Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
Catalog link: https://jainqq.org/explore/537771/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક રૂપિયાની છે અને અમૂલ, યુતિક ભેટે લેતા સારી આ "કને છે (ટેપ &ા પરવી જ ર મ , जेनहितेच्छु THE JAIN-HITECHHU. A friend of the Lover of Victory whoever he may be. Sin organ that aims at nothing but searg'ing fer, finding, admiring and preaching the Dill-to-Power from all quarters friendly as well as inimicel. દુનિયાભરમાં જહુ જહાં જેન છૂપાયેલું હોય હુાં ત્યાંથી હેને બહાર લાવનારૂ', પ્રથા સનારૂ', વિકસા વનારૂ’ અને માત્ર જૈનવીને જ પૂજનાર પત્ર પુસ્તકે રર મુખ્ય લેખક: વા, મા. શાહુ [ સપ્ટેમ્બ૨૧૯ ૩ શરાબાઇ મોતીલાલ શાહ, ટેકનોલોજીકલ સ્પીનર, અમદાવાદ હાલમાં , ૨૦, મેરીડ લેન, કીટ, મુંબઇ [ આ પત્રને લગતા તમામ પત્રવ્યવહાર પ્રકાશકના મુંબઇના શિ ૨નામે જ કરવ• ] - વાર્ષિ કે મૂલ્યઃ પટેજ સહિત રૂ. ૧) અગાઉથી. આ અંકની છૂટક મતનું મૂલ્ય રૂ. ૨) (નકલ શીલીકમાં હશે તે ના નવેમગર વ્યાં મછવાની મેટ: “ મિત્રતા.” મિ અ કમાં એકદરે ૨૮૮ પૃષ્ટનું વાચન છે, | प्रत्येक अंकनुं पाकुंबाइन्डींग करावी लेवा भलामण के. Page #2 -------------------------------------------------------------------------- ________________ अमृतलाल शेठनु अठवाडीउं. - આ રસીલી અને લોકપ્રિય થઈ પડેલી અધુરી રહેલી કથા હાલમાં પુરી લખાઈ રહી છે. તે કથા ( શરૂથી આખર સુધી ) ડિસે અરમાં આપવામાં આવશે. પરંતુ તે માત્ર લવાજમ ચૂકતે કહ્યું હશે હેમને જ મળશે. - પપ विषयानुक्रम. ૧ પ્રસ્તાવના, પ્રકાશકના બાલ, વાંચનારને વિનતિ. રે સ્વામી વિવેકાનંદના સ્વાનુભવા. ૩ દુનિયાનું ભૂત, વત્તમાન અને ભવિષ્ય.... ૪ વિચાર-વિવિધતા (૩) સત્યાથી એનાં કત્તવ્ય. (૪) મનુષ્ય... લય.. . (૬) નગ્ન સત્ય. ૫ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? પછ ૬ સમયના પ્રવાહમાં ( ચાલુ ચો)... 9 આવ, ઉંચી આશા આપતા જવાન, આવે. ( The Instruments of Shakti (શક્તિનાં સાહિત્યો). ૧૬૪ ૮ વમવશ વૃન... ૧૭૩ ૧૦ ગૅત સ્ટનરના તત્વજ્ઞાન પરથી એક જૈનને કુરેલા વિચારે. ૧૭૪ ૧૧ લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૮ ૧૨ પ્રાયશ્ચિત્ત ૨૦૦ ૧૩ શકિત. ૨૦૭ ૧૪ લાઈના સત્યનું અસલ સ્વરૂ૫. .. ૧૫ સમાલોચના. ... ૨૧૮ ૧૬ કેટલીક અપ્રિય ચર્ચા... રરર ૧૭ મિત્રતા. ૨પર આમત્રણપત્રિકા જૈન પંડિત ઉદયલાલજી, માલેક, ' ગાંધી હિંદી પુસ્તકાલય ’ એએમાં એક વિધવા સાથે જૈન વિધિથી વિજયાદશમીની અપેરે લગ્ન કરશે. સુપ્રસિદ્ધ જૈન પંડિત અનલાલજી સેઠી B. તેને લગ્ન ક્રિયા કરશે. લગ્ન ક્રિયા નીચે સહી કરનારના રહેવાના સ્થાનપર થશે. ગામ પરગામના જે જૈન તેમજ જનેતર સજજતા હાજરી આપશે તેઓ નીચે સહી કરનારને ઉપકૃત કરશે. ત્રણ યુરોપીઅન બંગલા - ઘાટકોપર મુંબઈ વાડીલાલ કાતીલાલ શાહ Printed by Sancalchand Harilal Shah at the Satya Vijay P. Press, Panch-Koowa, Ahmedabad, and publishod by Sakarabhai Motilal Shah, Sarangpur, Ahmedabad, ૨૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ जैनहितेच्छु. • E , પુરાક ૨૧-૨૧ ડિસેમ્બર ૧૯૧૯ થી સણખાર ૧૯૨૦, પ્રસ્તાવના. કટાર, ૧૮૧૮ માં, વાચક ! આપી છેલ્લી મુલાકાત થઈ હતી. ત્યાર પછડિસેમ્બર ૧૮૧૮, માર્ચ ૧૯૨૦ તથા જુન ૧૯૨૦ એમ ત્રણ વધુ મુલાકાતની આશા રાખવાને હમને હક્ક હતા. એ આશા બેટી પડી છે–શું હું ગુન્હેગાર ' નથી,? શું મહને તે માટે “પશ્ચાત્તાપ એ જોઈને નથી ? - “નાહમે આશા નહિ રાખી હોય એવો જવાબ આપતાં હું કહીશ “હરગીઝ નહિ.” “આશા” તે શું પણ “વચનની યે સફલતા કરવી એ શું આજકાલ રજ” કે “નીતિ મનાય છે? ટકી બાબતમાં આપણા ઈષ્ટદેવ સરકારે આપેલું વચન શું પળાયું છે? અગર વચન ઇરાદાપૂર્વક તેડવા Mાં એ માટે જરા પશ્ચાત્તાપ પણ બાપુને થયો છે? એક યુદ્ધ વડે સહાનાં યુદ્ધો રેકવાની આશા આપનાર મિત્રરાજ્યએ આશા ફળીભૂત કરી છે ? પેલા બબલા અને ધમમક્તિ તરીકે અમેરિકાના સ્વર્ગમાંથી ઉતરી આવેલા વિલ્સન દેવે શરૂઆતમાં આપેલી આશા ચરિતાર્થ કરી છે ? યુદ્ધના કટોકટીના વખતમાં હિં, દને અને આયડને અપાયેલી સંગીન આશી પરિપૂર્ણ થઈ છે ? આશા ? ભલા થઈ હારા સિવાય અન્યત્ર જ એ વાત ઉચ્ચારજો! આશાને ચરિતાર્થ કરવા કોઈ બંધાયેલું નથી એ જમાનામાં હમે મને જ પશ્ચાત્તાપ કરવાને બંધાયેલો માને તે હું કેમ સ્વીકારું ? જીવતી જાગતી દુનિયાને વ્યવહાર છેડી શું હું એક જ “આદર્શની કલ્પિત દુનિયામાં ભટકું એમ હમે ઇચ્છાતે પણ હજીએ-હમેશને માટે ? અને ભલા એ તે કહે કે હું હારે વચન આપ્યું હતું કે હું હમને નિયમિત વાચન આપીશ જ ? શુંરોથી વધારે અનિયમિત હોવાને એકરાર હું મૂળથી જ કરતે . આ નથી ? Page #4 -------------------------------------------------------------------------- ________________ . અને તે છતાંય હમારું હૃદય મહેને ન આપવા ખાતર કહેશે (જે ઇનસા એ કોઈ ચીજ હશે અને જેને ઇનસાફ આપવાના વૃત્તિ અત્યારે આગમચ દુનિયામાંથી નેક જ અદેય નહિ થઈ હ તિ) કે, જો કે મહારી આશાઓ ગમે તેટલી નિષ્ફળ નીવડી હશે અને દુનિયામાં કોઈપણ ખૂણે આશાનું પૂલ શરીર ઢુંઢવામાં હું ગમે એટલો નિરાશ થયે હઈશ તે પણ, છેલ્લાં બે વર્ષનું નામમાત્રનું મૂલ્ય નહિ ઉધરાવવા છતાં પુરું વાચન રોપવામાં તે હું પછાત રહ્યો નથી. ગમે તેમ, પણ હજી હું હમારે દેણદાર તો બન્ય નથી જ ! હારે દુવા કરે હું હારા સીતારાને ! દેણદાર થયું બહુ બુરું છે. ઉપકાર કરવો સુગમ છે, પણ ઉપકૃત થવું મહા જોખમ -ભર્યું છે. છેલ્લા અંકની પ્રસ્તાવનામાં મહા સુદ બેલી ગયું હતું કે એક વર્ષ પછી, જે મહારી શારીરિક અને આર્થિક પરિસ્થિતિઓ અનુકુળ હશે તે, આ પત્રને માસિક કે સામાયિકના રૂપમાં પ્રગટ કરવાનું વિચારે છે. કોઈ જાતને મહે ર૦ નિશ્ચય કર્યો નથી, નિશ્ચય કરી શકવા જેવી પરિસ્થિતિઓ નથી, તેથી વચન કંઈ આપતું નથી–માત્ર ઇરાદાને ઇશારે કરું છું.” એ લખવાની તારીખથી આજે બરાબર એક વર્ષ થયું છે. આજે હું શિખ્યો છું કે ઇરાદો ઈશારામાં પણ વ્યક્ત કરવો એ અંદર નાજુક બાળકને ઝેરીલી આંખોની “ચેટને આધીન બનાવવા બરાબર છે ! “વચનગુણિ” નહિ જાળવવાની શિક્ષા તરીકે હું આજે માનસિક પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ બનેલી અનુભવું છું. I feel I am losing my head-Day oft my very self'! Vever did I feel the need of a Saviour-a Saviour born for me aloneso much as now. Never did I long for salvation from the world of Hope, Imagination and Inter llect so much as now. I hope against Hope. - “ પણ અમે હારી કથા સાંભળવા નવરા નથી બેઠા ! ” હમારામાંથી કોઈ બોલશે. હા, એ તે ને બીર કહારનાએ કહી - ગયા છે! હુંય હવે હમજી ગયું છું કે હવે દુનિયામાં કઈ કોઈની - સુણવા નવરું બેટું નથી; અને તેથી હું પણું છું કે “પ્રિય ક! . હું પણ કહ્યાં હારી માગણી સુણવા બેઠો છું ? શું તહને રંજન Page #5 -------------------------------------------------------------------------- ________________ . ૩ ફરવા ખાતરહારી પાસે હું હાજર થાઉં છું ? શું હારૂં કલ્યાણ કરવા –હારા ઉપદેશક બનવા-લીટા કહાહું છું ? રામ સુખ કર ! એ ભેદ એર જ છેઃ હુ” માનું છું કે આ દ્વારા હું મ્હારા શેખ’ તૃપ્ત કરૂં છુ અને પ્રકૃતિ (માયા) માને છે કે જગતના અમુક ભાગમાં જે અસરા ઉપજાવવા તેણી ઈચ્છે છે હેમાં તેણી મ્તને જડ હથીઆર તરીકે વાપરે છે ! 22 tr હું પ્રકાશું છું એમ માની ખુશી થઇ થર્ષને કૂદતી તલવાર બિચારી એક ચેાહ્વાની ગુલામડી છે અને યાદ્દો પેતે સેનાવિપતિને, સેનાધિપતિ રાજાના અને રાજા વળી ઇતિહાસના નાચ છે નાચ! માત્ર નીચે ! સ કાંઈ અને સર્વ કાષ્ઠ માત્ર શક્તિમૈયા ઉર્ફે માયાસુંદરીના નાચ-અને બીજું કાંઇ નહિ ?–છે. નાચનાર વ્યક્તિ એવી ઉસ્તાદ છે કે એના નાચમાં ધરાએ નાચે છે, વીષ્ણુાએ નાચે છે, પગ તળેની જમીન પણ નાચે છે, દૃષ્ટાએ નાચે છે, હવાએ નાચે છે–રે પ્રકાશૃ પણ નાચે. છે !—સાઆઆરા ઝરા’ Becoming' ) નાચે છે ! તલવાર નાચી રહી છે સ્વા નાચી રહ્યો છેનાચી રહી છેાસ્તીના નહિં માના ? તમામ દૃશ્ય દુનિયા પર બુદ્ધિ નાચી રહી છે—પરાપકારના સ્વાંગ સાથે રાજદ્વારી કુનેહના આચ્છાદન તળે ક્ષુદ્રતા સ્વાંગ તળે અધમાધમ દ્રોહ નાચી રહ્યો છે—શો અથવા મજુર વની મહત્વાકાંક્ષા નાચી રહી છેઃ એ તો માનશે ? શુ ત્હારે “ નાચ’ના જખાતા નથી ? .. હુંય નાચીશ ત્હારે કાગળ પર ! હું મન મનાવીશ કે આ નાચના નિમિત્તે દુનિયાવી આપત્તિ અને જ્વરીમાંથી એ માસની ‘છૂટ્ટી' પામું છું અને હ્યુમે મનમનાડા કરો કે હમને ભલે કે યુરેશ ચાર છ માસ ચાલે તેટલા ખારાક' મળે છે ! શરત મુલ હોય તે "આ રહ્યાં—પૃષ્ટો હમારી ‘સેવામાં' ! માથુ ટીપીટીપીને હાડેલું એ પાણી છે, કાષ્ટ - એ ઘડીની ગમ્મત ' જેવી વાતા' નથી ! અનુભવ ભૂમિ પર મૂકાતા પગલાના ‘અવાજ’ છે! કાઈ વખત ખાખરા તે કોઇ વખત રૂપેરી ધંટડી જેવા, કાઇ વખત પડધમ જેવા તે કાઇ વખત મધમાંખના ગણગણાટ જેવા, જેવી જેવી ભૂમિ પર પગ પડતે ગયે તેવા તેવા ‘અવાજ' ઉઠતા ગયા અને ગ્રામેાફાનમાં”માં ઉતરતે ગયા. હેંને જે અવાજ ’ રૂચે કે જરૂરના લાગે તેણે તે ખુશીથી પીવે. < Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ પણ એક વાત જરૂર કહીશ. . પછીનાં પૃષ્ઠો પરના લીટા માટે ગમે તેમ ટીકા કરવા હમે સ્વતંત્ર છેઃ એમ કરવા માટે હું રહમને શાપીશ નહિ, પરન્તુ એ હમે મ્હને કાઇ પંથ કે પક્ષ, સ્કુલ કે વ્યક્તિને પ્રતિનિધિ કે શિષ્ય માન્યા તેા હુ હમને જરૂર શાપીશ! તે હંમે આમાંના એક પણ શબ્દને હમારા પ્રિય ધાર્મિક આશય કે સામાજિક આશય કે રાજદારી આશય કે કાઇ પણ આશય સાથે સાંકળ્યા તા મે મ્હારા દ્રોહી બનશે. કાઇ પણુ આશય હત લખવા પ્રેરતા નથી, સિવાય કે માત્ર બકવાને ! અને પેાતાના હૃદયને બકવા દેવું ખુલવા દેવું–પ્રદર્શન'માં સૂકાવા દેવું એના જેવી મૂર્ખાઈ ખીજી કઈ છે ? પણ મૂર્ખતા જ જ્હાં ‘કિંમત' પામે છે તે જમાનામાં કાણુ કહેવાની ધીટતા કરી શકશે કે મૂખ છે વાડીલાલ ? प्रकाशकना बे बोल. ગ્રાહક મહાશય જાણે છે તેમ આ પત્રના લેખા લખવા, પુટ્ટ વાંચવાં ઈત્યાદિ કામ મુખ્ય લેખકને શિર છે. તૈયાર અંક પેષ્ટિ કરાવવાનું અને હિસાબ રાખવાનું કામ મારૂં છે. મુખ્ય લેખક પાસે વારંવાર ઉધરાણી કરતા રહેવા છતાં એમના સંજોગા અને માનસિક સ્થિતિ એમને મારી છાને અનુકૂળ થવા કે તેમ ન હોવાથી વિલંબ ધૃણા થયા છે. આ અંકમાંના કેટલાક લેખા આજથી આઠ માસ ઉપર લખાયા અને છપાયા હતા, કેટલાક ચાર માસ ઉપર અને કેટલાક હમણાં છપાયા છે. મારા ધ્યાન બહાર નથી કે ડિસેમ્બર ૧૯૧૯, માર્ચ ૧૯૨૦, જુન ૧૯૨૦ તથા સપ્ટેમ્બર ૧૯૨૦ એમ ૪ અંકો એટલે ૩-૪ પૃષ્ટોનું વાચન આપવાનુ બાકી છે. આ અંકમાં તે પૈકી સુમારે ૩૦૦ પૃષ્ટોનું વાચન અપાશે અને બાકીનું આવતા અંકમાં આવશે. આવતા અ। ડિસેમ્બરમાં બહાર પાડવાની ઉમેદ છે. આ પત્રનું ૧૮૧૬–૧૯૧૭-૧૯૧૮નું કુલ લવાજમ સ્કોલરશીપ કૂંડમાં આપી દેવામાં આવ્યું છે તે ગ્રાહક મહાશયેાને વિક્તિ જ છે. ત્યાર પછી ૧૯૧૯ અને ૧૯૨૦ નું લવાજમ ચડ્યું છે, જે ઉબરાવવાનુ બાકી છે.. Page #7 -------------------------------------------------------------------------- ________________ વેલ્યુએબલથી લવાજમ વસુલ કરવાની ખટપટ નિયમિત - રિસ લઈ બેસનારને જ પાલવે. મુખ્ય લેખક કે પ્રકાશક બેમાંથી એને એવી સવડ નથી. વળી આ પત્ર કાંઈ ધંધા તરીકે કહાડવામાં પણ નથી આવતું. જેમને એ પત્ર-તે જેવું છે તેવું-પસંદ પડતું હોય તેમણે જ ગ્રાહક થવાનું છે અને ખુશીને દો” હાઈ લેવાજમની ઉઘરાણી કરાવવા જેવું કરવું તે વાજબી ગણેશે નહિ. જાહેર કરવાની રજા લઉં છું કે, જે ગ્રાહક મહાશયે નીચે મુજબ લાવાજમ તા.૧લી નવેમ્બર ૧૯૨૦ સુધીમાં મનીઓર્ડરથી મોકલી આપશે તેમને મિત્રતા” નામનું રૂ. ૧) નું ઘણું કિમતી ઉપદેશથી ભરપુર પુસ્તક ભેટ તરીકે મેકલવામાં આવશે. મનીઓર્ડરની વિગત – રૂા. બે ગયા વર્ષ (ઈ. સ. ૧૯૧૮) નું લવાજમ-ચડેલું રૂા. ૧). ચાલુ વર્ષ (ઈ. સ. ૧૯૨૦) નું લવાજમ-ચડેલું રૂ. ૧) આવતા વર્ષ (ઈ. સ. ૧૯૨૧) નું લવાજમ અગાઉથી રૂા. ૦) ભેટના પુસ્તકનું પિષ્ટ જ પેકીંગ વગેરે ખર્ચ. એમ કુલ્લે રૂ. ૨-૧-ને મનીઑર્ડર કરે. તે રકમમાં પાછલું તથા ૧૯૨૧ ના ડિસેમ્બર સુધીનું લવાજમ સમાવેશ પામશે. " બેટ ને હક તા. ૧ નવેમ્બર ૧૯ર૦ સુધીમાં મનીઑર્ડર કરનારને જ છે. - વેલ્યુએબલથી જ ભેટનું પુસ્તક મેળવવા જેમને આગ્રહ હશે તેઓએ ૦-૪-૦ વધારે ભરવા પડશે અને રૂ. ૨-૧૪-૦ ના વેલ્યુએબલથી ભેટનું પુસ્તક મેકલે ” એમ એક પિટકાથી લિખી જણાવનારને જ વેલ્યુબિલ કરી શકાશે. - જેઓ તા. ૧ નવેમ્બર ૧૯૨૦ સુધીમાં બનીડર પણ નહિ મોકલે તેમ વેલ્યુએબલ માટે પણ કાઈ નહિ લખે તેઓનાં નામ કમી કરવાનાં છે એમ સમજી હવે પછીના અંક નહિ મોકલવામાં આવે અને કહેણ થઈ ચુકેલા લવાજમ પેટે મરજી મુજબ રકમ મેલી ઉધરાણીને શ્રમ બચાવશે એમ આશા રાખવામાં આવે છે. તનહિ જ મેલે તે હા. નાખીશું! આટલા હજર ઉપર એટલું વળી વધારે નુકસાન ! બીજું શું થશે? Page #8 -------------------------------------------------------------------------- ________________ | ભેટનું પુસ્તક ખરેખર અમૂલ્ય થશે. એમાં તત્ત્વજ્ઞાન, ધર્મ, ભાનસશાસ્ત્ર વ્યવહારીક બુદ્ધિ વગેરે દષ્ટિબિંદુએથી ઘણે ~િ મતી બેધ લખાયેલો છે. દરેક મનુષ્ય એ પુસ્તક વાંચવું જ જોઈએ. 'જનહિતરછુ ને લગતા મનીઓર્ડર, પત્રવ્યવહાર વગેરે ઘાટકેપર (જી. થાણું) એ ઠેકાણે મોકલવાથી ઠીક રહેશે. ૨૦, ટમેરીંડ લેન, કેટ અને ૨૨૯-૨૩૩ નાગદેવી સ્ત્રી, એ બે સ્થળે મુખ્ય લેખકના ધંધાની ઓફિસ છે ખરી, પણું ધધાની પિષ્ટ સાથે “જૈનહિતેચ્છુ” ની પિષ્ટ ભેળસેળ થવાથી અમલ થવામાં વિલંબને સંભવ છે. . શકરાભાઈ મેતીલાલ શાહ वांचनारने विनंति. - આપ આ પત્રના"ગ્રાહક હે વા ના હે પરંતુ માત્ર વાંચનાર હે તેપણુ આપને બે બેલ કહેવાની મને છૂટ લેવા દેશે. આ પત્રના મુખ્ય લેખકના રીવન કે વિચારોનું છૂપું રહસ્ય સમજવા હું શક્તિમાન નથી. બીજાઓ જ્યાં શાન્ત રહેવા ઇરછે ત્યાં તે ગુસ્સો કેમ કરે છે અને બીજાઓ જ્યાં ગુસ્સે થાય ત્યાં તે શાન્ત કેમ રહે છે, તે મારા જેવા સામાન્ય માણસે સમજી ન શકે, તેવી જ રીતે આ પત્ર લખવા માટે મહીનાઓ સુધી મગજનું વલોણું અને ધંધાને ભેગ બને સહન કરવા માટે ખર્ચ કરીને ઉલટા સેંકડે માણસોના શત્રુ કેમ બને છે અને તે છતાં આ સઘળું “પરેપકાર માટે નહિ પણ પિતાના આનંદ ખાતર કે પ્રકૃતિના રમકડા તરીકે કરે છે એમ કહીને પરે૫કારના માનથી પણ હાથ શા માટે એ છે કે હું તો સમજી શકતા નથી; હું તે આ પત્રને અંગે જે કાંઈ માર ખાંક્તિપણે કરવું પડે છે તે જનસેવાનું કાર્ય સમજીને જ કરું છું. મને તથા મારા સેવાપરામણ લઘુબંધુને આ પત્રને અંગે જે ઉજાગરા આથડપટ્ટી તથા કેટલાએ વાચકોની એક યા બીજા પ્રકારની સેવા જે ઇત્યાદિ રૂપમાં જે કાંઇ ખમવું પડે છે તે માત્ર સેવાભાવથી જ ખમવું શક્ય છે અને એ સેવાભાવ આ મુખ્ય લેખકના જીવનષાંથી જ અમને મળ્યો છે. તે ગમે તેટલા ઉગ્ર ઉપદેશ બાપે, એમના આશય ભર્તે અમારાથી ન સમજી શકાય, પણ એમના હદયની કોમળતા અને પ્રકૃતિજન્ય ભલાઈ કોઈ કાળે થ્યિા થનાર નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે વાચક મહાશયને અરજ કરું છું કે આ પત્રના દરેક શબ્દને ગુઢ આશય સમજવા દરકાર કરજે. ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે લેખક જનસાધારણ માટે લખતા નથી, પણ વિકસીત વ્યક્તિઓને ઉદ્દેશીને લખે છે. થોડીક ગારવશાલી વ્યકિતઓ જનસાધારણમાંથી નીકળી આવે અને તેઓ વિજયી પુરૂષ તરીકે દીપી ઉઠે તથા જનસાધારણરૂપી કીચડમાંથી પણ સારા સારા “ઘાટ ઘડે, એ લેખકની ઉગ્ર ઈચ્છા દરેક લેખ, દરેક ઉપદેશ, દરેક ટીકા, દરેક અવલોકનમાંથી ટપકતી જણાય છે. “ સમયના પ્રવાહમાં 2 એ મથાળા તળે ચાલુ બનાવની જે ચર્ચા થાય છે ત્યાં પણ ચાલુ બનાવને કાંઈ મહત્વ આપવાની લેખકની ઇચ્છા નથી, પણ લોકો તત્ત્વજ્ઞાન વાંચવા કરતાં ચાલુ બનાના સમાચાર વાંચવા વધારે તત્પર હોય છે એમ સમજી નાની નૈધ દ્વારા અને મૂલ્ય સિદ્ધાંતે વાચકના મગજમાં ધુસાડવાની જ તેમની ઈચ્છા છે એમ અગાઉ પિોતે જ લખ્યું હતું. - એ પણ ધ્યાનમાં રહે છે, લેખક જડવાદી નથી. કોઈપણ * વાદના ગુલામ બનવાની તે સ્થળે સ્થળ મના કરે છે તે પછી જડવાદના ગુલામ તો બને જ કેમ? જે કોઈ વાદ દાસ બનવું એમને માટે શકય હોય તો તે આત્મવાદ છે કે જેમાં બાવીસ વfથી એમને નિવાસ છે. પણ અનુભવે એમને પાછળથી સમજવ્યું છે કે એકલો આત્મવાદ પણ્ “સપૂર્ણ સત્ય ? હોઈ શકે નહિ. દુનિયામાં જે કાંઈ છે તે બધું “સત્ય” માં સમાવેશ પામે છે. જડવાદ એ પણ આત્મવાદ અથવા ચેતનવાદને લઈને જ હયાતી ધરાવે છે. આમવાદ છે ત્યાં સુધી જડવાદ પણ રહેવાનો જ આત્મવાદ એ ભેદ જ જ્યારે દૂર થાય ત્યારે જડવાદ શબ્દ તેવા મનુષ્ય માટે અદશ્ય થાય ત્યાં સુધી જડવાદને નકારવો કે ધિક્કારવો તે સત્યના એક ભાગને નકારવા કે ધિક્કારવા બરાબર જ અજ્ઞાન ” જ છે. અને એ અજ્ઞાન આત્મવાના અભિમાનમાંથી પ્રેરાય છે. એ અજ્ઞાન પ્રજવને પાયમાલ કરે છે અને વ્યકિતત્વને યથેચ્છ ખીલ થવા દેતુ નથી. જડ પદાર્થોમાં પણ એટલા બધા ચમત્કાર અને એટલી બધી શક્તિ છે તથા જડની ચેતનના વિકાસમાં એટલી બધી સહાયતા છે કે જડને લગતા જ્ઞાનને અને વ્યવહારને “પાપ”માની માત્ર આત્મવાનાં ગીત ગાવામાં જ અંદગી વીતાડવી એ આત્મદ્રોહ કરવા Page #10 -------------------------------------------------------------------------- ________________ સમાન છે. આ હેતુ જેઓ સમજશે તેમને આ પત્રના લેખકના અમુક, ઉપદેશ અને સિદ્ધાંતથી ચમકવા જેવું રહેશે નહિ. અંકમના લેખો જુદે જુદે સમયે છપાયાં છે. કેટલાક લેખ આઠ મહીના ઉપર લખાયા-છપાયા હતા અને કેટલાક તે પછી જૂદે જુદે સમયે બીજીવારનાં પુફ તપાસવાનું બની શક્યું નથી તેથી કેટલીક ભૂલ રહી ગઈ છે. જે બુદ્ધિશાળી વાચક વાંચતી વખતે સામાન્ય અકલથી સુધારી શકશે એમ વિશ્વાસ છે. ગ્રાહક મહાશય પોતે અંક વાંચી રહે ત્યારે પાર્ક : બંધાવીને બીજે યોગ્ય પુરષોને વાંચવા ધીરે તે વિચારોનો પ્રચાર સારા પ્રમાણમાં થઈ શકે. કાકરાભાઇ મો. શાહ. स्वामि विवेकानंदना स्वानुभवो.. સ્વામી વિવેકાનંદે પિતાનું મિશન” શરૂ કર્યું એ વખતે હેમને માથે તેવડે બેજે હો (૧) જેમ જેમ પિતાને વિકાસ થતા ગયે અને દૃષ્ટિ વિસ્તાર પામતી ગઈ તેમ તેમ નીરાકરણ માગતા પ્રશ્ન પણ મગજમાં વધવા લાગ્યાં; (૨) હેમનું ધ્યેય હતું હિંદસેવા પણ તે કામ માટે જોઇતાં બે મુખ્ય સાધન (દ્રવ્ય તથા જેએને માટે કામ કરાય છે તેઓની જે કામ કરે છે હેના ઉપર શ્રદ્ધા અને ભક્તિભાવ) તે અહીં હતાં જ નહિ તેથી તે માટે યુરોપ અમેરિકા જઈ હાં દ્રવ્યપ્રાપ્તિ કરવા સાથે લોકોમાં શ્રદ્ધા ઉત્પન રવી પડી અને તે શ્રદ્ધા અને તે ધન વડે હિંદમાં કામ શરૂ કર્યું; (૩) કોઈ પણ મઠ કે મતમાં ન હુંચાતાં સ્વતંત્ર રહેવાની ઈચ્છા છતાં મઠ સ્થાપ્યા વગર હેમનું ધ્યેય હિંદુસેવા–સફલ થાય તેમ ન હોવાથી મઠ સ્થાપ પડશે અને વ્યવસ્થાને કીચડમાં ખરડાવું પડયું. આવા બીજા સાથે સેવાધર્મ બજાવતાં એમને શું શું અનુભવ થયા તે સેવાધર્મના “ વટેમાર્ગ ” એ જાણવા જરૂરના છે પ્રશંસકે અને ભકતો કેવા હોય છે તે બાબતમાં એક પત્રદ્વારા જણાવે છેઃ “ કોઈ કોઈ તો અમારું નામ લઈ પ્રશંસાની વાત કરવાને હમેશ તૈયાર રહે છે, પશુ હારે અમારા પ્રત્યેની કઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ ફરજ બજાવવાની આવે છે ત્યારે પાછી પાની કરે છે. દુનિયા ખરે મતલબી છે !” સમાજનો ઉદ્ધાર શાથી થાય તે બાબતમાં એક પત્રધારા કહે છે: “ શક્તિ વિના જગતનો ઉદ્ધાર નથી થતો. આપણે દેશ સ કરતાં અધમ કેમ છે?