહેકીને) શંકાપાત્ર માનવા તૈયાર થાય, હેની નિંદાની હલકામાં હલકી વાત સાંભળવાને પિતાના કાન ધીરે, એટલું જ નહિ પણ એવી વાત માને અને તે પર અમલ કરે? આ વ્યકિતઓ–પછી તે ગમે તેવી શ્રીમંત હોય કે સ્નેહી હોય કે મારા સમક્ષ હજાર ભલી વાતો કરનારી હાય, પણ એ વ્યકિતઓને હું મહારા દ્રોહી અને રાક્ષસ જ માનું સમાજસેવક કે સમાજનેતા થવા ઈચ્છનારને હું મહારા અંગત અનુભવથી અને મોંઘા મૂલ્ય ખરીદેલો અનુભવ આપીશ કે હમે શત્રુને. વિશ્વાસ ભલે કરજે, પણે હમારા પ્રશંસકો અને સાગ્રીતોથી પૂરા ચેતતા રહેજો. જેઆએ કાંઈપણ રકમ મોકલી છે તેઓએ (૧)ક તે જૈનહિતેચ્છના ૧૮૧૬૬૮૧૭ અને ૧૮૧૮ના લવાજમ તરીકે મોકલી છે, કે જે આખી રકમ–ખર્ચ બાદ કર્યા સિવાયજર્સોલરશીપ ફંડમાં મહે જમા આપી છે, અને (૨) કાં તે માસિક સ્કોલરશીપ તરીકે હફત, મેકલ્યા છે. આ બીજું દાન કરે તે કીર્તિ માટે, અગર તો(૨) મહારાથી થયેલી કોઇની અંગત સેવાના બદલા તરીકે જાહેર સેવા કાર્યમાં દાન કરી એ પ્રશસ્ત રીતે ત્રણમુક્ત થવા ખાતર, અગર તો) આત્મકલ્યાણ ખાતર થયાં છે નહિ કે વાડીલાલ ઉપર મહેરબાની Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ નહિત છુ. કરવા ખાતર. તો પછી એ દાનને અંગે– કોઈ પણ રીતે અને કોઈ પણું કારણથી–વાડીલાલને સીધી કે આડકતરી રીતે નુક્સાન પહેચાડવામાં આવે તો તે માટે ગુરુ કરવાને શું તે હકદાર નથી ? શું એ ગુરો “નીતિની હદમાં રહીને થતું પગલું નથી? આ સર્વ રકમ જાહેર કરવા, હેને હિસાબ બહાર પાડવા અને એ રીતે પોતાની પ્રમાણિકતાની ખાત્રી (!)આપવા હું–હારે માટે તો-જરૂર જેતે નહેાતે જે કે તે છતાં લોખ્રકૃતિને કાંઈક અનુભવ હોવાથી શરૂઆતથી જ મહે જાતે દર અકે હિસાબ બહાર પાડયો હતો અને વર્ષ આખરે ડીટર પાસે ઓડીટ કરાવી કમીટી પાસે પાસ કરાવી હિસાબ પ્રગટ કર્યો હતો. મૂર્ખ અને બેદરકાર વ્યકિતઓ રિપોર્ટ વાંચવાની દરકાર કરે નહિ–સહમજવાની દરકાર કરે નહિ અને, માત્ર નિર્દોષ જ નહિ પણ ઉપકારક વ્યક્તિની ઈજજતનું ખૂન કરવા કોઈના બહેકાવ્યાથી તૈયાર થાય એમને શું મનુષ્યધાતક કહેવામાં દોષ છે? આ મનુષ્યઘાતકો પૈકી કોઈ તો એવા પણ છે કે જેણે હારી અંગત સેવાઓ પિતાના ખાનગી કામમાં અનેક વખત લીધેલી છે અને એ કામ પણ એવાં કે જે હારી જીદગીના જોખમે અને તે છતાં કાંઈ પણ બદલા વગર થયાં હોય. અને એ શરમ વગરના ચંડાળ, આ ખાનગી સેવાના બદલામાં જાહેર સેવાના કામમાં એક નજીવી સ્કોલરશીપનું વચન આપ્યા પછી મહને જ શંકાપાત્ર કહી સાઠમી ઉધરાણીએ સ્કોલરશીપની રકમ આપવાના અખાડા કરવા જેટલી ધૃષ્ટતા કરી શકયા હતા ! ખરેખર જે સંબંધીએ આ સંજોગ ઉભા કર્યા છે હેને હું આભાર માનીશ કે જનપ્રકૃતિનું ગૂઢ રહસ્ય હેને પ્રતાપે જ હું જાણવા પામ્યો છું. મનુષ્યના હૃદયની કાટકુટ કરીને એનું પું તત્ત્વ જોવાની તક આપનાર, અગાઉ માત્ર વ્યવહા૨ દૃષ્ટિએ મિત્ર હતો પણ હવે તો તવદષ્ટિએ મિત્ર ઠર્યો છે. તેંણે હનેતે પોતે પણ જાણ ન હોય એવી રીતે–સેવા, ભલાઈ, નૌતિઈત્યાદિ “ચીજોનું છૂપું તત્વ શિખવ્યું છે. તે પહેલા રિપોર્ટની તારીખથી આજ સુધીને હિસાબ ઓડીટર તપાસી ચૂક્યા છે અને યોજનાને હાઈ કોર્ટને સીક્કો લાગ્યા બાદ તુરત જ જાહેરમાં મૂકવામાં આવશે. દરમ્યાન જણાવીશ કે કુલ રકમ એન્જમાં અને મીલમાં જેમની તેમ જમા છે, ત્રણ નામ પર જમા -છે-એક જ નામ પર પણ નહિ, અને વ્યાજ વધ્યાં કરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અપ્રિય ચર્ચાઓ. ૨૪ અને હવે હું કહીશ કે, જેઓએ માસિક સકૅલરશીપનાં વચને આપ્યાં છે તે હુને આપ્યાં છે, અને તે ગમે તેમ રાખવાવાપરવાની પરવાનગી અને વિશ્વાસ સાથે; હું હેને હિસાબ બહાર પાડવાને બંધાયેલો છું એવી માન્યતાથી નહિ; એમ જેઓ માનતા હોય તેઓએ જ હવેથી સ્કોલરશીપનાં વચની બાકીની રકમ મોકલવી, નહિ તો ન મોકલવી. અને જે કાંઈ રકમ આવી ચુકી છે તે માટે પણ હું કહી કે, જે ઍન ઍડવોકેટ જનરલે નક્કી કરેલી અને સર્વ પક્ષકારોએ સ્વીકારેલી યોજના કે જેના ઉપર સહી કરવામાં શબ્દોની મારામારીથી" વિલંબ કરવામાં આવે છે તે પેજનાપર તરતમાં જે સહી થઈ જશો તો તે વસુલ થયેલી રકમનું–કે જેને અંગેસ્ટ કરવાનું મહું પોતે જ અને તે પણ પહેલા જ વાર્ષિક રિપોર્ટમાં કમીઠીને સૂચવ્યું હતું થઈ જશે એટલે કાંઈ મહારે કહેવાનું રહેતું જ નથી, પશુ જો એ જ ખેળ પડશે તે સ્કોલરશીપની રકમે દરેકને પાછી મોકલીશ અને સંસ્થાબંધ કરીશ, અને જે મહારી મરજી મુજબને ઉપયોગ કરે વાની પરવાનગી સાથે એ નાણાં મને ફરી સેંપવાની ઇચ્છા દર્શાવતા પત્રો કુલ દાતાઓ પૈકી ઓછામાં ઓછા પણ ભાગ તરફથી મહને મુળશે તો સંસ્થા-મહને ઈષ્ટ લાગશે તે સ્વરૂપમાં–ચલાવવાને નિશ્વય કરીશ. ધ્યાનમાં રહે કે કોઈને મહારો આગ્રહ નથી, વિનંતિ નથી, પ્રાર્થના નથી. દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ વર્તવાન હક્ક છે; અને મને મહારા આત્મગૌરવની રક્ષા કરવાને હક છે. હારી પ્રમાણિકતાને પુરાવા અને પ્રમાણપત્રો અને કાબુ રાખનારાએની અગત્ય સ્વીકારવા હું હવે તૈયાર નથી. આ સાથે જવાબ માટે છાપેલાં કાર્યો મોકલ્યો છે હેમાંની બે કલમો પૈકી મરજી મુજબની એક કલમ કાયમ રાખી તથા બીજી કલમ છેકી પિતાની સહી કરી કાર્ડ પોષ્ટ કરવું. દરમ્યાનમાં મારા સેલીસીટર મેશર્સ મેગી બ્લર અને કેમ વિલંબ અટકાવવામાં ઘટતું કરી રહ્યો છે. જે હેમને પ્રયત્ન બે માસ સુધીમાં પણ સફલ નહિ થાય તે આ સાથેનાં કાર્ડમાં જે જવાબ આવશે તે પરથી ઘટ મા હું જ કરીશ. - જે ગ્રહ તરફથી તા. ૧ લી ઓકટોબર સુધીમાં જવાબ નહિ આવે તેઓ આ સાથેના કાર્ડની પહેલી કલમ સ્વીકારે છે એમ સહ મજવામાં આવશે. તા. ૧૫-૮-૧૮૨૦ ર વાડીલાલ કે. શાહ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નહિતરછુ વધા ! વધાç ! વધાર ! તા. ૨૧-૪૨૦ ને દિવસ જેનોએ એક ખુશાલીને દિવસ માનવો જોઈએ કે જે દિવસે જેન જેવી પિહેલી જાતિને ખબર પડી કે “જેન હિતલી, “સત્યોદય અને જાતિ પ્રબંધક નામનાં માસિક રૂપી સૂર્યો હયાતી ધરાવે છે ! એ પત્રો એમ તે લાંબા વખતથી - ચાલે છે પણ (૧) સમ્પાદકોની આર્થિક સ્થિતિને લીધે તથા (૨) જૈન સમાજમાં વાચનપ્રેમની ન્યુનતાને લીધે ઘણા છેજેનો એમની હયાતીથી વાકેફગાર થઈ શક્યા હતા. તા. ૨૨-૪-૨૦ ના રોજ કલકત્તા દિગમ્બર જૈન સભા બ્રહ્મચારી શીતલપ્રસાદની રાહબરી નીચે ભળી અને એણે આ ત્રણે માસિકોને કેઈએ ખરીદવાં વાંચવાં નહિ એવા હુકમ તમામ જૈનો પ્રત્યે જાહેર કર્યો, એટલું જ નહિ પણું ગામોગામની “પંચાયતી ને પત્ર લખીને તથા પેપરો દ્વારા ઉલ્લેષણ કરીને ત્રણ પેપરોનાં નામ જાહેર કર્યા ત્યારથી એ પત્રોની હયાતીથી તમામ જેનો વાકેફગાર થયા છે અને હવે એ પત્રોની માંગ વધારે થશે જ. લોકે હવે જાગ્યા છે અને સમજવા લાગ્યા છે કે, આજકાલના આગેવાને જે મનુષ્ય પર બખાળા કહાડે છે તે જ મનુ માં કાંઈક ખરું તત્વ હોય છે. લોકોને એટલું જ સહમજાવવાની જરૂર છે કે હેમની પોતાની બુદ્ધિ કાંઈ તેઓએ બ્રહ્મચારી શીતલપ્રસાદ કે એવી કોઈ વ્યક્તિના ઘેર ઘરાણે મૂકી નથી. દરેક જેને શું અરીદવું અને શું ન ખરીદવું, શું ખાવું અને શું વાંચવું એવી એવી બાબતમાં પંડિતો, સાધુઓ અને બ્રહ્મચારીઓની પરવાનગી લેવા જરૂર &ાય જ નહિ, એટલું જ સમાજે વિચારવાનું છે. વળી અમે તે મહા માણસ કે સભા સલાહ આપવાને હકદાર હોઈ શકે, પણ હુકમ આપવાને તે હકદાર ન જ હોઈ શકે, છતાં કલકત્તાની સેનાના પડદા તળેથી આ બ્રહ્મચારી બાવા આખા હિંદની દિગમ્બર જૈન પબ્લીકને “હુકમ' મોકલે કે હમારે મહારી પસંદગીનું જ સાહિત્ય વાંચવું અને બીજું કાંઈ હમારે વાંચવું તે દૂર રહ્યું પણ ખરીદવું નહિ, તે એવો હુકમ સમસ્ત જૈન વર્ગની બુદ્ધિને પિતાના કાબુમાં રાખવાની અને સાર્વભૌમ સત્તા જમાવી દેવાની લીલા માત્ર જ ગણાય. શું જેનો કાઈના ગુલામ બનવાને ખુશી છે ? આપણે આશા રાખીશું કે જેને આત્મૌરવ જાળવવા તૈયાર થશે અને એમની બુદ્ધિને અપમાન કરવા બહાર પડેલા બ્રમચારીને ભ્રમ દૂર કરી એની મતિ Page #261 -------------------------------------------------------------------------- ________________ વધાઈ વધાઈ વધાઈ ૨૪૭ mm * * - * * * ઠેકાણે લાવવા ખાતર જ એક વખત આ ત્રણે મારિકાના દફતરમાં નામ નેધાવી એક વર્ષ માટે તો ગ્રાહક અવશ્ય બનશે.