— કારણ કે આપણે ત્યાં શક્તિની તો અવગણના-અવલેહણી જ થાય છે.......શક્તિની કૃપા વગર કાંઈ જ મહાન નીપજે નહિ. યુરોપ-અમેરિકામાં હમે શક્તિ પૂજા થાય તો પૂછવું જ શું ? મહારી આંખે દિન પ્રતિ દિન ખુલતી જાય છે. દિવસે દિવસે હું સઘળું હમજાતે જાઉં છું.” હિંદુ-મુસલમાનનાં એક્ય વડે જ હિંદની મુક્તિ શક્ય છે એવી ભ૦ ગાંધીજીની શ્રદ્ધાને સ્વામી વિવેકાનંદે ૧૮૮૮ માં આ શબ્દોમાં * પ્રગટ કરી હતી – “વેદાન્ત રૂપી મગજ અને સલામરૂપી શરીરઃ એ વડે જ વર્તમાન અસ્તવ્યુસ્તતા અને ધમસાણમાંથી કીર્તિવંત, અજીર્યા અને સંપૂર્ણ એવા ભાવી ભારતની મૂર્તિને ઉદય પામતી હે મહારા દષ્ટિપથમાં જોઉં છું.” લેકસેવા નામના તત્વની કેટલી “કિંમત” અને શું “ઉપયોગ” છે તે, સતનુભવ મળ્યા પછી નીચેના શબ્દોમાં સ્વામીજી જણાવે છે: “ માયાના યોગે જ આ પરોપકાર વગેરે કરવાનું હોરા મગજમાં સૂઝયું. હવે મહારી એ વૃત્તિ જતી રહી છે. મહારી વધારે ને વધારે ખાત્રી થતી જાય છે કે પરોપકાર આદિ કર્મ માત્ર સ્વ- આત્માની વિશુદ્ધિ કરવા માટે જ જરૂરી છે. એ સિવાય કર્મમાં (ક્રિયામાં) બીજે કાંઈ જ હેતુ રહેલો નથી. આ દુનિયા એનાં બલા” - તેજ “બુરાં ” સ્વરૂપમાં ચાલ્યા જ કરવાનું, માત્ર એટલું જ કે ભલાઈ અને બુરાઈ નવાં નવાં નામ અને સ્થાને ધારણ કરશે..... માટે હવે તો હું મને કહું છું. “એકલા રહો, એકલા રહા !” , કામ કરીને મરવા ના પડે, એમ કરવામાં કાંઈ માલ નથી યાદ રહે કે, કર્તવ્ય અથવા ફરજ એ મધ્યાહુ કાલને સૂર્ય છે, જેનાં પ્રખર કિરણે માનવ સમાજના ખુદ મમસ્થાનને દહે છે. સંયમનની ખાતરી થોડે વખત એની જરૂર અવશ્ય છે પણ પછી તે તે વિચારી સ્વમ જેવું છે. મદદ કરવાના હેતુથી આપણે હાથ લંબા Page #12 -------------------------------------------------------------------------- ________________ વીએ કે ન લખાવીએ તે પણ જગતને વ્યવહાર તે જેમ ચાલે છે. તેમ યથાસ્તિ ચાલ્યા જ કસ્થાને. ભ્રમમાં પડી આપણે માત્ર ખાલી ટુટી જઈએ છીએ.” નેતા” કે “ ઉપદેશક ? કે હવે જોઈએ એ બાબતમાં સ્વામીજી કહે છે: “ મીઠ્ઠા બોલા થવું એ સાંસારિક ફાયદા માટે સારું છે એ હું અરછી રીતે જાણું છું. પરંતુ હારે આંતરું સત્યની સાથે બ્રયંકર તાડ જેડ (compromise) કરવાને પ્રસંગ આવે છે ત્યહારે હું મજબૂત અને સ્પષ્ટભાષીજ બનું છું ... ..નમ્રતામાં મને શ્રદ્ધા નથી. એક જણ પોતાની જાતને આસપાસની પરિસ્થિતિઓને અનુકુળ બનાવી લઈને, સમાજ કે જે આવાં માણસને સર્વ કાંઈ સારા પદાર્થો આપનાર છે હેની પાસેથી સર્વ લાભો પ્રાપ્ત કરે છે, ત્યારે બીજે માણસ પોતે એક અલગ ઉભું રહી સમાજને ઉંચે આકર્ષવા મથે છે..... લેનાર માણસે હાથ નીચે ધર જ પડે, પરતુ દેનારને તે હાથ ઊંચે જ રહે ! નહિ તો તે આપી જ શકે નહિ.... સંજોગોને અનુકુળ થઇ વર્તનારને મારું ગુલાબ જે સુંવાળો હોય છે, જ્યવ્હારે પરિસ્થિતિને વશ ન થનારની માગ કંટfમય હોય છે... પરન્તુ ચેકસ માનજે કે, “પંચ બોલે તે પરશ્વર ' એવું માનનારાઓ, અર્થાત સમાજના અવાજને કે બહુમત વાદને અધીન વર્તનારાઓ અંતે તે સર્વત સુખ નાશના જ મુખમાં જ પડવાના..... હું કઈ રીતે પિતાને સર્વપ્રિય નથી જ બનાવી શકવાને. અનેક પ્રયત્ન કરવા છતાં હું તેમ તે નથી જ કરી શકતે. હું મહારા પંડને જ વફાદાર-એકનિષ્ટ રહીં કામ કરી શકું; અને એના કરતાં બીજી સ્થિતિ મહારી ભાગ્યે જ હોઈ શકે. ભગવાન સત્યદેવ ! તું જ મહારે માર્ગદર્શક થા ! મીઠ્ઠી મીઠ્ઠી સાકરમાં રૂપાન્તર પામવા જેટલું હજીએ શું ન્હાને રહ્યો છું ?” “હે મહર્ષિઓ! હમે સત્ય જ કહ્યું હતું કે, જે માણસ બીજા કોઈને અને જરાપણ વળગેલો હોય છે હેનાથી સત્યને સંપૂર્ણપણે સેવી શકાય જ નહિ.શાન્ત થા,મહારા આત્મન ! અળગે થા! “એકલો થા! જીદગી એ કઈ ચીજ નથી, નથી મૃત્યુ પણ ! આ બધું ચરાચર “ કંઈ જ નથી, માત્ર એકલો તું છે-આમન છે-બ્રહ્મ છે. ડર ના, આત્મન ! “એ ” થા ન થા! Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ 10 દુનિયાને પ્રિય થઈ પડું એવી રીતે વર્તવાના મ્હેતે સમય ખરવેળા મરવુ પડે તે કબુલ, પશુ દ્વિધા જીવન છત્રવું S k જ નથી. અને મૂખ દુનિયાની પ્રત્યેક જરૂરીઆતને તામે થયું વર્તવુ એ મ્હને તા અસર લાગે છે. મે તે ધારતા હૈ। કે મ્હારે અહી કાંઈ ક રવાતું' છે~~ તેંગ્ ' છે તે તેમ માનવામાં હમે ગંભીર ભૂલ કરી છે. મ્હારે આ લેકમાં કે અપર લેકમાં કાંઈ જ કાર્યો કે છેત્તવ્ય કે ઋણુ નથી ! મ્હારી પાસે તે ચાસ સંદેશ છે અને તે હુ એક જ રીતે--મ્હારી પેાતાની રીતે જ સ્થાપી શકીશ... એને મ્હારા જ સીક્કો મારીશ...... મુક્તિ ' એ જ મ્હારા મંત્ર છે અને જે કાંઈ હેતુ વિરાધી હશે વ્હેનાથી તા લડીશ અગર તેમ નહિ ખને તે છેવટે દુર રહીશ . ...ખીજાએને પસ, પઢવા ખાતર મ્હારે શું ચિંતા કરવી ? . . આ મ્હારા આ કહેવાના ખાટા અર્થ ના કરતા. હમે હુજી બાલક છે. બાલકે તે ગુરૂજન શિક્ષણ પાસેથી લેવાને તૈયાર રહેવુ જોઇએ, નહિ કે ગુરૂને પેાતાની ઇચ્છા મુજળ વર્તાતા જોવા ઇચ્છવુ જોઇએ. મે હજી એ ઝરાતું પાણી પીધું નથી કે જો બુદ્ધિને અમુહિ, મતે અમર, આ જગ શૂન્ય અને મનુષ્યને ઇશ્વર ખનાવે છે! જગત’રૂપી ભાવના કે જે મૂર્ખતાની જાળમાંથી બનેલી છે હેમાંથી—અને તે—બહાર નીકળી આવે હારે જ હુ હમને વિ શ્વેતા કે સ્વતંત્રાત્મા કહીશ. હમારાથી તે ન બની શકતું. હાય તા આટલું જરૂર કરી કે જે લેાકેા આ અસત્યરૂપ ઇશ્વરને અર્થાત્ લેક વર્ગના વિપુલ ઢાંગને પગતળે કચડવાની હામ ભીડતા હેાયમની પીઠ થાબડી ઉત્સાહ આપે। અને તેમ ન બની શકે તા. મહેરબાની કરી ચુપચાપ જોયા કરેા પગુ “ તાડજોડ કરી, ભલા ’ થા, _પ્રિય ’ થાએ ” એવા મિથ્થા પ્રલાપેા વડે ટ્યુસને કરી પાછા કીચામાં ઘસડવાને પ્રયત્ન તા ના જ કરતા. હું આ સંસારને—આ સ્વપ્ન-આ ધાર સ્વપ્નને—ધિક્કારું છુંઃ આ મામદીરના નામવાળા પ્રપ ́ચના અખાડાઓ, ધર્મ શાસ્ત્રોના નામે ચાલતી ધૃ તાઆ સુંદર ચહેરા નીચે છુપાયેલાં જૂઠાં હૃદયા, પ્રમાણિકતા કે સેવાના નામ નીચે ચલાવાતી પેાલપાલ અને પવિત્ર નામ તળે ચાલતી દુકાનદારીવાળી દુનિયાને હું ઘૃણાની નજરથી જોઉં છું. એના પ્રત્યે હુ નમ્ર અને સહનશીલ બની શકું જ નહિ. શું! શું ! મ્હારા આત્માનું માપ ." Page #14 -------------------------------------------------------------------------- ________________ આ સંસારના ગુલામ કાઢે....ભાઈ, અધ્યાત્મીને અર્થ હમે હજી જાણતા નથી. *તે દેનાય મસ્તક પર બિરાજે છે એમ ખુદ વેદ વદે, છે! કારણ કે, તે દેવ, પથે, ધર્મો પેગમ્બર અને શા થીય સ્વતંત્ર છે! પોતાના કે પારકા ને ભસવું હોય તે ભલે ભસ્યાંકર, મહારા ઉપર હુમલો કરવા હાય હેને પિતાના સઘળા બળથી તે કરવા દે, પણ હું તે હરિના શબ્દમાં કહીશ કે ગી તું હારે જાતે ચાલ્યા કર ! કોઈ કહેશે કે આને ઘેલછા આવી છે તો કોઈ કહેશે કે તે તો ચાંડાલ છે, વ્હાર કઈ વળી યોગી કહી પણ શા કરશે બધા કતરાના ભસવાથી નિલેપ રહે. સંસારીપનાખા પ્રલાપોથી તુ પ્રસન્ન કે દુખી ને થતો. કોઈ પણ માહાન આત્મા કે પદાર્થ કે બનાવની પાળ ભસનારા કુતરા પડવાના જ...આ ઘરડી ડાકણ ૫ દુનિયાથી હું કદી અંતે કે ના નજર બંદ થતો ! ”. :: કોની પ્રકૃતિનો અનુભવ પામીને લખે છેઃ અમુક મંડળી મહારી બદનક્ષી કરવામાં જ આનંદ લે છે એ સાંભળી હમને આશ્ચર્ય થશે. જુઓ શ્રીમતી બહેન ! કેવી નવાઇની દુનિયા છે કે જેમાં ગમે તેવું સારું વર્તન ચલાવનાર મનુષ્ય વિષે પણ હડહડતાં જૂઠાણું ઉભાં કરનારા લેકે અસ્તીત્વ ધરાવી શકે છે !” : " મિસ હ–હને ઘણી સહાય કરે છે. તે સહદય અને સત્યનિષ્ટ પણ છે. તે “right kind of people” એટલે “. ખરી જાતના લોકે” સાથે મહારૂં પીછાન કરાવવા ઈચ્છે છે. પણ હું કહું —છું કે “ ખરી જાતના લોકો તો માત્ર તેઓ જ છે કે જહે મને પ્રભુ પાસે મોકલે છે. મારી જીંદગીને અનુભવથી મહારા હમ- જવામાં તે એમ જ આવ્યું છે કે તેઓ અને માત્ર તેઓ જ મહાર કામ જેવા કામમાં મદદગાર થઈ શકે; બાકી તો–બીજાઓને તે પ્રભુ મદદ કરે અને મને હેમનાથી બચાવે ! Page #15 -------------------------------------------------------------------------- ________________ Hva: TFEN ', ' *74€t": Taje? समाज आगळ:वधे छे के पाछळ हठे छे ? दुनियानुं भूत, वर्तमान अने भविष्य. 41244412:41. L. RUGS... “Brahman, the Lord, is one and all-blissful, but free from limitation by His unity; allpowerful, He is able to conceive Himself from multiple centres in multiple fornis from which and upon which flow multiple currents of energy, seen by us as 'actions' or 'play of forces.' When He is thus multiple, He is not bound by His multiplicity, but amid all variations dwells eternally in His oun oneness. He is Lord of Vidya and 'Avidya. They are the two sides of His self-conception ( Maya ), the twin powers of His Energy ( Chit-Shakti ) ..... ......... The purpose of the Lord in the world cannot be fulfilled by following Vidya alone or Avidya alone..........., Brahman embraces in His manifestation both Vidya and Avidya and if they are both present in the manifestation, it is because they are both necessary to its existence and its accomplishment. Avidya subsists because Vidya supports and embraces it; Vidya depends upon Avidya for the preparation and the advance of the soul towards the great Unity. Neither could exist, Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. without the other.... .. ... The perfection of man is the full manifestation of the Divine in the individual through the supreme accord between Vidya and Avidya; Multiplicity must become conscious of its oneness, Oneness enbrace its multiplicity.”-Shri Auro' bindo Ghose. “નીતિ” અને “અનીતિ,” “ભલું” અને “બુરું”, “ખ” અને “ખોટું', “સુખ અને દુઃખ આ સઘળાં કોઈ વસ્તુ” (thing-in-itself) નથી, પણ બુદ્ધિની કલ્પના છે. જીવનની જરૂરીઆતોએ ઉત્પન્ન કરેલી “ભાવના' (concepts) છે. તે પિતે “સ્થીર સત્ય” નથી, જો કે સ્થીર સત્યમાં પહોંચવાને ઉપયોગી સાધન અવશ્ય છે. અને જે તે સાધન છે, તે બન્ને સાધન છેઃ નીતિ તેમજ અનીતિ, ભલું તેમજ બુરું, ખરું તેમજ ખોટું, સુખ તેમજ દુઃખદ બનેને જગમાં સ્થાન છે, બન્નેની આવશ્યકતા છે, બને વડે જ “દુનિયા” છે. દુનિયામાંથી અનીતિ, બુરું, હું, દુઃખ એ સર્વને સંહાર કરવાની વાતો કરનારા અશક્યની વાત કરે છે એટલું જ નહિ, પણ જો તેમ થવું શકય હોત તો પણ હિતાવહ નહોતું. દુનિયામાં એકલા પુરૂષો જ જન્મે કે એકલી સ્ત્રીઓ જ જન્મે એ જેમ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી, તેમજ ધંધો પૈકીની એક એક ભાવના જ જન્મે કે કાયમ રહે એ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી. પુરૂષવર્ગ સ્ત્રીવર્ગ હામે અનાદિકાળથી ફર્યાદ કરતો રહ્યો છે અને સ્ત્રીવર્ગ પુરૂષવર્ગ હામે બખાળા કહાડતો રહ્યો છે, અને છતાં બન્નેને એકબીજા વગર ચાલતું જ નથી; તેમ નીતિ અનીતિ સામે અને અનીતિ નીતિ હામે બખાળા કહાલ્યા જ કરે છે, પણ એક લૂગર બીજીથી રહી શકાય જ નહિ. સમાજના વિકાસ માટે તેમજ વ્યક્તિની પ્રગતિ માટે ઉક્ત સર્વ અને બીજાં તમામ ઇંદો જરૂરનાં હેવાથી જ હયાતી ભગવે છે અને જ્યહાં સુધી સમાજ કે વ્યક્તિ હયાત છે હાં સુધી તેઓ હયાતી મેળવવાનાં જ, અને એમ હેઈ, અનંતકાળ સુધી તે દો પૈકીના અનેક વિભાગ હામે નિરંતર બખાળા કહાડયા કરવા, ઘુરકીઆ કર્યા કરવા, એ કઈ રીતે હિતાવહ કે ઈરછવા જોગ નથી. મનુષ્ય એ દાની ઉિત્પત્તિ અને ઉપામ હમજવાની દરકાર કરવી જોઈએ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદઃ એ શું છે? ૩ ઇસ્પીતાલમાં નસ્તર મુકનારે ડાકટર પણ હશે જ, અને પાટા બાંધનારી, પંપાળનારી તથા વિનામૂલ્ય ખાણું આપનારી “નસ’ પણ હશે જ; ડાકટરને દૂર કરવાથી ઈસ્પીતાલ રહેશે નહિ. રોગની હયાતી છે યહાં સુધી ડાકટર અને નર્સ બન્નેની હયાતી આવશ્યક છે. રોગરહીત બનેલો મનુષ્ય ડાકટર તેમજ નર્સની આવશ્યકતા ઉપર હસી શકે છે. પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે આજે રેગી, ડાકટરની હયાતી પર દાંતી કરે છે !—-અનીતિ', “બુરું,”“બેટું', “દુઃખ” એ સર્વની હયાતી જ ન જોઈએ એમ આજે ખુદ બીમારી દુનિયા -ખુદ ગુન્હેગાર દુનિયાબક્યા કરે છે! અંગ્રેજો યુદ્ધ જગાડનાર જર્મન શિરદારેને “ગુન્હેગાર’ ઠરાવી શિક્ષા કરવા માંગે છે; જજે ચોર” અને “લૂટારા”ને “ગુન્હેગાર ઠરાવી સજા કરવા ઈચ્છે છે; સમાજ વેશ્યાને તેમજ પુનર્લગ્ન કરનારને અને સમાજના અને ન્યાન્ય “ કાયદા” કે “નાતિ’ને ભંગ કરનારને સજા ફરમાવે છે. આ બધા એમ ધારતા જણાય છે કે એ સજાથી તેઓ દુનિયામાંથી અનીતિ, બુરું, ખોટું, દુઃખ ઇત્યાદિની એક બાજુ-નિર્મળ કરી શકશે. અનાદિ કાળથી “સા' કરવાનું ચાલુ હોવા છતાં હજી સુધી તે આ ચીજ નિમેળ થઈ શકી નથી, કદાચ વધતી જતી જણ છે –છતાં માણસ, “સજા કરવાની નીતિ' રૂપી ભ્રમણને ત્યાગ કરી શક નથી ! “સજા” રૂપી કાર્યનું આટલા કાળનું પરિણામ જોતાં ખાત્રી થાય છે કે, “સજા” એ કોઈ “સ ય’ નથી પણ છૂપા વૈરની તૃપ્તિ માટેની લાગણીનું પ્રકટીકરણ છે. અને એ વ્યાખ્યા ઉડે વિચાર કરનારને સત્ય જ જણાશે. ચોરીને “ગુન્હ” ઠરાવી ચેરને “સજા' કરવાની ઇચ્છા મનુષ્યને કેમ થઈ? હારે “માલકી” ની ભાવના સમાજમાં દાખલ થઈ હારે મિલકતના રક્ષણ માટે મનુષ્યને “ચોરી” એ “ગુન્હો ” છે એમ ઠરાવવું પડયું. અને તે પણ કેણે ઠરાવ્યું ?જેઓ પાસે મિલકત છે એવા વગે. જહેમની પાસે મિલકત નથી એવા વગે તે માલેકીની ભાવનાને જ “ગુન્હા” માન્યો અને જેમ મિલકતવાળાઓ ચોરી માટે સા” કરવા લાગ્યા તેમ મિલ્કત વગરના માલકીની ભાવનાવાળાઓને લૂટીને એ રીતે હેમને “સજા' કરવા લાગ્યા. બને એકબીજાને સજા” કરે છે. હવે સજા એ શું તત્વ છે તે વિચારવું સહેલું થઈ પડશેઃ સા એ મનુષ્યના માનેલા સુખમાં આડખીલ Page #18 -------------------------------------------------------------------------- ________________ જેનહિતરછુ. કરનાર તરફ હયાતી ધરાવતી છૂપા વૈરની લાગણીનું પ્રકટીકરણ માત્ર છે, નહિ કે કોઈ અવ્યાબાધ સત્ય છે. - સમાજ વેશ્યાને બહિષ્કાર કરે છે અને તિરસ્કારે છે. શા માટે? સમાજે એક પુરૂષને એક સ્ત્રીને કબજે અને એક સ્ત્રીને એક પુરૂષને કબજો આપેલ છે; વેસ્થાની હયાતી સમાજની સ્ત્રીઓમાં નિરંકુશતાને ચેપ લપાડનાર થઇ પડે એવો સમાજને “ભય” છે. આજે ગમે તેવો નમાલો પુરૂષ ૫ણું સમાજની નીતિ’ના આશ્રયને લીધે એક સ્ત્રીને લઈ પોતાનું ઘર બનાવી શકે છે અને તે સ્ત્રીને ગમે તેટલે અસંતોષ અને અન્યાય મળતો હોય તો પણ હેના નિર્માલય પતિને સમાજબંધારણ (એટલે કે સમાજે બાંધેલી નીતિ) રક્ષણ આપે છે. એ રક્ષણને વેશ્યાની હયાતી ભય રૂ૫ છે. માટે જ, જીદગી પતિની સ્ત્રીની માલિકીની ભાવના ( અર્થાત “લગ્નને વ્યવહાર') વસ્થાની ભાવનાને (અર્થાત સ્ત્રી-પુરૂષના સંબંધ વિષયક સ્વાતંત્ર્યની ભાવનાને) “ભય” ની નજરથી જુએ છે; અને ભય તિરસ્કારનું રૂપ લે છે, તિરસ્કાર કાનુન રચે છે અને ગુન્હો તથા દંડ” એવા શબ્દો ઘડે છે. “ગુન્હ ” એ મનુષ્યના એક વગે બીજો વર્ગના જે કૃત્યથી પોતાની હયાતી મુશ્કેલીમાં આવી પડે તેવા કૃત્યને પોતે આપેલું ( ર્યાદ પક્ષે આપેલું–સ્વાર્થી પક્ષે આપેલું) નામ ( concept=ભાવના) છે. અને એક પક્ષે બનાવેલી એ ભાવના હેઈ સત્ય હોઈ શકે જ નહિ. - “ગુન્હ” એ જે “સ્થીર સત્ય” નથી તો “દંડ” કે જે ગુન્હા” ની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે તે કોઈ રીતે “સત્ય” હેઈ શકે નહિ. “ગુન્હા” ની ભાવનાનું કોઈ સ્થીર-ચોકસ–સ્વરૂપ નથી. એક કાળે અમુક કાર્યને ગુન્હ ગણાય છે, બીજા કાળમાં તે જ કાર્યને સગુણ મનાય છે. એક જ કાળમાં પણ એક પ્રજા જે કાર્યને ગુન્હો માને છે હેને જ બીજી પ્રજા સદગુણ કે નીતિ માને છે. ગુહે ” બદલાતી ભાવના છે તેમજ ગુન્હામાંથી જન્મ પામતી “દંડ” કે “શિક્ષાની ભાવના પણ બદલાતી” છે. એક વખતે ઈજ કરનાર વ્યક્તિને ઈજા પામેલી વ્યક્તિ પોતે “શિક્ષા” કરતી; આજે એમ કરવું એ “ગુન્હો ” ગણાય છે, અને “શિક્ષા કરવાની સત્તા રાજ્ય એકહાથ કરી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે? કૈસરને, માર સિંધવાણીને, કચ્છી મ્હારવટીઆ જેસલને ગુન્હેગાર ’ ઠરાવી પેાતાને સત્યના પૂતળા’ તરીકે પૂજાવવા ઈચ્છતા ન્યાયાધીશેા પાતે તે તે ગુન્હેગારા કરતાં ઓછા ઉતર્યાં છે કે ? એ સવાલ ભાવનાસૃષ્ઠિના શેાધક માટે આવશ્યક છે. કારણ કે એ- પ્રશ્નતે વિચારવાથી, એ ભાવના પર વિચારક રૂપી શઅવધની કાપફૂટથી, એની અંદરનું તત્ત્વ જડી આવશે અને હજારો કે કાયદા’ . અને નીતિ' એ સમાજના એક વગેરે કાને પાતાની રક્ષા . . માટે આવશ્યક તત્ત્વને આપેલું મ્હાટુ નામ માત્ર છે; અને સમાજના સંજોગે હમેશાં ખવાતા હાઇ જ લોકમત ’ પણ હંમેશ બદલાતા જ રહે છે, જેથી લેાક્રમતના પાયા પર ચણાતી નીતિ અને કાયદા ' ની ઈમારતા અસ્થીર જ છે. આજના ‘ જ ' કાલીા < • < . અંધવે। ' ( કેદી ) બને છે અને ગઇ કાલના અંધવા ' આજે ડેનીઅલ અથવા ન્યાયમૂર્તિ તરીકે–જીશ્વરી અશ તરીકે-પૂજાય છે ! " ક્રાઇસ્ટના એક વખતે મહા ભયંકર પુરૂષ તરીકે ભૂંડે હાલે વધ કરવામાં આવ્યેા અને પાછળથી એના વધસ્થંભની તથા એના ચિત્રની પૂજા થવા લાગી ! એકનને એક વખતે ધિક્કારવામાં આવતા આજે હેતે · આધુનિક વિચારના નેતા ' મનાય છે. વ્યાજ ખાના રને એક વખત મહાપાપી ગણુવામાં આવતા આજે મ્હાટા શાહુકાર અને ન્યાયાધીશા અને સરકારેા વ્યાજ ખાય છે અને વ્યાજ ખાનારાઓ વડે જ આજની સમાજવ્યવસ્થા નભે છે એમ મનાય છે! પાંચ પાંડવાની પત્નીને તે વખતે મહાસતી તરીકે માન મળતું, આજે માત્ર એ જ પતિ કરનાર અને બીજા તમામ પુરૂષા પ્રત્યે સમ્પૂર્ણ અંધુભાવથી જોનાર સ્ત્રીને મહા પાપી' ગણી રસ્કારવામાં આવે છે. ગરીબ બિચારા ‘ન્યાય ’ જોખનારા ! તેએ થેાડું જ જાણે છે કે ન્યાય ' જોવા જતાં તે પાતાને બીજા જમાનાના કે એકજ જમાનાની ખીજી પ્રજાના ગુન્હેગાર ’ બનાવે છે! " > . મહાયુદ્ધ પહેલાં કૈસરને ઇંગ્લંડમાં આદર્શ પુરૂષ માની હૈનું ભવ્ય અને બહુમૂલ્યવાન ભાવતું પાટનગરમાં અગ્રસ્થાને ખીરાજમાન કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાના વિદ્વાના, કવિઓ, તત્વજ્ઞાનીઓ, રાજઢારીએ, યેાહા, શાષકા ઇત્યાદિને જાણે કે તેઓ કેસરથી ઉતરતા હૈાય તેમ ન્હાના આકારમાં હૅના બાવલાની આસપાસ ગેાઠવવામાં આવ્યા હતા. આજે એ જ કૈસરને દુનિયાને . Page #20 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. મહેટામાં હેટ-અપરાધી ઠરાવવાની તજવીજ ચાલે છે! શું તેણે યુદ્ધ આરંભ્ય મા. નાનએમ તે દરેક પ્રજાએ અનેક વખત યુદ્ધ ઉપજાવ્યાં છે. જે યુદ્ધ ઉપન્ન કરવું એ ખરેખર ગુનો’ હેય તે આખી દુનિયાના ભૂત તેમજ વર્તમાનકાળના તમામ રાજાઓ અને રાજદ્વારીઓ, સૈનીકો અને યુદ્ધને મદદ કરનારા વ્યાપારીઓ ગુન્હેગાર છે અને એ સર્વતો સંહાર થવો ઘટે. પરંતુ આજ સુધીમાં છતેલા કે છતાયલા કઈ પણ રાજાએ યુદ્ધ ઉત્પન્ન કરવાના કાર્યને “ગુહે માન્ય નથી અને ગુહાની તપાસ કરવાને હકક રજુ કર્યો નથી. ત્યારે આ " નો હક' હાથી અને કેવી રીતે ઉત્પન્ન થયો ? “ નવા ભયમાંથી, અને નહિ કે હાની પ્રજાઓના રક્ષણનો માર્ગ મજબુત કરવાના પ્રકાશિત “સત્યમાંથી ! પરોપકાર બુદ્ધિથી નહાની પ્રજાઓનું રક્ષણ કેઈએ કદાપિ કર્યું નથી, કરવાનું નથી અને હાં સુધી છેલ્લા જગવ્યાપિ યુદ્ધ જેવાં યુદ્ધો પૂરાં લડાય નહિ અને એ દ્વારા કુદરતના–“becoming in being”નાખરા પાઠ શિખાય નહિ ત્યહાં સુધી કોઈ પ્રજા પરોપકાર બુદ્ધિથી બીજી પ્રજાનું રક્ષણ કરવા માટે આમભેગ આપે એ સંભવિત પણ * નથી. હારે હારે મોટા રાજ્યો નહાનાં રાજ્યોના રક્ષણ માટે તલવાર ખેંચવાનું જણાવે છે ત્યહારે હારે પરોપકાર અને ધાર્મિકપણાના ઉગારો પાછળ કાંઈ જુદુ જ અંગત કરણુ છૂપાયેલું હોય છે. મનુષ્ય શરીર તેમજ રાજ્ય ત્યારે જ મોટું બને છે હારે બહારથી અન્નાદિ અને રાજ્યને હજમ કરે છે. દરેક હેટાં રાજ્ય હેટાં ” બનવા પહેલાં ન્હાનાં કે નિર્બળ રાજ્યને ત્રાસ આપી હજમ કર્યા હતાં અને મોટા’ બન્યા પછી “પરોપકારના સુંદર આકર્ષક ખાના વડે પિતાનું મહેસું શરીર “ જાળવવા ” હંમેશ પ્રયત્નશીલ રહેવું પડ્યું હતું. દુનિયામાં લડાઈને અશક્ય બનાવવા માટે “ચાંદ મુદા” ઉભા કરનાર વિલ્સન આખી દુનિયાનાં રાજ્યનાં લશ્કર અને કાફલાનું બળ ઓછું કરવાનું ઠરાવ કરાવતી વખતે જ ખુદ અમેરિકામાં લશ્કર તથા કાફલે વધારવાની આજ્ઞા શા માટે આપતા હતા? “ રક્ષા” નું ઉજળું નામ બધાને મુખે રમી રહ્યું છે, પણ સર્વના હૃદયમાં તો “ભય” તું જ ભૂત છુપાયેલું છે. દરેક રાજ્યને પિતાને તે માલુમ હોવી જ જોઈએ કે પોતે કેવા જુલમ કે ગજબ કરેલા છે, અને હેનું શું પરિણામ આવશે તે પણ તે કલ્પી શકે છે. તે પરિણામ ભયંકર હાઈ એમાંથી બચવા કાંઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદાઃ એ શું છે? નહિ તે કાંઇ ઘાંટ ઘડવા જ પડે; અને એ ‘ ઘાટ ’તે કાંઈક ઉજળુ નામ પણ આપવું જ પડે. યુદ્ધના કારણને તે કાણે અને ક્યાં ખરાં કારણેાથી ઉત્પન્ન કર્યું" હા, યુદ્ધ દરમ્યાન શું શું બન્યું હૅના, હાર અને છત કેાની અને કેટલે અંશે થઈ હતા, તેમજ સુલેહની વાતા કેવા રૂપમાં પ્રથમ આરભાઇ અને હેંણે પછી કેવા રૂપબધ્ધા કર્યાં તે સના ખરા ઇતિહાસ આપણી પાસે મેાજીદ નથી, કદાચ ખરા ઇતિહાસ સે। વર્ષ પછી લખાવા શકય બનશે. પરંતુ એટલું તે સ્પષ્ટ દેખાય છે કે, કૈસરમાં કાંઈક એવું તત્ત્વ હોવું જોઇએ કે જે મિત્રરાજ્યાને ભયંકર લાગતું હાય અને હૅને ગુન્હેગાર ઠરાવી સજા કરી કાંટા દૂર કરવાની જરૂર જણાતી હૈાય. યુદ્ધથી જે ન બની શક્યું તે હવે જગની સુલેહના શસ્ત્રથી કરવાની આશા રખાય છે. કૈસરતું ગમે તે થાએ, પણ અગ્રેજો અને ફ્રેન્ચા કૈસરની અને જર્મનીની હયાતી નાબુદ કરવા જતાં પેાતાની હયાતી કેટલી બધી જોખમમાં લાવી મુકે છે હેતુ હેમને ભાન નથી. કેંસરના જન્મનીએ સાયન્સમાં, કલામાં, વિદ્યામાં, તત્વજ્ઞાંનમાં અને છેવટે યુદ્ધકલામાં આખી દુનિયા પર સામ્રાજ્ય ભાગવ્યું છેઃ એ વાતની તે એના શત્રુધી પણ ના કહી શકાશે નહિ; અને હવે જ્તારે તે પડવા' લાગ્યું છે ત્હારે પણ બધાને પાડીને પડવાની કલા ’ માં પેાતાનું સર્વોપરીપણું બતાવી આપે છે. સ્થૂલ શસ્ત્ર છેડવાની સ્થિતિમાં મૂકાયું તે એલ્સેવીડ્મનું સૂક્ષ્મ શસ્ત્ર તેણે ઉગામ્યું છે અને એ વિચિત્ર શસ્ત્ર વડે તેણે શત્રુના ધરમાં જ આગ લગાડી છે. આ આગ કાઇ ચેાદ્દો મુઝાવી શકે નહિ, કાઈ શસ્ત્ર હેતે હટાવી શકે નહિ. મિત્રરાજ્યેા અંતઃકરણપૂર્વક જનીના સદંતર નાશ ઇચ્છે છે, અને એકલા જ નીના નાશ શક્ય ન હેાવાથી, એના ઉપર તે વૈર લેવા માગતા નથી એવા દેખાવ કરે છે. પરંતુ અંત:કરણ બદલાય નહિ ત્યાં સુધી પેાતાની હયાતીને માથે આવી પડેલેા ભય પણુ દૂર થાય તેમ નથી. જર્મની જીવી જાણુતું હતું અને છતી જાણતું હતું તેમ પડી જાણે છે અને પાંડી જાણે છે. સવાલ માત્ર જાણપણા'ના છે. જ્યુના જન્મ છે તે સÖા નાશ પણ છે તેથી જની પડશે પણ ખરું, પરંતુ પડતાં પડતાં પાડનારતે પણ દાખી મારશે એ હજી મિત્રરાજ્યાના હુમજવામાં નથી સભવ્યે! અને એ વાત હુમજવાની લાયકી જર્મની જેટલું તત્વજ્ઞાન શિખ્યા વગર આવવી શક્ય પણ નથી. ઇંગ્લેંડ અને જમ્નીની પ્રકૃતિ હુમજવા જેવી છે. જર્મની માલ પેઢા કરતુ અને ઈંગ્લ . * Page #22 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ વેચતું, સાયન્સ અને તત્વજ્ઞાનને લગતી શો જર્મનીથી કરાતી અને ઇંગ્લેંડથી હેને પ્રચાર થતો. મતલબ કે, કુદરત (becoming, માયા) સાથે દોસ્તી જર્મનીને છે, કુદરતને તે “હમજી” શકયું છે, જો કે આર્થિક લાભ ઇંગ્લંડ ભેગવે છે. કુદરતને પીછાનનાર કુદરતનાં અનેક છુપા તને ઉપયોગ કરી શકે છે. તેથી લંડ એકલા મનીને નિમૂળ કરવામાં ફાવી શકશે નહિ, બલકે પિતાને એવી બુંચવણેમાં નાખી દેશે કે, હેમાંથી મુક્ત થવાને રસ્તો તે કદાચ કહાંડી પણ નહિ શકે. ઇંગ્લંડને માટે સહીસલામત અને આખી દુનિયાને માટે સહીસલામત માર્ગ એ જ હતો કે યુદ્ધ આખર સુધી લતું અને પછી બહાદૂર વીરની માફક એક બીજાના હાથ મેળવી “શેકહૅન્ડ’ કરી ઐય રચવું. યુદ્ધને ધિક્કારતા જવું અને લડતા જવું, તથા સુલેહ કરવાના બહાને ધુંધવાતો અગ્નિ ઉત્પન કર એ આખી દુનિયા માટે અનિષ્ટ છે. અને આ સર્વ અનર્થ માત્ર બેટા તત્ત્વજ્ઞાનમાંથી– નીતિ” અને “ન્યાયની ખાટી ભાવનામાંથી જ ઉત્પન્ન થાય છે. યુદ્ધ જરૂરનું તત્ત્વ છે અને તે કુદરતે જ ઉપન્ન કરેલું છે. જર્મની અને મિત્રરાજ્યો તે કુદરતનાં રમકડાં છે. મનુષ્યજાતના વિકાસ માટે મનુષ્યમાં વ્યાપારની-માકીની-મિલ્કતની ભાવના કુદરતે કેટલાક સૈકાથી પેરી છે અને એ ભાવના વડે મનુષ્યજાતને અમુક વિકાસ કર્યા બાદ એ “ભાવના. ને જ નાશ કરવા કુદરતે મહાયુદ્ધ કર્યું છેએ ભાવનાની પહેલાં * યુદ્ધને મિત્રરાજ્યો તો શું પણ આખી દુનિયાને ગમે તે સંયુક્ત પ્રયત્ન પણ અશકય બનાવી શકે જ નહિ. એવી વાત કરવી એ નવી બાલીશતા છે, અને જ્યહાં બાલીશતા ન હોય તો ઇરાદાપૂર્વક થતી ધૂર્તતા હોય ખુદ દેવ અને દેવોના દેવ પણ દુનિયામાં મુદ્દલ યુદ્ધ જ થવા ન પામે એમ કરી શકી નથી અને કરી શકશે નહિ યુદ્ધ દુનિયાની, અસ્તિત્વની, વિકાસની નિષ્ફર આવશ્યક્તા છે. યુદ્ધને ગાળો દેનાર સાધુ !) કરતાં મરદાનગીથી-પ્રઢતાથી–ઉચ્ચ નિયમને અનુસરીને યુદ્ધ કરનાર મનુષ્ય દુનિયાને સુંદર આદર્શ બને છે. કોઈ પણ ક્રિયા ક્રિયા તરીકે “ગુન્હ નથી: મહાન આશચથી અને પ્રઢતાપૂર્વક થતી એક ક્રિયા અનુ. કરણીય અને પૂજનીય ગણવી જોઈએ, હારે તુચ્છ આશયથી અને હીચકારી રીતે થતી એજ ક્રિયા ત્યાજ્ય અને નિંદનીય ગણાવી જોઈએ. કાર્યની કિમત પરિણામથી પણ અંકાવી ન જોઈએ. પ્રતાપી પુરૂષનું ૫તન પણ દીવ્ય દૃશ્ય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૮ ક્ષાત્રત્વ વગેરે ભાવનાઓનું સામ્રાજ્ય કુદરતે કર્યું હતું, અને એ ભાવનાના નાશ પછી મજુરીની ભાવનાનું સામ્રાજ્ય થવાનું બાકી છે. સંપૂર્ણતા પામ્યા પહેલાં મનુષ્યજાતિએ અનેક અખતરામાં– અનેક યુદ્ધોમાં–જવું જ જોઈએ. નિર્દોષતા, ક્ષાત્રત્વ, વૈશ્યત્વ અને અને શ્રદ્ધત્વની–ચારે–ભાવનાઓને સામ્રાજ્યમાં પસાર થયા બાદ મનુષ્ય હમજશે કે કોઈ પણ એક “ભાવના'માં. “સત્ય સર્વ સમાઈ શકે નહિ અને સંપૂર્ણતા ત્યારે જ સંભવે કે જ્યારે ચારેને યોગ્ય સ્થાન આપી ચારનું સુવ્યવસ્થિત ઐકય રચવામાં આવે. નીતિ “કાયદો ગુન્હા વગેરે ભાવનાઓની અસ્થીરતાં તપાસતાં આપણે એક મુદ્દા પર વધુ આગળ ચાલ્યા ગયા. હવે મૂળ ચર્ચા પર આવવું જોઈશે. " - જેમ વ્યક્તિ તેમજ સમાજ એક સ્થિતિથી બીજી સ્થિતિએ અને હાંથી ત્રીજી સ્થિતિએ એમ નિરંતર ગતિ કરે છે અને ગતિ કરતી વખતે અમુક “સિદ્ધાંતો” બાંધી લે છે,-ભાનપૂર્વક કે અજાણતાં પણ સિદ્ધાંત બાંધી લે છે. જેમ જેમ તે આગળ ને આગળ, ગતિ કરે છે તેમ તેમ એના મનમાંના સિદ્ધાંત પણ ગતિ કરે છે– સ્થાન બદલે છે, રૂપ બદલે છે, રંગ બદલે છે. ' ' જ્યારે સમાજને સિદ્ધાંત કે આદર્શ અર્થપ્રાપ્તિમિત– “માલેકી” હાય હારે સ્વાભાવિક રીતે જ “ચોર” કે “લૂટાર” એ સમાજને ખાસ તિરસ્કારને વિષય બને, અને ચોરી કે લુટ એ અનીતિ’ કે ‘ગુન્હા” મનાય. અને એ વખતે એ જ મતલબનું સાહિત્ય લખાયઃ કાયદા, નીતિશાસ્ત્ર, ઉપદેશ, કથાઓ વગેરેના આકારમાં. પરંતુ અહીં એક પ્રશ્ન પૂછવો જોઈએ. લખપતિના ઘરમાંથી હજાર રૂપિયાની થેલી ઉઠાવનાર, સમાજને તિરસ્કારને વિષય મનાય, "તો માલ એક હાથ કરી તેની દશગુણી કિંમત લઈ લાખ રૂપિયા લૂટનાર વ્યાપારી, તથા શેર બજાર અને રૂ બજારના ભાવે રહડાવી દઈ જોતજોતામાં લાખોની ને ખીસ્સામાં મૂકનાર સટેરીઆએ, કાયદાપૂર્વક રજીસ્ટર કરાવેલી કંપનીના નામે લાખોના શેર ભરાવી, શેર, અન્ડર રાક્ટ કરી તથા બીજા હજાર તર્કટ કરી કંપનીનું કામ શરૂ થતા પહેલાં તે શ્રીમંત બની બેસતા સાહસિક, અને દેશી રૂ તથા Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. * દેશી મજુરી છતાં કાપડના ભાવા ચારગુણા વધારી દઇ મજુરાને ખરનું જ કાપડ માંથુ કરી મારતુ લોહી ચુસી ધીંગા બનેલા મીલમાલેકા કે જે એમને જીવનની જરૂરીઆતે પુરતે ખલા આપવામાં પણ મુંઝાઇ જાય છે, આ સવ શું ચેર અને લૂટારા તરીકે સમાજના તિરસ્કારના વિષય બન્યા છે? ના, હરગીજ ના. ત્હારે એનુ કારણ શું? કારણ એ જ કે સમાજે આજે અપ્રાપ્તિ-મિલ્કતમાલેકની ભાવના સ્વીકારી છે, એ જ એના ‘સિદ્ધાંત' બન્યા છે. આ ભાવના સાયન્સના જન્મ સાથે જન્મ પામી અને સાયન્સના વિકાસ સાથે વિકાસ પામતી ગઇ છે. એ પણ જરૂરી હતી: મનુષ્યને એક અનુભવ કરાવી એને વિકાસ કરાવવા માટે એ ભાવનાના સામ્રાજ્યના એક ‘ હકતા ’ ( જમાના) મનુષ્યને આપવા એ પણુ આવશ્યક હતું. પ્રતિવર્ષ મજબૂત થતી જતી એ ભાવના આજે વ્હેની છેલ્લી ટાય પર આવી છે. રાજાતે, વ્યાપારીને, કારીગરને, ભજીરને,~રે શિક્ષક તેમજ ધર્મગુરૂને પણુ-મિલ્કત કે માલેકીની પ્રખળમાં પ્રબળ ઇચ્છા આજે થવા લાગી છે. એ ઇચ્છા એટલી પ્રબળ થઇ ચૂકી છે કે હવે એ પૂરા ભરાયલા ધડે ફૂટયા સિવાય રહી શકે જ નહિ. અને એ જ નવયુગની શરૂઆતનું ચિન્હ છે. . · > કારણ રૂપ માને છે, . ધર ફાડનાર ચેર અને સમાજને વ્યાપાર વગેરે ઉજળા મ્હો નાથી લૂંટનાર શાહુકારઃ એ બન્નેની સ્થિતિમાં ફેર હોય તે તે એ જ કે, પહેલાને સમાજના પ્રત્રાહની હામી દિશાએ ચાલવું પડે છે, જ્હારે ખીજો સમાજના પ્રવાહુ સાથે વહેતા હેાય છે. બાકી તા શાહુકારને જેમ ચેાર ‘ તિરસ્કારપાત્ર ' લાગે છે તેમ અને તેટલે જ દરજ્જે ચારને શાહુકાર તિરસ્કારપાત્ર લાગે છે; કારણ કે શાહુકાર ચેારતે પેાતાની મિલ્કત આછી થવાના તેમજ ચેાર શાહુકારને પોતાના ભૂખમરાતુ · કારણ માને છે. જો મિલ્કત એકહાથ કરવાના વર્તનને– માલેકી 'ની ભાવનાને—સમાજે નીતિ ' ઠરાવી ન હેાત, તા ચારને ચારી વગર પશુ ઉદરનિર્વાહ કરવામાં મુશ્કેલી પડત નહિ. ચેરી કરવામાં પશુ મહેનત તેા કરવી જ પડે છે, સાહસ–જોખમ ખેડવાની હિંમતનું તત્ત્વ પણ હેમાં અવસ્ય છે, બુદ્ધિ વાપરવાની પણ જરૂર પડે છે. શું શાહુકાર ચારના કરતાં વધારે મહેનત, હિંમત કે બુદ્ધિને લીધે લાખા રૂપિયાને સ્વામી અને છે ? અગર શું ચેરમાં શાહુકાર કરતાં ઓછું મનુષ્યત્વ ’ ? ' · Page #25 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૧૧ એથી ઉલટું, ઘણું શાહુકારામાં જે ઉચ્ચ ગુણ નથી હોતા તે કહે. વાતા ચેરીમાં વિકસિત સ્વરૂપમાં જોવામાં આવે છે. પાંચ દશ ચરાની ટુકડી બની જુદે જુદે સ્થાને ચેરી કે લૂટ કરવા દેડી જાય છે; એકને કાંઈ મળતું નથી, બીજાને લાખ રૂપિયા મળે છે, પરંતુ એકમેકથી તે રકમ ન છૂપાવતાં સઘળા વહેંચી લે છે. (અને કહેવાતા “શાહુકારો ભાગીદારોને–રે ભાઈઓને પણ ઠગવા બેટાં નામાં લખે છે, રકમો અદ્ભર કરે છે, નશાના સેદા છુપાવે છે, નુકસાનના ખાનગી સોદા ભાગીદારીમાં નાખી દે છે, માલ અદ્ધર ઉડાવે છે અને કઈ વખત તે સાધનસહીત ભાગીદાર જે ભાગીદાર વડે ઈજજત, ન અને સ્થાયી વ્યાપાર પોતાને પ્રાપ્ત થયે હોય હેને જ ધકકો મારી શાહુકારમાં ખપે છે.) ચોરનો ભાગીદાર પકડાઈ ગયો હોય છે તે હેને છોડવવા હેના સાગ્રીતો પિતાને જીવ જોખમમાં ઉતારે છે–એટલો આત્મભોગ અને બંધુપ્રેમ એમનામાં વિકસિત થયો હોય છે, કે જે શાહુકારો અને વિદ્વાનોમાં પણ ભાગ્યે જ જોવામાં આવે છે. બ્રાહ્મણ કે પવિત્ર પુરૂષને લૂટ નહિ, કન્યાને લૂટવી નહિ ઇત્યાદિ કેટલાક ઉચ્ચ સિદ્ધાંત તેઓ ચુસ્તપણે પાળે છે. લૂટને હેટો ભાગ તેઓ દાન કરી દે છે. બહારવટીઆઓ ધાડ પાડતા ત્યારે શ્રીમંતોને લુટી આખા ગામને મિષ્ટાન્ન જમાડી કેટલુંક દાન કરી ચાલ્યા જતા. કબુલ કરીશું કે આજે ચોરે અને લૂટારામાં પહેલાં જેટલી ઉચ્ચ ખાસીયત નથી રહેવા પામી; પણ હેનું કારણ છે. પહેલાં શાહુકારના માર્ગ સીધા હતા ત્યારે ચારના માર્ગ પણ સીધા હતા. શાહુકારીએ કૃપા રસ્તા કરવા માંડયા ત્યારે એ છૂપા રસ્તાનું–શુદ્ધતાનું–તત્ત્વ ચેરોમાં પણ સ્વભાવતઃ આમેજ થવા પામ્યું. ઍડવર્ડ કાર્પેન્ટર નામને સમર્થ વિધાન કહે છે કે “ હું સંખ્યાબંધ ચોરે જોયા છે. અને કાં તો દૈવયોગે જ હને સારામાં સારા નમુના જોવા મળ્યા હોય અગર તે હેમની તરફેણમાં પક્ષપાતી ખ્યાલ હું બાંધી બેઠો હેલું–ગમે તેમ હેય પરન્ત મહને તેઓ સર્વે સામાન્ય રીતે ઘણા સારા માણસ જણાયા છે. હા, એટલું ખરું કે તેઓ સર્વમાં એક દોષ હતઃ તેઓ જમીનદારોને સંતાન માનતા ! ” આ લખનાર પિતાને અનુભવ પણ જાહેર કરવા બંધાયેલો છે. તેણે એક પત્રકાર તરીકે, એક ધર્માદા મિલ્કત ખાઈ જનારા ટ્રસ્ટીને લગતા સમાચાર પ્રગટ કર્યા હતા, જે માટે માનહાનીની ફર્યાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈનહિતેચ્છુ. પાલીસ કોર્ટમાં થવા પામી હતી. લખાણું પાછું ખેંચી લેવાની ના પાડવાને પરિણામે, હેને જોરે અને લૂટારાઓના ઘરમાં બે માસ રહેવા જવાનું સ્વીકારવું પડયું હતું, કે જે દુનિયાને અનુભવ કદાચ હેને આખી જીંદગીમાં પુસ્તક, શાસ્ત્ર કે શાહુકારામાંથી મળી શક્યા ન હોત. એ જેલમાં અમાનુષી જુલમને પાર નહોતે. ઝારના જુલમ જેલની પિલીસ આગળ કાંઈ હિસાબમાં નહતા. અને એટલું છતાં, એક દિવસ જેલના કાયદાની દરકાર ન કરતાં કોઈએ આ લખનાર માટે ખોરાકનું પડીકું ફેં, જે જેલરે દૂરથી જોયું, પરંતુ જેલર નજીકમાં આવે તે પહેલાં તો એક અઠંગ ચેરે તે પડીકું ગુમ કરી દીધું. જેલરે સઘળા કેદીઓની જડતી લીધી અને કાંઈ હાથ નહિ લાગવાથી તે ગુસ્સે થયો અને ચાબુકની મદદથી ચોરી મનાવવા તૈયાર થયે. એક પછી એક કેદીએ ચાબુકનો માર સહન કર્યો પણ પડીકાની વાત કોઇએ માની નહિ. જેલર થાકીને–કહે કે એક “તુરંગના પક્ષી થી ફાટેલી આંખની કરીને-ચુપચાપ પાછો જવા લાગ્યો તે જ ક્ષણે પેલા અઠંગ ચોરે તે પડીકું બહાર કહાડી આ લખનારને તે ખાઈ જવા આગ્રહ કર્યો. પડીકામાંથી થોડું થોડું બધાએ વહેચી ખાવું, એમ કહેવામાં આવતાં તે અઠંગ ચોરે તેમ કરવા સાફ ના કહી, એવી દલીલ સાથે કે, તેઓ સર્વે તો વારંવાર જેલમાં આવતા હોઈ જેલમાં મળતા ભારોભાર પથરીવાળા જુવારના રોટલા અને સડેલી ડુંગળીનું પાણી ખાઈ શકતા હતા પણ આ લખનાર જે તેવી ચીજ ખાશે તો જેલમાં જ ચીતા ખડકવી પડશે! આપણે ચેલેજ કરીશું કે શું આ આત્મભોગ અને માણસાઈની પરાકાષ્ટા કહેવાતા “શાહુકારોમાં જોવામાં આવે છે? કચ્છને લુટાર જેસલ એક મહાયોગી બને છે અને એના નામનાં ભજનો ગાનારે એક વર્ગ આજે પણ કચ્છમાં હયાતી ધરાવે છે. . મતલબ કે, ચોર અને લુટારા જેને સમાજે તિરસ્કારને વિષય, માન્યા છે તેઓ ખરેખર કાંઈ મનુષ્યત્વહીન, તિરસ્કારપાત્ર નથી. હેમનામાં પણ ઉચ્ચ ગુણો છે, વધુ નહિ તે શાહુકારો જેટલા તો ખરા જ. વાત એટલી જ છે કે, શાહુકારોની દષ્ટિએ ચોર તિરસ્ટારને વિષય છે, ચોરેની દષ્ટિએ શાહુકાર તિરસ્કારને વિષય છે. અપેક્ષાએ બને સાચા છે, “નિશ્ચય થી (from the absolute stand-point) એકે નહિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧ જેને આજે સુધારા અથવા સંસ્કૃતિ ( Civilization ) કહેવામાં આવે છે તે દુનિયામાં શરૂ થયે તે પહેલાં મનુષ્યામાં માલેજીની ભાવના જ નહેાતી. રાજા, સૈન્ય, ધન, માલીકી, જમીનદારીઃ એ ભાવના ’ એની જ હયાતી નહેાતી. મનુષ્યની આંતવૃત્તિ (instinet) તે વખતે બલવાન હતી અને નિર્દોષતા તેમજ શક્તિ વિરોષ હતી. વ્યક્તિત્વ તે વખતે ખીલ્યું. નહેતુંઃ આત્મા ૨ " અથવા · મનુષ્યમાં વસતા ખરા હું.' એ વખતે. એની જાણ માટે વ્યક્તિત્વ ખીલવાન હતી બહાર હતા. અને તેથી મનુ · અને જડવાદ, બુદ્ધિવાદ અને નીતિવાદમાં અવતરવું ’– નીચે ઉત રવું ’ પડયું. મહાન શિક્ષણુની ક્રિમત પણ મહાન જ હોય છે અને અતિ ત્રાસદાયક દુ:ખમાં ગબડયા સિવાય આત્મપ્રકાશના અનુભવ’ પણ થઈ શકતે! ના. તેથીજ બાજની સંસ્કૃતિ ( civilization ) માં મનુષ્યને ‘ઉતારવા ’માં આવ્યેા, કે જે સંસ્કૃતિ ધીમે ધીમે • માર્કેટી ’ની ભાવના ખીલતી ગઇ અને તે વડે વધુ ને વધુ વેદના ઉત્પન્ન કરતી ગઇ. એ વેદના છેલ્લી હદે પહેંચી છે અને હવે દુનિયા આ સંસ્કૃતિ છેડી આત્મવાદ પર આવશે જ. આખી દુનિયામાં આજે બની રહેલા બનાવા આ કથનની સાક્ષી પુરે છે. આ બાબત પર વિશેષ ઉહાપાત હવે પછી કરીશું . અગાઉ જમીન કાષ્ઠની માલેકીની નહેાતી. હરકેાઈ માણસ જમીનના ઉપયેાગ કરી શકતા, ખેતી કરી શકતા, રમત ગમત કરી શકતા, હરકાઈ ઉપયોગ કરી શકતા. ‘ હક્ક ’ની ભાવના ઉત્પન્ન થઇ તે પહેલાંના કાળની આ સ્થિતિનુ ભાન હજી મનુષ્યમાં છૂપાયેલું પડયું છે; તેથી ચાર અને બ્હારવટીઆની આંતત્તિ ધનવાન અને જમીનદારના " * ખાસ હ 'ની વાત માની શકતી નથી. તેઓ ખરેખર એમ માને છે કે જમીન, ધન વગેરે પર સતા સરખા હક્ક હાવા જોઇએ અને જેએ ધણીઆપું કરી બેસે છે તે જ સમાજના ખરા ચાર અને લૂટારા અને મ્હારવટીઆ છે. શાહુકારની દૃષ્ટિએ ચેર જેટલે ગુન્હેગાર છે તેટલેા જ ચારની દષ્ટિએ શાહુકાર ગુન્હેગાર છે. સીઝર કહે છે કે સ્કેવી લેાકા ( Suevi ) એકઠા મળીને જમીન ખેડતા અને એમનામાં ખાનગી માલેકી જેવું કાંઇ હતું જ નહિ. પાસીશીક દ્વીપના વતનીએમાં આજે પણ એમ જ ચાલે છે. ખાનગી માલેકી એ મ્હાં ચારી ગણાય છે. જમીનના ટુકડા કબજે Page #28 -------------------------------------------------------------------------- ________________ કરી લેવો, હેને વાડ કરવી, હૃક્ષ લીધા સિવાય કોઈને હેમાં ખેતી કરવા ન દેવી, એ બધી આજની “નીતિ ” એ જુના કાળમાં મ્હાટામાં મ્હોટી અનીતિ ', “ ગુ ” ગણાત. એ અનીતિ દિવસે દિવસે પ્રબળ થતી ગઈ. અને “નીતિ ” કે “સુધારો’ મનાવા લાગી! અને હવે એ પણ વખત આવશે-આવા જ જોઈએ-કે વ્હારે આજની નીતિ” (માલકીની ભાવના). અનીતિ-ગુન્હા ગણાશે. - ઘરબાર અને ધનને સંગ્રહ હોવે એ પૂર્વકાળે સમાજને લૂટવા બરાબર ગુના મા, અને અકિંચનત્વ એ ઉંચામાં ઉંચી નીતિ પવિત્રતા મનાતી.