એમ કરવાથી બે હેતુ એક સાથે સરલ થશેઃ (૧) બ્રહ્મચારીની ભ્રમિત બુદ્ધિ અને જોહુકમીના પિતે દાસ નથી એમ-કેઇ પણ જાતના ધાંધલ કે ક્રોધ વગર ચુપકીથી–બતાવી અપાશે, અને (૨) જે પત્રોને બહિષ્કાર કરવામાં આવ્યો છે તે કેવાં ઉત્તમોત્તમ પડ્યું છે અને કોમના ખરેખરા મિત્ર તરીકે કેટલા ઉપકારી છે તે બાબતને નિર્ણય પિતાની જાતે જ કરી શકાકે. ખાસ કરીને “જૈનહિતૈષી ” જેવું ઠરેલ, વિદ્વતાપૂર્ણ, શુભાશયથી ભરપૂર અને સમર્થ માસિક આખા જૈન સંસારમાં બીજું એક પણ નથી એમ હું તીર્થકર સાક્ષીએ કહેવાની હિંમત ધરું છું. પરંતુ હું જાહેરને મહારે અભિપ્રાય માની લેવા કહીશ નહિ કહીશ કે દરેક વ્યક્તિને એકવાર જાતે એ પત્રના ઓછામાં ઓછા છ અંક તો જરૂર વાંચવા દો અને પિતાને અભિપ્રાય પોતે જ બાંધવા દે. જે એ પત્ર ઉત્તમોત્તમ હવાની ખાત્રી થાય તે આવી ઉત્તમ ચીજોને બહિષ્કાર કરવાનું ફરમાન” કહાડનારને ઇર્ષાળુ, ઢેગી અને જૈન સમાજને શત્રુ માનજો અને હવે પછી એવાઓ વધુ ઢોંગમાં ફાવી ન જાય તેવી કાળજી રાખજે; અને જો એ પત્ર વાંચ્યા બાદ હમને તે ખરેખર ત્યાજ્ય લાગે તે એનાથી દૂર રહેજે. કિમતી લેખોથી ભરપૂર જૈન હિતૈષી' માસિકનું વાર્ષિક મૂલ્ય માત્ર રૂ. ૨) છે, અને તેટલા થાડા લવાજમને લીધે એ પત્ર નુકસાન જ ભોગવે છે. માત્ર સમાજસેવા માટે આમભેગનું એ સાહસ છે. એમાં તત્વજ્ઞાન, સમાજ, ઇતિહાસ, ધર્મ, ન્યાય ઇત્યાદિ વિષયો પર જે સુંદર પ્રકાશ પાડવામાં આવે છે તે માટે જૈન કમ હેની સદાને માટે ઋણી છે. જેનો ! એ ઋણ ચુકવવું હોય, વેરભાવે પણ ભગવાનને પૂજવા જ હોય, તે બ્રહ્મચારીની આજ્ઞાને બેટી પાડવાના પ્રસંગને બહાને પણ એકવાર એ સસ્તા અને શ્રેષ્ઠ માસિકના ગ્રાહક અવશ્ય થાઓ. બ્રહ્મચારી શીતલપ્રસાદજી માટે તે મહને ખરેખર જ “દયા” આવે છે. આ માણસ કાંઈક શાસ્ત્ર શિખે છે, કાંઈક અ ગ્રેજી પણ ભાગ્યે હુયું શિખ્યા છે, અને હવે તે ઉમરે પણ વૃદ્ધ થયેલ છે, તેથી મહને આશા હતી કે લોકોના માલીક બનવાની ઘેલછા ખાતર થતાં મૂર્ખતાભર્યા અને દેશદ્રોહ કરવા જેવા કામેથી આટલી ઉંમરે Page #262 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૪૮ જેનહિતેચ્છુ. તો તે જરૂર હાથ ધોશે; પણ મહારી આશા જુઠ્ઠી પડી છે.માનને લોભ એને અને એના દ્વારા ભોળા સમાજને અવનતિ તરફ ખેંચી રહ્યો છે. અરે માનનું ભૂત શું શું અનર્થ નથી નીપજાવતું ? સુરેન્દ્રનાથ બેરનજી જેવા વૃદ્ધ, વિદ્વાન અને એક વખત દેશના માનીતા નાયકે પણ લોકમાન્ય તિલકના સ્વર્ગવાસ પ્રસંગે (કે હારે તમામ શહેરોએ હડતાલ પાડી હતી ) પિતાની કોલેજના પ્રિન્સીપાલને લખ્યું હતું કે કોલેજ બંધ રાખવી નહિ લોકપ્રિયતા ગુમાવ્યા પછી લોકનાયકને યોકોના માનીતા બનનાર તરફ દેષ થાય છે એ સ્વાભાવિક છે. પણ તેથી પિતે વધારે ઉઘાડા પડે છે અને રહીસાડી લોકપ્રિયતા પણ ગુમાવી બેસે છે. બ્રહ્મચારીની બાબતમાં તે એટલું જ કહીશ કે હવે તે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” એ કહેવતને ચરિતાર્થ કરે છે; અને ઝાઝું થાય છે તે થોડા માટે જ છે. ---- --- POETICAL SELECTIONS. By P. N. Shah. B. A. (Eng. Hons.) Sir J. High School., Limbdi. . Special Features: 1. A. Full and Correct Text. 2. An Introduction on what is Poetry,' and what constitutes good poetry.' 3. Important and oft-quoted lines italicised. 4. Notes on difficult words, phrases, allusions etc. 5. Biographical and critical remarks on each poet. 6. General hints on Paraphrasing, essay-writing end epitomising. Price Re. 1-0.0 Can be had from the author, Limbdi ( Katiawar N, B:-Also a book entitled the “ Paraphrase " of the selections of the above book, by mesers P. N. Shah B. A. and B. J. Vaswani M. A. Price 0-6-0 ( Half the profits to go to the Jallian wall& Bag Frod). Page #263 -------------------------------------------------------------------------- ________________ આ જો જો અમારી દયા. आ जो जो अमारी दया ! ફ્રિલ્હીનિવાસી લાલા રન્નુમલજીના પ્રમુખપણા નીચે ખંડેલવાલ જૈનોની મહાસભા થઇ, જેમાં ૧૫૪ કુટુમ્મા ( કે જે ૧૩૨ વર્ષથી તિથી બહિષ્કાર ભાગવતાં હતાં )ને ફરીથી ખતમાં શામેલ કરવામાં આવ્યાં છે અને વિદ્યાર્થી ગૃહેા ખાતે ૧૧ લાખનું કુંડ (જેમાં સભાપતિએ પાતે લાખ રૂપિયા આપ્યા છે ) કર્યું છે. સભાપતિ મહેાયને એવડે। ધન્યવાદ ધટે છે. એમણે પૂર્વજોની ભૂલ સુધારી છે અને પ્રગતિ ભાગ પર સમાજને દારી જવાના કામમાં-માત્ર ભાગુ કરીને એશી ન રહેતાં-મ્હાટા આત્મભાગ આપ્યા છે. સમાજને હવે આવા સાચા નેતાની જરૂર છે, સ્વાથી એ અને ઢાંગીઆની જરૂર નથી. એક માણસ બ્રહ્મચય પાળતા હાય કે વ્યભિચાર સેવતા હેાય તેા તેથી લાભ-ગેરલાભ હેને પાતાને છે, હેના બ્રહ્મચને લીધે તે કાંઇ સમાજના નેતા બની શકે નહિ. એક માણસ દિવસમાં એ વખત જમતા હાય કે મહીનામાં ૫દર ઉપવાસ કરતા હાય તે કાંઇ સમાજ સાથે સબંધ ધરાવતી મીત્વ નથી. એક મા માણસ કેશલેાચ કરે એથી સમાજનું હિત કે અહિત કાંઇ નથી અને તેથી લાકાએ ગાંડાધેલા થઇ કેશલેાચના નિમિત્તે કાષ્ઠને સાતમે આ સમાને હડાવવાની જરૂર નથી. આ બધા જે કાંઇ ઉગ્ર ક્રિયા કરવાનું કહે છે તે ખરેખર કરતા હેાય તે પણ માત્ર પેાતાનું હિત કરે છે પણ તેથી કાંઈ પબ્લીકનું હિત સધાતું નથી ! તેથી કાંઇ તે લાનાયક બનવા લાયક ગણી શકાય નહિ. આટલા વિવેક કરતાં લેાકાએ હવે તા-શિખવું જોઇએ છે. ૨૪૨ પશુ ઉપલી કૅારન્સના ઠરાવ પરથી બીજો એક ખ્યાલ સ્ફુરી આવે છે. જૈન ધર્મ પાળતી એ કામના આગેવાનાએ થેાડા ને ઘણા ૧૫૪ કુટુંમ્માને નહિ કે વ્યક્તિઓને બહિષ્કારની ાંસીએ સ્ટુડાવ્યા હતા અને તે સ્થિતિમાં થોડાં તે ઘણાં ૧૩૨ વર્ષ સુધી લટકાવી રાખ્યાં હતાં ! જો જો આ યા ધી એની નિર્દયતાની અવધિ! હું ખાત્રીથી કહું છું કે એ કુટુમ્બે બહાદુર તેા નહિ જ હાય, કારણ કે અહાદુર તેા આગેવાનાનાં માથાં ફાડીને એકાદ મહીનામાં જ ઠરાવ રદ કરાવી શકે છે. આગેવાનનું જોર માત્ર ભલા, સરળ, નિળ કે લાગવગ વગરના લેાકા ઉપર જ ચાલી શકે છે. ત્યારે આ લાગવગ વગરના બહિષ્કૃત લોકાનાં સંતાનેને લગ્નાદિ બાબતમાં ૧૩૨ વર્ષ જ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈનહિતરછુ. સુધી કેટલું કષ્ટ પડ્યું હશે હેને ખ્યાલ લાવવાનું કામ મુશ્કેલ નથી. આવી રીતે રીબાવી રીબાવીને મારનાર–અને તે ૫ પિતાના જ જતિબંધુઓને મારનાર-કેના પંડિત ધન્નાલાલજી વગેરે આગેવાને હારે બાબુ જુગલકીશોરજી, પંડિત નાથુરામજી પ્રેમી, પંડિત ઉદલાલજી વગેરે સજન જેનોથી જૈન ધર્મને હણાઈ જતો બચાવવાની વાત કરે છે ત્યહારે ખરેખર હસવું આવે છે. આ દયાધર્મને અને મુક્તિમાર્ગના રક્ષકો ન જોયા હોય તો? દયાનું જ ખૂન અને મુક્તિ યાને સ્વાતંત્ર્યના જ શત્રુઓને દયા અને મુક્તિના “રક્ષક” તરીકે દાવો કરવા દેવા પહેલાં વાઘને ગાયોના ટોળાને રક્ષક થવા દે પડશે ! ડાયરને હિંદરક્ષા માટે મુકરર કરવું પડશે! અલાઉદીનને જૈન અને હિંદુ દેવાને બગાડ અન” નીમવા પડશે! વાહ રે વાહ દયાના દેવતાઓ-મુક્તિના ઇજારદારો-સમાજના ગાડીઅને !...... વાહ રે સમાજસરેવરના તીરે ધ્યાન ધરી માંછલાને ભક્ષ કરતા બગલાઓ ! અને આ પણ ખંડેલવાલ જ ! ૧૫૪ કુટુઓને ૧૩૨ વર્ષથી થયેલો બહિષ્કાર દૂર કરનાર એક ખંડેલવાલ નાયક જ છે, અને એ જ ખંડેલવાલ જાતિના મુંબઈ જેવા સુધરેલા કહેવાતા શહેરમાં વસતા આગેવાને પંડિત ઉદયલાલજીને હજી તો એણે “ગુન્હો’ કર્યો પણ નથી એટલામાં તે બહિષ્કારની સજા ફરમાવી પણ દીધી અને ગામોગામની બીરાદરીને હેની સાથે સંબંધ નહિ રાખવા ઝારશાહી હુકમ ફરમાવી દીધો ! બિચારાને ખબર કહે છે કે ઝાર એના લોકોના જ હાથે–અને તે પણ ભૂંડે હાલે–સુઓ છે! અને જે ગુન્હ હજી ઈરાદામાં છે તે ગુન્હાને પ્રકાર પણ ક? પાંચ હજાર ખર્ચવા છતાં એક સદાચરણ યુવાનને ૩૫ વર્ષની ઉમર સુધી જ્ઞાતિની કન્યા ન મળી શકવાથી ખુલ્લી રીતે વિધવા સાથે લગ્ન કરવાનો ઇરાદો એ જ ગુન્હ ! પણ ખરો પડદો તે હવે ખુલે છે -દક્ષિણમાં એ જ ધર્મ પાળતી સતવાલ, ચતુર્થ અને પંચમ આદિ જાતિઓમાં સેંકડો વર્ષોથી પુનર્લગ્ન થાય છે અને સેતવાલ (દિગંબર) જાતિમાં તો “દુટા છેડા”ની પણ પ્રથા સૈકાઓથી ચાલુ છે. એ “છુટા છેડા” અને પુનર્લગ્ન કરનાર દિગમ્બર જે મંદિરમાં જવાનું ચાલુ રાખશે તે જ મંદિરનાં દ્વાર, માટે બંધ કરેવામાં