અસલી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓહિંદના ઋષિઓ. અને જૈન ધર્મગુરૂઓ સંપૂર્ણ અકિંચનત્વને લીધે જ પૂજાતાકહેવાતા સુધારાની વહેલમાં માલેકીની ભાવનાએ દર્શન આપ્યાં અને તેવા આજે ઘરબાર વગરના કે મુડી વગરના માણસને ગામમાં કે ફળીઆમાં કોઈ આવવા પણ દેતું નથી. એ માણસ તરફ આજે લોકો શકની મંજરથી જુએ છે ! ઉંચામાં ઉંચી નીતિ ” આજે મહટામાં મોટો “ગુન્હો” ગણાય છે! આજે “નિયમ” એ “અપવાદ” બન્યો છે, અને “અપવાદ” એ “નિયમ બને છે! લગ્ન સંબંધી “નીતિ નું પણ કોઈ સ્થીર ધારણ નથી. જુદા જુદા કાળે, જુદી જુદી પ્રજાઓમાં સ્ત્રી-પુરૂષના સંબંધને અંગે જુદી જુદી ભાવના હતી. આજે હેટામાં હેટા ગુન્હા કે પાપ રૂપ મનાતું ભાઈ–બહેન વચ્ચેનું લગ્ન પૂર્વકાળે પ્રચલિત હતું એમ પાશ્ચાત્ય શોધકો કહે છે અને જેન શાસ્ત્રો તે દુનિયાના ઈતિહાસની હાંથી શરૂઆત કરે છે તે શરૂઆતના કાળમાં–એટલે કે પહેલા નરેશ અને પહેલા તીર્થકર ઋષભદેવના જમાનામાં તમામ જોડકાં ભાઈ અને બહેનથી જ બની શકતાં એવો “ નિયમ” (નહિ કે અપવાદ) વર્ણવે છે. ' જેમ “રાજાની ભાવના (Concept) તેમજ “લગ્નની ભાવના પહેલપ્રથમ ઋષભદેવે જ ઉપન્ન કરી અને પોતે જ સૌથી પહેલાં બીજા પુરૂષની બહેન અને સ્વાભાવિક પત્ની સાથે લગ્ન કર્યું. અહીં એકાદ બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. ઋષભદેવના જમાનામાં સમાજ પ્રકૃતિપૂજક હતા, માલેકીની ભાવના મુદલ નહતી. મનુષ્ય નાગે ફરતે અને ન છૂટકે વૃક્ષની છાલ પહેરતો. ખેરાકી માટે વૃક્ષનાં ફળ-ફૂલનો ઉપયોગ કરતા. ખેતીનામને પ્રાથમિક સુધારે” Page #29 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે? ૧૫ · પણ તે વખતે અજાણ્યા હતા. ઠંડી અને ધૂપથી માણસ ટેત્રાયલેટ હતા અને એમાંથી જ તેા એ શક્તિ મેળવતા. બહુ જરૂર પડે તે વૃક્ષની છાયા નીચે રક્ષણ મેળવતા. તેથીજ વૃક્ષને ” કલ્પતરૂ ' એટલે ઇચ્છા માત્રને પુરનાર ચીજ તરીકે શાસ્ત્રકારે વર્ણવ્યું છે. એ વખતે મનુષ્યની ઇચ્છા જ અતિ અલ્પ અને સ્થૂલ હતી અને તે સધળી વૃક્ષથી પુરી પડી શકતી તેથી હેને કલ્પવૃક્ષ કહેવામાં કાંઇ હરક્ત-નહેતી. હાલનું સાયન્સ પણ ધીમે ધીમે Rsમજવા લાગ્યું છે કે માંસાહાર કરતાં વનસ્પત્યાહાર વધારે સ્વાભાવિક અને ઉત્તમ છે અને ખેતીની પેદાશ કરતાં પણ ફળ-ફૂલ વધારે નૈસર્ગિક અને ઉત્તમ સાત્ત્વિક ખેાસક છે. ઋષભદેવના જમાનામાં ખેતી નહેાતી અને ફળ-ફૂલ પર લેકે। ગુજારા કરતા તે વખતે હેમનાં શરીર આજના લેકે! ન માતે એવાં કદાવર અને આયુષ્ય એટલાં લાંબાં હતાં. પરન્તુ એમનામાં બુદ્ધિ તત્ત્વ હજી ખીલવવું બાકી હતું એટલે સુધારા રૂપી શસ્ત્ર વડે સમાજપર શસ્ત્રક્રિયા કર્યાં વગર છૂટકે નહાતા. ઋષભદેવે પ્રથમ ખેતી દાખલ કરી. લાકા કાચુ અન્ન ખાતા અને પચાવતાં, પણુ વખત જતાં તે પચવા ન લાગ્યું એટલે પાકશાસ્ત્ર ( રસેાઈના હુન્નર ) દાખલ કરનાર પશુ ઋષભદેવ જ હતા. આમ ઉત્તરાત્તર કલા-હુન્નર–બનાવટી ચીજ—બુદ્ધિવાદનું લશ્કર—સુધારા આગળ વધતા ગયા અને હૅની સાથે સાથે જ કુદરત અને મનુષ્ય વચ્ચેનું અંતર પણ વધતું ગયું,– મનુષ્ય વધારે સુંવાળા, નિબળ અને માલેકીની ભાવનાવાળા બનતા ગયેા. એ ભાવનાએ વ્યાપાર, શિલ્પ, મુડી, રાજ્ય વગેરે ભાવનાઓને અસ્તિત્વમાં આણી, વ્યક્તિત્વ ખીલવ્યું. ' જે વખતે ઋષભદેવે રાજાપદ સ્વીકાયું નહાતું તે વખતે ભાઇ મ્હેન જ પરણી શકતાં, એમ શાસ્ત્રકથન છે, અને · સુધારા ’ મુલ નહાતા એમ તે આપણે જાણીએ છીએ, એટલે ભાઈ–હેનના પરણવાના અર્થ માત્ર એટલા જ હુમજવા જોઇએ કે, કોઈ પણ ક્રિયાથી લગ્ન થતાં એમ નહિ પણ ભાઈહેન તરીકેને સ્વાભાવિક પ્રેમ હાવાથી તે જ બે વ્યક્તિએ ઉમરલાયક થતાં અને સ્વાભાવિક સચાગક્ષુધા ઉત્પન્ન થતાં પરસ્પર સચેાણ કરતી. આમાં કાંઈ કુદરતવિશ્ય હાવાની શંકા પણ થતી નહેતી. પરંતુ ઋષભદેવે ખેતી દાખલ કરી, સેાઇ. કળા તખલ કરી, અને લેકામાં પાચન શક્તિ સદ થી જોઇ તેથી * દરદ કે જે આજ સુધી અજાણી ચીજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈનહિતેચ્છુ. હતી હેતુ' હવે આગમન ઋષભદેવે દીવ દષ્ટિથી અગાઉથી જોયું અને તેથી એકજ મનુષ્યની સ ંતતિ પરસ્પર સંયાગ કરો તા જન્મદાતાનું દરદ ખન્નેમાં હાવાથી સંતાન પણ દરદી થશે એમ ની ભાઈ-હેન વચ્ચેનું શારીરિક જોડાણુ ધીમે ધીમે ‘લગ્ન’ની નવી યેાજેલી ભાવનાવડે બંધ કર્યું. દરદ” ની હયાતી થવા પહેલાં ભાં—મ્બ્રેનનુ શારીરિક જોડાણ અનિષ્ટ ન હૈાય, પણ દરદ ’ હયાતીમાં આવ્યા પછી એવું જોડાણુ ઇષ્ટ નથી. આમાં નીતિ ” કે રીક્રમાન કે પવિત્રતાના' કાંઇ સવાલ નથી. . " : > સ્ત્રી-પુરૂષના સંબંધને લગતી · નીતિ' એ ખીછ નીતિ ’ એ માફક એક ‘ ભાવના ' ( concept) જ છે, અને ખીજી બધી ભાવનાઓની માફ્ક આ ભાવના પણ જુદી જુદી પ્રજાએમાં અને જુદે જીદે કાળે બદલાતી જ રહી છે. કેટલાક દેશેામાં એક પુરૂષ સેકડે . . * આ કરી શકે છે, અને તે અનીતિ ' માં ગણાતું નથી. કેટલાક દેશામાં એક સ્ત્રી એકી સાથે ધણા પુરૂષાની પત્ની બનતી (હિંદુમાં પણ ) અને જેમાં અનીતિ મનાઇ નહાતી. આજે મધ્ય આફ્રિકામાં એક રાજા પણ પરાણાને સતાષવા ખાતર પેાતાની સ્ત્રી તેના ઉપયેાગમાં આપે છે, જ્હારે હિંદી ખાનદાનેા ગમે તેવા ખાનદાન પરેરણાની દૃષ્ટિ પાતાની સ્ત્રી પર ન પડવા પામે એવી સાવચેતી રાખે છે! જાપાનમાં સ્ત્રી જ્હાં સુધી પરણે નહિ šાં સુધી ગમે તે પુરૂષ સાથે સમાગમ કરી શકે છે, જો કે લગ્ન પછી એકજ પુરૂષ સાથે રહે છે. (ખાનદાન કુટુમેમાં પશુ આ ‘નીતિ પ્રચલિત છે.) અને એડવર્ડ કાર્પેન્ટર કહે કે ફ્રાન્સમાં સ્ત્રીએ લગ્ન પહેલાં બધનમાં રહેવું પડે છે પણ લગ્ન પછી તે સચૈાગ આમતમાં સ્વતંત્ર થાય છે.પ્રાચીન ગ્રિક અને રેશમન પ્રજામાં થેાડાક અપવાદ બાદ કરતાં લગ્ન એ બહુધા સગવડ અને ગૃહરક્ષા માટે થતું કા હતું. સ્ત્રી એ પુરૂષનું ઘર જાળવવા, સગવડે! જાળવવા રખતી દાસી હતી. ઈશ્વરી પ્રેમની ભાવના તે વખતે લગ્નમાં ભળી નહેાતી. આ વસ્તુસ્થિતિમાં કાંઇ કાંઇ બનાવેાએ કાંઇ કાંઇ નવાં તત્ત્વા ઉમેર્યા અને છેવટે એક સ્ત્રી અને એક પુરૂષના ક્રાયસી જોડાણની સાથે ધાર્મિક ભાવનાનું વળું ગુંથવામાં આવ્યું. આગળ વધતાં સ્ત્રી- પુરૂષના સરખા હક્ક'ની ભાવના ઉત્પન્ન થવા લાગી અને સુધારામાં અગ્રેસર અનેલા ચુરાપ–અમેરિકામાં તે ભાવના વધુ પ્રબળ થઇ તથા હિંદમાં તે પ્રાથમિક સ્વરૂપમાં દેખાઇ. આનું સ્વાભાવિક પરિણામ Page #31 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧૭ એ જ આવી શકે અને આવશે કે, સ્ત્રી-પુરૂષના જીંદગીભરના સંબંધ અદૃશ્ય થશે, લગ્નગાંઠે ઢીલી થશે, કુટુમ્બ ભાવનાની જગાએ સમાજભાવના ખીરાજશે અને કાર્પેન્ટરના શબ્દમાં કહું તે * Communalization of social life' થશે.* * જેમ લગ્નની ભાવના તેમ દરેક ભાવના અસ્થીર છે—એની કાઇ સ્થીર કિંમત ' ન હાઇ શકે. મુસલમાને વ્યાજ ખાવાને મ્હા ગુન્હા માને છે, હિંદુ અને ખ્રિસ્તી એમાં કાંઇ અનીતિ નથી માનતા, અને મારવાડીએ તથા યાહુદીઓ હૃદાંના વ્યાજને નીતિ' માને છે. ‘ આત્મહત્યા ” આજે ‘ ગુન્ડા ’ મનાય છે,કાયદે પશુ આત્મહત્યાની કાશીશ કરનારને ગુન્હેગાર ઠરાવી જેલમાં મેક્રો છે; ઝ્હારે પૂર્વે આત્મહત્યા એ નીતિ’જ માત્ર નહિ પણ બહાદૂરી મનાતી અને કીડાની માક જીવન પેટે ચાલીને પુરૂં કરવા જેવી સ્થિતિ આરતી જણાતાં શાન્તિથી જીવનના અંત લાવનારી સંથારા”ની ક્રિયા કરવા જૈન શાસ્ત્ર આગળ વધેલા આત્માએને આદેશ કરે છે.જાદુ, મંત્ર ઇત્યાદિચુરાપમાં એક વખતે ભયંકર ગુન્હા ગણાતાં,એટલે સુધી કે પેાતાના દેશની રક્ષા કરનાર જોન આર્ આર્ક નામની ફ્રેન્ચ ભરવાડ કન્યાને એક જાદુગરણી ઠરાવી ઇંગ્લેંડે જીવતી બાળી નાખી હતી; અને હિંદમાં એક જમાના એવા હતા કે જાદુ, મંત્ર, ગુપ્ત વિઘા જાગનારાએ તે ખુદ રાજાએ ‘ગુરૂ’ અને વડીક માની પૂજતા અને પેાતાના મુગટ તેમજ જીંદગી પણ હેના પગ આગળ અણુ કરતા. આ બધું જોતાં સહેજ સ્ડમજાશે કે કાઇ પણુ ભાવના સદા કાળને માટે કે સઘળી પ્રજા માટે એક સ્થીર કિમત ધરાવતી નથી. પૂર્વે માલંકી ' ગુન્હા મનાતી, પાછળથી - માલેકી * એ જ નીતિ અને ધરબાર કે ધન વગરના હેવું એ શંકાસ્પદ અને તિરસ્કારપાત્ર મનાવા લાગ્યું, અને હવે માલેકીની ' છેલ્લી હદની ખીલવટના પરિણામેાથી ત્રાસી ગયેલા મનુષ્યાના એક ભાગે ( રસીઅનેાએ ) કરીથી · માલેકી ’ને ગુન્હા’ ઠરાવી નવી જાતની સમાજવ્યવસ્થા રચવાની શરૂઆત કરી દીધી છે. . " . . એક વિચારક કહે છે: “ aw represents from age . કાર્પેન્ટરે આ વિચાર ૧૮૮૯ માં લખ્યા હતા, કે જે વખતે સેવીષ્મ ’ નામ પણ દુનિયામાં નહાતું. છતાં આજના સેવીએ વા માંડયું. આર્થી હુમાશે કે કાર્પેન્ટરની કલ્પના કેટલી નર " એ જ અને દીર્ધદર્શી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છુ. to age the code of the dominant or ruling class, slowly accumulated, no doubt, and slowly modified, but always added to and always admini. stered by the ruling class. ” ભાવાર્થ કે, પ્રબળ અથવા સત્તાધારી વર્ગની માન્યતા એજ દેશને “કાયદે બને છે. અલબત એમાં ધીમે ધીમે ઉમેરો અને ફેરફાર થતા જાય છે પણ દરેક ફેરફાર મૂળ માન્યતાને વધારે ને વધારે મજબુત જ બનાવનાર થઈ પડે છે. કાયદાનો અમલ પણ પ્રબળ કે સત્તાધારી વર્ગના જ હાથમાં હોય છે. આ જોતાં જે જમાનામાં માલકીની ભાવનાવાળા વર્ગ પ્રબળ થ છે તે જમાનામાં કાયદ” માલેકીને નીતિ ઠરાવે, માલેકીનાં સાધને એટલે કે હરેક જાતના વ્યાપાર અને સદાને નીતિ’ ઠરાવે અને કાનુન’ની યેજના કરે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું લાગશે નહિ. આજની ખાનદાની એટલે પૈસાની ખાનદાની. તમામ બાબત પૈસાની તરફેણમાં છે. પૈસાવાળાની સાક્ષીનું ઘણું જ વજન પડે છે. ન્યાય મેળવવો એ પણ પૈસાળાને માટે જ શક્ય છે, કારણ કે ન્યાય મળે કરવામાં આવ્યો છે. ફળીઆમાં ગંજીફાની રમત રમતાં પાઈ-પૈસાની હાર-જીત કરનાર ગરીબોને ગુન્હેગાર” તરીકે પકડી જવામાં આવે છે, હારે શેર બજાર અને કાપડ બજાર અને કેલાબામાં એક મીનીટમાં લાખ્ખના સટ્ટા કરનાર શ્રીમંતોને “આબરૂદાર’ માનવામાં આવે છે અને જે.પી., એનરરી મેજીસ્ટ્રેટ કે સી. આ. છે. ના પૂછતાં મુખ્યત્વે તે વર્ગમાંના જ પામે છે. બાર બાર કલાક મજુરી કરવા છતાં જીંદગીની જરૂરીઆત ન પામતા મુંબઈના મોલ– મજુરોએ ચુપચાપ કામ છોડયું અને મહીના મહીના સુધી ભુખે મરતા મજુરોને ન્યાય આપવા માલકોએ કાળજી ન બતાવી હારે અભણુ અણઘડ મજુરો પિકી કોઈએ થોડા પથરા ફેંક્યા એટલામાં તો એમના ઉપર, મુંબઇનાં તમામ રોછદાં પત્રો જણાવે છે તેમ, પિોલીસની ગોળીઓ પડવા લાગી અને ત્રાસ ફેલાયે. આવા બનાવ ઈંગ્લંડમાં ઘણું બન્યા છે અને આજે પણ બને છે પણ હાં ગોળી ચલાવવામાં આવતી નથી. પોલીસ મિક્તવાળા એકલાનું જ રક્ષણ કરવા માટે અને મજૂરવર્ગનું જીવન અશક્ય બનાવવા માટે ન હોઈ શકે, એમ હાંની પ્રજા હમજી શકે છે. હિંદના મીલમાલેકને હિંદી ગરીબ ખેડુત સસ્તી કિમતે પાસ આપે છે અને ઓછા પગારના હિંદી ભરોજ સુતર તથા કાપડ બનાવી આપે છે તે છતાં મીલ Page #33 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧૯: માલેકા અસાધારણ શ્રીમત બનતા જાય છે અને ખેડુતા અને મજુરા પેટપૂર અનાજ પણ પામી શકતા નથી એટલું જ નહિ પણ ગુજરાન જોગ પગાર માગવા જતાં સરકાર અને પ્રજા એમનાં દુ:ખ દૂરથી જોઈ તે જ ચૂપ રહે છે અને ચિત્ પાલીસ ગાળી બહાર કરે છે, ત્હારે ભુખ અને ત્રાસથી જે છૂપી અસર હેમના મગજ પર થાય ત્યેની કલ્પના કરવી મુશ્કેલ નથી. એજ અસરે રૂસિયામાં મજુર વના હાથે રાજ્યક્રાન્તિ ઉત્પન્ન કરી છે છે એ આપણે નજરે જોઇએ છીએ, છતાં પાઠ શિખી શકતા નથી. વચ્ચે વચ્ચે કહી લેવાનુ પ્રામ થાય છે કે, આ સઘળામાં શ્રીમંત કે સત્તાધારીના જેમ દેષ નથી તેમ તફાની મજુર વર્ગના પશુ દેષ નથી; મીલ્કતની ભાવનાનુ સામ્રા જ્ય સ્થાપવા ઝ્હારે કુદરતની ઇચ્છા હતી ત્હારે કુદરતે એકના પક્ષ કર્યાં હતા તેમ એ:ભાવનાનું સામ્રાજ્ય તેાડવા ઝ્હારે કુદરતે ઇન્ક્યુ છે ત્હારે બીજાને પક્ષ કરી હેને જીતાડે એમાં આશ્ચર્ય નથી. કુદરત જુદે જુદે કાળે જુદી જુદી ભાવનાના અખતરા મનુષ્ય પાસે કરાવે છે અને અનુભન્ન મેળવવા અને એ રીતે વિકાસ પામવા પ્રેરે છે. એક વખત આધ્યાત્મિક ભાવનાનું સામ્રાજ્ય થાય છે, ખીજી વખત લડાયક વૃત્તિનું સામ્રાજ્ય થાય છે, ત્રીજી વખત દેશવ્રતનુ અથવા વ્યાપારનું સામ્રાજ્ય થાય છે. આ સધળા અનુભવેા બાદ મનુષ્ય હંમજે છેકે કાઇ પણ એકાંત વાદ આધ્યાત્મ ઇષ્ટ નથી;સનું સુવ્યવસ્થિત એકકરણ જષ્ટિ અને હિતાવહ છે.ચુરાપ કરતાં વધારે લાંબાવખતથી સંસ્કૃતિ પામેલા હિંદે અનેક પ્રયેગા બાદ વિદ્યા, લડાયક વૃત્તિ, ઢાલત તેમજ મજુરી એ ચારે તત્વાને એકી સાથે એવી સરસ રીતે એક સમાજમાં જોડી દીધાં હતાં કે અનિષ્ટ કલહને સ્થાન જ મળતું નહિ. સમાજના પ્રકૃતિસિદ્ધ વિભાગા કરી એક એક વિભાગતે માટે એક એક ચીજની પ્રાપ્તિ અને વૃદ્ધિમાં જ તીતિ' ઠરાવી હતી અને રાજા'માં ચારે ચીજોને સયેાગ ઇષ્ટ ટરાજ્યેા હતેા. આ બંધારણની ખૂબી ચુરાપને હજી હવે શિખવાની છે અને હાલના સંજોગા કુદરત એટલા જ માટે ઉત્પન્ન કરે છે; અને હિંદ પાતે પેાતાનું બંધારણુ ખીજી વધારે પ્રબળ થયેલી પ્રજાના પ્રકાશથી અંજાઇ જવાથી ભૂલી ગયું હતું તે હવે જ હેતુ પુનઃ ન કરવાને તક્ર પામશે. " આપણે જોઇ ગયા કે · નીતિ ” નું કાષ્ઠ સ્થીર અવ્યાબાધ રૂપ હયાતી ધરાવતું નથી. કાઇ પણ action−કાયને નીતિ ’ૐ · અનીતિ હંમેશને માટે કહી શકાય નહિ. જે વખતે જે જાતના કાય > - Page #34 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ થી તે વખતના લેકના મુખ્ય ભાગને ઇજા થતી કે ઈજા થશે એમ ભય રહે તે જાતના કાર્યને તે જમાનામાં “અનtત કહેવાતી, અને તેથી જુદી જાતના કાર્યને નીતિ’ કહેવાતી. Herd morality (સમાજનીતિ અથવા લૈકિક નીતિ)ને આ જ સિદ્ધાંત છે. પરંતુ હરેક - જમાનામાં કેટલીક અસાધારણ વ્યક્તિએ પાકે છે કે જેઓ - માજનીતિથી બંધાવા ખુશી નથી હતી અને તે હમે હાડ કરે છે. પતિ પાછળ બળી મરતી યુવાન તનદુરસ્ત ખુબસુરત અને સદાચારી સતી”, સંસારને કલ્પના અને અસત્ય ઠરાવી “ત્યાગી” બનેલ ચગી, લક્ષ્મીના ઈજારદારોને લૂંટનાર બહારવટીઓ, તેમજ ગણિકા: આ સર્વ “સમાજનીતિ ” હામે હુલ્લડ કરના પાત્રો છે. એને અર્થ એ નથી કે એમનામાં “નીતિ” નથીઃ એમનામા નાતિ અલબત છે પણ તે સમાજનીતિથી જુદી જાતની નીતિ છે અને (માત્ર તત્વશાનીઓ જ હમજી શકશે કે) એમનું અસ્તિત્વ માનવવિકાસ માટે તથા સમાજનું સમતોલપણું જાળવવા માટે જરૂરી છે. સમાજ આ બધાં પાણી નીતિ” ને અનીતિ કહે એમ નથી દેશ સમાજેને કે નથી દેષ પાત્રોને. પૂર્વના આર્ય તત્વજ્ઞાનીઓ એ બરાબર હમજતો હતા અને હેમણે આ સર્વ પાત્રને સમાજમાં સ્થાન આપ્યું હતું એ હું સર્વવ્યાપી એમનું રચેલું બંધારણ હતું. આ વાતનું રહસ્ય આજના જમાનાના લકે એકદમ હમજી શકે તેમ નથી. પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે, જે હુલ્લડબેર વર્ગો ઉપર ગણાવ્યા છે તે વર્ગો “તુચ્છતા માંથી ઉત્પન્ન થતા નહિ, પણ ઉભરાઈ જતી શક્તિનાં સંતાન હતાં. સમાજ અથવા ઘેટાવર્ગમાં જે શક્તિ હોય તે કરતાં વિશેષ ' શક્તિ હોવાથી જ તેઓની પ્રકૃતિ સમાજનીતિનું બંધન સહન કરી શકતી નહિ. એમનું હુલ્લડ હુઘડ કરવા ખાતર થતું હુલ્લડ નહતું પણ સ્વાભાવિક હુલ્લડ હતું. આજે જેમ ભૂબથી કે બીજા કોઈ દુઃખથી રીબાતે માણસ “સાધુ બને છે તેમ પૂર્વે નહિ બનતું. તે વખતે સબળ મનુષ્યને સમાજ એટલે નિર્બળ લાગતું કે એવી દુનિયામાં એને કાંઈ મજા પડતી નહિ તેથી તે ઉરચ ભાવને (Higher planes of existence) માં આનંદ શોધવા દુનિયાથી-સમાજથી છૂટો થતા. સમાજને ધિક્કારનારે, દુનિયાને તુચ્છ ચીજ’ માનનારે એ યોગી દુનિયાનો બળવાબાર જ છે પણ કંઈ તુચ્છ વ્યક્તિ નથી. આજના વિદ્વાનો કે જેઓ નીતિ”ને Standard weight (સર્વ ચીજની કિમત કરનાર Page #35 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હો, કાયદેઃ એ શું છે? ધોરણ) માને છે તેઓને નિર્બળ આત્મા, પૂર્વના ઋષિઓએ કરેલી સંસારની નિંદાને “અનીતિ” ઠરાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તેમ આજનું નિર્માલય ધારાશાસ્ત્રી પતિ પાછળ બળી મરતી સુંદરીને ગુન્હેગાર ઠરાવે એમાં પણ કાંઇ આશ્ચર્ય નથી; કારણ કે હેના છીછરા આત્માને એ જાતની બલવાન પ્રેમભાવનાની કિમત હમજાઈ નથી કે જે પ્રેમ-જે મસ્તી-જે તલ્લીનતા-દુનિયાની દરેક ચીજને અને શરીરને પણ તુરછ માની શકે છે. બળી મરતી સતી, તે જમાનામાં, ભવિષ્યમાં પોતાનું ગુજરાન કોણ ચલાવશે અને. પિતાનું રક્ષણ કોણ કરશે એ દુઃખથી કાંઈ બળી મરતી નહિ, પૂર્વને લૂટારો કાંઈ ધન એકઠું કરવા માટે કે કોઈને પીડવાના ઇરાદાથી જ લૂટવાનું કામ કરતો નહિ પણ અતિ શ્રીમંત બની લોભી અને તુચ્છ બનેલા વર્ગને લૂટવામાં જ આનંદ માનતો, અને ઘણે ભાગે સમય અને સ્થળની અગાઉથી ચેતવણી આપીને લૂટ, તથા લૂંટ બીજાઓને વહેંચી આપતે. તે પોતે ધર્મમાં પણ આસ્તિક હતું. તેના દીલમાં શક્તિની સાથે મનુષ્યત્વ અને કમળતાને પણ વાસો હતા. રાજા અને મુડીવાળાને તુરછ બદમાસ થઈ જતા અટકાવનાર એ એક શBalance of Power હતો ! ભય ' હતો ! અગાઉની ગણિકા પણ કાંઈ આજની માફક પેટ ભરવાના સાંસા પડવાને લીધે કે વિષયલાલસાની તપ્તિ ન થવાના કારણથી ગણિકા બનતી નહિ; તે ઘણી વિચીક્ષણ સ્ત્રી હતી કે જેનામાં રૂપ, કલા, વિધા સર્વને વાસ હતો અને જેની પ્રકૃતિ તાકાદવાળી હતી. તે ધનવાનને મૂર્ખતામાં અને પ્રમાદમા ઢળી પડતા બચાવતી, સમાજને લુખ્ખો-નિરસ–એકરંગી (monotonous) થતો બચાવતી. એને નાચ પૈસાથી ભલે ખરીદાય, પણ એનું શરીર કાંઇ પૈસાથી ખરીદી શકાતું નહિ. એ તે બત્રીસ લક્ષણો પુરૂષ જ મેળવી શકતો અને એ પુરૂષ હૈને કિંમત ભરવાને બદલે ઉલટો તેની સર્વ દોલતને ભક્તા બનતો. તે કાળના શક્તિશાળી નરેશો આ ગણિકાની, બહારવટીઆની, યોગીની તેમજ સતીની કદર કરતા. સમાજ હે ના તરફ ભય તેમજ માનની લાગણીથી જોતો. જ્યહારથી યાંત્રિક અને વ્યાપારી જમાનો યુરોપમાં પ્રચલિત થશે અને હેનું અહીં પણ સામ્રાજ્ય થયું હારથી ઉક્ત સર્વ “ક્ષાની પ્રકૃતિમાં સડે પેઠે અને શક્તિમાંથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈનહિતેચ્છુ. પાકતા હુલ્લડપ્યારાની જગ્યાએ ક્ષુધા’માંથી—પૈસામાંથી પાકતા હુલ્લડખેારા ઉભરાવા લાગ્યા, અને હેમનાં કૃત્ય · અનીતિ ’ તરીકે ગણાવા લાગે એ સ્વાભાવિક છે. કૃત્યને કૃત્ય તરીકે નીતિ’ કે, “અનીતિ” ઠરાવનારા અજ્ઞાન છે. પૂર્વના ઉદ્રીષ્મને આ સિદ્ધાંતનું સમ્પૂર્ણ · જ્ઞાન હતું. અહિંસાને - . . સૈાથી વધુ અગત્ય કહેવાતા જૈન ધમે જૈન સમાજ માટે જે બાર નીતિએ’ ગાઠવી છે તે આ કથનને ટેકા આપે છે. ‘હિંસાને એણે સર્વદા અને સર્વ સંજોગેા માટે અનીતિ’ નથી ઠરાવી. ઇરાદાપૂર્વક અને વગર કારણે થતી હિંસાને જ અનીતિ’ અને ત્યાજ્ય ઠરાવી છે. જન સમાજ યુદ્ધમાં ભાગ લઇ શકતા, અને તમામ જૈન તીર્થંકરા ચેાહ્ના જ હતા. મિલ્કત ' ને નીતિ' કે ‘ અનીતિ ’ન્હાતી ઠેરાવી; પેાતાના ખાસ સંજોગેાના વિચાર કરતાં જે જે ચીજો સ્મેકજ આવશ્યક જણાય 'તેથી વધુના કરવામાં અનોતિ ' ઠરાવી હતી, અને પેાતાના સંજોગ પોતે જાણી શકે તેટલા કેાઇ ધારાશાસ્ત્રી ન જાણી શકે એટલા માટે મિલ્કત ' ની મર્યાદા બાંધવાની સ્વતત્રતા વ્યક્તિને પેાતાને અપાઇ હતી; જો કે પાછળથી વ્યક્તિ એવી પાકી કે · જરૂરીઆત ’ ના તત્ત્વને સ્થાને તૃષ્ણા’ કે ઇચ્છા’— ને પધરાવીને લાખ અને વીસલાખ રૂપિયાની મર્યાદા રખાવા લાગી અને એ પ્રમાણે કાયદા” તે રંગવાનું શરૂ થયું. C . સંગ્રહ C . 