પુનર્લગ્નને ઈરાદે માત્ર કરનાર વિદ્વાન જનને આવે છે! ધન્ય છે ધન્નાલાલજીના સ્વકલ્પિત ન્યાયશાસ્ત્રને અને સમાજશાસ્ત્રને! Page #265 -------------------------------------------------------------------------- ________________ ઇનામ રૂ. ૨૫૦ નું ૨૫ રુનામ . ર૬૦) નું. પઠિત ધwલાલને તથા બ્રહ્મચારી શીતલપ્રસાદને ચેલેન્જ! મુંબઈમાં પં. ઉદયલાલજીના ઇરાદા માત્રને ગુન ઠરાવી પંડિત ધન્નાલાલજીએ જે શિક્ષા ફરમાવી છે અને કલકત્તામાં જૈનહિતૈષીઆદિ ત્રણ માસિકપત્રોને “અજૈન” ઠરાવી યકેટની સજા ફરમાવી છે તે બન્ને પગલાં ન્યાયપુરઃસર હોવાનું પુરવાર કરનાર લેખો જે કોઈ જૈન લખી મોકલશે તે એક પરીક્ષક કમીટીને સેંપવામાં આવશે. કમીટીમાં એ પ્રસિદ્ધ દિગમ્બર જૈન, એક પ્રસિદ્ધ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન, એક પ્રસિદ્ધ સ્થાનકવાસી જૈન, એક ન ધારાશાસ્ત્રી તથા એક પ્રસિદ્ધ અજૈન શાસવેત્તાઃ એમ પાંચ ગૃહસ્થાની નીમણુક કરવામાં આવશે. મળેલા લેખમાં જે શ્રેજી સાબીત થશે અને ઉક્ત સજાઓ વાજબી છે એમ આ કમીટીને ખાત્રી કરાવી શકશે હેના લેખકને રૂ. ૨૫૦) નું ઇનામ જનહિતેચ્છુ - ફિસ તરફથી આપવામાં આવશે. એટલું જ નહિ પણ “હિતેરછુના અંકમાં આ સંબંધે લખાયેલી નોંધો” પાછી ખેંચી લઈ જાહેર રીતે ક્ષમા માંગવામાં આવશે. - પંડિત ધન્નાલાલજી અને બ્રહ્મચારી શીતલપ્રસાદજી જે આ પ્રમાણિક ચેલેંજ નહિ સ્વીકારે તે પિતાના પગલા માટે પિતે શરમાય છે એમ માનવામાં જૈન પ્રજ વાજબી ગણાશે. લેખ હિંદી, ગુજરાતી કે અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં લખી શકાશે. ૨૫ કુસકેપ બાજુથી વધારે લંબાણ કરવું નહિ. અક્ષર સ્પષ્ટ લખવા. ધર્મશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ઇત્યાદિ ગમે તે એક અથવા સર્વ સાધનોના ઉપયોગ કરવા છુટ છે. નીતિ કે ફૂટનીતિથી પણ બચાવ કરવાની છૂટ છે. વિધાન અને તટસ્થ પરીક્ષકે કૂટનીતિને પીછાનવાને અશક્ત નહિ જ હેય. કમીટીને નિર્ણય જાહેર પેપરદ્વારા પ્રગટ કરવામાં આવશે. - લેખે રજીસ્ટર્ડ બુક્યાથી “જનહિષ્ણુ” ઐફિસ, ઘાટકોપર, (મુંબઈ) એ શિરનામે તા. ૧ નવેમ્બરની અંદર મોકલવા. વાડીલાલ કે. શાહ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈનહિતિષ્ણુ 6. ~-~- ~~ હ મિત્રતા. હી હો તો આ વિષય સાયન્ટીફીક રીતે ચર્ચાશે. માનસશાસ્ત્ર, ધર્મ, વ્યવહારઃ સર્વ દષ્ટિબિંદુઓને ઉપયોગ કરવામાં આવશે બનતાં સુધી આ વિષચને આ ગ્રંથ રચી “હિતેચ્છુ” ના ગ્રાહકોને ભેટ આપવાની તજવીજ થશે. દુનિયામાં જે કોઈ એવી ચીજ હોય કે જહેના સંબંધમાં વધારેમાં વધારે ગેરસમજ થવા પામી હોય તે તે મિત્રતા છે. મિત્રતા શું ચીજ છે અને કહાંથી ઉદ્દભવે છે એ તપાસવા ઘેડાએ જ દરકાર કરે છે. જનસમાજ પિતે તે વિચાર કરતો નથી, માત્ર કવિઓના મરંજક ઉગારે ગેખે છે અને પછી લાંબા વખતના પરિચયને લીધે એ ઉગારે અથવા કાવ્યો જ એમનું “સત્ય” બને છે. કોઈ કવિએ ગાયું કે “મિત્રતા એ દૈવી પ્રજાને છે, કેાઈએ કહ્યું કે “દોસ્તી એ ઇશ્વરી બક્ષીસ છે, ” કેઈએ કવ્યું કે “ મિત્રતા એ સ્વગીય પુષ્પ છે, ” એટલે પછી સમાજે અને ખાસ કરીને યુવાનવગે અને મજૂર તથા કારીગર વગે–એ પદને ગમ્યું અને લલકા,-એટલે સુધી કે એ એમનું જીવનસૂત્ર બન્યું. પછી તેઓ એ “ભાવના” ( Concept )ના દાસ કે ભક્ત બનશે અને એક ભક્ત જેમ હાં ને ત્યહાં પિતાના ભક્તિપાત્ર ઈશ્વરને દૃઢ છે તેમ તેઓ વ્હાં ને હાં મિત્રને ઢંઢશે. એમની કલ્પના દરેકમાં મિત્રતા આપશે અને હવે તે કલ્પનાના જ રાજ્યમાં નહિ ગોંધાઈ રહેતાં જીવનમાં ઉતરશે,–જીવનમાં મિત્ર માટે આત્મભોગ આપવાની ક્રિયા કરવા લાગશે. કલ્પના ક્રિયામાં પરિણમશે અને ક્રિયા ક્ષણિક દિલાસો અને નક્કર દુઃખનો અનુભવ કરાવશે. પણ તે છતાં તે માણસ એ અનુભવોને પરસ્પરને સંબંધ વિચારવા શક્તિમાન ન હોવાથી ઉલમાંથી નીકળી ચૂલમાં પડશે, એક મિત્ર છેડી બીજા મિત્રના બંધનમાં જશે. મિત્રતાનું સામ્રાજ્ય એ પ્રમાણે દુનિયામાં ચાલતું જ રહેવાનું. બીજા હાથ ઉપર, કોઈ કવિને કે લેખકને હેના કોઈ માનેલા મિત્રે દશે આપવાથી તે એક આત્યંતિક સિદ્ધાંત બાંધવા પ્રેરાય છે અને કહે છે કે, “મિત્રતા એ પોકળ નામ માત્ર છે” અથવા “લક્ષ્મી અને સત્તાને પડછાયે માત્ર છે.’ હેનું આ કથન જુવાનવર્ગ Page #267 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. ૨૫૩ કે જે હજી કલ્પનાનાં ચિત્રામાં મઝા માનવાની સ્થિતિમાં છે હતે ; < નાસ્તિક વાદ ' જેવું જ લાગશે, અને વ્યાપારીની આંતવૃત્તિવાળાને સત્ય સાયરો. હેને તે બેથી વધુ પુષ્ટિ મળશે. આપ લગભગ તમામ મનુષ્યા એક ઔનઅનુભવી કે એકપક્ષી અનુભવ ધરાવતી કવિ વ્યક્તિએ રચેલી મિત્રતાની વ્હેલમાં એશી વનયાત્રા કરે છે ! ' ત્યારે મિત્રતા શું છે ? તે ‘સારી ’ચીજ છે કે ખરાબ ’? તે ગ્રહણુ કરવા ગ્ય છે કે દૂર રાખવા ચેઞ –એવા સવાલ થાય છે. પશુ શા માટે ? શું એ સવાલા બીજી દરેક ચીજને અંગે. થતા નથી ? જીવન તે સારી ચીજ છે કે ખરાબ અને પકડી રાખવા ચેાગ્ય છે કે અનાદર કરવા યાગ્ય છેઃ એવા સવાલ શું મનુષ્ય જાતિએ નથી કર્યો ?' યુદ્ધ એ સારી ચીજ છે કે ખરાબ, ભલાઇ એ સારી ચીજ છે કે ખરાબ, સુધારા એ સારી ચીજ છે કે ખરાબ, આ સ સવાલેના જેવા જ આ સવાલ છે. કોઈ પણ એકાંત વાદ આ પ્રશ્નોના ઢચે લાવી શકશે નહિ, જીવનની નિષ્ઠુર જરૂરીઆતા સાથે નીના સંબંધ ધરાવનારી એ બાબતે છે. r શા માટે આપણે જન્મ્યા ? ’ એના ભેદ આપણે નણી શકવાના નથી, પણુ એટલુ તા જાણીએ છીએ કે આપણે જન્મ્યા છીએ અને જીવન જીવવાની આપણામાં પી લાલસા છે. જેમ જન્મ લેવા એ આપણી મરજીના સવાલ નહેાતા તેમ જીવન જીવવાની ટકાવી રાખવાની લાલસા પણ આપણી મરજી પૂછ્યા વગર જ જન્મ સાથે આવેલી છે. હૅને ાણે મેલી અને શા માટે મેલી એ પ્રશ્નના સમુદ્રમાં આપણે અત્યારે ઉતરવાની જરૂર નથી. આટલુ હું ચાક્ક્સ જાણું છું કે હું હયાતી ધરાવું છું અને હું હ્રય.તી ટકાવવા ઈચ્છુિં છું.. હવે આ પણ હુ બેઉ છુ કે, હયાતી ટકાવવા માટે ચુપચાપ એસી રહેવું કે સુખ રહેવું કારગત થતું નથી. એથી તા મ્હારી તમામ શક્તિએ સડી જાય છે અને હયાતીના તાર જ તૂટી જાય છે. અન્ન, જળ, વાયું, વસ્ત્રાદિ અને મનુષ્યના સંસર્ગમાં આવીને એમાંથી ખેંચાય એટલું ખેંચવા પ્રયત્ન કરૂં તા જ જીવન ટકી શકે છે. એ પ્રયત્નથી કસરત અને સરતથી ગતિ, પ્રેાત્સાહન, વિજળી મળે છે અને પ્રયત્ન દ્વારા ખીજા પ્રાણી અને પદાર્થાંમાંથી જે કાંઇ ખેંચાયું તે મ્હારા ખોરાક બને છે. આ પ્રમાણે દુનિયાના તમામ જડે, સૂક્ષ્મ, Page #268 -------------------------------------------------------------------------- ________________ * * * ૨૫૪ જેનહિતેચ્છ. અતિ સૂક્ષ્મ, તેમજ ચેતન પદાર્થો સાથે સહવાસમાં આવવું, એમાંથી હરકોઈ રીતે કાંઈ નહિ ને કાંઈ ખેંચી પિતામાં શામેલ કરવું-એ ક્રિયા વગર જીંદગી ટકાવવી શક્ય જ નથી, એ હું નિર્વિવાદપણે જોઈ શકું છું, હારે હવે ત્રણ માન્યતાઓને સિદ્ધાન્ત’ તરીકે સ્વીકારવાથી જ મહારું ગાડું આગળ ચાલી શકશે. એ ત્રણ સ્વીકૃત પક્ષે ” આ છેઃ (૧) હું હયાતી ધરાવું છું, (૨) હું હયાતી ટકાવવા ઈચ્છું છું, અને (૩) હયાતી ટકાવવી સર્વ પૂલ, સૂક્ષ્મ અને ચેતન પદાર્થોથી દૂર રહી પડયા રહેવાથી શક્ય નથી, પણ એ સર્વ પદાર્થો પૈકી જે કોઈ અકસ્માતથી મહારી નજદીકમાં આવવા પામે તેમજ જે કોઈ હું પ્રયત્નથી હારી નજદીકમાં લાવી શકે તે સર્વમાંથી જે કાંઈ ખેંચી શકાય તે ખેંચવાથી જ હયાતી ટકી શકે છે. આ હમજાયું તો મિત્રતાની અનિવાર્ય આવશ્યક્તા આપઆપ હમજાઈ ગઈ. કૂવામાંથી મહારે પાછું ખેંચવું છે, તે ડલ અને દેરડાને મિત્ર બનાવવા જ પડશે. દેરડું એ “સારી ” ચીજ છે કે “ખોટી,” દરડાથી તે ગળે ફાંસે ખવાય છે માટે એ તે ભયંકર ચીજ છેઃ ઈત્યાદિ તમાં પડવું સૂતાભર્યું છે. “ મિત્રતા એ જીદગીની અનિવાર્ય આવશ્યક્તા છે. મહારે જીવન ટકાવવું છે એ જે ચોક્કસ છે તે ચીજો અને મનના સંસર્ગમાં આવવું જ પડશે એ પણ એક્કસ છે. અને કેટલીક ચીજો, કેટલીક વૃત્તિઓ અને કેટલાક મનુષ્યો સાથે બીજી ચીજો, બીજી વૃત્તિઓ અને બીજા મનુષ્યો કરતાં વધારે નીકટને સંબંધ “ર ” જ પડશે, કારણ કે તેઓના બળને પિતાનું બનાવી એ બે બળ વડે વધારે જળ ખેંચવું શક્ય છે. આ મનુષ્યરૂપી છોડને ઉછેરવા માટે કુદરતે દરેક “છેડ” માં-દરેક મનુષ્યમાં–ખેંચવાની શક્તિ ” મૂકી છે. નિર્દોષ નાજુક ફુલઝાડને જુઓ. એ નિર્દોષ ચીજ પણ હવામાંથી, જળમાંથી અને સૂર્યમાંથી તથા જમીનમાંથી તવ ખેંચ્યા જે કરે છે અને એ વડે જ “ઉછરે છે.”