6 . . : ' સ્ત્રી–પુરૂષના સંબંધની બાબતમાં પણ પૂર્વના આર્યોંમાં અટ્રેટ લેાખડી બંધવાળી નીતિ’ નહેાતી. ‘ સતી ' થવું તે અનીતિ નહેાતી, તેમ પતિ કાયમ છતાં ઋષિ પાસેથી પાંચ પુત્ર લાવનાર પાંડવેરની માતાને કેઇએ અનીતિમાન ધરાવવાની હિંમત ધરી નહેાતી. મનુષ્યને ‘ નીતિવાન ” કે અનીતિવાન ’કહેવા એ સત્ય નથી; તેમજ મનુષ્યના કૃત્યને ' નીતિ' કે `• અનીતિ ’ ની કાઇ સ્થીર કિમત આપવી તે સત્ય નથી. નૃત્યની પાછળ વૃત્તિ (passion) કઇ છે તે જોવાનું રહે છે. અને એથીએ આગળ વધીને આ વૃત્તિઓને તપાસવાનું, પ્રથક્કરણ કરવાનુ, હેમની પાછળ રહેલ એથીએ સૂક્ષ્મ તત્ત્વ શેાધવાનું કામ ખરેખર મુશ્કેલ છે. ભલભલા તત્વવેત્તાઓ અહીં ભૂલા પડે છે. પ્લુટાએ ખાત્માનું એક સુંદર રૂપક બનાવ્યું છે, જેમ સધળા હિંદી તત્ત્વવેત્તાએએ સત્યાને રૂપકથી જ હુમજાવ્યાં છે. ફીસના રથને લ્હેણુ એ અવે! જોતર્યાં છે, એક શ્વેત અને બીજો કાળા. ફીડસ એટલે આત્મા; એને રથ Page #37 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૨૩ એટલે મનુષ્ય; તે અશ્વ એટલે આકાશગામી વૃત્તિ ( ઉચ્ચ વૃત્તિ); કાળે અશ્વ એટલે અધોગામી વૃત્તિ [તુચ્છ વૃત્તિ ]. ઑટે એ રૂપ થી હમજાવે છે કે, મનુષ્યને પિતાને રથ ચલાવવા માટે (જીવન જીવવા માટે) અને જાતના અની હયાતી જરૂરની છે; હેણે કાળા અશ્વને પણ મારી નાખે જોઈતું નથી. પણ બને અશ્વપર લગામ રાખવી જોઈએ છે. તાત્પર્ય કે ઉચ્ચ અને તુચ્છ વૃત્તિઓની પાછળ પણ “ આત્મા ” એવું કાંઈ તત્વ છે, કે જેના અંકુશ તળે જ મનુષ્ય પિતાને રથ ચલાવી શકે અને રથની ગતિ માટે ઉચ્ચ તેમજ તુચ્છ વૃત્તિઓને સાધન” રૂ૫–જો કે સંપૂર્ણ ભાનપૂર્વક અને કાબુથી-વાપરી શકે. અદ્વિતીય વેદાન્તી બાબુ અરવિંદ ઘોષ વેદમાંથી એજ વનિ કહાડી બતાવે છે. જેને તત્ત્વજ્ઞાનના વાતાવરણમાં વસ વષ થી રહેનાર મહને પણ જૈન તત્વજ્ઞાનનો એજ આત્મા જણ્યો. છે. ફ્રેડરિક નિશૈએ તો “ Geneology of Morals' અને * Beyond Good and Evil'11740i üldildi yedi ad આ માન્યતાને અમર બનાવી છે. મહાવીરની સાધુસેવામાં લૂટારા, ખૂની અને વેશ્યાની પણ ભરતી થઈ શકી છે, તે જે લૂટ, ખૂન અને વ્યભિચારને “સ્થર કિમત” આપવાને એમને સિદ્ધાંત હત તે. કદાપિ થઈ શક્યું નહતતેઓ કહેવાતી “ભવાઈ”ને પણ અંકુશમાં રાખી શકતા, અને કહેવાતી “બુરાઈને પણું દાબી રાતા તેમજ નરી ભલાઈ કે નરી બુરાઈ રૂપી અશ્વથી કુચ કરતી રથના. સારથી’ને ( આત્માને ) “જાગ્રત’ કરી શકતા. જો કે હેમનામાં દયા પુષ્કળ હતી તે પણ સાધન મૂક્યા વગર કુટુંબને દોડી “ત્યાગી બનનારને મુંડવામાં સમાયેલું “ ઘાતકીપણું ” તેઓની શક્તિ બહાર નહોતું. પોતાના પરમ ભક્ત ગૌત્તમને પિતાના અંત સમયે જ દૂર કરી કલ્પાંત કરાવવાનું આશયવાળું-“ઘાતકીપણું” હેમની શક્તિ બહાર નહોતું. કૃષ્ણમાં પણ “ભલાઈ” અને “બુરાઈ'ને માર્યા વગર બને પર લગામ રાખી રથ ખેલવાની અથાગ શક્તિ હતી. “નરી ભલાઈ" અથવા “આત્મિક અપૂર્ણતા” વાળા અજુનને શસ્ત્ર ચલાવતો કરવા માટે કૃષ્ણજે સત્ય મનુષ્યજાતિ આગળ રજુ કર્યું છે હેની પુરી કિમત કઈ આંકી શકશે નહિ. દયા ખાવાની કે સ્વાર્પણની શક્તિ છે અને જુનમાં હયાતી ધરાવતી હતી તે અર્જુન, હાંસુધી બીજી શક્તિમારવાની શકિતને સ્વામી ન થાય ત્યહાં સુધી એને કૃષ્ણ પાખંડી” Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનહિંતેચ્છુ ૨૪ ( hypocrite) લો હતા! > પ્લુટા, કૃષ્ણુ અને અરવિંદ ઘાષને જો બરાબર હુમજવામાં આવે । માણસમાંથી ‘ સખ્તાઇ ' ના નાશ થવાનું કદાપિ ઇચ્છવામાં ન આવે, તેમજ એવું પણ ઇચ્છવાનું ન ગમે કે કે આવા સમાજમાં સધળા સરખા-સરખી પ્રકૃતિના–સરખા સુખી દુઃખરહીત અને તે કેવું સારૂં ? - . .. અને સ્થાન લેક ’ અ f . સમાજના તેમજ વ્યક્તિના વિકાસ પરસ્પર વરાધી તત્ત્વા દ્વારા જ થાય છે. વિકાસ માટે · ભલું ” અને · ખુ, ં કાણું અન્ત તત્ત્વા આવશ્યક છે. નહિ થવી જોએ ગીજ જગતમાં થતી જ નથી-થઇ શકે જ નહિ. દરેક બનાવને—દરેક માન્યતાને માટે આ જગતમાં સ્થાન હતું હતુ માટે જ હેતે જન્મ મળ્યા છે. ધેટાની પ્રકૃતિના ર્થાત્ સામાન્ય જનસમૂહ આ વાત નથી જોઇ શકતા અને દુઃખતી લાગણીથી કંપતા હાઇ ” કઢંગુ ” માત્રને - અનીતિ, · · અનિષ્ઠ' · અસત્ય ’ કહી ધિક્કારે છે અને સર્વત્ર ખુલ્લા મેદાનમાં લીલુઋમ જેવું શ્વાસ બારે માસ ખીલી ઉઠતુ હાય અને સઘળ! ધેટા કઇ શિકારી કે વાધના ભય વગર ચર્યાંજ કરતાં હેાય એવું ઈચ્છવા લાગી પડે છે! પશુ તેમ થવું શક્ય નથી તેમજ હ્રષ્ટ પણ નથી. દુનિયામાં જો લારથી દુ:ખ થતું લાગતુ હાય તેા બધી તલવારેને કદાચ દૂર કરી શકેા, પર`તુ તે છતાં દુઃખ તા રહેવાનું જ. પૈસા જમીન અને સ્ત્રી ( જર, જમીન અને જો)થી જો દુ:ખ થતું ડ્રાય તા પૈસાનું ચલણ બંધ કરીને, જમીનને સાર્વજનિક બનાવીને તથા સ્ત્રી માત્રના સંહાર કરીને કદાય હમે એ ચીજોથી સ્વતંત્ર બની શકેા, પણ તે છતાં દુઃખ તેા જવાનું નહિ જ. માટે કાઇ ઉડા તત્વજ્ઞાની એ ચીજોના દેષ કહાડતા નવી, પણ એ ચીજોની વ્યવસ્થા એવી રીતની કરવા પ્રયત્ન કરશે કે જેથી માનવવિકાસને ઉત્તેજન મળે. માલેકની ભાવનાને પૂજનારા આ યુગની શરૂઆતથી આજ્ સુધીમાં માત્ર માલેકીનું ક્ષેત્ર વિસ્તારવાની દરકાર કરવામાં આવી છે, પશુ સમાજવ્યવસ્થા પર બહુ વિચાર કરવામાં આવ્યેા નથી. માલેશીનુ ક્ષેત્ર વિસ્તારવાની દરકારે મનુષ્યની બુદ્ધિને ખીલવી છે એ વાત ખરી છે, પણ એ બુદ્ધિ સમાજવ્યવસ્થામાં હજી હુવે કામે લગાવાની છે. એક મશીનમાં જેમ ખરૂં ચક્ર ખરે સ્થાને ગે ઠવાય છે અને દરેક ચક્રને પાતપેાતાની રીતે ગતિ કરવાની હોય છે, તેમ સ • નરમ અને એવી કા ચીજને દરેક Page #39 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદે? એ છે? ૨૫ માજમાં ખરી વ્યક્તિને ખરે સ્થાને ગોઠવી હેની પ્રકૃતિને અનુકુળ કામ લેવાથી સમાજવ્યવસ્થા વધારેમાં વધારે સારી અને સમાજપ્રગતિ વધારે ઝડપી બની શકે છે, એ સત્ય તરફ હજી આપણું મુહિએ નજર કરી નથી. પરંતુ કુદરતના લક્ષ બહાર કાંઈ નથીઆપણી બુદ્ધિને જાગ્રત કરવા કુદરતે આપણને પ્રથમ “માલકી ની ભાવના વળગાડી, આપણે તે ભાવનાને ખૂબ ખીલવી-એટલે સુધી કે એમાંથી જગવ્યાપી મહાયુદ્ધનો જન્મ થયે, અને હવે એ યુદ્ધને પરિણામે હે હેટ માં દેવાળી આપણુની સ્થિતિ, મજુર પક્ષને સ્વછંદી મીજાજ અને ઍલ્સવીમ ઇત્યાદિ તો ઉગી નીકળ્યાં. આ તોથી થતું દુઃખ-અને માત્ર એ દુઃખ જ દુનિયાનાં રાજ્યને સમાજવ્યવસ્થા પર બુદ્ધિને કામે લગાડવાની પ્રેરણા કરશે –કહે કે ફરજ પાડશે. સ્વાદીષ્ટ અને બલદાયક માખણ હમેશાં “વલેણ”માંથી જ પ્રગટે છે. હૃદયને આહાદ અને શક્તિ આપતાં પ્રભાતનાં સૂર્યકીરણ ગાઢ અંધકારમાં થઈને જ દેખા દે છે. બૅન્સેવીમ કે બીજી કોઈ પણ ભાવના–તે સાચી હો વા ખેટી–સારી હે વા બૂરી–પણ હેની જરૂરીઆત વગર જન્મી શકે જ નહિ, અને ની જરૂરીઆત આપણે એટલે આપણું માલેકીવાદે જ ઉત્પન્ન કરી છે હેને હવે ગાળો દેવાથી, નિંદવાથી, ખોટા રૂપમાં વગોવવાથી, દારૂગોળા ફેંકવાથી કાંઈ દહાડે વળવાનું નથી. જેમ માઝીવાદને માટે કુદરતે એક યુગ કહાડી આ હતો કે તે વાદ કાંઈ સત્યનું પૂતળું નહોતું-તેમજ બૅસૅવીઝમ માટે પણ કુદરતે જ યુગ મુકરર કર્યો છે-જે કે તે પણ “સત્યનું પૂતળું ” નથી. હેના ખરા સિદ્ધાતે આપણી પાસે આવતા અટકાવવામાં આવે છે તેથી આપણે હેનું ખરું સ્વરૂપ જાણતા નથી અને માલેકીવાદના નેતાઓ આપણને ભેવીમના સિદ્ધાન્તો બાબત જે ખબર આપે તે આપણે શંકાથી જ સાંભળી શકીએ. આપણે સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ કે, એ વાદમાં “માલકી” સહામે પ્રોટેસ્ટ” છે અને સમાજવ્યવસ્થાને નવો અખતર” છે. દુનિયાની કોઈ ચીજ એક કુદકે બદલાઈ જતી નથી તેમ માલેકી” ની ભાવનાવાળી દુનિયાને બદલવાને માટે બાલ્સવીમ કે કોઈ પણ “દમ” બસ કહેવાય નહિ. તે તે માત્ર એકપક્ષી (partial) પ્રયત્ન જ હોઈ શકે. પરંતુ સઘળા સુધારા એકપક્ષી પ્રયત્ન હોય છે તે પણ ભૂલવું જોઇતું નથી. ઍજોવીઝમ જર, જમીન અને જેરૂનો નાશ કરવા નહિ પણ તેની Page #40 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્છુ. નવેસરથી વ્યવસ્થા કરવાનો એક અખતરો છે અને તે પણ મનુષ્ય કૃત અખતરો હોઈ સપૂર્ણ કે ‘સત્ય સર્વ ” તો ન જ હોય.એના પછી હજી ઘણું સુધારા આવશે અને દરેક સુધારો બૌસેવીમ જેટલી જ ગાળે ખાવા છતાં પદચિન્હ મૂકતો જશે અને સમાજવ્યવસ્થાના કાર્યને આગળ વધારતો જશે, કે જે સમાજવ્યવસ્થા તરફ મુડીની ભાવનાએ અદ્યાપિ પર્યત અફસોસજનક દુર્લક્ષ આપ્યું છે. પ્રથમ મનુષ્યમાં વ્યક્તિભાવના હતી, પછી કુટુમ્બ અને જાતિ ભાવના થઈ, અને હવે દેશભાવનાનો જન્મ થયો છે, જડેને બાલ્સવીમ સંપૂર્ણ વિકસાવશે અને પછી તે પણ અદશ્ય થઇ વિશ્વભાવના લાવનાર વ્યવસ્થાને જન્મ આપશે. હજી દેશભાવના નામમાત્રની હતી,. મેઢાના બકવાદ તરીકે હતી, પણ સેવીઝમ જર-જમીન-જોરૂને નેશનલાઈઝ” કરીને સંપૂર્ણ દેશભાવના પ્રગટાવશે. એથી અલબત પ્રથમ તો બહુ કડવું લાગશે, દુઃખ થશે, આજે આપણે જેને Conscience કહીએ છીએ અને જે કોઈ “મૂળ તત્વ” નથી પણ અનેક પૂર્વની અને અનેક હાલની અસરથી બનતી ભૂમિકા છે તે Conscience ને સખ્ત આઘાત થશે; કારણ કે વ્યક્તિની કે કટુબની ભાવનાને એમાં સ્થાન મળવાનું નથી. આજે રળવું એ પિતા. માટે ( અથવા બહુ તો પુત્ર માટે) મનાયું છે, પરણવું એ પિતા માટે ( અને બહુ તો કુટુમ્બની ભાવી રક્ષા માટે ) મનાયું છે, જમીનદાર થવું એ પણ પિતા માટે કે કુટુમ્બની ભાવી સગવડ માટે મનાયું છે; પણ હવે પછી રળવું, પરણવું, ભણવું, શોધખોળ કરવી, પુત્પત્તિ કરવી એ સર્વ સમાજ માટે દેશ માટે કરવાનું છે એવી વૃત્તિ-એવું Conscionee (national conscience) બનવા પામશે. તેથી પિતાના ભેગે લોકો દેશને જાળવવા તેમજ ખીલવવા "પ્રેરાશે અને રાજ્ય હરકોઈ ભેગે દરેક વ્યક્તિને રક્ષવા અને ખીલવવા પ્રેરાશે. આજે એક શ્રીમંતને પુત્ર ગમે તે બુડથલ હોય તે પણ કૅલેજ રિી અને ખાનગી શિક્ષકની ફી બચી શકતો હોવાથી લાંબે કાળે પણ ડાકટર કે વકીલ બની શકે છે અને ડીગ્રી મેળવવી એ કાંઈ વૈદ્યકીય કે વકીલાત સંબંધી યોગ્યતાનું પ્રમાણપત્ર નથી તેથી તે સેંકડો કેસો બગાડી નાખી શકે છે, તેમ હવે પછી નહિ. થઈ શકે. તમામ બાળકો રાજ્યની મિલક્ત ગણાશે તેથી રાજ્ય જ હેમને ઉછેરશે, અને રાજ્ય પાસે સાધન અને સત્તા પુરતા પ્રમાણમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હ, કાયદે: એ શું છે? ૨૭ હોવાથી સારામાં સારા શિક્ષકને હાથે તમામ બાળકોને તેમની પ્રકૃતિ અનુસાર કેળવણી મળવાનું શક્ય થશે. માબાપના ખોટા લાડ, માબાપની ગરીબાઈ કે અજ્ઞાનતા, માબાપના ખોટા વહેમ કે સંકુચિત માન્યતાઓ એ સર્વ ભવિષ્યના બાળકને ઘડવામાં ભાગ લઈ શકશે નહિ અને તેના વિકાસમાં ડખલ કરી શકશે નહિ. રહેવાના સ્થાનની અને ઉંદરપુરણીના સાધનની વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે રાજ્ય પોતે કરી આપવાનું હોવાથી માત્ર પેટ ભરવાની ચિંતામાં જ જે લાખ માણુને પિતાની સઘળી બંદગી અને સઘળી ઉંચી શક્તિઓ ખર્ચી નાખવી પડે છે તેઓ હવે તે નિર્માલ્ય ચિંતામાંથી મુક્ત થઈ શક્તિઓને વધારે ઉરચ કાર્યોમાં ખર્ચવાની અને એ રીતે હેમને ઝડપી વિકાસ કરવાની સગવડવાળા બનશે સ્ત્રી-પુરૂષના કજોડાં - કે જેથી સેંકડે ૮૮ ઘરમાં અશાનિત વ્યાપી રહી છે તે કજોડાં ફર જ્યાત રીતે ચલાવી લેવાનું ધોરણ નહિ રહેવાથી, બહાદુર પુરૂષ અને બુદ્ધિશાળી સ્ત્રીનાં વધારે કુદરતી જેડકાં રચાશે અને એમનાં તાન ખરેખર મહત્તાપૂર્ણ પાકશે; કારણ કે (શાપનર કહે છે તેમ) સ્ત્રીની બુદ્ધિ અને પુરૂષની ઈચ્છાશકિત સંતાનમાં ઉતરી આવે છે, માટે શ્રેષ્ઠ સંતતી માટે બુદ્ધિશાળી સ્ત્રી અને બહાદુર પુરૂષનું જોડાણ ઈષ્ટ છે. જે ક્ષત્રીયે અમર નામના કરી ગયા છે તેઓને ઇતિહાસ જોતાં જણાશે કે તેઓમાં પુરૂષ અસાધારણું બળ અને ઇચ્છાશક્તિ ધરાવતા અને સ્ત્રીઓ બુદ્ધિતત્ત્વ ધરાવતી. બીજી દષ્ટિએ વિચારતાં, - સ્ત્રી-પુરૂષ વચ્ચેનો સમ્બન્ધ કે જે પ્રથમ શારીરિક હતો અને પાછળથી આધ્યાત્મિક-પવિત્ર” બનાવવામાં આવ્યો હતો તે સંબંધની પવિત્રતા જે કોઈ જોડકામાં વધારેમાં વધારે કાળ સુધી ટકી રહેવી સંભવતી હોય તે તે, બળ અને ઈચ્છાશક્તિ ધરાવતા પુરૂષ અને બુદ્ધિ ધરાવતી સ્ત્રીથી બનતા જોડકામાં જ, ઇતિહાસ સાક્ષી પુરે છે. કે ક્ષત્રિય કોમમાં જેટલી “સતીઓ થઈ છે તેટલી બીજી કોઈ કામમાં થઈ નથી. સતીત્વની મહાન અને romantic ભાવના પૃથ્વી પર પુનઃ જેવી હોય તે જે બે તાના જોડાણને પરિણામે તે ભાવના અગાઉ ઉપજી હતી તે બે તના પુનર્ જોડાણની દરકાર કરવી જ પડશે બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્ષીજન મેળવ્યા વગર પાણી ઉત્પન્ન થઈ શકવાનું નહિ જ. પુરૂષમાં શોર્ય ઉત્પન ર્યા વગર અને સ્ત્રીમાં બુદ્ધિ ઉત્પન્ન કર્યા વગર, પુરૂષ પાછળ પ્રાણ આપનારી પની અથવા “સતીત્વનાં દર્શન કદાપિ કાળે થવાનાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ટ જૈનહિતેચ્છુ. · શક્તિ . નહિ. સમાજના પુરૂષવર્ગમાં શાય અને વર્ગમાં બુદ્ધિતત્ત્વ ખીલવવા માટે આધુનિક હિંદૈ કાંઇ પ્રયાસ કર્યો નથી; એથી ઉલટું, પુરૂષ વર્ગને નાકર ’ અને · વ્યાપારી ′ અને બહુ તા છીછરા તર્કવાદી બનાવી શૈાહીન બનાવી દીધા છે અને સ્ત્રીને હૈની બુદ્ધિના વિકાસ થવાથી રખેને તે વ્યભિચારિણી બને એ ડરથી એક સ્થળે ગાંધી રાખીને હેની બુદ્ધિને કટાવી દીધી છે. હવે આ બન્ને વર્ગના ઇષ્ટ દિશામાં વિકાસ કા રાજા કાયદા વડે લાંમે કાળ પ્રયત્ન કરતા જ થઇ શકે, ઉપદેશથી તેમ થવા કોઇ રીતે શક્ય નથી. અને રાજા કાયદા વડે આવું મહાભારત કામ ઉપાડે એ પણ અત્યારે તે શક્ય નથી જ. ત્હારે હવે એ કામ કુદરત પાતાના હાથમાં લે એ જ સંભવિત છે. પણ કુદરતના માર્ગ સુંવાળા–પંપાળનારા–લીસા—સીધી સડડ જેવા નથી હોતા એ કહેવાના ભાગ્યે જ જરૂર છે. કુદરતને આવા મ્હાટા ફેરફાર કરવા હાય છે ત્હારે એક જવાળામૂખી પહાડને સળગાવે છે, એક મહાયુદ્ધને જન્મ આપે છે, માણસ સધળી વડે પેાતાનું રક્ષણુ કરવા ગતિમાન થવા પામે એવી ભયકર વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરે છે. હાલનું મહાયુદ્ધ અને તે પછી હેમાંથી જ જન્મેલું ખાસેવીજ્મ એ કુદરતની · બાજી ′ છે કે જે વડે પુરૂષ વર્ગમાં શાય અને સ્ત્રીવર્ગમાં બુદ્ધિના સંચાર થવા પામશે અને શરૂઆતમાં અંધાધુંધી, અન†, અગવડા, અન્યાય, અનીતિ રૂપી અંધકાર છાય રહેશે; પરંતુ એજ અંધકારમાંથી શૈાય અને બુદ્ધિના પ્રતિનિધિ સૂર્ય ધીમેથી મસ્તક 'ચુ કરશે. કુદરતે એ બાજી શરૂ કરી દીધી છે. યુદ્ધ શરૂ થયું ત્હારે કાઇને સ્વપ્ને પણ ખ્યાલ નહાતા કે યુદ્ધની છેવટે છંદ તૃતીય જાગશે. મે, ૧૯૧૮ માં હમે ક્રુષ્હાં ઉભા છે ? ' એ મથાળાના એક લેખ લખવા મ્હને પ્રેરણા થઇ હતી, ત્યારે જો કે યુદ્ધ ચાલુ હતું અને મિત્રરાજ્યેા પુર ચિંતામાં હતાં અને હિંદપર શત્રુના - ક્રમણની ચિંતા રખાતી હતી, તેા પણ કુદરતે મ્હને લખવા પ્રેરણા કરી હતી કે, હમણાંના યુદ્ધમાં અંગ્રેજો જીતશે, અને હિંદ પર શત્રુ નહિ આવી શકે, તથાપિ હિંદને માથે અને આખી દુનિયાને માથે ભયંકર મુશ્કેલીએ ઝઝુમી રહેશે; આખી દુનિયાની ભાવના બદલાઇ જશે; સ્વમમાં પણ ખ્યાલ ન હેાય એવાં નવાં સકા દુનિયા જોશે અને હુંદ હેમાંથી મુકત રહી શકશે નહિ. અંદરની તેમજ બહારની સ્થિતિ હિને ગુગળાવી દેશે. એ ભલા હિંદીઓ ! ગે વિધિના આંકડા મિથ્યા થવાના નથી; તે સ્થિતિએ હંમે બદલી . Page #43 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુ, કાયદે. એ શું છે? ૨ શકો નહિ, તે સહન કરવા જેટલી તો શક્તિ હમારામાં ઉત્પન્ન કરો!...... આ લખાણ બાદ આપણે જોઈ શક્યા છીએ કે મિત્રરાજ્યો ત્યાં છે. હિંદ પર શત્રનું આક્રમણ થવા પામ્યું નથી, અને તે છતાં હિંદમાં શૈલેટ એકટ, પંજાબને લશ્કરી ત્રાસ વગેરે નવાં સંકટ જાગ્યાં હતાં. રૂશિયામાં જન્મ પામેલું બેંસેવીમ આખી દુનિયામાં ને ખુદ ઇંગ્લંડમાં એક યા બીજા રૂપમાં ફેલાવા લાગ્યું છે. યુદ્ધ જુદે જુદે સ્થળે ચાલુ રહ્યું છે અને હજી તો અમેરિકા એક તરફથી આર્થિક મહાયુદ્ધ કરતા જવા સાથે કાફલ અને લશ્કર વિધારતું જાય છે. સહન કરવા જેટલી તો શક્તિ ઉત્પન્ન કરો: એ મહારા શબ્દોને આત્મા માહાત્મા ગાંધીમાં પ્રવેશ પામ્યો છે, કે જે સત્યાગ્રહ* અથવા સહન કરવાની શક્તિને નૂતન ધર્મ જ મા વવા લાગી પડયા છે, અને નબળા ‘એનું એકનું એક શસ્ત્ર (એક) તેઓ હિંદુ-મુસલમાન કેમને આપવા લાગ્યા છે. ઈગ્લ ડમાં મજુર વર્ગ હેટી હડતાલ પાડવા લાગ્યો છે, ટીમરોરેવે અને ખાણોને પ્રજાકીય બનાવવાનો આગ્રહ કરી હાલની “વ્યાપારી ભાવના’ને નાશ કરવા કટિબદ્ધ થયો છે, ઈંગ્લંડની નાણાં પ્રકરણ સ્થિતિ અતિ ભયંકર થઈ પડી છે, અમેરિકા ઈગ્લેંડને વધુ ને વધુ * ટાઈટ” કરી રહ્યું છે, સેવીસ્ક લશ્કર વધુ ને વધુ ફતેહ પામતું જાય છે, સર્વત્ર મુગટ અને મુડીને ભય લાગવા માંડે છે, હિંદમાં પણ મજુરોએ માથું ઊંચું કર્યું છે, મનુષ્યની ખાણાખરાબીનાં સાધન યુદ્ધ દરમ્યાન હતાં તેથી પણ વધુ ભયંકર બનવા લાગ્યાં છે અને વ્યા * મે, ૧૯૧૮ ના જનહિતેચ્છમાં સત્યાગ્રહ સંબંધે મહે લખ્યું હતું કે – વિજય મેળવવાના દુનિયામાં બે માર્ગ છે -Active resistence અને Passive registencણ દિવસ અને રાત્રી એવા બે ભેદ મનુષ્યબુદ્ધિને લાગે ખરા, પણ વસ્તુતઃ એક જ “કાળ” નાં એ બે દેખાતાં રૂપે ( phenomena) માત્ર છે; ખરેખર તે દિવસ પણ નથી અને રાત્રી પણ નથી, માત્ર કાળ છે. તેમ કોઈને Active resistence જ સત્ય લાગે અને કોઇને Passive resistence જ સત્ય લાગે, એ આ phe, nomenal world માટે સ્વાભાવિક છે, પરંતુ બન્નેમાં એક જ તત્વ -Will-to-Power (વિજિગીષા)–છુપાયેલું છે. દુનિયાદારી હમજી શકશે કે, હિંદ જેવા પરાધીન અને નિર્માલ્ય બની ચુકેલા દેશમાં Will–toPower રૂપી સૂર્યની બીજી કલા (phase) અર્થાત Passive resistence જ અનુકુળ અને ઈષ્ટ હોઇ શકે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. * કામ કરીને જે પારની ખીલવટના મ્હાને બનતાં એરાપ્લેના આગળ વધીને ભવિઅના ઉગ્ર યુદ્ધના રસ્તા સા* કરવા લાગ્યાં છેઃ આ સવ શું સૂચવે છે ? શું દુનિયામાં શાન્તિ છે ? અગર નજીકના ભવિષ્યમાં સુલેહઆવવી સબવે છે? હરગીજ નહિ. દુનિયા હજી લડશે. જે પાયા ઉપર આજની દુનિયાનું રાજ્ય ચાલે છે તે પાયે હચમચી જશે હ્તાં સુધી દુનિયાએ લડવું જ પડશે. વ્યાપારી ભાવના–મિલ્કતની ભાવના— દુનિયાના રાજ્યાસન પરથી ધકકેલી દેવામાં ન આવે đાં સુધી દુનિયાને કુદરત લડાવશે. વ્યાપાર કે મિલ્કત, જે વસ્તુતઃ મનુષ્યશરીરના પેઢને સ્થાને-મધ્ય સ્થાને છે તે સાત્તમ શિર ઉપર સ્ટુડી પેાતાની પ્રકૃતિ મુજબની દુનિયા બનાવવામાં— પેટ ભરી દુનિયા ’ બનાધવામાં ધાવે એ કુદરત કદાપિ સાંખી શકે નહિ. કુદરતે પેટ' તે એટલા માટે સરજ્યું હતું કે હાથ-પગ અને મસ્તક ઉપજાવે અને મુખ ચાવીને જે અંદર ’ મેકલે હને પેટ સંગ્રહે અને હાથ પગ મસ્તક વગેરેને હેમની જરૂરીઆતના પ્રમાણમાં વહેંચી આપે. વૈશ્ય કે શૂદ્ર, વ્યાપારી કે મજુર સર્વોપરી સત્તા અને ત્હારે સમાજ છેલ્લામાં છેલ્લી હદનું દયાજનક ચિત્ર બને એ નિઃશસય છે. આસેવીઝ્મ જો મનુરેશને સર્વોપરી બનાવવા માગતું હેાય તે તેથી પણ સમાજ * તુચ્છ ' જ બને. પણ એમ નથી. હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે કે, આસેવીસ્કા તમામ માણસે તે–મજુરાને પણ— એક યા બીજા પ્રકારનું કામ કરવા ફરજ પાડે છે અને ઓછામાં બદલી આપી પુષ્કળ કામ હેમની પાસેથી લેવાના કાયદે કરે છે. આ સમાચાર ઍસેવીઝમથી દુનિયાના મજુરાને ચેતવવાના આશયથી પ્રગટ થયા છે! પરન્તુ જો તે એવા જ કાયદા કરતા હાય તા એમાં ભય પામવા જેવું કે ધક્કારવા જેવું કાંઇ નથી, પરંતુ વખાણવા જેવું દરેક છે. સમાજમાં કાઇને આળસુ ન રહેવા દેવા, કાઇને મુડી એકહાથ કરવા ન દેવી, અને બધા મળીને કામ કરતાં જે કાંઇ પ્રાપ્તિ થાય તે શજ્યની મુડી અને રાજ્ય એટલે આખા સમાજની ભાગીદારી બને અને સના સામાન્ય ઉપચાગ, રક્ષા અને વિકાસ માટે હેના વ્યય થાય, આમાં ભયકર તત્ત્વ શું છે તે હમજી શકાતું નથી. હિંદમાં જ્હારે માલેક વાદ પ્રબળ નહેાતા ત્હારે ગામડાના લેાકા આખા દિવસ ખેતી કરી કે નેસ્તીની દુકાન કરી જે કાંઇ થેાડું રળતા તે થાડામાંથી પણ થાડા વડે ઉદરનિર્વાહ કરતા અને થાડું બચાવી સાર્વજનિક ઉપયાગ માટે ધર્મશાળા, મ આ 3o Page #45 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૩૧ · દીર, કુવા, બનાવતા. વ્યક્તિની મિલ્કત સાર્જનિક કામમાં વાપરવાને કાંઇ કાયદે। ' કે ક્રૂરજયાત તત્વ હયાતી ધરાવતું નહિ, પણ. એમની ભાવના જ એ હતી. આજે ઝ્હારે માલેકીની ભાવના એકદમ પ્રબળ બની ગઈ છે ત્યારે Cooperative system. દાખલ કરવાનુ કામ કાયદાના તેર વગર બનવું શક્ય રહ્યું નથી. પણ જોવાનું એ છે કે રૂશિયામાં કાયદેશ કરનારા અને કાયદા અમલમાં મૂકનારા પાતે શું માલદાર બની શકે છે ? ના, તેઓ પણ. બીજાની માફક થાડા જરૂર પુરતા દરમાયા લઈ જીંદગીના જોખમે તનતોડ મહેનત કરે છે અને તેથી હેમના હાથ તળે કામ કરનારાઆત કર્યાંă કરવાનું કાંઈ કારણ ન જ મળી શકે. < . 6 નીતિ કહેા કે · અનીતિ ” કહેા, સારૂં ” કહે। કે ખરાબ . > " કહેા, પુણ્ય ' કહેા કે ‘ પાપ’ હેા, દુનિયામાં એ અને સ્વરૂપે. રહેવાનાં જ છે અને એ અને અવે! વડે જ આત્માને રથ આગળ વધવાના છે. એ રથે પ્રથમ એવા સમાજમાં ધાડા દોડાવ્યા હતા કે જે સમાજમાં બ્રાહ્મણુ અથવા ધર્મનું સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ તેણે એવા સમાજમાં ઘેાડા દાઢાવ્યા કે જેમાં ક્ષત્રીય અથવા ચૈાયતુ સામ્રાજ્ય હતું; એ અનુભવ લીધા બાદ આત્માને રથ એવા સમાજમાં અનુભવ લેવા ઘુસ્યા કે જ્તાં વૈશ્ય અથવા. વ્યાપાર-માલેકીનું સામ્રાજ્ય છે. હવે તે રથ શુદ્ર અથવા મજુરીના સામ્રાજ્યવાળા સમાજને અનુભવ લેવા બ્રુસે તા એમાં આશ્ચ પામવા જેવુ કાંઇ નથી. એમ થાય ઐને ‘ ભલું’ કહી શકાય નહિ, તેમ ‘મુરૂં ’ કહેતાં પણ આપણે વિચાર કરવા પડશે. એ · નિર્માણ છે—fated છે-નિષ્ઠુર આવશ્યકતા છે; કારણ કે ચારે રંગ જોયા પછી–અનુભવ્યા પછી તે ચારે રંગનું સુંદર સમ્મેલન કરી શકાશે. સાયન્સ કહે છે કે શ્વેતમાં સધળા રંગા સમાયલા છે. અને તત્ત્વજ્ઞાન કહે છે કે અધ્યાત્મમાં સધળા ‘ ગુણા ’ સમાયલા છે. મજુર: કે શુદ્રની સત્તાના અખતરા પુરા થતાં જે સત્તા આવશે તે આધ્યાભિક સત્તા કાઈ પણ · ગુણુ ' ને ધિક્કારશે નહિ, દૂર કરવા ઇચ્છરો. નહિ, પણ સધળા ગુણેીને યેાગ્ય સ્થાને ગાઠવશે અને એ રીતે હેનું ઉચ્ચીકણુ કરશે. એ વખતે એકતોમાં વિવિધતા અને વિવિ. શ્વેતામાં એકતા એ સિદ્ઘાંત બનશે. પ્રકૃતિ અનુસાર વ્યક્તિને જૂદા જૂદા વર્ગમાં વહેંચી છ હેમને અનુકૂળ કામે । સાંપવામાં Page #46 -------------------------------------------------------------------------- ________________ જેનહિતછુ. આવશે અને સઘળી જાતનાં કામને “પવિત્ર બનાવવામાં આવશે. કે કામ–પછી તે લડવાનું હોય કે શેાધ કરવાનું કેય, વ્યાપારનું કેય કે મજુરીનું હાય-હેમાં પારંગત થવીમાં જ “સદ્ગણ મનાશે, નહિ કે અમુક કામની જાતમાં શ” મનાશે. માણસ અમુક જાતનું કામ કરે છે એ. ખાતર કે એ કામથી અમુક દ્રવ્ય મેળવે છે તે ખાતર હેને ઉચ્ચ કે નીચ” માનવામાં નહિ આવે, પણ કામ કરેલી શક્તિથી અને કેટલી ખુબીથી, કેટલી હદ સુધી કરે છે તે ઉપરજ મનુષ્યની ઉચ્ચતા કે તુચ્છતાને આધાર રહેશે, અને એ મનુષ્યને અગ્રેસર શિરદાર જાદા જૂદા સધળા ગુણો અને સઘળી તિઓને ધારક હે જોઈશે. તત્ત્વજ્ઞાનમાં તેમજ યુદ્ધ કળામાં, વાણિજયમાં તેમજ સેવામાં તે કુશળ હવે જોઈશ; બીજા શબ્દોમાં કહીએ તો આજની માફક તે મારા લોકોના આપેલા ધનથી ગુજારે કરતો શોભાના પુતળા રૂપ પુરૂષ નહિ હોય પણ સધળા ગુણે અને સઘળી શ ક્તઓને પ્રતિનિધિ જે ઇશે; અને એમ હોઇ તે પોતે લોભી કે પ્રમાદી, ડરપોક કે જુલમી, કાચા કાનનો કે સ્વચ્છેદી હોઇ શકશે જ નહિ, તેમજ સમાજમાએ કટાર કે કલમ, સિકકો કે સુપડી એકહથ્થુ સત્તા ભોગવવામાં ફાવી જાય એમ પણ ના અમલ નીચે બની શકશે નહિ. પરંતુ હાલ તે એક ભય દુનિયાને માથે અવશ્ય ઝઝુમી રહ્યા - છે. હાલ તો મજુરીએ, મુડીના ત્રાસના પડઘા તરીકે, માથું ઉપાકર્યું છે અને થોડો વખત તે સર્વત્ર વિજય પામે એવાં દરેક ચિન્હો જણાય છે. મજુરીની ફયદ વાજબી છે, પણ મજુરીની બુદ્ધિ વિકસીત નહિ હોવાથી સમાજવ્યવસ્થા કરવામાં તે નિષ્ફળ નીવડશે. હેના ધારા અને યોજનાઓ કાગળ ઉપર સુંદર લાગશે, પરંતુ હેને તે વ્યવહારમાં યથેષ્ઠ રીતે મૂકી શકશે નહિ. એથી પ્રથમ તો સમાજમાં અંધાધુધી અને ગેરવ્યવસ્થા અને ધાંધલ ચાલશે. અંદરોઅંદરની ઝપાઝપીઓ સ્વાભાવિક રીતે થશે. ઘણી ખાણુંખરાબી પછી નવી વ્યવસ્થા એ અંધાધુધીમાંથી જ જન્મ પામશે, કે જેમાં તત્વજ્ઞાની, યુદ્ધો, વ્યાપારી અને મજુર સર્વેને યોગ્ય સ્થાન મળશે અને એ સર્વ અંગેની સહાયથી એ ચારે તત્ત્વ ધરાવતી વ્યક્તિ રાજા તરીકે કામ કરશે. એ વખતે સાયન્સનું દૃષ્ટિબિંદુ બદલાઈ જશે; વૈધક શાસ્ત્રનું, વ્યાપાર શાસ્ત્રનું, કેળવણીનું લગ્નનું સર્વનું Page #47 -------------------------------------------------------------------------- ________________ નીતિ. ગુન્હ, કાયદેઃ એ છે? 88. દૃષ્ટિબિંદુ બદલાઈ જશે. ઈન્દ્રિ, બુદ્ધિ તેમજ આત્મા ત્રણેની. એક સાથે ખીલવટ કરવાનું લક્ષ્ય કલ્પીને સર્વ વ્યવસ્થા થશે. પિોતાની પ્રકૃતિ પ્રતિકુળ એવા કામમાં ઉદરનિર્વાહ માટે પડયા રહેવાની કોઈ વ્યક્તિને તે વખતે ફરજ પડશે નહિ. ધમ નવું અને વ્યવહાર સ્વરૂપ પામશે અને ધાર્મિક વૃત્તિ પ્રબળ થશે. વ્યક્તિત્વ તેમજ સમાજવાદ એકી સાથે ખાલવા પામશે. શારીરિક બીમારી. ઉત્પન્ન થવા દેવા અને પછી વિષરૂપ દવા શોધીને દરદો દાબી દેવા મથવું એવી હાલની વૈદક શાસ્ત્રની પદ્ધતિ તે વખતે કાયમ નહિ રહે. પણું મનુષ્યને ઘરસંસાર, શિક્ષણ અને સમાજરચના એવી રીતે બદલી નાખવામાં આવશે કે દરદ ઉત્પન્ન થવાના સંભ જ નષ્ટપ્રાય થઈ જશે. તેમ ધનના અતિપણાથી કે અલ્પતાથી જે બદીઓ હા.. લમાં ઉત્પન્ન થવા પામે છે તે, ધનની સુંદર વહેચણું અને વ્યવસ્થાને લીધે, તે વખતે ઉત્પન્ન થવા જ ન પામે એવા સંજોગે આવશે. ટુંકમાં વ્યક્તિના તેમજ સમાજના આશયે જ અનેક એકાંતવાદી અખતરા કરતાં અનુભવેલાં દુઃખને લીધે, બદલાઈ ગયા હશે અને “વ્યક્તિ વડે સમાજવિકાસ અને સમાજ વડે વ્યક્તિવિકાસને ન આશય સર્વ વ્યવસ્થા નવેસરથી કરશે. કુદરત અને મનુષ્ય હાથમાં હાથ નાખી ચાલશે. કુદરત જેમ નરી “ભલી નથી તેમ નરી “બુરી નથી, નરી “સખ્ત” નથી તેમ નરી “દયાળુ” નથી, તેમ વ્યક્તિ અને સમાજમાં તે વખતે કોમળતા તેમજ સખ્તાઈને સુંદર સંગ થશે, અને કોમળતા તેમજ સખ્તાઈને આત્મવિકાસ માટે ખપ કરવામાં આવશે, જો કે બન્ને અશ્વોને આત્માની લગામ કાબુમાં રાખશે. યોગી એકવાર ફરીથી રાજા ઉપર પણ નૈતિક ઉપરીપણું ભોગવશે, પણ આ વખતે ત્યાગી નહિ પણ ગૃહસ્થયેગી એ સત્તા ભેગવશે. ચેતવણી. ઉપરનો લેખ માત્ર વિચારકો માટે લખાય છે, તેથી સામાન્ય ગણુ એમાંથી ઉધે અર્થ લઈ પિતાને અને પરને નુકસાન કરી ન. બેસે એટલા ખાતર ચેતવણી રૂપે બે-બેલ કહેવા જરૂરના છે. ઉપર જે લખ્યું છે તે અનેકાંત દ્રષ્ટિથી લખ્યું છે. સામાન્ય. મનુષ્યને એમનું એકાંત જ્ઞાન આ વાત યથાર્થ હમજવા દેશે નહિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેનહિતેચ્છુ. વિચારક અને સામાન્ય વર્ગની નીતિ જુદી હોવી જ જોઈએ. દશ્ય અથવા સ્કૂલ સહાય (દયા) ને ત્યાગ કરવાને સાધુ હકદાર હોઈ શકે, છૂચ નહિ જ એક સ્ત્રીને એક પુરૂષ ( હેને પતિ ) આલિંગન આપે એ “નીતિ’ વિરૂદ્ધ નથી, પણ તે જોઈને પુત્ર આલિંગન ન આપી શકે સામાન્ય મનુષ્ય ઉપરના લેખ ઉપરથી નીચેના પાઠ શિખવા જોઈએ: (૧) મનુષ્ય તરીકે છી એ ત્યહાં સુધી કોઈ નહિ ને કોઈ સિદ્ધાનન્નતી, નીતિની, સમાજની અને ઉપરીની તાબેદારી સિવાય તે ચાલવાનું નથી જ; પણ ડાહ્યો માણસ તે છે કે જે પિતાને સુખ ચેન ” નહિ પણ ‘વિકાસ’ આપે એવા “સિદ્ધાન્ત’ની, એવી નીતિ – ની, એવા “સમાજ” ની અને એવા “ઉપર” ની તાબેદારીમાં મક. પિતાને કેની તાબેદારીમાં મૂકવે એ બાબતમાં વિવેક કરવાની ટ હોય એ જ, મનુષ્યની વધારેમાં વધારે સ્વતંત્રતા છે. સંપૂર્ણ સ્વતંત્રતા તો ઘણી દૂરની વાત છે. | (૨) મનુષ્ય વિષયક કે સિદ્ધાત વિષયક “સ્વતંત્રતા અને સ્થાને “સ્વચદ” ન ઘુસવા પામે એ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. પરતંત્રતાની બડી દૂર કરી સ્વચ્છેદની બેડીમાં પડવું એ સ્ત્રીના પાસમાં -ફસાતાં બચવા માટે કુંવારા રહી વ્યભિચારમાં પડવા જેવું કામ • મભિચારથી લગ્ન (મુકાબલે) સારું છે, અને લગ્નથી અખંડ બ્રહ્મચર્ય સારું છે; તેમ સ્વચ્છેદથી પરતંત્રતા સારી છે અને પરતંત્રતાથી સ્વતંત્રતા સારી છે. પરતંત્રતાથી છૂટવાને પ્રયત્ન સ્વતંત્રતા માટે હોવો જોઇએ, નહિ કે સ્વછંદ માટે. સ્વતંત્રતા સૈથી વધારે વિકાસ કરી શકે છે, પરતંત્રતા થોડો વિકાસ કરી શકે છે, અને સ્વચ્છેદ તો વિકાસને બદલે નિર્બળતા અને નમાલાપણું જ આપે છે. માટે મનુષ્ય પિતાને કે પારકો આપેલો કોઈ એક સિદ્ધાંત કે કાયદો (અર્થાત સત્યનું અમુક સ્વરૂપ) પોતાને માટે “ઈષ્ટિ” માની હેની તાબેદારી સ્વીકારવી જ જોઈએ; અને હાં સુધી તે “ઇષ્ટ ” ના પૂજનથી મળેલી શક્તિ વડે પોતે તે “ઈષ્ટ ” થી આગળ વધે નહિ અને વધારે ઉચ્ચ “ઈષ્ટ” શોધીને સ્થાપી શકે નહિ ત્યહાં સુધી એ “ઇષ્ટ”ને વફાદાર રહેવું જોઈએ. અને બીજાઓના ઇષ્ટ તરફ તિરસ્કાર’ કરવું જોઈએ નહિ. તેમજ સત્યની બહુરૂપતા હમને, પિતાને પસંદ ન પડતા એવા કે સામાજિક સુધારણાના Page #49 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ગુ, કાયદેઃ એ શું છે? ૩૫ આંદોલનને જોઈને મનમાં ખેદ કે ગભરાટ ન થવા દેવો જોઈએ. અને ખાસ કરીને સામાન્ય મનુષ્યોએ સામાજિક સુધારણાના નવા આદોલનો જોઇને બખાળા કહાડવા કૂદી પડવાની વૃત્તિ પર અંકુશ રાખવો જોઈએ, કારણ કે એ નવી હીલચાલને હયાતીમાં લાવનાર કારણે, નવી હીલચાલથી તાત્કાલિક અને દૂરના ભવિષ્યમાં થવી. જેગ લાભાલાભ, અને તે અમુક નવી હીલચાલનું કુદરતમાં સ્થાન આ સર્વ બાબતો એવી છે કે જે સામાન્ય મનુષ્ય સહમજી શકતો શકતો નથી અને તેથી માત્ર નવીનતા” એટલે જ ભયંકરતા એમ માની લેવા હેની નિર્બળતા હેને પ્રેરે છે અને તેથી બખાળા અને વિરોધ વડે તે કોઈ સંભવિત સામાજિક હિતને નુકસાન કરી. બેસે છે. | (૩) લેખમાં હાં ઐલ્સવીઝમને પ્રસાર કરવામાં આવ્યો છે હાં એમ નથી હમજી લેવાનું કે હું એને “ઈષ્ટ માનું છું કે મનાવવા ઇચ્છું છું. હું જહેને ઈષ્ટ માનું છું એવી સમાજ વ્યવસ્થા તે તે છે કે જે લેખને અંતે વર્ણવી છે. ઐસેવીઝમને અંગે તે એટલું જ કહેવા ઇરછ્યું છે કે, તે એક નિમાણ છે, અને એવું નિર્માણ છે કે જેને વ્યાપારવારે અથવા મુડીવાદે જ જન્મ આપ્યો છે. મુડીવાદ વગેરે ત્રણે વાદાને અકેક “હફતો’ મળ્યા પછી બાકી રહી ગયેલા મજુરવાદને એક “હફતો' કુદરત આપે એ સ્વાભાવિક છે. અંતે તો ચારે વાદની એકાંત દષ્ટિ ટળી ચારેને સુંદર સહયોગ જ થશે અને તે જ હિતકર થશે. પરંતુ હેને હજી ઘણે સમય લાગશે. હાલ તો. વ્યાપાર વાદની છેલ્લી ઘડી અને મજુરવાદની પહેલી ઘડી વચ્ચે સંધ્યા સમય છે પાંચ વર્ષમાં મજુરવાદ ફાવશે અને ઘણે ઉકળાટ અનુભવો પડશે. દિવસની દીવ્યતા કે રાત્રીની ઠંડક બેમાંથી એકકે. રહેશે નહિ. સમય ઘણો ગંભીર આવશે. જે “પાપ” એ કાંઈ ચીજ હોય અને જે એકનાં પાપ બીજાઓને પણ અસર કરી શકતાં હોય. તે, હું ભાર દઈને કહ્યું કે, આજની વ્યાપાર પદ્ધતિ અને વ્યાપારી નીતિ એટલી વ્યભિચારી, એટલી “તુરછ, એટલી નીચ અને એટલી અધમ થઈ ગઈ છે કે એના પાપે જ આખી દુનિયા રીબાશે. બીજાને કાળી વેદના ઉપજાવનાર વીંછણના વિનાશ એના જ સંતાનથી થાય છે તેમ મુડીના પેટમાં જ ઉત્પન્ન થયેલો મજુર વર્ગ મુડીનું પેટ ચીરીને જ બહાર પડે તે એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. ક વિચારકને આ લેખમાંથી એક પ્રકારની જીંદગીનો કોયડી, છોડવાની શક્તિ મળશે અને દુનિયાના વિચિત્ર રંગ જોતાં ઘણી વખત હેને જે ખેદ થતો તે હવે નહિ થવા પામે. જ્યહાં મૂળ વસ્તુનું જ્ઞાન છે હાં કોઈ બનાવ” આશ્ચય રૂપ લાગતો નથી, અને આશ્ચ-. ચેની લાગણી નથી ત્યહાં માનસિક અશાન્તિને સંભવ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છુ. |ી વિવાર–વિવિધતાં. Varieties of Concepts. भिन्नभिन्न पत्रो, पुस्तको, चर्चापत्रीओना g] વિવારના મોક્ષનું ખન. [FUણ સત્ય–પરમ સત્ય અથવા સત્યસર્વ–બુદ્ધિથી પર છે. મનુષ્યની સઘળી શક્તિઓ –ખુદ બુદ્ધિ-એ સત્યને પામવા માટે નિરંતર મથન કરે છે. બુદ્ધિની ખીલવટ કરીને માણસે સાયન્સ (વિજ્ઞાન શાસ્ત્ર), ન્યાયશાસ્ત્ર વગેરેની રચના કરી અને એ શાસ્ત્રોની મદદથી–એટલે કે સ્થૂલ પ્રયુગ અને તર્કવાદ વડે–સત્યને પીછાનવાની કોશીશ કરી છે અને કરે છે. પરંતુ બુદ્ધિ વા તર્ક વડે માત્ર Concepts અને percepts મેળવી શકાય છે, નહિ કે સત્ય. તમામ Concepts અને percepts એ, સત્યની વિવિધ બાજુના પડછાયા--પ્રતિબિંબ માત્ર છે, અને નહિ કે અસલ સત્ય. અસલ સત્ય એ બુદ્ધિને નહિ પણ અનુભવને વિષય છે અને તે ઉત્કૃષ્ટ જીવનમાં આપોઆપ અવતરે” છે–ઉતરી આવે છે. જેને ઉચ્ચ જીવન વિકસીત જીવન જીવતાં સ્વાભાવિક રીતે સત્યને સાક્ષાત્કાર થાય છે તેવો મનુષ્ય-જે તે બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્ર વગેરેને જાણકાર હોય છે – તે સત્યને કાંઈક ખ્યાલ ન્યાયશાસ્ત્રના સિદ્ધાન્તો મારફત આપવા પ્રયત્ન કરે છે, જો કે તે દરેક પ્રયત્ન અપૂર્ણ જ નીવડે છે. અને જે તે મનુષ્ય બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્રનો જાણકાર નથી હોત તો ઘણેભાગે મુંગો રહે છે અગર તો દલીલ કે કાર્ય-કારણના સંબંધની ભંગજાળથી દૂર રહી માત્ર ટક ટક ટુંકાં આશાવચને (Commandments ) અને ઉખાણા ( riddles ) બે લે છે. સત્યને સાક્ષાત્કાર કરેલા પુરૂષને ન્યાય, વ્યાકરણ વગેરે આવડતું હોવું જ જોઈએ એવું કાંઈ નથી; બલકે સાક્ષાત્કાર પામેલા વર્ગને મહેટો ભાગ ન્યાય-વ્યાકરણું તો શું પણ મૂલાક્ષર પણ જાણતો હોતો નથી. આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. બુદ્ધિ વડે સત્યને પામવા મથવું એ સીધીભાઇના ડાબાકાન જેવી વાત છે, ટુંકો રસ્તો છોડી આડા-અવળા ભટકવા બરાબર છે. એ, “અખતરા વડે–ભૂલે ખાતા જવું–પડતા જવું–અને ધીમે ધીમે આગળ વધતા જવા જેવું–કામ છે. ચાગ માગે અર્થાત ઉચ્ચ જીવન જીવવાવડે સત્યની નજદીક અને Page #51 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિધતા. . વધારે નજદીક આવતા જવું એ સુતરે અને સ્વાભાવિક માર્ગ છે. આ યુગમાં—આ જમાનામાં એ આધ્યાત્મિક માર્ગ દબાઇ થયેા છે જેમ અગાઉ વારવાર વપરાતાં ભાંયરાં અને એક ગામથી બીજે ગામ સંકટ વખતે નાશી છૂટવા માટે કરાયલા છૂપા માગે આજે ઉપયેગમાં નહિ આવવાથી દબાઇ ગયા છે અને જો કે તેઓ યા તીમાં તેા છે પણ પડતર રહેવાથી એમાં સાપ-વીંછી-કચરા વગેરે ભરાઈ ગયા છે અને કેટલેક સ્થળે ભેાંયરા પુરાઇ પણ ગયા છે તેમ બેયરા જેવા અર્થાત ભીતરને અર્થાત્ આધ્યાત્મિક માર્ગ આજે ખાઇ ગયા છે અને બુદ્ધિવાદ પ્રાધાન્ય પામ્યા છે. આજે પણ કેટ પૂણેખાંચરે યાગીએ છે અવશ્ય, જેઓએ ચેગમા-સીધા સાક્ષાત્કા ના મા જાળવી રાખ્યા છે અને રાખશે. પણ એમની સંખ્યા બહુ અલ્પ છે. આજે વિશેષતા બુદ્ધિવાળી છે, કારણ કે મનુષ્ય જાતની સઘળી શક્તિઓના વિકાસ ઇકુદરતે બુદ્ધિ શક્તિના વિકાસ માટે આ જમાના નિયત કર્યાં જણાય છે. બુદ્ધિ એક ચીજ માની લેછે અને તે ઉપર પછી તર્ક કરી આગળ વધી ઇમારતે ચણે છે. તેથી બુદ્ધિએ શેાધેલાં સત્યા ન્હેણે લીધેલા પાયાને સબંધ છે તેટલે સુધીજ સાચાં છે, અર્થાત્ એક નયથી સાયાં છે, relative છે, absolute નથી; ખીજા શબ્દમાં કહીએ તે ઢાંકયાં સત્ય, આ ચ્છાદિત સત્ય, એકપક્ષી સત્ય, સત્યાભાસ, અથવા વ્યવહાર' છે, સત્ય નહિ. હું જે આ નીચેના વાક્યમાં લખું છું તે ઘણાએ હ હમજી શકે પણ સ્પષ્ટ સ્લૅમજાવવાની મ્હારી શક્તિ નથી એમ કબુલ રીતે કહીશ કે, · Being ' કે જે સધળાં વિશેષણા અને ‘ગુણા’થી પર છે અને જેમાં સઘળાં વિશેષણા અને ગુણાના સમાવેશ થઈ જતાં પણ જગા રહે છે, અના≠િ-અનંત છે, જ્ઞાનમય છે, આનદરૂખ છે, તે Being ( સત્ય ) મ્હારે Becoming ( ‘વ્યવહાર’ ) થાય છે ત્યારે હેને આપણે ‘દુનિયા’કહીએ છીએ તે • દેખાય ’ છે. દુનિયાની તમામ ચીજો એકખીજાથી સંબધ ધરાવે છે અને તમા ચીજોના સરવાળા રૂપ દુનિયા, Being કારણ છે. તમામ ચીજમાં અને ચીજોના સરવાળા રૂપ દુનિયામાં-તમામ becomingમાં Being અથવા સત્યનું પ્રતિબિંબ છે તેથી તૈયાયિકા સમાં સ . . ૩૭ છે એમ ણુ એક નયથી કહી શકે છે અને તમામ ચીજ અને દુનિયા અસત્ય છે–માયા છે એમ પણ કહી શકે છે. જૂદી જૂદી દૃષ્ટિથી વિચારનારા નૈયાયિકા ઝ્હારે ઝ્હારે જૂદી જૂદી વાતા પ્રતિ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. : પાદન કરે છે ત્હારે સામાન્ય માણસા ગુંચવાડામાં પડી જાય છે અને કાને ન માનવાના દુરાગ્રહ પર આવી જાય છે. આમાં નથી દોષ તે ભિન્નભિન્ન નૈયાયિકાના, તેમ નથી દોષ શ્રદ્ધા ગુમાવનારાઓને નાનીએ તા પાકારી પોકારીને કહે છે કે બુદ્ધિવાદ કે તક શાસ્ત્રથી હમે જે સિદ્ધાંત ઘડે છે તે પ્રમાણે સત્ય નથી-નથી-નથી-નૈતિ નાતિ–એમ નથી–એમ નથી. જ્ઞાનીએ ઉપર હૂડીને નીચે દૃષ્ટિ નાખે છે. બુદ્ધિવાદીએ નીચે બેસી જ પ્રયાગા વડે ઉપર મ્હાવ સકે છે; બન્નેનું દેખવું ' ભિન્ન ભિન્ન છે. બુદ્ધિવાદથી મહામહેનતે . ચોડું પ્રાપ્ત થઈ શકે છે, પુણુ હાલ તે એ જ રાજમાર્ગ થઈ પડયે છે. કોઇ એમ કહે કે ત્યારે હમે અમને સહેલે રસ્તે સત્ય હુમ વી દે ને?' એને એટલા જ ઉત્તર નાની આપતા આવ્યા કે, જે હુમા પોતે જ પ્રાપ્ત કરી શકે! એવી ચીજ છે તે બીજી માઇ હમને લાવી આપી હિ, તે આપવા—લેવાની ચીજ નથી. થવા ની ક્રિયા છે. પરી સત્ય સાથે ચેાગ કરેા જીવનને ચેાગી. જીવન અનાવા, ઉચ્ચતમ વત્તન કરી એટલે એમાંથી આપાપ સત્યને સાક્ષાત્કાર થશે; આટી એ કાઇથી આપી અપાતી ચીજ નથી. જેટલાએ આપવા કાશશ કરી છે તે અધાએ હેમને પેાતાને પરિચિત ભાવનાએ—ખ્યાલે!