. મધમાખ એ કુલઝાડને વળગી એમાંથી કાંઈક ખેંચે છે અને એ ક્રિયા વડે પિતાને ઉછેરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા ૨૫૫ આપણી બુદ્ધિથી એ બન્ને ‘ લૂટારા ’ છે, પણ એમને પેાતાને પૂછેઃ એમની ભાષામાં એ ક્રિયા જીવનક્રિયા' છે–નૈસર્ગિક ક્રિયા છે. એ જ ખેંચવાની-લૂટવાની ક્રિયા મનુષ્યમાં પણ છે અને મનુએ હુંને નીતિ ’ ઠરાવી છે. સ્નેહ, દેાસ્તી, વાદારી સર્વ કાંઇ એ . • ખેંચવા ’ ની ક્રિયાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે છે. " હમારામાં જેટલા પ્રમાણમાં ખેંચાણુ શક્તિ હરશે તેટલા પ્રમામાં હમને મિત્રોની સંખ્યા મળશે અને એ મિત્રોમાંથી કોઇ હમને અન્ન, કાઇ પૈસા, કાઇ લાગણી, કાષ્ઠ ઈજ્જત, કેાઈ અનુભવ આપ નાર થઇ પડશે. જેમ જેમ હમે વધુ ને વધુ લેતા જશે તેમ તેમ વધુ ને વધુ વિકાસ પામતા જશેા અને એક દિવસ એટલા વિકાસમાં આવશે કે ઝ્હારે હમને ઉભરાવું ગમશે, લેવા કરતાં દેવાતી ક્રિયામાં વધુ આનંદ' ની લાગણી અનુભવાશે. * અહી થી હમારી સ્થિતિ બદલાશે. અત્યાર સુધી શક્તિ મેળથવાની સ્થિતિમાં હતા, હવે શક્તિ વાળાં છે. અત્યાર સુધી ગ્રહણ કરવામાં હમારા આનંદ હતા, હવે ઉભરાવામાં-હમારી શક્તિએ! ખીજાએમાં વહે એમ થવામાં-હમારા આનદ છે. * અત્યાર સુધી ખેંચવું ' હમારે માટે ધ હતું, હવે વવું હમારે માટે ધ છે. હેની શિઆ ખાલી નથી એવા પુરૂષ સ્ત્રીને ઋતુદાન દે એ દાન ' કે ધ નથી પણ આત્મહત્યા અને અધમ છે; સમ્પૂર્ણ વિકાસ પામેલા પુરૂષ એમ કરે તે એ હેની ઉભરાઇ જતી શકિતની ક્રિયા હોઇ ખરેખર દાન છે (કારણ કે તેથી સમાજને એક સમૃદ્ધિભાન જ્વાત્મા મળવાના છે) અને ધર્માં પણુ છે. 4 મનુષ્યની એ સ્થિતિએ સ્ડમજવી જોઇએ છે,એ વિાસક્રમો ખ્યાલ રાખવા જોઇએ છે અને તેમ નથી થતું તેથી જ મેટાં શિક્ષણ ઉપદેશાય છે અને લાભને બદલે ગેરલાભ થાય છે જે માજીસના વિકાસ ના કાચા છે હેતુ હિત વધુ વિકાસ ', આ શબ્દ હૈના સામાન્ય અર્થમાં નહિ પણ શાસ્ત્રીય (Scientigic) અર્થમાં વપરાયા છે. ૮ ટા- ખેચવા ની દયાના પ્રરાસ્ત અને અપ્રશસ્ત આશય ખાબતમાં આગળ પર કહેવામાં આવરો. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હિતેચ્છુ. વાળાના સંસર્ગમાં આવી હેમાંથી કાંઇ નહિ તે માં મેળવવામાં રહેલું છે. એના હિતની—એના પાતાના વિકાસની દૃષ્ટિથી જોનાં એ એમ કરવામાં વાની છે. .. પરંતુ એવા ઓછા વિકાસવાળા મનુષ્યની જરૂરીઆતને સમજી શકનાર ખીજાઓએ એવાથી ચેતતા રહેવું એ એમના પેાતાના હિત માટે જરૂરતુ છે. આ વધુ વિકાસવાળાએ એક તરફથી ઓછા વિકાસવાળા વર્ગથી ચેતતા રહેવાનુ અને ખીજી તરફથી પોતાના વિકાસ વધાર્તા જવાનું—એમ એવા કામ બજાવવાનું હેાય છે. અને એટલા માટે મિત્રતાની બાબતમાં વધુમાં વધુ વિવેક વાપરવાની છે. મને જરૂર છે. અને ધા ઉંચા વિકાસવાળા મનુષ્યને તે ચેતતા રહેવાની પણ જરૂર નથી. એ તો એમ જ કહે કે કાઇ આવે તે મ્હેતે લૂટા ! '— મ્હારા શરીર પર પેાતાના હાથનું બળ વાપરીને એ રીતે પણ કેઇ પેાતાની શક્તિ ખીલવા !’— વેરભાવે પણ કાઇ આ ભગવાનને ભને !' · આ પ્રમાણે, ત્હારે, મનુષ્યની ખીલવટના પ્રમાણમાં એની નીતિ' પણ જૂદી જ હાય અને હાવી જોઈએ. કુદરતમાં આમ શા માટે હાવું જોઇએ એમ કહી કુદરતને ગાળા દેવાથી કાંઇ પાતાનુ હિત થવાનું નથી તેમ કુદરત બદલાઈ જવાની નથી ! કુદરતને હુમને પેાતાનું વર્તન-પેાતાની નીતિ-ધડવાં જોઇએ અને સમાજ શાસ્ત્રીએ તેમજ ધર્મશાસ્ત્રકારે કુદરતને હુમને જ સમાજ સમક્ષ ભાવના 'આ' અને ફાયદા 'એ મૂકવા જોઈ એ. સ્ત્રી નરકની ખાણ છે, એમ શિખવવાથી કાં દુનિયા શીલવતી બનનાર નથી. તેમ સ્ત્રી બાબતમાં અક્ષર વટીક નહિ એટલવાની કાળજી રાખવાથી કુટુંબનાં બાળકા સુખી થશે નહિ. ઉલટા તેએ છુપીરીતે શ્રીવિષયક જ્ઞાન લેવા દેાડશે અને સંભવ છે કે ખાટુ જ નાન પામશે. પુરૂષ તેમજ સ્ત્રી ઇષ્ટ છે--દેવદિર છે-એ ભાવના શિખવી સ્ત્રી--પુરૂષનાં અંગેનુ અને પ્રત્યેક અંગનાં કર્તવ્યાનુ તથા સંભાળનુ શિક્ષણ આપવાથી ખેાટાં પરિણામેા આવતાં અટકે છે, તેમ મિત્રતાની આંબતમાં પણ કુદરતનું ખરૂં રૂપ--પછી તે ગમે તેટલું ભયંકર કાને ભલે લાગે--ખતાવવામાં જ દુનિયાનું હિત સમાયલું છે,—માત્ર કલ્પિતરંગીત સ્વરૂપ રજુ કરવાથી દુનિયાને ઉલટું નુકસાન છે. 6 Page #271 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. ૨૧૭ ( ૨ ) બાળક જન્મે છે ત્યારથી અને સહાયના તત્ત્વની જરૂર પડે છે. શરૂઆતની સહાય હૈને માતા તરફથી મળે છે. પછી પિતા સહાયક બને છે. માજ઼ડૂત ઇત્યાદિ કુટુંબીજનાં પણુ પણ આછા વ વ્રતા પ્રમાણમાં સહાયક બને છે. આ સર્વ, બાળકના મિત્રા છે; કારણ કે એએમાંથી અને તે વડે તે પેાતાને વિકાસ મેળવે છે. આ મિત્રતા કુદરતે સયેાજેલી મિત્રતા છે. બાળકના માતાપિતા તરફ પૂજ્યભાવ અથવાં ભક્તિભાવ અને ળક તરફ વાત્સલ્ય ભાત્ર એમ બે રૂપે એ થાય છે. માતાપિતાના મામિત્રતા પ્રકટ આ કિંમતીમાં કિંમતી મિત્રના છે અને એને જેટલું ‘ પવિત્ર’ સ્વરૂપ આપવામાં આવે એટલુ હિતકારી છે. જ માતાના સ્તનમાંથી માત્ર નહિ પડ્યુ તેણીના ખેાળામાંથી પણ એક બાળક જેટલું તત્ત્વ મેળવી શકે છે તેટલું અન્ય કોઇ સ્થાથી ભાગ્યે જ મેળવી શકે છે. અહીં જ હેતુ પ્રાથમિક બંધારણ બંધાય છે. એટલા માટે, બાળકને માળા તર જેમ વધારે ભક્તિ રા ખતા બનાવાવી જાય એમ વધારે લાભ છે; અને માતાને બાળકને વધારેમાં વધારે વિકાસ કરવાની લાયકાતવાળી બનાવી શકાય એસ વધારે લાભ છે. પૈાતાના સુખ માટે નહિ પશુ બાળકના સુખ માટે માતાએ પેાતાની બુદ્ધિના વિકાસ અગાઉથી જ કરી રાખવા જોઇએ. પાતા. ની પ્યારામાં પ્યારી ચીજ અર્થાત્ બાળકના ભાવી સુખના સળે આધાર માતાના પાતાના વિકાસ પર અવતિ છે,-માતાના પેાતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ પર એટલા માટે એક ી ભાતા' બનવાના સદ્બેગમાં મૂકાય તે પહેલાં તેણીએ પાતાના શરીરને સારી રીતે સાયલું અને પેાતાની બુદ્ધિને સારી રીતે વિકસેલી અનાવવા સમ્પૂર્ણ કાળજી રાખવી જોઇએ. પાંતાનુ ભવિષ્યનુ ળક પાતા તરકે ભક્તિભાવ બતાવશે કે સાપ દેરો, એને આધાર માતા બનવા પહેલા પાતે હરીર અને બુદ્ધિને કેટલી હદ સુધી કેળવ્યાં છે-ખીલવ્યાં છે તે ૩૨ રહેશે. કૈટુમ્બિક મિત્રા વચ્ચે સમ્પૂર્ણ મૈત્રી ખની રહે એ માટે જ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈનહિતેચ્છ. * રૂરનું છે કે કુટુમ્બમાં સારા “સંસ્કાર ' મૂળથી જ નખાવા જોઇએ. એકબીજા પ્રત્યે “ચાહ ” ઉત્પન્ન કરવાની, એકબીજાની ભૂલ કે અપરાધ તરફ હેટું મન રાખતાં શિખવવાની, અને એકબીજા માટે આત્મભોગ આપવાની હરીફાઈ’ કરાવવાની કાળજી કુટુમ્બનાં વડાઓએ રાખવી અતિ આવશ્યક છે. દુનિયામાં લૂટાટ એટલી બધી છે કે કોને મહારે સંકટમાં આવવું નહિ પડે તે કહી શકાય નહિ; પણ સંક્ટ વખતે, જે કુટુંબમંડળમાં શરૂઆતથી જ મૈત્રીની અને સ્વાર્પણની ભાવના’ ખીલવવામાં આવી હોય તે, કુટુંબની કોઈ નહિ ને કોઈ વ્યકિત ખરેખર ઉપયોગી થઈ પડે છે; એટલા માટે કુટુમ્બમંડળમાં પરસ્પર ચાહ અને ભક્તિ વધે એવા વ્યવહારાપચાર દાખલ કરવા જોઈએ. જેમ કે, વડીલ બહાર જવા તૈયાર થાય હારે બાળકોએ પગે લાગવું અને વડીલે હસતા મુખે આશિષ આપવી, એક બીજાને સંબોધન કરવામાં માનસૂચક શબ્દ વાપરવા, એક બીજાનાં છીદ્ર કે ખામી જેવા ઈચ્છવું નહિ, પ્રાર્થના કે રમતના નિમિત્તે તમામે એકઠા મળી દીલ બહલાવવું, હાં શક્ય હોય હાં સાથે જમવા બેસવું અને સાથે ફરવા જવું, ઇત્યાદિ, ઇત્યાદિ. પિતાએ પુત્રની ગ્ય ઉમર કે વિકાસ જોઈને કેટલીક બાબતમાં એને વિચારસ્વાતંત્ર અને ક્રિયાસ્વાતંત્ર બક્ષવું જોઈએ, કે જેથી કચવાટ થવાનો પ્રસંગ ઉભો ન થવા પામે. અને પુત્રમાં વિવેકશકિત ખીલવા પામી છે એમ જોયા પછી તો પિતાએ પુત્રની કોઈ પસંદગી પિતાને પસંદ ન પડે તે પણ એને પિતાની પસંદગી પર જવાને છૂટ રહેવા દેવા જેવી ઉદારતા ધારણુ કરવી જોઈએ. અંકુશ હમેશાં જરૂર પુરતો જ અને તે પણું મીઠા રૂપમાં હોવો જોઈએ. અને બાળકોની પિતાને અભિપ્રાયભેદ વડીલ પ્રત્યે જાહેર કરવાની રીત હમેશાં વિનયયુક્ત જ હોવી જોઇએ. કુટુમ્બમાં જે સમૂર્ણ એદીલી ફેલાયલી જેવી હેય તે પુરૂષ કે સ્ત્રી કે બાળક કોઇ એકબીજથી ઑાં છુપાવતાં ન રહે પણ ઉલટાં વધારે ને વધારે પ્રસંગે લઈ મળવા અને એકબીજાનાં મુખને હસતાં બનાવવા ઉત્સુક રહે એવી દરેક “કલા વીલે અજાવવી જોઈએ. તે કટઆ ખરે જ ભાગ્યશાળી છે કે હેને બાળકોને પાથ Page #273 -------------------------------------------------------------------------- ________________ - મિત્રતા. ૨૫૮ મિક શિક્ષણ માટે જાહેર શાળામાં જવું પડતું નથી પણ કુટુંબની હસમુખી સ્ત્રીઓ કે મહેણાં બાળકો પાસેથી એ શિક્ષણ મળી રહે છે. તે એક સ્વર્ગનિવાસ છે કે જ્યહાં કુટુમ્બનાં તમામ સ્ત્રી પુરૂષો અને બાળકો દરરોજ ઓછામાં ઓછો છે કલાક પણ બાળક જેવાં બની માવા-કૂદવા-હસવા અને હરકોઈ રમત ખેલવાની સગવડ ધરાવે છે. દરેક બાળકને માંદાની માવજત કરવાની યુક્તિપૂર્વક ફરજ પાડવી જોઈએ. આવા સંસ્કારની જે કાળજી રાખવામાં આવી હોય તો “ભાઈ એ એક શ્રેષ્ઠ મિત્ર થઈ પડે છે. (3) કુટુમ્બી મિત્ર પછી નિશાળીએ મિત્ર આવે છે. નિશાળમાં જે છોકરા સમાન વયના ઘણા છેકરાઓના સહવાસમાં આવે છે અને ત્યાં કોઈ નહિ ને કઈ છોકરા તરફ હેનું લક્ષ ખેંચાય છે અને દોસ્તી એ શું ચીજ છે એ જાણ્યા સિવાય પણ દસ્તીમાં પડે છે. આ સમયે પિતાએ પુત્રની મિત્રવિષયક પસંદગી તરફ ખાસ ધ્યાન આપવું ઘટે છે. આવી ચેતવણી આજકાલના જમાનામાં બહુ જરૂરની થઈ પડી છે, એનું કારણ કાંઇ હોય તે તે એ છે કે આજકાલ શિક્ષણને ધંધે પવિત્ર” રહો નંથી. હારે શિક્ષક પિતાના ધંધાને ખરેખર પવિત્ર ગણતો હેય હારે તે પિતાના હાથ નીચેના દરેક બાળકને પિતાનું જ બાળક ગણે છે અને હેના સઘળી બાજુના આરોગ્ય તેમજ વિકાસ માટે સતત કાળજી ધરાવે છે, તેથી એના વર્ગનોપ્રાયઃ દરેક વિદ્યાથી સોબત કરવા જેમ જ હોય છે. પરંતુ આજે એમ રહ્યું નથી. આજે પ્રાયઃ દરેક શિક્ષક પિતાને એક પગાર માટે કામ કરતે નોકર કે વ્યાપારી માને છે અને બહુ તો અમુક પાઠમાં છોકરાને પાસ કરાવવા જેટલી જ કાળજી ધરાવતે હેય છે. દર છોકરે પ્રતિદિન શારીરિક, માનસિક તેમજ નૈતિક વિકાસમાં લો આગળ વધે છે તે જવાની દરકાર થઇ જ શિક્ષકો ધરાવે છે. અને જે કોઇ શિક્ષક એને “રસ લેતા હોય તે તે વિદ્યાર્થીઓને હેમામાં ઓટો “મિત્ર ગણવો જોઈએ. રાથી વધુ ખાબાદ સમાજ બનાવવો હોય તે શિક્ષાના ધંધાને પવિત્રતાનું સ્વરૂપ આપવું જ જોઈએ. એટલે કે જેમ તિ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નહિતેચ્છુ. અને ધર્મગુરૂની ભાવનાને પવિત્રતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમ; શિક્ષકને પણ મારદાર નહિ રાખતાં એમના મગજમાં આ ક્ષણ માટે આત્મબેન માપવાની ભાવના ઠાંસવી જોઈએ અને એમની જરૂરીયાતો પૂરવા માટે સમાજ કે રાજ્ય સ્પર અમુક પ્રકારની ફરજે નાખવી જોઇએ, તથા સમાજમાં એમને મેમ્મ અને પ્રતિ મળવાં જોઇએ, કે જેથી વધુ પૈસા માગતા બીજાઓની ઈર્ષ એમનામાં થવા પામે નહિ. - મિત્રતા એ સ્વવિકાસનું સાધન છે એ દષ્ટિથી જોતાં આજકાલની ઘણાંખરાં કટઓ તેમજ શાળાઓમાં મિત્રતાને પિષનાર તe ગેરહાજર છે એમ પદની સાથે કહેવું પડશે. ઘણામાં ઘણું એટલું થાય છે કે કટુમ્બની તથા શાળાની વ્યક્તિઓના સંસર્ગથી છોકરો ગતિપ્રવૃત્તિ-પામે છે, કે જે હેને સડતા અટકાવે છે અને કેટલીક ઈષ્ટ અને કેટલીક અનિષ્ઠ અસર આપીને પણ અનુભવની સમીપ ધકેલે છે. - હાલના સંજમાં, નિશાળે જતા દરેક છોકરાને પિતાએ પિતાના સંસ્કાર આપવાની અને જે પિતામાં યોગ્યતા ઓછી હોય તે નજદીકમાં હોય એવા કોઈ ધર્મગુરૂ કે જાહેર પુરૂષની પસંદગી કરીને તેનામાં તે છેક શ્રદ્ધા ધરાવે એમ કરવાની કાળજી રાખવી જરૂરની છે. ન હેનું ભાગ્ય અદા ઉપજાવે તેવું છે કે જેના શિષ્યોમાને કોઈ મહાન દેશભકત બની અમર નામ કરે છે, કોઈ મહાન રોધક બની દુનિયા પર ઉપકાર કરે છે, કોઈ મહાન સમાજશાસ્ત્રી કે સુધારક કે પિગી બનો શિકાઓ સુધી પદચિન્હ મૂકતો જાય છે. એટલા બધા અને એવા મહાન પુરૂષના ઘડનાર' તરીકેનું માન દુનિયાની સઘળી મિહકત કરતાં વધારે હિમતી છે. એવા શિક્ષકે અને ગુરૂએ એ શક હક્તિઓના ગુરૂ થવાથી આખી દુનિયાના “મિત્ર બને છે. નિશાળમાથી નીકળી આપણે યુવાન હવે ખુલી દુનિયામાં આવે છે. હાલના હિંદીઓની માફક આપણે તેને હજી લગ્નના ઓરડામાં નહિ જવા દઈએ. તે પહેલાં હુન્નર, વ્યાપાર ધંધે કે નોકરીના મેંદાનમાં મોકલી. અહીં તેને વિષ્ણુ મનુષ્યના સહવાસમાં આવવું જ પડશે. અહીં જ ઘણીખરી મિત્રતાના પ્રસંગે આવશે. આ આમની ભૂમિ પર Page #275 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. ૨૬૧ એકબીજાનાં લોહી ચૂસવાને સેંકડો હજારે મનુષ્ય અહેનિશ તલપી રહ્યા હોય છે. કોઈ સારો સ્વાંગ પહેરીને લલચાવી દોસ્ત બનવા માતે હશે, કોઈ મીઠ્ઠી વાતો વડે વશીકરણું કરવા ઈચ્છતો હશે, કોઈ ભેજન માટે આમંત્રણ આપી કે ગાડી ધાડામાં ફેરવી દીલ સંપાદન કરવા મથતો હશે, કોઈ હાને સરખે ઉપકાર’ કરી એના બદલામાં હજારગુણ મહાન લાભ લેવાની તજવીજમાં ફરતા હો, કાઈ નાણું લેવા તો કોઈ લાગવગ લેવા અને કોઈ પ્રસિદ્ધિ લેવા ધમાલ કસ્તો હશે, કઈ ઉપદેશ લેવાના બહાનાથી તમારી સોબત શોધ હશે, કોઈ બીદ્યની તે કઈ દારૂની અને કોઈ તો વળી સુંદર સ્ત્રીની લત લગાડી એ રીતે પોતાની દોસ્તી હમારા ગળામાં નાખવા મથ હશે ! કે હમારો બરાબરીઓ તે કોઈ હમારાથી રહડીઆતે અને કોઈ હમાથી ઉતરતી લાયકાતવાળો હશે, પરંતુ તે દરેક હમને દોસ્ત” બનાવી હમારામાંથી કાંઈ નહિ ને કાંઈ અર્થ સાધવા તપી રહ્યો હશે. કોઈ બળવાન થઈને તો કોઈ: દયાપાત્ર થઈને, કોઈ હમારા પ્રશંસક થઈને તે કોઈ પ્રશંસાપાત્ર થઈને, કોઈ રાજા તો કોઈ અમલદાર તે કઈ વ્યાપારી કે દલાલ તરીકે હમારું ભલું કરવાના દેખાવથી બસ્તી' શોધશે. કુંકતા જવાની સાથે જ પગ કોતરતા જતા આવા હજારે ઉંદરની વચ્ચે, યુવાન દસ્ત! ત્યારે હવે વસવાનું છે. સાવધાન! ચેરપલ્લવી નામના નગરની મધ્યમાં રહેવાનું છે એટલું જ નહિ પણ હાં કાંઈ રળેલી મિલકત જાળવીને એમાંથી ગુજરાન ચલાવવાનું નથી પરંતુ વળતા જવું અને રક્ષા કરતા જવું એમ એવડું કામ બજાવવાનું છે. એક ખરા વીર–બહાદૂર પુરૂષ તરીકે કે હારે વર્તવાનું છે. ભયભીત થઈ ખોટે વૈરાગ્ય ધારણ કરવું કે શુષ્ક–અક્રિય–સુસ્ત થઈ ગતિ અને પ્રગતિને રોકવી એ હવે આ વખતે પાલવવું જોઈએ નહિ. પરતુ હિમત, નિડરતા, સાહસ, ઉ. સાહ, ઉદ્યમ, પરાક્રમ, બેલ, વિર્ય એ સર્વ શક્તિઓની મદદથી આગળ વધતા જવું અને તે સાથે જ સાવધાની, દુરંદેશીપણું, વ્યવહારકુશળતા, સામ-દામ–ભેદ અને દંડનું જ્ઞાન તથા ધંય એ સવો વડે પિતાની રક્ષા કરતા રહેવું એ જ હારે માટે ઈષ્ટ છે. એકલા કવિના હવાઈ કિલા કામ લાગશે નહિ, એલી ભલાઈ અને સજ્જનતા બચાવી શકશે નહિ, એકલું સાહસ અને પરાક્રમ કારગત થશે નહિ. આ એ ઝરે છે કે જેમાં અનુકૂળ તેમજ પ્રતિકૂળ Page #276 -------------------------------------------------------------------------- ________________ ર જૈનહિત આ પ્રવાહ છે, વમળ છે તેમજ પગ ટકાવીને ઉભા રહેવાન પણ સ્થાન છે એને તરી જવામાં શક્તિ તેમજ કલા, સાહસ તેમજ ધૈર્ય, જ્ઞાન તેમજ શ્રદ્ધા, વિશ્વાસ તેમજ સાવધાની સની મદદ લેવી પડશે; અને એ કામમાં ખચેલી શક્તિ, બુદ્ધિ અને સાવધાની કાંઇ નકામી ખર્ચાઇ માનવાની નથી. એથી જ મનુષ્યના વિકાસ થાય છે. એથી જ માજીસ એક પેટ ધસીને ચાલતા કીડાની સ્થિ Iતમાંથી ગગનવિહારી દેવ અને દેવાના પશુ દેવ બનવાના છે. એવા લાભ માટે કાઇ પણ ખર્ચ, કાઇ પણ દુઃખ, કાઇ પણ ભાગ વધારે નથી. અસેાસની વાત છે કે અતિ અગત્યના અનુભત્ર બાબતમાં આજકાલ ભાગ્યે જ કાંઇ શિક્ષણ આપવામાં આવે છે. એવાં પુરૂ સ્તકા પણ ભાગ્યે જ રચવામાં આવે છે. શિક્ષકા અને ધર્મગુરૂએ માત્ર ભલાઈ’ અને આભલેગના એકપક્ષી ઉપદેશ આપી યુવાનને ઉલટા નિર્માલ્ય બનાવી મૂકે છે, જેથી જ્હારે તે યુના દુનિયાની વ્યવહારભૂમિમાં ધાડદે ડમાં-રેજીસ કેસ માં પ્રવેશ્ન કરે છેRsારે પાછળ પડી જાય છે અને લેાકેાની હાંસીને પાત્ર અને દુઃખી બને છે. પૂર્વે હિંદમાં અનુભવજ્ઞાન આપવા તરફ્ પુરતી કાળજી રખાતો. ધણા સંસ્થાએ એવી ચાખતી કે જેમાંથી અલદાયક અનુભવજ્ઞાન પ્રાપ્ત થઇ શક્યું. ધર્મની ચેાજના પણ વ્યવહારકુશળતા તર નજર રાખીને જ થતી. રાજદ્વારીઓ, પડિતા અને ધર્મગુરૂ ગ્રંથો રચતા હેમાં સ્થળે સ્થળે વ્યવહારકુશળતાના ક્રમતી મત્રો ટપતા દે. મિત્રતા અને દુનીયાદારીને લગતા મુખ્ય મુખ્ય ઉપદેશને અડત વિષ્ણુશર્માએ પંચતત્ર