–Conceptsને વાણીમાં—ભાષામાં ઉતારીને આપવાના પ્રયત્ન કર્યો છે; પણ એ ભાવના અથવા Comcepts કાંઇ બધાને પરિચિત ન હેાય, ષે ભાષા પણ બધાને પરિચિત ન હૈાય; અને દરેક માણસને પરિચિત હેાય એવી ભાવના અને,ભાષા આ બહુરૂપી દુનિયામાં હાઇ શકે નહિ. દુનિયાનું ખીજું નામ જ બહુરૂપતા–અનેકતા—છે. દુનિયાની–વ્યવહારની પાર જાએ તા ત્યાં એકતા અવશ્ય છે. પણ તે એકતામાં ભાષા નથી—ભાવના. નથી; ભાષા અને ભાવના તા દુનિયા અથવા વ્યવહારનાં શસ્ત્ર છે. તેથી જ્હારે દુનિયામાં જન્મેલે કાઈ માણસ સત્યના સાક્ષાત્કાર કર્યો પછી સત્યને વ્યવહારમાં—દુનિયાની ભાષા અને ભાવનામાં ઉતારવા કાશીશ કરે છે ત્હારે હેને પેાતાને જે ભાષા અને જે ભાવના પિરચિત હાય હની જ મદદથી તે કામ તે મજાવે છે, અને તેથી માત્ર તે જ હેતે હમજી શકે છે કે જેઓ ત્યેની સમીપમાં હાયસ્હેનાથી થોડા જ ઉતરતા દરજ્જાના હાય. ૧૦૦ ટકા સત્ય જાણુનાર–મહાવીર જેવાઓનુ યન ૬૦૭૦ ટકા વિકસીત થયેલા ગાત્તમ જેવા જ હુમજી શકે, ૫ ટકા વિકસીત થયેલા આપણે નર્સામજી ઝુકીએ . ३८ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિધતા. કહી. : . તેથી જ મહાવીરનાં શાઓમાં જગાએ જગાએ આ પ્રમાણે કર્યું? એવા શબ્દો નજરે પડે છે. ( એટલે સસ્કૃત, પ્રાકૃત એમ નહિ પણ ક્યા કરેલા અને ક્રઇ ભાવના (Concepts) મારતા તે ભા એ વાત આપણાથી સ્તમજી શકાય તેમ નથીઃ આપણે એટલું ક - શકીએ કે શાસ્ત્રમાં જે ભાષા હાલ જોઇએ છીએ તે ભાષા ગીત્તમ પાસે મહાવીરે નહિ જ વાપરેલી, અને ગાત્તમે જે ભાષા મહાવીર મુખેથી સાંભળેલી તે જ ભાષા આચાર્યાં પાસે નહિ હેંણે ઉચ્ચારેલી, અને શાસ્ત્ર રચના કરનારા આચાર્યાએ જે ભાષા દ્વારા પાતે ઉપદેશ લીધે તે જ ભાષા શાસ્ત્રમાં નહિ જ વાપરેલી. આકાશમાંથી પડતું જળ જમીન પર પડે તેટલામાં અનેક તત્ત્વા હૅમાં ભળવા પામે, રૂપ-રંગ-સ્વાદ બધું બદલાઈ જાય. વરાળ રૂપમાંથી સ્થૂલ જળનું રૂપ પામે, એમાં વળી હવામાંનાં તત્ત્વા ભળે અને છેવટે પૃથ્વીનાં તત્ત્વા ભળે. આ બધું કુદરતી રીતે બનવા પામે છે, આમાં કાનેા ઇરાદા કારણભૂત નથી. દરેક બાબતમાં આય આરેાપવાની પ્રકૃતિવાળા બુદ્ધિવાદીએ) અહીં જ ભૂલ ખાય છે! હમે એક માણસને પોતે જુએ તે એક વાત છે, બીજો માણસ હેના ફ્ાટા જુએ તે બીજી વાત છે, ત્રીજો માણસ આશરેથી બનાવેલી ની પ્રતિકૃતિ જુએ તે વળી જૂદી વાત છે, ચેાથા માસ હેતુ વર્ણન સાંભળે કે વાંચે અને તે ઉપરથી તે માણસના શરીરના ખ્યાલ કરે એ છૂંદી વાત છે, પાંચમા માણુસ હેનાં લખાણા વાંચે અને કાર્યો સાંભળે અને તે ઉપરથી એની આકૃતિ ક૨ે એ વળી જૂદી વાત છે. ખરેખરા ખ્યાલ તે! નર જોનારને જ આવી શકે. ફાટા પણ ભૂલાવે! ખવરાવે તેવે ખની શકે છે! આજે ઘણાએ લેખકે, રાજદ્વારીઓ અને શ્રીમતા પેાતાનું ખરૂં સ્વરૂપ છૂપાવી આકષ ક ાટા અનાવરાવી શકે છે મુદ્ધિવાદના વિકા સના જમાનામાં, જે સત્ય મૂળથી જ ઢંકાયલું છે હેના ઉપર વળી બુદ્ધિવાદે એટલા બધા નવા પડદા અજાણતાં સત્યને ખુલ્લું ફરવાના પ્રયત્ન કરવા જતાં–નાખી દીધા છે કે આજે આખી દુનિયાનું સાહિત્ય વાંચીએ તે પણ સત્ય હાથ લાગે તેમ-તથી, ઉલટા ધણા · કાઠા ’– એમાં આપણે ચાઇ જઇએ અને ગુંગળાઇ ભરીએ-એવું વિટ કામ ખની ગયું છે! આ ગભરાટ મ્હે. ઘણીવાર અનુભવ્યા છે અને એણે ઘણીવાર મ્હારી આંખેામાંથી અશ્રુવહેવડાવ્યાં છે. મ્હને આજનું માલુસ યાજન—માપાત્ર-અસહાય્ય-નિરાધાર લાગે છે અને કેટલીક ૩૯ મહાવીર ગાત્તમને મહાવીરે ઇ ભાષા શબ્દ) ના ઉપયાગ Page #54 -------------------------------------------------------------------------- ________________ . નહિતેચ્છુ. વખત મહારી એ સ્થિતિ માટે ખરેખર કંપારી છૂટે છે, સઘળી હિમત અને જીવનપિપાસા ઉડી જાય છે, સઘળી જમીન’ સુજલી અને પેલી “લાગે છે અને કોઈ પણ સ્થીર ભૂમિકા–પછી તે ભલે ગમે તેવી હેય-માટે તરણું છું-ફોકટ તરસું છું. કેઈ ગીની કૃપા માટે આખરે ઇચ્છા કરું છું, તે કઈ વખત “કૃપા એ પણ પાલી જમીન રહેવાનો ભાસ થાય છે તેથી એવી કૃપા મેળવવા પ્રયત્ન થઈ શિક્તો નથી.પ્રયત્ન ની પાછળ ઈચ્છા શક્તિ’ જોઈએ અને ઇચ્છાશક્તિ'' * સમૂર્ણ શ્રદ્ધા-અંધ શ્રદ્ધામાંથી જ જન્મે છે; એને બુદ્ધિશ્રદ્ધાની હરીફ છે આ કખ કેની પાસે રડવું? રડવું અને કોઈની સહાનુભૂતિ ઇરછવી એ પણ નિર્માલ્યતા છે એવું ભાન થતાં વળી એ દીલાસો મેળવવાની સાકયતા પણ હવામાં ઉડી જાય છે! આ મહા હૃદયવેધક દશા–આ અંધારી કોટડીમાં કોઈ જોઈ ન શકે અને કોઇને જેવા ન દેવું એવી હઠપૂર્વક ભાંગવાતી તીવ્ર વેદનાવાળી દશા–કહાં સુધી રહેશે, શા. માટે એ દશા આવી હશે, કયા “મૂળમાંથી અને ક્યા ભૂખ” માં જવા માટે, અને એ દશાને જોગવી લેવી કે બલાત્કારે તેને ત્યાગ કરઃ આ પ્રશ્ન પણ મુંઝાવી મારે એવા છે. એક ક્ષણે ઇરછું છું કે બુદ્ધિવાદ-વિચારક દશા–મહને ન પ્રાપ્ત થઈ હોત તો હું પોતાને ભાગ્યશાળી માનત; બીજી ક્ષણે બુદ્ધિ કહે છે કે એ હારી ઇચ્છાની બાબત જ નહતીહારે શું હું પરતંત્ર છે ? સ્વતંત્ર નહિ જ જે સહજ આભાસ થાય છે કે પરતંત્રતા અને સ્વતંત્રતા એ ભેદ જ બુદ્ધિએ આપ્યા છે: “હું” માં તે છે જ નહિ. ગમે તે હે, હારે ‘સમય આવશે ત્યાહારે હમજાશેઃ ચાહે ખત્તાં અને કષ્ટ સહવાને રસ્તે છે તો કોઈ ભેગીના દીર્ધ સમાગમથી હમજાશે હારે જોઈ લેવાશે. (અહીં વળી કાળ ની તાબેદારી!) ત્યહાં સુધી હવાઈ ગાડું ચલાવ્યું જવું !–Concepts અને pereptsમાં મુસાફરી કર્યા કરવી. મહારા. Concepts અને perceptsને મહારી ભાષામાં ઉતારી જનસમાજ સમક્ષ રજુ કરું છું તેમ બીજાના Concepts અને percepts. તેઓની ભાષામાં તેઓએ રજુ કર્યા હોય અને મારા સંબંધમાં આવતા વાચકો સમક્ષ રજુ કરવા જેવા મહને તે જણાતા હોય તે આ પત્રમાં હેને ઉતારે કરું છું. “વિચાર-વિવિધતા” એવા મથાળા, નીચે બીજાના વિચારે ચુંટી ચુંટીને આપવામાં આવશે, એવી ઈચ્છાથી કે કોઈને કાંઈ અને કોઇને કાંઇ વિચાર પોતાની પ્રકૃતિને અનાળ જશે અને તેથી તે તેને વધારે સહાયક થઇ પડશે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વિચાર–વિવિ તા. ક > મ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, “ તમામ ’ સિદ્ધાન્ત, તમામ વાટ, તમામ Theories, તમામ formulre, તમામ ભા ન્યતાઓ, તમામ ધર્મો જે કાઇ કહેવામાં કે લખવામાં આવ્યા છે, જે કાંઇ હવે પછી કહેવા કે લખવામાં આવશે અને જે કાંઇ કી ૩ખી શકાય તે સર્વ માત્ર અવ્યાબાધ સત્ય નાં પ્રતિબિંબે જ હાઇ શકે અને તે પૈકીના કાઇ એકને એકાંત સત્ય કે એમાંત ખ સત્ય કહી શકાય નહિ. વિચારક માત્ર એક interpreter ( અથ કરનાર, ભાષાન્તર કરનાર, એક. સ્થાનેથી ખીજે સ્થાને લઇ જનાર ) અથવા Valuer ( કિમત આંકનાર ) છે, અને તે પેાતાની બુદ્ધિ રૂપી સેટી ઉપર કસીને દરેક ચીજની કિમત આંકે છે માટે દરેક સિદ્ધાન્ત, માણસ ( એટલે કે કિમત આંકનાર ) ની બુદ્ધિ ( એટલે કૅસેટી ) તે સાચા કે ખાટા લાગે છે. અમુક સેટીને સાચી માની લખનેજ કિમત આંકવાનુ કામ મનુષ્ય કરે છે અને તેથી દરેક કિસ્મત' ( = દરેક અભિપ્રાયપરીક્ષા ) · સેટી” ના પથ્થરની દૃષ્ટિએ જ સાચી ક જૂઠી છે—નહિ કે નિશ્ચયથ સાચી ’કે “ જૂહી ’. દરેક માન્યતા અપૂર્ણ છે, અને દરેકમાં સત્ય* નું પ્રતિબિંબ અવશ્ય છે, જો કે તે સાથેજ એ પણ ધ્યાનમાં રહેવું જોઇએ કે દરેકમાં અસત્ય પણ છે જ. કહેગાનુ તાત્પર્ય કે વિચારવિવિધતાનાં મથાળા નીચે જો કાંઇ વિચારા પાતાને પરિચિત વિચા રાથી જૂદા પડતા જોવામાં આવે તે! એથી વાંચનારે પોતાના હૃદયન ખળભળાવી નાખવાની જરૂર નથી, તેમજ એ વિચાર લખનાર ઉપર ખુરા આશય’ તું આરેાપણુ કરવાની પણ જરૂર નથી. હિતેશ્રુ' માં જે કાંઇ લખવામાં આવે છે તે કાઇ એક મત કે અમુક ધર્મ પથ કે સિદ્ધાંતને પશ્ન કરવા માટે કે કાઇ અમુક વ્યક્તિ કે પથને દિવિજય કરવા માટે લખાતું નથો : જડેના સદા સા અને સર્વથા દિગ્વિજય જ છે અને રહેશે એવા અકથ્ય પરમ સત્યની શોધ કરવાના જ આ પત્રના અને આ લખનારના આશય છે, અને એ શેાધના કામમાં તે પેતાના અને બીજા દરેકના વિચારી (Concepts & percepts) ને વળાવા’ તરીકે જ વાપરે છે. કલ્પના કરે કે પદ્મ સત્ય એ આ ભ્રખનારથી હાર માઇલ દૂર ઉભેલું એવું મંદીર છે. ટ્ઠાં પહાંચવાના રસ્તા ભૂલભૂલામણુ તેમજ ભયંકર છે તેથી ‘વળાવા” વગર-ત ચાલશે જ નહિ, હું જ્હાં ઉભા હાંથી એક ‘વળાવે ’ (એક Concept–વિચાર-માન્યતા લઇશ કે • E . . Page #56 -------------------------------------------------------------------------- ________________ અહિતિષ્ણુ ઘણુમાં ઘણું પચીસ માઈલ સુધી મહને દેરી જશે અને પછી અટકી પડશે. તે પછીના માગ થી તે પરિચિત નથી. હાથી બીજે ભમીએ વળાવ-Concept–મ્હારે લેવો જ પડશે. તે બીજા ભમીઆની સાથેમુસાફરી શરૂ કરી તે વખતે-તે વખતની હારી “સ્થિતિ ના દષ્ટિ બિંદુથી હું એમ કહી શકું કે પહેલો વળાવ નકામો છે. પરંતુ બીજા પચીસ માઈલ “ચાલ્યા પછી આ બીજે વળાવે પણ નકામે જ થઈ પડે છે? (વસ્તુતઃ તે કામનેએ નથી અને નકામેએ નથી. દુહારી સ્થિતિના ધોરણે એક વખત હું એને કામને અને બીજે વખતે નકામે “મા ” હતો. આ માન્યતા * અથીર છે એ તે હવે ખુલ્લું હમજાશે. પણ એ અસ્થીર–બદલાતી. માન્યતા કે Concept એ જીવનની જરૂરીઆત છે-વિકાસક્રમની • આવશ્યકતા છે.) આ પ્રમાણે ૪૦ વળાવા બદલું વ્હારે જ પરમ સત્યના મંદીરે પહોંચી શકું. અહીં બહુ કાળજીપૂર્વક નોંધવું જોઈએ છે કે, (૧) પહેલો જ વળાવો (Concept) અગર પહેલા ૧૦ સળાવા હુને પરમ સત્યતા મંદિરના દરવાજે ન પહોંચાડી શકયા એટલા પરથી જે હું “વળાવા ધૂર્ત છે અગર જૂઠા છે એમ કહી એમના પર ગુસ્સો કરું અગર “પરમ સત્યનું મંદીર ” એવી કોઈ ચીજ હયાતી જ ધરાવતી નથી એવો નિર્ણય બાંધી લઈ અત્યાર સુધી “વળાવામાં રાખેલી શ્રદ્ધા માટે પોતાને ઠપકો આપી આત્મકલેષ કરૂં, તોજો કે તેમ કરતાં મહેને રોકનાર કેઈ નથી પરંતુનુકસાન હુને જ છે; હારા માટે તે ખરેખર એ મંદીર નથી જ, મતલબ કે દરેક “વળા' (Concept) સત્યના મંદીરના પાત્રીને અમુક જ હદ સુધી લઈ જઈ શકે છે, તે છતાં એનો ખપ તો કરવો જ પડશે. વળાવા “ખોટા” છે એમ કહીને બેસી રહેવાથી બહારું હિત થવાનું નથી. (૨) કેટલીક વખત કોઈ વળાવે “ચાકરઆ પણ લઈ જશે અને ભમાવશે, એમ પણ બનશે. વળાવાની દાનતની સચ્ચાઈને તેમજ માહતીને આપણને પ્રથમથી કાંઈ અનુભવ ન જ હોઈ શકે. હેની દાનત સાચી હતી કે બેટી, તેમજ હેની માહીતી ખરી હતી કે બે ટી, હેને નિર્ણય તો પાછળથી જ થઈ શકે છે. શરૂઆતમાં તો પહેલો વળા બીજ વળાવાની ભલામણું કરે એ ઉપર જ આધાર રાખ જ પડે. વસ્તુસ્થિતિ જ એવી છે ( “એક ભાવના મનુષ્યને બીજી ભાવનાની હદમાં લાવી મૂકે, અને પછી બીજી ભાવના Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧) સત્યાથીઓના વ્ય. Conceptમાં પ્રયાણ થાય. ) એ વળાવા (Concept)ને જ્યાં સુધી આપણે અનુસરીએ ત્યહાં સુધી તે એની સચ્ચાઈ તેમજ માહિતી બને તોમાં સંપૂર્ણ શ્રદ્ધા [ આંખ બંધ કરીને હેની પાછળ જવા જેટલી હદની શ્રદ્ધા રાખવી જ જોઇશે. નહિ તો શંકાશીલતાને લીધે ઉગ થશે અને ઉદંગને લીધે મુસાફરીમાં આવતા સુંદર દશ્યો (વિવિધ અવલોકને અને અનુભવોને લાભ આપણે ગુમાવીશું. આટલી પ્રસ્તાવના વડે વાચકને “સાવધાન બનાવ્યા પછી હવે ભિન્ન ભિન્ન “વળાવા” (Concepts) ની પાછળ ચાલનારા ભિજ ભિન્ન યાત્રીઓએ પિતાના જે અનુભવ કાગળ પર ઉતાર્યા છે તે રજુ કરીશ. વા. મો. શાહ , (3) સત્યાર્થીમોનાં વન્ય. સદય” માસિક પત્રમાં હેના દિગમ્બર જૈન સમ્પાદક હિંદી ભાષામાં એક લેખ, ઉપરના મથાળાથી, લખે છે, જેમાંના કેટલાક ભાગનું અક્ષરસઃ ભાષાન્તર આ નીચે આપ્યું છે – (૧) જિનેન્દ્રપૂજાની સમાપ્તિમાં વિસર્જનને લેક બેલવામાં આવે છે તે આ છેઃ ૩Eતા જે પુરા સેવા, ઢષમા ચાक्रमम् । ते मयाऽभ्यर्चिता भक्त्या, सर्वे यान्तु यथास्थितिम् ॥ અર્થ : જે દેને મહે પ્રથમ આમંચ્યા અને જેમણે યથાક્રમ પિતાને હિસ્સો પ્રાપ્ત કર્યો, તેઓની હારા વડે ભક્તિપૂર્વક પૂજા થઈ ચૂકી, તેઓ હવે યથાસ્થિતિ પધારી જાય ! ...આથી સાફ પ્રગટ થાય છે કે, જેનો પિતાના દેવને જે કાંઈ દ્રવ્ય ચઢાવે છે હેને ભાગ તે તે દેવાને મળે છે અને તે તેઓના ભેગવવામાં પણ આવે છે એવું જૈનો માને છે. આ વાત જૈન ધર્મના સિદ્ધાન્તથી બીલકુલ પતિકુલ છે.........આ પૂજનવિધિ જૈનોએ યજ્ઞ કરનારા બ્રાહ્મણેમાંથી લીધી છે...કોઈ જેનો કહે છે કે, જે જિનેન્દ્ર દેવની પૂજાથી કર્મ કમાય છે અને મુક્તિ મળે છે અને જે જિનેન્દ્રદેવ આત્યંતિક અક્ષય સુખ આપી શકે છે તે દેવ શું અમારે લૌકિક મનોરથ પૂર્ણ ન કરી શકે? આ દલીલપરથી પણ નિર્વિવાદ એવું ફલિત થાય છે કે, આધુનિક જેનો પોતાના સિદ્ધાન્તોમાં અહંત અને સિદ્ધ રાગ Page #58 -------------------------------------------------------------------------- ________________ * જનહિતે દેષરીત હેવાનું અને અકર્તા હોવાનું ગમે તેમ બેલે પણ પિતાની અનેક કિયાઓ, ઉપાસના અને પ્રાર્થનાઓમાં તો પોતાના દેવને કર્તા, રાગી અને ભક્તિના મને રથ પૂર્ણ કરનાર તરીકે માને છે, અને એવી શ્રદ્ધાથી જ લાખો જેનો પૂજા, તીર્થયાત્રા વગેરે કરે-કરાવે છે. છેલ્લા મહાયુદ્ધ વખતે જેનોએ પિતાનાં મંદિરમાં પૂજા કરી હતી અને મૂખ તેમજ 'પંડિત સર્વ કેઈએ જાહેર કર્યું હતું કે હું ભગવન! અમારા બાદશાહને છતાડજો! ” એવી અમે શ્રી જિને દેવ પ્રત્યે પ્રાર્થના કરી છે.” હવે કહે કે જે અંતરંગમાં એવી શ્રદ્ધા હતી કે ભગવાન કોઇને જીતાડવા-હરાવવાનું કામ કરી આ પતા નથી તો પ્રાર્થના જ કેમ કરતે ? ઉદાહરણ તરીકે આવા તે અનેક દાખલા, સ્તોત્ર, પાઠ વગેરે અમે રજુ કરી શકીએ તેમ છીએ, જેથી વિદિત થશે કે પોતાના ઈષ્ટ દેવને કર્તા હર્તા માન્યા વગર જૈન પ્રજાનું કામ ચાલ્યું નથી........ ....... મૂર્તિપૂજા ગમે તે સમયે અને ગમે તે “નીતિ” થી જૈનાચાર્યોએ ચલાવી હોય અને હિંદુઓના સઘળાં યજ્ઞવિધાનનાં રૂપ જૈન આકારમાં ગ્રહણ કરી લીધાં હૈય, પરંતુ એ તે ખરું કે એ મોક્ષમાર્ગથી સેંકડો ગાઉ દૂર લઈ જનારી ચીજ છે અને જેમ જેમ હેને અધિક પ્રચાર થયો છે તથા “ વ્યવહાર રક્ષા” ના નામથી એના ઉપર જેમ જેમ વધારે જોર દેવામાં આવ્યું છે તેમ તેમ સમાજ ધર્મધ્યાનથી, તત્વ ચિત્વનથી, સ્વાવલંબનથી અને કર્મવિચારથી શન્ય અને પતિત ચત ગયો છે. હવે તે આ રૂઢિના ખેલ માત્ર છે. બિઅપ્રતિષ્ઠાના ઉત્સવ એ જ્ઞાનશુન્ય નરનારીઓને મેળા તમાશા છે. મૂર્તિ પૂજાના મહત્વ પર વ્યાખ્યાન આપવાં એ લોકિક પ્રતિષ્ઠા ઉત્સવોની આગ ચેતાવવા જેવું કામ છે, કે જે આગમાં સમાજની શકિત ભસ્મ થાય છે. જો કે દિગમ્બર જૈનોમાં આ સિવાય લેક્સગ્રહનો કોઈ નિશ્ચિત ઉપાય નથી, તો પણ મોક્ષભાવનાપ્રચારકોએ સમાજનું ધ્યાન મૂર્તિપૂજા તરફથી ખેંચી લેવાના ઉપાય જરૂર કરવા ઘટે છે અને લેને એવી પ્રેરણું કરવી ઘટે છે કે એવી પૂજાને બદલે મંદિરમાં તત્વચર્ચા, સામાયિક તથા ગુણસ્થાનવિચારભાવનાને અભ્યાસ અરે, વ્યર્થ સામગ્રી વગેરે લઈને અને વીતરાગને સરાગી બનાવનારી પૂછો બોલીને ઉચ્ચાત્મવિકાશથી વિમુખ ન બનો. હવે તો આ મંદિરને શુદ્ધ મોક્ષ જ્ઞાનાલય અને ચારિત્રના સ્થાન બનાવવા જોઈએ છે. કેટલાંક શહેર અને ગામમાં એટલા બધાં મંદિરો અને પ્રતિ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૧) સત્યાર્થીઓના કબ પ્રબન્ધકા અને બટ્ટાર માગે છે કે જેટલી ચ્હાં જૈનોની પેાતાની રણુ સંખ્યા નથી. તે મૂત્તિઓ, એમજ, પત્થરના ટુકડા માક પડી રહી છે. કાઇ કા સ્થળે તેા ઝાડુ દેનાર પણ નથી, જાનવરના આવાસ છે. ભલા આવી ઢાથી શું લાભ છે ? ગૈાબદરીમાં સેાના ચાંદી અને હીરા પન્નાની પ્રતિમાનાં દન કર્યાં. તા શું કૃતકૃત્ય થઇ ગયા? શું સ્ફટિક મણિતી 2 પ્રતિમાનાં ક્રાંઇ વિશેષતા છે કે જેથી ત્હાંના કાની ખુશામત કરવી પડે અને વ્યર્થ રૂપિયા ઉડાડવામાં આવે ? હાં, બચ્ચાંઓ અને ખેલાડી મગજોને માટે એ રમકડાં છે, મનાર જન કરે છે. અનેથાડા સમય આશ્ચર્ય’ની લાગણી રહેવા પામે છે, પછી કાંઇ નહિ. એ પ્રતિમાઓના સ્વામી' તેા એની જરા પણ પરવા નથી કરતા. અમને તા એમ સમજાય છે કે જ્હાં જ્હાં જરૂરથી વધારે મંદિર અથવા પ્રતિમા છે šાં šાંથી તે પ્રતિમાએ તીર્થાંમાં લ નવી અને બાકીનાં મંદિરને પાઠશાળા, ધર્મશાલા, પબ્લિક પુસ્તકાલય અથવા ઇપીતાલના રૂપમાં ફેરવી નાખવાં ભલે અમારૂં આ થન લાકાને કડવું લાગશે, અને અનાની લેાકે એમ કરવા તૈયાર નહિ થાય એ પણ અમે જાણીએ છીએ, તથાપિ સત્યાર્થીઓને ઉપદેશ તા જરૂર દેવા જ જોઇએ છે, જે લેાકાને પેાતાના પૂર્વજોની સમ્પત્તિ બચાવવાની સાચી ઉત્કંઠા હૈાય, જે આગળ-પાછળના વિચાર કરી શકે છે, જે કાળની ગતિથી વાકેક છે, તેઓએ અમે ઉપર કહ્યું તેવા પરિવ ર્જનમાં અગ્રેસર થવું જોઇએ છે. જૈનેાના હારા મંદિશ એમ પરમાં છે, તે સર્વના જીર્ણોદ્ધાર થવા કાઈ રીતે શક્ય નથી તેમજ સુનિ નથી. એટલું ખર્ચે કાણ કરી શકવાનું હતું ? સૈા પાત પોતાના નામને માટે મરી પડે છે; કદાચ એચાર મદિરાના જિર્ણો દ્વાર થઈ પણુ જાય તેથી શું થયું ? આખા ભારતનાં મંદિરાની યાદી રાવે તે આંખ ખુલી જાય. ચાલુ મરામત વગર મકાન ટુટે—કુટ એ દેખીતું છે. એને હવે જૈનોના નામથી પબ્લીક સંસ્થાઆમાં ફેરવી નાખવામાં આવે તા સરકારની પણ મદદ મળે અને ગ્રામવાસી જૈનેતર લેક પણ સહાયતા આપે. જૈનોની સાચી પ્રભાવના એ જ છે; બાકી તા પ્રકૃતિ-વિકાશ તા પેાતાની ગત છેડનાર નથી જ ! એક વખત એવા આવશે કે જ્યારે એ લાખા રૂપિયાનાં મંદિર જમીનમાં મળી જશે અને એમ કહેનાર પણ કાઈ નહિ હાય કે અહીં જૈનોનાં મંદિર હતાં ! - (૨) ભારતની પ્રજા—અને પાસ કરીને જૈન પામ્સે ત્યા Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. 