નામના જે ગ્રંથ લખ્યા છે તેમનાં બરાબરી કરી શકે એવા કુશળ ગ્રંથ આ સુધરેલા કહેવાતા ખાનામાં ભાગ્યે જ લખાયા હૈાય. એ ગ્રંથમાંની એક ન્હાનીસી કથા આપણા અનુભવજ્ઞાળાના નવીન વિદ્યાર્થીને પ્રાસ્તાવિક ભેાધ તરીકે અમૂલ્ય ચ પડશે. એક યુવાન વિદ્યાલયમાં શિખી બુદ્ધિમાન અને નાતિવાન બની સમાજમાં ઉપદેશ કરવાના કામમાં પેાતાનું જીવન વીતતા હતા. એ એટલા ભલા, પરાપકારી, પરદુઃખભ’જન અને ક્ષમાઈલ હતા કે લેકાએ તેના ગુણા પરથી હેનું નામ ધર્મબુદ્ધિ પાડયું હતું. એક અપઢ પણુ વ્યવહારકુશળ યુવાન સાથે એક વખત વ્હેતા પરિચય થયા. અંતે એ પરિચયે મિત્રતાનું સ્વરૂપ લીધું. આ મિત્રનું નામ ધનપાળ હતું, જો કે એની પાસે ધન યુદ્ધ નહતું. Page #277 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. - એકદા ધનપાલને વિચાર થયો કે, ધન વગરનું જીવન નિષ્કલ છે. કહ્યું છે કે મનુષ્ય સારા અથવા તે નરસા એમ હરકોઈ પણ ઉપાયથી પિતાના અસમર્થ શરીરની રક્ષા માટે ધન પ્રાપ્ત કરવું અને અસમર્થ થયા પછી ધમાચરણ કરવું. - ધનથી મળે નહિ એવી કઈ વસ્તુ નથી, માટે બુદ્ધિમાન મનુંષે પ્રયત્ન કરીને પણ ધન સંપાદન કરવું જોઈએ. જેની પાસે ધન હોય છે હેની સાથે લેકે મિત્રતા તથા સંબંધ બાં છે અને એ જ મનુષ્ય લેકમાં પુરૂષ તથા પંડિત કહેવાય છે. નિર્ધન પુરૂષોએ ધનવંતાની ન ગાયેલી એવી કોઈ વિદ્યા નથી, એવું કઈ દાન નથી, એવું કઈ શીલ્પ નથી, એવી કઈ કલા નથી અને એવું કે પૈર્ય નથી. અર્થાત્ ધનવાન સર્વગુણસંપન્ન તરીકે જ ગવાય છે. પરાયે મનુષ્ય પણ ધનવાનને સંબંધી થઈ પડે છે, હારે દરિદ્રને હેને સને પણ દુર્જન કહી ત્યજે છે. આ જગતમાં જે અપૂજ્ય પણ પૂજાય છે અને વંધ પણ વંદાય છે તે ધનને જ પ્રતાપ છે. ધન સર્વ કાર્યનું “સાધન છે. ધનથી વૃદ્ધ પણ તરૂણ દેખાય છે અને નિર્ધનતરૂણવસ્થામાં પણ ઘર દેખાય છે. શક્તિ ન હોવાથી નમ્ર થયેલા અને નિબળ હોવાથી ગારવ વિનાના કીરિહીન મનુષ્યની દશા ખડની સમાન છે. | માટે આ તુચ્છ નિર્ધન અવસ્થામાં પડયા રહેવા કરતાં પરદેશ - જઈ ધન સંપાદરે કરવું અને દુનિયામાં નામના કરવી એ જ ઇષ્ટ ર હે તળી વિચાર થે કે, “ધન પ્રાપ્ત કરવા માટે બે જ રસ્તા છે. રાજ્યસેવા અથવા વ્યાપાર. રાજ્યસેવા કરવા માટે જોઈતી વિદ્યા–કલા મહે પ્રાપ્ત કરી નથી અને વ્યાપાર માટે મુડી, લાગવગ અને ઇજ્જત જોઈએ તે પણ મારી પાસે નથી. તે હવે કરવું શું?” ઘણા યિાર કરતાં હેની દષ્ટિ હેના મિત્ર , ધર્મબુદ્ધિ તરફ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈનહિતજી. ગઇ. હેની પાસે ધન નહેાતું પણ બુદ્ધિ, ઇજ્જત, વિદ્યાકલા સ કાંઈ હતુ અને તે વડે ધનીના સંચેાગ મેળવવા મુશ્કેલ નડાતા. કાઇ પણ રીતે જો ધબુદ્ધિને પોતાની સાથે પરદેશ જવા હુમજાવી શામ તા સર્વ કામના સિદ્ધ થાય. પશુ ધર્મબુદ્ધિ માનશે ? વાદ હેતે વિચાર થયા કે— સત્પુરૂષની સાથે એકવાર પણ દૈવાગે સમાગમ થયા હાય તા તે પેાતાના પ્રાણના ભાગે પણ ઉપકાર કરવાદ તૈયાર થાય છે. ૐને કાંઈ નિત્યના પરિચયની જરૂર રહેતી નથી. માટે મ્હારે હૈને સ્ફુમાવવા અને હૈતી મદદથી પરદેશ જઇ વ્યાપાર કરવા અને પછી હૈને ધક્કા મારી સધળું ધન પચાવી પડ્યું. એવા નિર્ણય તા કર્યાં. પણુ વળી મનમાં વિચાર થયા કેમનુષ્ય બ્રહ્મહત્યા કરીને પણ પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ થઈ શકે છે, પણ મિત્રના દ્રોહ કરનાર તે પ્રાયશ્ચિત્ત વર્ડ પણ શુદ્ધ થઈ શકતા નથી. પરંતુ બીજી જ પળે હેને હિંમત આવી. તેણે મનમાં જ કહ્યું: જળચરા જેમ જળચરાને ખાય છે તેમ રાજાઓ સામ-દામાદિ ઉપાચાથી અનેક પાશ્ચા રચીને રાત્રીદિવસ દેશાને ખાવાની વાટ જુએ છે અને શક્તિ પ્રમાણે તેમાંથી ખાય છે. વૈદ્યા સામ વગેરે ઉપાયની યુક્તિઓથી રાત્રીદિવસ રાણીઆને ખાવાની વાટ જોયા કરે છે અને શક્તિ અનુસાર તેના પૈસા ખાઈ જાય છે. વાણીઆ સામાકિ ઉપાયાની યુક્તિથી રાત્રિવિસ ગ્રાહકોને ખાવાની વાટ જુએ છે અને નિત્ય શક્તિ અનુસાર ખાય છે. પડિતા સામાદિક ઉપાસેથી યુક્તિઓ રચીને રાત્રિદિવસ મૂર્ખાને ખાવાની વાટ જુએ છે અને શક્તિ અનુ. સાર રાત્રિદિવસ મૂર્ખ' પાસેથી પૈસા કઢાવે છે. ચાર લાકો સામાદિક ઉપાયેાથી યુક્તિ રચીને રાત્રિદિવસ ગાફલ મનુએાને લૂટવાની રાહ જુએ છે અને શક્તિ પ્રમાણે હે. મને લુટે છે. ભિક્ષુકા સામાદિક ઉપાયાની જાળ રચીને રાત્રીદિવસ ગૃહસ્થા પાસેથી ધન કડાવવાની રાહ જુએ છે Page #279 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. ૨િ૬૫ અને શક્તિ પ્રમાણે હેમને ફેલી ખાય છે, ગણિકાઓ સામાદિક ઉપાયથી જાળ રચીને રાત્રીદિવસ કામ પુરૂષને ખાવા માટે વાટ જુએ છે અને શક્તિ અનુસાર તેમને ફેલી ખાય છે. શિપીઓ (કારીગરે) સામાજિક ઉપાચેથી જાળ રચીને રાત્રીદિવસ સર્વ લેકેને ખાવાની ઈચ્છા કરે છે અને શક્તિ અનુસાર તેઓને નિત્ય રેલી ખાય છે. વળી શામાં પણ કહ્યું છે કે ભૂખથી પીડાતે શંકરને સર્ષ ગણપતિના વાહન ઉંદરને ખાવાની ઈચ્છા કરે છે, હેને ક્રિાંસના વૈરી એવા કાર્તિક સ્વામીને માર ખાવાની ઈચ્છા કરે છે, અને સર્ષ ભક્ષણ કરનારા તે મરને વળી પાર્વતીને સિંહ ખાવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે ખુદ શકરના ઘરમાં પણ તહેના કુટુંબની વ્યવસ્થા છે તે બીજે કેમ ન હોય ? જગતનું સ્વરૂપ જ એવું છે. એવા વિચાર વડે પિતાના મનને દઢ કરી ધનપાલ ધર્મબુદ્ધિ પાસે ગયો અને હેને ધન રળવા માટે પિતાની સાથે ચાલવા બહુ બહુ સહમજાવ્યો. ધર્મબુદ્ધિએ કહ્યું: લોભના સાગરને કાંઠે નથી અને આયુષ્ય તે અંજલીના નિર સમાન છે માણસ જે અલ્પ પ્રયાસે સાદું જીવન નિર્વહવાની જોગવાઈ ધરાવતું હોય અને જનસેવા માટે શક્તિ ફાજલ પાડી શકતે હેય તે હેના જે ભાગ્યશાળી બીજે કોઈ નથી. એટલે ધનપાલ બોલ્યોઃ - ધન વડે જ દુખીનાં દુઃખ ટાળી શકાય છે, ધન વડે જ અન્નદાન, આરોગ્યદાન તેમજ જ્ઞાનદાન અને અભયદાન પણ થઈ શકે છે. ધન વડે જ રાજકીય હક્ક અને રાજદ્વારી મુક્તિ મેળવી શકાય છે. અહીં આ જગમાં ધન સમાન પુણ્યના હેતુરૂપ બીજે કયે પદાર્થ છે? વળી, - ધન મેળવાના નિમિત્તે પણ જે પુરૂષે પૃથ્વી પર Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬. જૈનહિંતજી મચ્છુ કરાને અનેક પ્રકારના અનુભવા મળ્યા નથી હેતુ જીવન જ ફ્રાકટ સ્લૅમજવું. પુસ્તકમાંનુ જ્ઞાન અષ ઉપયોગી છે અને તે મુસાફરીથી મળતા અનુભવની પુરણી માગે છે. અને, લાભ તા ઘેર બેશી રહેનારને જ વળગી શકે છે. સ્વદેશમાં રહેનાર લખપતિ એક રૂપિયાનું દાન કરતાં પણ ધ્રૂજે છે, પણ વિદેશ ભઢકેલા હજા૨પતિ હુક્કરનુ દાન કુલ્લા દીલથી કરે છે. એમ ધણીએક ચર્ચા બાદ અને મિત્રો મુસાકરીએ ઉપડયા. ધબુદ્ધિએ જોઇતી સગવડે કરી અને ધનપાલે વ્યાપાર આરંભ્યા. ધનપાલ ધ બુદ્ધિની તરફ અતિ વિનયભક્તિ બતાવતા અને હમેશ હૈતી આજ્ઞામાં વિચરતા. એમ પાંચ વર્ષ વ્યતીત થતાં તે પાસે દશહજાર સુવણુ મહેાર બચી એટલે તેઓએ ધર તરફ પ્રયાણ કર્યું. મધ્ય રસ્તે આવ્યા બાદ ધનપાલ બોલ્યે “ આ ધનમાંથી આપણે દરેક બબ્બે હજાર સામૈયા સાથે ઘેર જઈએ અને છાર સાનૈયા ગુપ્ત રિત્યા મનુષ્યસેવામાં વાપરવા ખાતર આ સ્થળે દાટીએ તો કેવું સારૂં ? એક તા, ઘેર ગયા પછી અને બધું ધન કુટુ એના જોવામાં આવ્યા પછી પરાપકારમાં હતા વ્યય થતા તે બીજું, ડાલા પુરૂષોએ કહ્યું છે તેમ અટકાશે. ' ધન, સ્ત્રીનુ રૂપ અને હૃદયના રષ એ પ્રસિદ્ધ થવા દેવાં જોઇએ નહિ. પહેલા એ પ્રસિદ્ધ થવાથી ઈર્ષા અને કુદૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને હૃદયના રેશષ જાહેર થવાથી વૈરની વસુલાતની ખાજી ઉંધી વળે છે. આખરે તેઓએ તે પ્રમાણે કર્યું. પછી તેઓ પાતપાતાના ઘેર જઈ સુખે દિવસે નિર્ગમન કરવા લાગ્યા. પરંતુ કેટલેાક કાળ વ્યતીત થવા દૃષ્ટ ધનપાલ એકલા દાટેલું ધન લઇ ખાડા પુરી ચુપચાપ ચાલ્યો આવ્યા અને હેની ખબર પણ ધબુદ્ધિને પડવા દીધી નહિ. r એકદા એક મ્હાટા પરોપકારના કામ માટે ધર્મબુદ્ધિત દ્રવ્યની જરૂર પડી તેથી ધનપાલ પાસે જઇ કહેવા લાગ્યાઃ આપણે તે કાટેલું ધન કહાડી હેના હવે સદુપયાગ કરીશું ? ” એમ કહી હેતુ હુમાયેા. ધનપાલે સજ્જનતાના સમ્પૂર્ણ દેખાવથી અનુમાદન આપ્યું Page #281 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા . ૨૬ અને બન્ને જહાં ધન દાટયું હતું ત્યાં જઈ પહોંચ્યા. પરંતુ ખાડે ખાદીને જોતાં ધનને ચાર ખાલી જોતાં જ ધનપાલ માથું ફૂટવા લાગ્યો અને બોલ્યો , - “ અરે દુe : પવિત્રતાના આવા જ ઢોંગ કરે છે કે? લોકોને આમ જ ઘડે છે છે ? અરેરે થોડા સયા ખાતર હું એક ભલા વિશ્વાસુ મિત્રથી પણ છળભેદ કર્યો? મહારે તે આ છ હજાર સેને યામાંથી કાંઈ લેવું નહતું. મહે તે મનથી જ એ ધનને શ્રીકૃષ્ણપણ કર્યું હતું. હારે જે હારા હિસ્સાના ધનને ધર્માથે વ્યય નહોતો જ કરવો તે ત્રણ હજાર સેનૈયા મુખેથી માંગીને લેવા હતા પણ ધર્માથે મૂકેલા છએ હજાર નેયા ચેરી જતાં અને ઉપરથી શાહુકારી કરતાં ત્વને લજા પણ નથી આવતી?” ધમબુદ્ધિએ ચિત્તશાંતિ જાળવીને કહ્યું: “ભલા ભાઈ! હારે મુખેથી આ આપ શેભે નહિ. એક તે ધન ગયાનું દુખ, હેમાં વળી હારા જેવા એક સુતરની આવી વર્તણુકંથી થતી હદયની બળતરાઃ એમ બેવડી પીડા સહન કરવી એ મહારે માટે લગભગ ગજા ઉપરાંતનું કામ છે. હું હમજી શકું છું કે લ્હારા અને મહારા સિવાય - જે ગુપ્ત સ્થાનની કોઈને માહેતી નહતી અને જે કોઈની નજરે પડે તેમ પણ નહતું ત્યહાંથી હાર કે મહારા સિવાય બીજો કોઈ મનુષ્ય તે ધન લેવા પામે એ શક્ય જ નથી. હે તે લીધું નથી એટલું તે હારું હૃદય સાક્ષી પુરી શકે છે, અને ત્યારે માટે મહારે મન ભજવું એ જ કલ્યાણકારી છે. ' ધનપાલે લાલચેળ નેત્ર કરી કહ્યું “ એમ ધન બંથાવી પડીને કલ્યાણની વાતો નહિ કરી શકાય. ભલે થઈ હજી ધન રજુ કર, નહિ તે આ ચાલ્યા હું માયસભામાં. ” એમ કહી તે ન્યાયસભામાં જઈ પહોંચે. ધર્મબુદ્ધિ પણ ચુપચાપ હેની પાછળ પાછળ ગયો. ન્યાયાધિકારીએ બન્નેની વાત સાંભળી પણ “કેને ખરે માનવો? આમાં પુરા શું છે?” એમ મનમાં જ કહીને આખરે હેણે બન્નેને “દિવ્ય” દેવાની આજ્ઞા કરી. એ જમાનામાં સત્ય શોધી કહાડવા ખાતર પક્ષકારોને અગ્નિમાં પસાર કરવામાં - વત કે ધગધગતું લેખંડ ઉપાડવાનું કહેવામાં આવતું, ઈત્યાદિ કરોરીઓ પરથી સત્યની ખાત્રી કરાતી એને “દિવ્ય' કહેતા. : પણ ધનપાલે અધિકારીને કહ્યું: “એ ન્યાંય નથી. જે મુકદમામાં ચાલ પણ સાક્ષી હોય છે તે મુકદમામાં “દિવ્ય આપવાની Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જેનહિતેચ્છું જરૂર હોતી નથી; અને આ મુકદભામાં તે વૃક્ષના દેવતાઓ ખુદ સાક્ષી છે. ” - હવે, એ જમાનામાં દેવો દશ્ય દુનિયાના સંબંધમાં ઘણું વખતે આવતા, દેવભૂમિકા અને મનુષ્યભૂમિકા વચ્ચેને પૂલ તે વખતે આજની માફક એક જ ટૂટી ગયો ન હતો. અને તેથીજ પક્ષકારો પિકી કોણ સાચો છે હેના નિર્ણયને આધાર બુદ્ધિવાદનાં વાળ ચીરવા જેવાં ચુંથણાં કરતાં “દિવ્ય ” ઉપર વિશેષે રહે, કે જે દિવ્ય પ્રસંગે દેવો સત્યની તરફમાં આવી ઉભા રહેતા. પરંતુ દેવેની આ ડખલગીરી ધીમેધીમે ઓછી થતી ગઈ, કારણ કે હદયવાદની જગા બુદ્ધિવાદે લેવાની શરૂઆત કરી દીધી હતી. વૃક્ષના દેવતાઓ સાક્ષી છે એમ સાંભળી ન્યાયાધિકારીએ કહ્યુંઃ ઠીક છે; કાલે હવારે હમે અને અમારી સાથે તે સ્થાન પર ચાલજે. ” - ઘેર આવતાં જ ધનપાલે આખા ગામમાં માણસે મેકલી વાત ફેલાવી કે ધર્મબુદ્ધિ ચેર છે, ધર્મધૂરો છે, હવે પકડાય છે, કાલે જ એનું પિકળ ખૂલશે. . અને કુતુહબપ્રેમી તથા પારકાની બુદ્ધિ પર જ ગતિ છે જેની લોકસમૂહે એ વાતમાં પેટ ભરીને રસ લીધો અને એક કાનેથી બીજે કાને કાંઈ કાંઈ સુધારા-વધારા સાથે વાત ફેલાવી, તેથી હવારે હારે બને મિત્ર ન્યાયાધિકારી પાસે હાજર થઈ તેઓની સાથે વન તરફ ચાલ્યા કરે આ વગર પૈસાનું નાટક જેવા સંખ્યાબંધ લોકો હેમથી પાછળ ગયા. જે સ્થાને ધન દાટયું હતું હાં ધનપાલ અટક અને ખાલી ચરૂ ન્યાયાધિકારીને બતાવ્યો અને પછી આકાશ તરફ, ગંભીર હે કરી આંખે બંધ કરી, જ્હોટે અવાજે બેઃ “સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, આકાશ, પૃથ્વી, પાણી, અંતઃકરણ અને યમરાજા તથા દિવસ–રાત્રિ, સવાર-સાંજન સંધિ સમય અને ધર્મ આ સર્વ દેવતાઓ મનુષ્યનાં આચરણે જાણે છે. માટે હે વનદેવતાઓ ! અમારા બેમાંથી જે ચેર હાય હેનું નામ કહી આપે !” | અને તુરત જ નજદીકમાં ઉભેલા ખીજડાના ઝાડમાંથી અવાજ આવ્યોઃ “ધર્મબુદ્ધિ! અને માત્ર ધર્મબુદ્ધિ જ ચેર છે!” છે. હવે પૂછવું શું? લેકે ધર્મબુદ્ધિ પર “શરમ-શરમ” ના પિકાર કરવા લાગ્યા. ન્યાયાધિકારીએ હેને શિક્ષા કરમાવવા ખાતર ધારા Page #283 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા. * - - ૨૬૮ શાસ્ત્ર જેવા માંડ્યું. એ ખાલી સમય ધર્મબુદ્ધિએ હજાર વિચાર કરવામાં ગુજાર્યો હેનું હદય તે જાણતું જ હતું કે તે પોતે નિર્દોષ છે એટલું જ નહિ પણ ઈજા પામેલો અને ન્યાય માગવાને હક્કર છે. પરતુ તેની સ્થલ ખાત્રી-બાહ્ય પુરાવો કેવી રીતે આપી શકાય. હેને એક વિચાર કર્યો. જે વધુ તપાસ માટે “દિવ્યની અરજ કરું તો? “દિવ્ય આપવામાં આવશે તો જરૂર સત્ય તરી આવશે.” પણ વળી વિચાર થ“ અને સત્ય તરી આવશે તે ધનપાલની શી દયા થશે? ચેરી તેમજ ખેરું આળ એમ બે ગુન્હા માટે તે શિક્ષા પામશે. અને ધનપાલ કોણ? અને શિક્ષા કરાવનાર કોણ? એક સજનથી શું ગમે તેવા પણ મિત્રનું અશ્રય બની શકે ? ” તે જ મિત્ર છે કે જે પોતાના સ્નેહપાત્રનું લેશ પણ દુઃખ સહન કરી શકે નહિ, તે પછી પોતે જ હેના. દુઃખનું કારણ તે બને જ કેમ? ગમે તેવા દ્રોહના મદલામાં પણ મિત્રે દ્રોહી મિત્રનું ભલું જ ચાહવું જોઈએ. સુખડ બળવા છતાં શું સુગંધી છેડે છે? અને હવે તે પિતાની મૂર્ખાઈ ઉપર જ ગુસ્સો કરવા લાગ્યો “કે મૂખ કે મિત્ર કરવા પહેલાં ગુણ-પ્રકૃતિની સામ્યતા જેવા કશી દરકાર કરી નહિ ? ખરું છે કે “માણસ પિતાની જ ભૂલનું ફળ ભોગવે છે બીજા તો માત્ર નિમિત્તરૂપ હોય છે. ” કહ્યું છે કે| મુખની આકૃતિ ઉપરથી, અભિપ્રાયે ઉપરથી, ચાલ ઉપરથી, વર્તન ઉપરથી અને આંખ તથા મુખના વિકારે પરથી મનુષ્યના મનને ભેદ અને હૃદયને શ રહમાજી શકાય છે. વળી, " કહેલી બાબત તે પશુ પણું હમજી શી છે, ઘેડાઓ અને ગધેડાએ પણ હાંકવાથી ચાલે છે, પણ પંડિત મનુષ્ય તે તે છે કે જે કોઈને દેરવા દે તે નથી, કેઈને કહ્યા વગર પણ મનુષ્યને અને વાર્તા અને રાહુમજી શકે છે, કારણ કે મનુષ્ય, ચીજ અને બનાવનું ગુપ્ત રહસ્ય જાણવું એ જ બુદ્ધિનું ફળ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ જૈનહિતે. અને મૃગે મૃગેની સાથે મૈત્રી કરે છે, બળદ બળદની સાથે ભાઈબંદી કરે છે, ઘેટાઓ ઘડાની સાથે દોસ્તી કરે છે, શઠ શઠની સાથે અને સજજને સજજનની સાથે જ મૈત્રી કરે છે. આમ જગતમાં સરખા સ્વભાવ અને સરખા વ્યસનાવાળા જ પરસ્પર સંબંધ બાંધે છે. તથા - પંડિતને ને મૂખને, વેશ્યાને ને સતીને, આત્મવાદીને ને જડવાદીને, દાનેશ્વરીને ને કેપણને સવાભાવિક વેર, હોય છે. હેતુથી ઉપજેલું વૈર તે હેતુ સરવાથી પણ દૂર થાય છે, પણ સ્વાભાવિક વૈર લેહમાંથી જતું નથી. ઘર્મબુદ્ધિએ મનમાં જે કહ્યું “ માટે આ ભૂલ હારી જ છે. વગર વિચાર્યું અને ગુણ-કર્મને બેધ વગર મહું દસ્તી બાંધી તે હવે એ ગુન્હાનું ફળ પણ ભોગવવું જ જોઈએ.” કહ્યું છે કે – - જે દૈત્યે હારી જ પાસેથી સંપત્તિ મેળવી છે હને મહારા જ હાથે વિનાશ થવે એગ્ય નથી. પોતે જ વિષવૃક્ષને ઉછેર્યા પછી વિષને હષ કહાડ ચૅગ્ય નથી. પ્રથમ તે ચગ્યાયોગ્યતાને વિવેક કર્યા વગર કઈને હૃદયને અધિકાર આપવું જોઈએ નહિ, અને આ તે હં. મેશાં નિભાવ. અથવા, - પવન કે મળ તથા નમેલા ખડને ઉખેડી નાખતે નથી. ઉદાર અને મોટા મનના પુરૂષને એ સ્વલ્પ જ છે. મહાપુરૂષ પોતાના બરાબરીઆ કે પિતાથી મહારા તરફ જ પરાક્રમ અજમાવે છે, નહિ કે દયાપાત્ર તરફ - મદ ઝરતાં ગંડસ્થળે ઉપર પ્રેમ બાંધીને હેના ઉપર મમતા મદમસ્ત ભમરાએ ડંખ મારે છે તે પણ મહાબલવાન હાથી હેમના ઉપર કેપ કરતું નથી. કેપને માટે સમાન પાત્ર જોઈને. હેટ ન્હાના પર ટેપ કરીને હેને મહાવ આપે જ નહિ. Page #285 -------------------------------------------------------------------------- ________________ - મિત્રતા. ૨૭ છેવટે તેણે નિશ્ચય કર્યો કે “મહારા જેવાએ પિતાની વિદ્યા અને અધ્યાત્મશક્તિ આત્મગ અને સહનશીલતાથી જ પ્રત્યક્ષ કરી આપવી જોઈએ, નહિ કે એક દયાપાત્ર આત્માપર વેર લેવા વડે માટે હવે “દિવ્ય’ માટે અરજ નહિ જ કરું. જે થવાનું હોય તે થવા દે.” વળી હેને વિચાર થઃ “પણ મહારા નિર્દોષ કુટુંબનું શું? મહારી ચુપકીથી મને જે કલંક લાગશે હેને હિસ્સો તે નિરપરાધી, સ્વજનેને પણ રહોટશે. તેઓને હારા વડે લાભને બદલે હાનિ જ થવાનું નિર્માયેલું છે શું? શું ધર્મ એકને બચાવવા ખાતર અનેકને મારવામાં સમત છે? અને શું ન્યાયથી સ્વરક્ષા કરવી એ પણ અધર્મ છે? એ ધર્મશાસ્ત્રો ! એ દેવો! સહાય કરે, સહાય કરેઃ હારા દીલને આ ગભરાટ દૂર કરે!” બે પરસ્પરવિરોધી ધર્મોએ ધર્મબુદ્ધિના મનમાં તેફાન મેચાવ્યું. એ મન્થન તે સહન કરી શક્યો નહિ અને તેથી તે મૂછ ખાઈ જમીનપર ઢળી પડે. એની એ સ્થિતિ જોઈ ન્યાયાધિકારીના મનમાં કાંઈ વિચાર સુર્યો. તેણે તુરત જ ખીજડાના વૃક્ષ પાસે જઈ આગ લગાડી. તેનું પિલું થડ ભડભડ બળવા લાગતાં એમાંથી એક અડધે દાઝેલો માણસ બહાર નીકળ્યો અને હાથ જોડીને દયામણે ચહેરે બોલવા લાગ્યોઃ “મહને ક્ષમા કરે, ક્ષમા કરે! મહેં કઈ ઈર્ષા બદદાનતથી ગુન્હો કર્યો નથી. માત્ર ભેળપણને હું ભક્ષ થયો છું. ધનપાલ મહારો મિત્ર છે. તેણે ગઈ કાલ સાંઝે આવીને મને કહ્યું કે ધર્મબુદ્ધિ ધર્મકાર્ય માટે જૂદી રાખેલી મુડી ખાઈ ગયો છે અને તે નાણાં હેની પાસેથી મેળવવા માટે એક જ ઈલાજ છે. જે તમે આજ રાત્રે ખીજડાના વૃક્ષની પિલાણમાં જઈ પાઓ અને કાલે હવારે હારે ન્યાયાધિકારીની સાથે હું તે સ્થાને આવી વૃક્ષના દેવતાને સંબોધી પ્રશ્ન કરું હારે ધનપાલનું નામ હમે ઉચ્ચારે તે. ન્યાયાધિકારી ધન પાછું આપવા ધર્મબુદ્ધિને ફરજ પાડશે. આ માત્ર ધર્મસેવાનું કામ છે.” આમ કહેવાથી હે ગઈ રાત્રે આ વૃક્ષના પિલાણમાં મુકામ કર્યો અને ધનપાલના કહેવા મુજબ હેના પ્રશ્નને જવાબ આપ્યો. મહારે :કાંઈ સ્વાર્થ નથી. ધર્મબુદ્ધિ સાથે મહારે કાંઈ વિર પણ નથી. મહારા ભેળપણ અને મૂર્ખતાને બદલે દાઝ વાથી પુરપુરે મળી ગયો છે. હવે મહને ક્ષમા કરે.” - લોકે આ કથન સાંભળી સ્તબ્ધ થઈ ગયા." ન્યાયાધિકારીએ ધર્મબુદ્ધિને જાગ્રત કરી હિમત અને ધન્યવાદ આપી પૂછયું: “હ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨ , જનહિત છું. મારા શત્રુને શું શિક્ષા કરવી એ હવે હમને જ સોંપવામાં આવે છે.” ધર્મબુદ્ધિ બોલ્યોઃ “હું પરમાત્માને, આપનો તેમજ વૃક્ષના દેવને ઉપકાર માનું છું. ધનપાલને મહારી મારફત કાંઈ દુઃખ થાય એ હું પસંદ કરતો નથી. હું ઈચ્છું છું કે એની પાસેથી છ હજાર મહોર મહેર લઈ રાજ્ય તરફથી એક અનાથાશ્રમ સ્થાપવામાં આવે અને . અનાથોની સારવાર કરવાનું ધનપાલને જ સોંપવામાં આવે, કે જેથી અનાથોનાં દુઓ જોઈ એનું હૃદય શિક્ષણ પામે તેમજ એઓની સારવાર દ્વારા ઉપાર્જન કરાતા પુણ્યથી એનાં પૂર્વજન્મનાં પાપે પાય.” એમ જ કરવામાં આવ્યું. પણ ત્યારથી ધર્મબુદ્ધિ સહમ અને શિખે કે માણસ એ કાંઈ કેવળ હૃદય જ નથી,પણ શરીર,બુદ્ધિ અને હૃદય એ ત્રણે ચીજને સ્વામી છે; માટે તેણે ધર્મને તેમજ બુદ્ધિને ખપ કો જ જોઈએવ્યવહારજ્ઞાન પણ અવશ્ય ધરાવવું જોઈએ. તુચ્છતાથી પિતે દૂર રહેવું પણ કોઈની તુચ્છતાને પોતે ભગ ન થઈ પડે એવી બુદ્ધિશક્તિને અવશ્ય ખપ કરવો જોઈએ. નરી લાઈનરી સરળતા–નરી પવિત્રતા વડે દુનિયામાં જીવી શકાય નહિ, તેમજ સંપૂર્ણ આત્મવિકાસ પણ થઈ શકે નહિ. આ નિયામાં જે પરમાત્માએ દુષ્ટો, સ્વાર્થીઓ, પ્રપંચી, લડાઈખેર ઇત્યાદિ પુરૂષોને ઉત્પન્ન કર્યા છે તે એમને પણ કાંઈ ઉપયોગ” તો હોવો જ જોઈએ. ઉપયોગ વગરનું કાંઈપણ ઉત્પન્ન કરે એ સર્વજ્ઞ કે સર્વશકિતમાન હોઈ શકે નહિ. નરી ભલાઈ જ બે હેત તે ઈશ્વર ન્યાયાધિકારીના મગજમાં વૃક્ષને બાળવાની અને તે દ્વારા અંદરના માણસને ઈજા કરવાની બુદ્ધિ સૂઝાડત નહિ.એક નિર્દોષને બચાવવાના ભલા કામની સફળતા માટે બીજા એક મનુવ્યની આસપાસ આગ લગાડવા-દેખીતે ભયંકર-ભાગ ઈશ્વર સૂઝાડત નહિ. ઈશ્વરસ્મ ભલું તેમજ બુરું, નરમાઈ તેમજ સપ્તા, બને ઠો હોવાં જોઈએ એ આ ઉપરથી જ હમજાય છે. નરી ભલાઈથી ઇશ્વર અપૂર્ણ કરે. ઇશ્વરનું એશ્વર્ય ભલાઈ તેમજ બુરાઈ બન્નેને સુંપાદન કરી એ બન્નેની પર રહેવામાં અને બન્નેને પિતાના ગુલામ તરીકે કાબુમાં રાખવામાં જ રહેલું છે. અને મનુષ્ય કે જે ઇશ્વરનું કીરણ છે–અવ્યક્ત ઈશ્વર છે હેણે સંપૂર્ણ ઈશ્વર થવા ખાતર એનું જ અનુકરણ કરવું જોઈએ છે.ભલી તેમજ બુરી સઘળી શકિતઓને સમજવા, પ્રાપ્ત કરવા અને એમના પર સ્વામીત્વ મેળવવા માટે જ મનુષ્ય આ બહુરૂપી દુનિયામાં અવતર્યો છે. ઈદગીને આશય નથી સુખ કે નથી Page #287 -------------------------------------------------------------------------- ________________ રહુસણુ. ૨૭૩ દુઃખ, નથી શ્રીમંતાઈ કે નથી ગરીબાઈ, નથી ભલાઈ કે નથી બુરાઈ, નથી વિદ્વત્તા કે નથી નિરક્ષરતા, પરંતુ જીંદગીને આશય છે - ધર્યું, અને એશ્વર્યની પ્રાપ્તિ માટે ઇશ્વરની શક્તિ પ્રાપ્ત કરવામાં એ સઘળાં દો-માત્ર સાધન તરીકે-વાપરવાનાં છે. --અપૂર્ણ. તા. ક–મિત્રતાનાં સ્વરૂપ, મિત્રનાં કર્તવ્ય, ચેતવણીઓ, પ્રકારે ઈત્યાદિ અનેક વિષય હવે પછી ચર્ચાશે જીદગીના ભેમીઆ તરીકે આ એક કિમતી ગ્રંથ થઈ પડવા સંભવ છે. આ લેખને અક્ષરે અક્ષર ધીમેધીમે અને શાન્ત મનથી વાંચવા જોઈએ. FRIEND રહ્યુતરું ! ગાંધીજીને અસહકાર દેશદ્વાર અને આત્મવિકાસને દિવ્યમંત્ર છે. દરેક ધર્મગુરૂએ એ મિશનના મિશનરી બની લોકમત કેળવવા બહાર પડવું જોઈએ. આ બાબતમાં બુદ્ધિવાદને તાબે થવા કરતાં ભક્તિવાદનો આશ્રય લે વધારે કાર્યસાધક થઈ પડશે. ગામોગામ વ્યાપારીઓની એક મંડળી બની “અસહકાર મિશન ”ને અંગે વ્યાપાર હુન્હર સ્થાપના જોઈએ કે જેમાં અસહકાર કરનારાઓ પૈકી જરૂર પડે હેમને રાજી મળે અને મિશનને સ્થાયી અને સ્વતંત્ર આવક થયું કરે ધર્મગુરૂઓ વ્યાપારી વર્ગને એ રસ્તે ઉતારી શકે. શ્રી અરવિંદ ઘોષનો જન્મોત્સવ ઘાટકોપર ખાતે તા. ૧૫ ઓગસ્ટના રોજ વા. મે. શાહના પ્રમુખપણ નીચે ઉજવવામાં આ વ્યો હતો, જે વખતે રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રા. મે'તીલાલ જે. મહેતા તથા પ્રમુખ શ્રી અરવિંદના તત્વજ્ઞાન પર વિવિધ દૃષ્ટિબિંદુથી પ્રકાર ના હતા. સભાએ હેમને હિંદમાં આવી દેશના નેતા બનવા અરજ કરનારે પત્ર લખ્યો હતો. स्वामि विवेकानंदना स्वानुभवो. જે જેમ આગળ વધાવાપણું તેમ તેમ “ દુખ” વધવાનું એ અનુભવ સ્વામીને થયેલો અને તે એમણે સુંદર શબ્દોમાં પ્રગટ કર્યો છેઃ “ બાકી ભૈતિક જીવનમાં-દક્ષ્મ જીવનમાંન્તો દરેક શુભ ન પડે+અશુભ, પણ-પડછાયા રૂપે-રહેલું જ હોય છે. આમ શાથી Page #288 -------------------------------------------------------------------------- ________________ 274 જેનહિતરફ બને છે? કારણ કે “શુભ” અને અશુભ " ભિન્ન વસ્તુ ન હતાં એક જ છે. તફાવત માત્ર હેના આવિષ્કારમાં જ છે, અને તે પણ એશ (ડીગ્રી)ને અને નહિ કે જાતને....... આપણું પ્રત્યક્ષ જીવને બીજાઓના મૃત્યુ પર જ અવલંબેલાં છે, પછી તે બીજા છો વનસ્પતિ છે યા સૂક્ષ્મ જંતુ હે યા ગમે તે હે બીજી એક હેરી ભૂલે આપણે ઘણીવાર કરીએ છીએ તે એ છે કે “શુભ” ને નિરંતર વધતી જતી ચીજ અને " અશુભ” ને મર્યાદિત ચીજ માનીએ છીએ. અને એ ઉપરથી એવા અનુમાન કહાડીએ છીએ કે એક સમય એવો આવો જ જોઈએ કે હારે એકલા “શુભ” નું જ અસ્તિત્વ રહેશે. આ માત્ર ભ્રમ છે. શુભ જે વધતું જાય છે. તે અશુભ પણ તેવી જ રીતે વધતું જાય છે. હારી તષ્ણએ મહારી જાતિના સામાન્ય જનસમૂહની તળુઓ કરતાં અતિ વધારે છે. તેમજ મહારા આનંદ અને હારા હર્ષો પણ હેમના આનંદ અને હો કરતાં વધારે મહટી છે. સાથે સાથે મહારા કલેષાય હેમના લે કરતાં કે લાખો ગુણ વધારે મેટા છે તે કેમ કરી તેઓ સહમજી શકે? દુનિયાની પ્રગતિને અર્થ વધારે સુખ તેમજ વધારે દુખ આ શ્વન-મૃત્યુ, શુભ-અશુભ, જ્ઞાન-અજ્ઞાનનું જે મિશ્રણ તે જ “માયા” અથવા વિશ્વવૈચિત્ર્ય, સુખની સાથે દુઃખ પણ એટલા જ પ્રમાણમાં આવતું જવાનું” વખત ડે છે. બીજાઓને ચણ ચણુટ ઉપજશે કે ખીજવાઈ. સરોએ બાબતની પરવા કર્યા વગર જ મહારે જે કાંઈ કહેવાનું છે તે કહી નાંખી હારૂં હદય મારે ખાલી કરવાનું છે. માટે, હારા ઓઠમાંથી જે કાંઈ નીકળે હેનાથી તું ગભરાઇશ નહિ, કેમકે મહારી પાછળની સત્તા કાંઈ હારી નથી પણ પરમાત્મા પોતે છે અને સો કરતાં અને તે હિતા હિતને વધારે પરિચય હે જ -- જોઈએ. હું જે દુનિયાને ખુશ કરવા ઈચ્છું તે દુનિયાને નુકસાન જ થાય. દુનિયામાં આજે બહુ મતિ અમલ ગાજે છે, તે પણ ( કહે કે તેથી જો દુનિયાની સ્થિતિ આટલી બધી શોચનીય છે, •બહુમતીનો અવાજ બેટો છે. " - જે કોઈ પણ કાર્યને માથે એક વખત ઝંઝાવાત આવી જાય એ સર્વત્ર સારું જ છે. એથી તો વાતાવરણું સ્વચ્છ બને છે અને ખરી પરિસ્થિતિથી યથાર્થ વાકેફ થવાનું બની આવે છે. એથી આ