1 ગીઓ અર્થાત સાધુઓને જ ઉપદેશ માનવાની ટેવ પડી ગઈ છે. તેથી સભા. સંસાઈટી વગેરે ગૃહસ્થમંડળના ઉપદેશથી પારમાર્થિક ઉન્નતિ થવી મુશ્કેલ થઈ પડી છે. પારમાર્થિક ઉન્નતિની વાત તો દૂર રહી પણ લૌકિક સુધારણું પણ અશક્ય છે. ગૃહસ્થનું સાંભળે છે, જ કાણું? ખેદની વાત છે કે દિગમ્બરમાં તે સાધુ-સાધ્વી જ નથી અને તેથી ઉપદેશ અને મોક્ષમાર્ગને પ્રાયઃ અભાવ જ થયો છે. જે કે એકાદ બે અલક-સુલક છે ખરા, પણ હેમાં કોઈ અજ્ઞાની અને કોઈ ઠગ હોવાથી માત્ર સમાજના પતનના કારણ રૂપ જ છે. બતાવે કે એક કે બ્રહ્મચારીએ શા માટે પોતાના નામથી સંસ્થા બોલાવવી જોઈએ? શા માટે પંચાયતમાં પક્ષ પડાવી હર્ષિત થવું જોઈએ? આવી તો અનેક વાત છે. જે પોતાની શક્તિનો તપની અગ્નિમાં સ્વપરકલ્યાણાર્થે હેમ કરી ચૂક્યા છે તે જ “લપેધન ” * છે અને તે જ સાચે જૈન સમાજસુધારક થઈ શકે તે કદાપિ, ભૂલ પણ કરી બેસશે, પરંતુ ભૂલ આપોઆપ એક દિવસ સુધરશે. શું દિગમ્બરોમાં આવા મહાત્મા છે? આજકાલે જે કાંઈ કામ ધર્મના નામથી થાય છે તે એવાં થાય છે કે જેથી બહુ તે પુણ્યબંધ થાય અને તે પણ વિશુદ્ધ નહિ પરંતુ પાપાનુબંધી પુણ્ય ! એથી અસુક સમય માટે ખ્યાતિ રૂપી લાભ ઇચ્છાય છે. પ્રત્યેક સંસ્થા, સભા, આશ્રમની અનેકાંત મેક્ષમાર્ગની કસોટીએ કિમત કરે તો જણાશે કે હાલની પારમાર્થિક સંસ્થાઓ પણ લૈકિક ભાવથી જ - ઉત્પન્ન થઈ છે. મેક્ષમાર્ગને આજે કોઈ નેતા રહ્યા નથી; લકિક ઢંગ પૂજા જ લેવામાં આવે છે. શું ત્યાગી અને શું દાની, જનસમાજને પિતાની સાથે લઈને મોક્ષમાર્ગથી વિપરીત સંસારબંધનમાં જ જકડાતા જાય છે. આ લખનારને ટાક્ષ ભાવથી લખવાનું કંઈ કારણ નથી. સત્યાગ્રહીએ પિતે વિચારવું જોઈએ કે કેવા પ્રકારના ત્રત, તપ, ત્યાગ અને દાનથી આત્મોત્સર્ગ અને મેક્ષ થઈ શકે. બીજી તરફ શ્વેતામ્બર સાધુઓની દશા પર દષ્ટિ નાખીએ છીએ તો ત્યાં પણ ઢમઢેલ ને માંહે પિલ જેવી વાત છે. શ્વેતામ્બર - માજની કોન્ફરન્સ, સભા, સેસાઇટીઓમાં દિગમ્બરોથી પણ અધિક ઢોંગ અને વ્યર્થ આડંબર ભર્યા પડયા છે. એ સંસ્થાઓના કાર્યમાં પાપાનુબંધી પુણ્ય છે, કારણ કે હેમાં પિતપનાના પથ, કચ્છ અને લિંગને આગ્રહ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે અને તીવ્ર કષાયની - ભેખડ હોય છે. વેતામ્બર સમાજ પર ગૃહસ્થ ઉપદેશક વા નેતાની Page #61 -------------------------------------------------------------------------- ________________ - (૧) સત્યાથીઓ. કર્તવ્ય. * અસર તો લેશ માત્ર પડતી નથી; હે સાધુવર્ગ ખેંચે છે ત્યહાં સમાજ દેરાય છે. તેથી તે સમાજની દરેક સંસ્થા૫ર સાધુઓનું પ્રબળ ચક્ર રહે છે. મજા તે એ છે કે સાધુ પણ આચાર્ય પદવી, પ્રતિષ્ઠા આદિની સુધાને વશ થઈ એકબીજાના વિરોધી બને છે.આ સાધુ મહારાજાઓએ વાસ્તવિક મેક્ષ માર્ગથી પ્રતિકૂલ, લિગ વેશ. –મુહપતિ–પંથ-સમાચારી ઇત્યાદિને આધીન થઈ સાધુત્વની ભાવનાને કેદ કરી છે. લાખો ભોળા નરનારીઓને એમણ ભૂલાવામાં નાખ્યE: છે અને એમને સહમજાવી દીધું છે કે એમના શિષ્ય યા વેલાનુગા-- મી થવા વગર મેક્ષ છે જ નહિ. આથી શ્વેતામ્બર સમાજની : આજે જે મોક્ષભાવશન્ય દશા થઈ છે તથા હેમના સાધુ મુનિરાજે. વેષને વ્યાપારી બજાર જે રીતે ચલાવી રહ્યા છે હેનું વર્ણન કરતા બહુ દુઃખ થાય છે. હવે એવા જ્ઞાનીઓના ઉદ્યમની જરૂર છે કે જેઓ સમાજને જાગ્રત કરી હમજાવે કે વેષ વગર પણ સાધુતા હોઈ શકે છે, ગૃહસ્થ, પણ સાધુવૃત્તિથી મુક્તિ મેળવી શકે છે, માત્ર વેશ અને મુંડન એ કાંઇ સાધુતાનાં ખરાં ચિન્હ નથી, અને સા--- ધુનાં વચન વગરવિચાર્યું સત્ય જ માની લેવાની જરૂર નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે, શ્વેતામ્બર સમાજમાં “ વિચારક” અને ‘પરીક્ષક” પાકવા જોઈએ છે અને સાધુઓ તથા યતિઓની અ~ સીમ સત્તા૫ર અને પાત્રાપાત્ર વિચાર્યા વગર થતી માનપૂજા પર અં- કુશ મૂકવો જોઈએ છે. સાધુઓ ઉપરની અંધશ્રદ્ધાથી જ આજે સભ્ય પણ અશક્ય થઈ પડે છે, તે પછી મેક્ષ જેવી હેટી -- તનું તો પૂછવું જ શું? સત્યાર્થીઓ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે આ સંજોગોમાં પિ-- તાના જ આત્મકલ્યાણ માટે અનેકાંત તત્ત્વવિચારણની જાગૃતિ કરીને તે અનુસાર મન-વચન-કાયાની ચર્ચા કરવી જોઈએ. એમ થવા. માટે પ્રથમ તે પ્રચલિત રૂઢિ ની બેડીમાંથી પિતાના મનને મુક્ત કરવું જોઈએ. સમાજમાં મનાતી માન્યતાઓ અને સમાજમાં થતી ક્રિયાઓ ઉપરને “મોહ” છેડવો જોઈએ. પિતા તરફ વફાદારી. અર્થાત્ શુદ્ધ કરાયેલું મન શરૂઆતમાં જ જોઈએ. ખ્યાતિ, લાભ, પૂજ, જય-પરાજય-ઇત્યાદિ દષ્ટિબિંદુને તિલાંજલિ આપવી જોઇએ. વસ્તુસ્વભાવને વિચાર અને પરીક્ષાપ્રધાનતા તરફ ઝુકવું જોઈએ .. એથી મન-વચન-કાર્યની સત્યરૂપ નિષ્કામ ચર્ય થશે અને તેથી એક પ્રકારનું સ્વાભાવિક પરમ બલ પેદા થવા પામશે, જેની અસર . Page #62 -------------------------------------------------------------------------- ________________ * જનહિત છુ સમાજપર પણ આપોઆપ પડશે. આવા થોડાએક સત્યાર્થીઓ શ્વેતામ્બર તેમજ ગિઅર બન્ને વર્ગમાંના એકઠા મળીને એક સત્યાથી મંડળ” રચે એ ઇરછવા જોગ છે. એમાં ગૃહસ્થ તેમજ ત્યાગી બને શામિલ થઈ શકે. એવા મંડળમાં જોડાવા ઈચ્છનાર બંધુઓ પ્રત્યે થોડીક સૂચનાઓ કરવી અસ્થાને નહિ ગણુય – | ( ) “ મહાર કુલધર્મ કે પંથ કે આમ્નાય તો સર્વથા - વિશુદ્ધ સત્ય છે અને બીજા સર્વ ધર્મપંથ-આમ્નાય મિથ્યા છે” એ ખ્યાલને સત્યાર્થીએ તે મગજથી દૂર જ રાખો. એથી ઉલટું એવા ખ્યાલથી મગજને ભરવું કે, કોઈ પણ મત, પંથ, આમ્નાય સત્ય અથવા મોક્ષમાર્ગથી ખાલી હોઈ શકે નહિ અને પ્રત્યેક મતપંથ-આમ્નાયમાં એકાન્ત વાદ અને હદનું મિશ્રણ પણ છે જ. આવા ખ્યાલથી મનને સાફ કરીને ત્યાથી એ દરરોજ એકાન્તમાં બેસીને પોતાના આત્મદેવની જ પ્રાર્થના કરવી કે, હે આત્મદેવ ! તું પરમ સત્ય છે. પિતાનું સ્વરૂપ પ્રકટ કર અને ચેતરફ સત્યની જોતિ ફેલાવ.” જેટલી દઢતાથી આ ભાવના દરરોજ ભાવવામાં આવશે તેટલી જલદીથી સત્યને પીછાનવાની અને અનુસરવાની શ ક્તિ ઉત્પન્ન થશે. એ જ અનેકાન્ત સમ્યકત્વ છે. એથી આગ્રહ, દેષ સર્વથા દૂર થાય છે અને સત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. • ( ૪ ) જે મૂર્તિપૂજન અને ભજન-પ્રાર્થના કરવાની ટેવ જ પડી ગઈ હોય તે હેને ધીમેધીમે કમી કરવી જોઈએ. આથી એમ પણ નહિ વિચારવું કે મૂર્તિપૂજન એકાન્ત પાપ છે. (જે બાલમતિ છે તથા પુણ્ય–પાપના વિચારોના હર્ષ–ભય રૂપ ઝૂલામાં ખૂલે છે, જે લોકિક દુઃખથી છૂટવાના કારણરૂપ કેઈ ઇષ્ટદેવને માને છે અને અદ્યાપિ સુધી મોક્ષભાવનું જેને ભાન થયું નથી, તેવાને માટે મૂર્તિપૂજા અવલંબન છે. સંભવ છે કે તે એક દિવસ મૂર્તિપૂજામાંથી છૂટીને આગળ વધે.) પરંતુ સત્યાથીને તે મૂર્તિપૂજા ઉલટી સંસારબંધનનું કારણ છે. યદિ મૂર્તિપૂજા વગર ચાલે જ નહિ અને મન એમાં જ રમ્યા કરતું હોય તે છેવટે એટલું તે કરવું જ કે, પૂજા સામગ્રી જેમ બને તેમ થોડી લેવી અને પૂજા વખતે બેરાબર એ જ ખ્યાલ કરો કે આ પૂજા હું હારી પોતાની કરે છું અને સ્તુતિ પણ હારી પિતાની કરું છું, હું હારા આત્માની જ પૂજા કરે છું, હું જ અહંત છું–તીર્થકર છું –પંચ પરમેષ્ટી છું, - આ મૂર્તિ તે પત્થર વા ધાતુની ચીજ છે, એને તો મહેં, મહારા Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્યાથીઓનાં કર્તવ્ય. ૪ “જાવથી પૂજ્ય બનાવી છે. એવી ભાવનાને પરિણામે મરિપૂજાથી દીલ હટી જશે અને સ્વાવલમ્બનને મહાવરે પડશે. કોઈ કઈ વખત પોતાના ઘરમાં જ અષ્ટ દ્રવ્ય વડે પોતે પિતાની પૂજા કરવી, આરતી, કરવી, પુષ્પાદિ ચડાવવાં અને ભાવના ભાવવી કે હું જ ત્રણ-લેખકને પૂજ્ય છું. આમ કરવાથી મૂર્તિપૂજાને આગ્રહ છૂટી જશે. પરતું સ્મરણમાં રાખવું કે કદાગ્રહ કે. વાતને ન થવા દેવો. મૂર્તિપૂજા તરફ ધૃણા ન ઉત્પન્ન થવા દેવી, () સત્યાર્થીએ કોઈપણ સાધુને વગર પરીક્ષા કર્યો સાધુ તરીકે માનવો ન જોઈએ—એને નમસ્કાર કરવા ન જોઈએ અને આહારાદિ સાધુ તરીકે દેવાં ન જોઈએ. એ જ વ્યક્તિ જે ગૃહસ્થ તરીકે આવે અને આહારાદિ માંગે તે ગૃહસ્થ તરીકે હેને સંતોષ એ ભૂષણ છે. પરીક્ષાની એક કસોટી એ છે કે જે અસાધુ જ હશે ? તો હૈને નમસ્કાર ન કરવાથી ખોટું લાગશે અને હેના ભાવ જણાઈ આવશે. (૧) જેઓને મૂર્તિપૂજા અને મૂર્તિ પૂજકો તરફ ધ થઈ ગયે હાય હેમણે એ દેશને દૂર કરવા માટે જ ઇરાદાપૂર્વક થોડા દિવસ મૂર્તિપૂજા કરવી, પણ કરવી તે એવી રીતે કે જેમ ઉપર કહેવાઈ ગયું છે. ધૃણું અને દેશની લાગણું મટી જાય એટલે પછી મૂર્તિપૂજા છોડી દેવી. યદિ સામાજિક બંધન તથા કુટુમ્બના કારણથી એ ન બની શકે તે મૂર્તિપૂજકોની પાસે બેસીને પિતાના અંતઃકરણમાં મૂર્તિના આસનની ભાવના ભાવવી, ધીમેધીમે સામ્ય ભાવ પેદા થવા પામે એટલે એ પણ છેડી દેવું. હરેક વ્યાવહારિક ક્રિયાને મોક્ષભાવની ચર્ચામાં ફેરવી નાખવાની શક્તિ આવી રીતે જ ઉત્પન્ન : થઈ શકે છે. ( ૪ ) સંસારી લોકો બાહ્ય આડંબરની તરફ જ ખેંચાય છે, એમને બાહ્ય વિભૂતિઓ જ રીઝવે છે. જેમની પાસે ધનાલત - ધિક હોય છે અથવા જેઓને ધનિકો પૂજ્ય કે માન્ય સમજે છે તેવા માણસોના અભિપ્રાય-વિચાર-માન્યતા–વર્તન સંસારી જીવને એટલે બહિરત્માઓને પ્રામાણિક લાગે છે. પરંતુ સત્યાથીએ એ અભિપ્રાયેને અનુસરવું ન જોઈએ. લોકો ભલે હજારોની સંખ્યામાં કોઈને પૂજે કે માન આપે, પણ સત્યથીએ પિત પાત્રાપાત્રની ખાત્રી કર્યા વગર કોઈને પ્રામાણિક ન માને જોઈએ. તેમ લોકો જેને Page #64 -------------------------------------------------------------------------- ________________ M^ ^^^ ^^^^ ૫૦ નહિત છુ. અપમાન આપે, જાતિ કે સંવથી બાતલ કરે હેને તિરસ્કાર કરવા. યોગ્ય માનવાની ભૂલ સત્યાથએ ન કરવી જોઈએ. . ( ૪ ) હેટ હેટા ગ્રંથો મહાગ્રે કરનારા, નહિ પચેલા ભજનની માફક અનેક ગ્રંથના વચનનું વમન કરનારા, લૌકિક પચાવમાંની “ઉપાધિ પ્રાપ્ત કરનારા, વ્યાકરણન્યાય-કાવ્યાદિ શિખેલો-એવાઓને કલેકે તે પંડિત માને છે અને વસ્તુસ્વરૂપન જ્ઞાતા, સત્યાર્થભાવીમેક્ષમાર્ગના જ્ઞાતા તરીકે પૂજે છે. સમાજ ઘણે ભાગે એવા ભ્રમમાં છે કે સંસ્કૃતપ્રાકૃત ભણેલાઓ જ ધર્મ અને સત્યજ્ઞાતા હોઈ શકે અને એઓ કરે એ જ પ્રામાણિક ગણવું જોઈએ ! વળી લેકે એમ પણ માને છે કે કઈ વાત હારે જ સાચી માની શકાય કે હારે હેની સાથે કોઈ પણ સંસ્કૃત “ ક” કેમાગધી “ગાથા’ ટાકી બતાવવામાં આવતી હોય! સત્યાર્થી એ આવી. જાતની ભ્રમણાથી દૂર રહેવું જોઈએ. સત્યાથીએ સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન ન મેળવ્યું હોય તે તેથી એમ કદાપિ ન માનવું કે સત્યજ્ઞાન, માટે પિતે નાલાયક છે. જે જે મહાત્માઓએ સત્ય પ્રાપ્ત કર્યું છે તેઓએ તે પ્રાપ્તિ કોઈ ખાસ શાસ્ત્રારા યા વિધાધારા કરી નથી, તેમ કોઈ બીજાના વાકયને પ્રમાણે માનવાથી એ પ્રાપ્તિ કરી નથી. સત્યનો “અનુભવ” પોતાના જ ઉદ્યોગથી થાય છે. એમાં નિમિત્ત કારણ કોઈ ગુરૂ પણ હાય એ જુદી વાત છે. પરંતુ એ ગુરૂમાં સં-- સ્કૃતાદિ જ્ઞાન હોવું જ જોઈએ એમ કાંઈ નથી. લૈકિક દૃષ્ટિએ જે મનુષ્ય મહાન મૂર્ખ ગણતા હોય એવા મનુષ્યમાં પણ સત્યાનુભવ એટલા સારા પ્રમાણમાં હોવો શક્ય છે કે જેનું વર્ણન ન થઈ શકે.. એવા ગુરૂનો સંયોગ સત્યાર્થીને આપોઆપ થઈ આવે છે. વળી ૫રાક્ષ સ્વાભાવિક ગુરૂધ્વનિ પણ હૃદયમંદિરમાથી કોઈ વખત નીકળી. આવે છે. માટે સત્યાર્થીએ લૈકિક પંડિત વા ન્યાયાચાર્યો, ન્યાયાભેનિધિઓ અને વાગડબરીઓની જાળમાં ફસાઈને પિતાને તુચ્છ. ન માનવો જોઈએ. ધ્યાનમાં રહે છે જે વિદ્યા વિવાદ માટે છે. હેમાં સત્ય અલ્પ જ હોઈ શકે. . ( 3 ) સત્યાર્થીએ પ્રથમ બીજાને ઉપદેશ ન દેતાં પિતે પિ-- તાના જ ઉપદેશક અને પિતાના જ સુધારક બનવું ઉચિત છે. વાદવિવાદમાં ન પડવું. પિતે કોઈ પ્રશ્ન કરે અગર બીજો કોઈ પિતાને કાંઈ પૂછે તે સત્ય શોધવાહમજવા અને હમજાવવાની દષ્ટિથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ સત્યાથી આનાં કર્તવ્ય. ૫૨ જ ખાલે, હારવા–જીતવાની દૃષ્ટિથી નહિ. અને તેટલે અંશે માન ભજવું ઉત્તમ છે. દેશકાળ જોઇને ખેલવું ચેોગ્ય લાગે તેા પેાતાને જે સત્યની પ્રતિતિ હાય તે જ કહેવું અને નિભ યતાથી કહેવું.એ વખતે હેતુ, પરિણામ, પ્રસંગ ઇત્યાદિના વિચાર અવશ્ય રાખવા. (૭) સત્યાર્થીએ દરેક મત-પથના સમ્મેલનામાં હાજર થતાં સંકેાચાવું નહિ. એ વની વ્યાવહારિક ક્રિયાએ ભલે ગમે તેવી હાય હેના તરફ્ ધૃણા ન રાખતાં સમતાના ગુન્નુ પાતાનામાં ખીલવવા જોઇએ અને જુગુપ્સા, દ્વેષ આદિ લાગણીઓ ઉપર અા રાખવાની શકિત કેળવવી જોઇએ. આથી સત્યની જાખી અવશ્ય થશે, એક આર પ્રકારના પ્રેમ જાગશે, હ્રદયમદિર એવું વિશાળ અ નશે કે એમાં હિંદુ, મુસલમાન, જૈન, માદ, ખ્રિસ્તી,અગ્નિપૂજક, મૂર્ત્તિપૂજક, શ્વેતામ્બર, દિગમ્બર, તેરાપંથી સના હૃદયમાં બિરા જતા શુદ્ધ દેવાધિદેવ મહાવીર પ્રગટ થશે. ખરી પૂજા એ જ છે. શ્રી મહાવીરના અનેકાન્ત ધર્મનું રહસ્ય વિશ્વપ્રેમ છે. ** * સમયેાગી અને ફીલસુ* શ્રી અરિષદા વેષના સહાધ્યાયી શ્રી રીચાર્ડ પાલ ( આ ’ પત્રના બેડી સમ્પાદક ) ( ફ્રેડરિક નિત્શેની શૈલિમાં, કેટલાંક દીવ્ય વચનામૃત-phorisms લખે છે, જેની વાનગી આ નીચે આપી છેઃ (૨) મનુષ્ય. હમે દેવોને કાં શેાધા ? દૈવી મનુષ્યા પોતે જ શું દેવો નથી ? સ્વર્ગના દેવો આ ભૂમિ પર આવતા નથી; પણ આ ભૂમિના મનુષ્યા સ્વગ સુધી પહાંચી શકે છે અને સ્વનું પણ માપ લઈ શકે છે! શું આ ભૂમિના દેવોની શક્તિ અને દૈવત્ર જેવું તેવું છે? પૃથ્વીથી ઉંચે અને પૃથ્વીથી નીચે શું છે તે આ ભૂમિ પરના દેવો જાણી શકે છે. પાતાને ઉંચે લઈ જવા માટે આ ભૂમિના દે વોને આ ભૂમિ છેાડવી પણ પડતી નથી ! અહે, એની શકિતના ખ્યાલ કાણુ કરી શકશે? સ્વર્ગના દેવોને મુક્તિ મેળવવા માટે આ ભૂમિ પર જ આવવું પડશે. મનુષ્ય જન્મ વગર મુક્તિ જ નથી. દેવોને જ્વેનું ભાન નથી, મનુષ્ય હૈમાં પારગત હૈાઇ શકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નહિતબુ. અને છતાં હમે સ્વર્ગના દેવો પાછળ ભૂલા ભમે છે? સઘળી “ઉંચી” અને સઘળી ‘નીચી’ ચીજોના સંગ્રહથી મનુષ્ય એક “ભેદભરી ચીજ” બન્યો છે. એમાં બંધુએ છે. એ આખું વિશ્વ છે. અને તે પરમ સત્યનું મંદિર છે. અને તે પરમ, સત્ય પણ છે. . - ઈશ્વરની માયારૂપ જે કદસ્ત (Nature) હેને કોઈ સ્વામી હોય તે તે મનુષ્ય જ છે; કારણ કે મનુષ્ય જ કુદરતને અને આ ત્માને પીછાની શકે છે. માણસ પોતે ઇશ્વર છે જે તે પરમ સત્યની સાથેને પિતાને 'તાર જોઈ અને જાળવી શકે છે, જે તે પિતાની મહત્તા (glory) અને ખાનદાની અને સૌંદર્ય અને શક્તિના ભાનથી વિભૂષિત હોય તો. મનુષ્યો વચ્ચે જ ઈશ્વર વસે છે ઈશ્વરને માણસ જાતમાં જ હૃઢ. દરેક જમાનામાં જનસમૂહ કરતાં આગળ વધેલી એવી એકાદ વ્યક્તિ અવશ્ય હોય છે, જે બે કાળને જોડનારી અને માણસ-મા.. સને જોડનારી “સોનેરી સાંકળ” હેાય છે, જે બે ટેકરીઓને જેડનારો પૂલ હોય છે. શું તે ઈશ્વર નથી? વિશ્વમાં એક જ મંદિર છે અને તે મંદિર બીજું કઈ નહિ, પણ મનુષ્યદેહ છે. હેનાથી વધારે પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી.. મનુષ્યભક્તિ એ ઈશ્વરભક્તિ છે. મનુષ્યદ્રોહ એ ઇશ્વરદ્રોહ છે. મનુષ્યની અંદર આખું વિશ્વ છે. વિશ્વની રચના પણ મનુષ્યદેહની બરાબર છે. વિશ્વનાં સઘળાં તો મનુષ્યની અંદર છે. આહા. * The Thinker will find that an attempt is made here to destroy the 'holiness' of God or the concept ef the 'other-world', and that the writer though superior to the average man of society finding it impossible to do without a concept for worship has had toʻcreatl' a concept of the "holiness of Man i. 1. madkind." He mirely substitutes one Idol-one God-for a worn-out Idol which his youthful energy revolts at. Ther are still many stages of concept-dovelopment and it must be noted here that Roal Ego has nothing to do with even the highest of these concepts. V. I. Shah. Page #67 -------------------------------------------------------------------------- ________________ સત્યાથીઓનાં કર્તવ્ય. આથી કઈ ચીજ વધારે દીવ્ય હોઈ શકે ? - એ દીવ્ય મંદિરની અવગણના ન કરો. એના તરફ બેદરકાર ન બનો. એના તરફ ધૃણા ન કરો. એને પીછાને, એનું સિંદ જોતાં શિખો, એની સેવા-ભક્તિ કરે. . - દેવેને નહિ પણ દેવોના દેવ રૂપે મનુષ્યને આહુતિ આપો! . મનુષ્ય એ આયનો છે, કે જેમાં આખા વિશ્વનું અને વિશ્વના - સ્વામીનું પ્રતિબિંબ પડે છે. તે (૨) હૃશ્ય. જહારે આપણે સઘળાં જ્ઞાનોને વટાવી જઈશું ત્યારે જ આ 'પણને જ્ઞાન થશે. હારે આપણે હમજ્યા હઈશું કે, કાર્ય-કારણ વચ્ચેની ભેદબુદ્ધિ (Reason) આપણને મદદગાર થઈ હતી, પણ તે જ તત્વ હવે આપણને આડખીલ રૂપ થઇ પડે તેવું છે. • જ્યારે આપણે સંકલ્પ (will) માત્રને વટાવી જઈશું ત્યારે જ આપણે શક્તિ પામીશું. યત્ન મદદગાર તત્વ હતું, પણ હવે તે જ તત્ત્વ આડખીલ રૂ૫ છે. હારે આપણે સુખોની પેલી પાર જઈશું હારે જ આપણે પરમ સુખ (= “આનંદ”) અનુભવીશું. ઈચ્છા મદદગાર હતી, ઇચ્છા જ હવે આડખીલ રૂપ છે. હારે આપણે પુરૂષની પેલી પાર જઈશું હારે જ આપણે પુરૂષ (પરમપુરૂષ=ઈશ્વર) થઈશું. “અહં' નું ભાન મદદગાર હતુ, હવે તે જ વિદ્ધરૂપ ગણાય. * લક્ષ્ય (goal) એ શબ્દથી શું સૂચિત થાય છે તે વિચારવું જ - ઈએ. માણસ પોતાના વિકાસના પ્રમાણમાં જે ઉંચામાં ઉંચી “ ભાવન" બાંધે તે હેનું “ લક્ષ્ય ” છે. ઈચ્છાશક્તિ (will ) ના કામઠાને ખેંચીને કલ્પનાના તીરને પોતાના સઘળા જોરથી ફેક્તાં તે તીરે હાં અટકે તે સ્થાન તે માણસનું લક્ષ્ય ” છે અને ત્યહાં પહોંચવા તે તલસે છે. એ સ્થાને પહોંચ્યા પછી એને તે લક્ષ્ય નથી માંગતો પણ ત્યાંથી ફરી તીર ફેકે છે અને નવું ” લક્ષ્ય ” બનાવે છે. પ્રગતિમાન-વિકસીત મનુષ્ય ને છે કે જહેનું લક્ષ્ય સ્થીર–એક જ નથી, પણ જે હમેશ એક લક્ષ્યને વટાવી બીજું લક્ષ્ય બનાવે છે. માણસની શ્રેષ્ઠ વ્યાખ્યા: માણસ એ છે કે જે - તે પોતાને વમતી છે.” તે નિત્ય નવા સ્વર્ગ, નિત્ય નવા મેક્ષ અને નિ - નવા ઇશ્વર જ છે--વા. એ. શાહ. Page #68 -------------------------------------------------------------------------- ________________ * જૈનહિત છું.. બુદ્ધિવાદને સ્થાને આતર પેરણુને ઉગવા દે. હારા આખા સ્વરૂપને પ્રકાશ બનવા દે. એ જ હારું લક્ષ્ય હે! યત્નને, આત્મશકિતના સ્વાભાવિક પ્રવાહના રૂપમાં બદલી નાખ. સ્વાભાવિક પ્રવાહ! .....શકિતનું આપોઆપ ઉભરાવું... વિના પ્રયત્ન થતી સ્વાભાવિક ગતિ...એ જ હારું લક્ષ્ય હો! છેજાનવર મટી જાનવરોના ટેળાને હાંકનાર-ભરવાડ-કૃષ્ણનેતા–Superman-સ્થા થા. એ જ હારું લક્ષ્ય હો! આ સઘળી અશક્યતાઓ, નહિ અનુભવાયેલી શક્યતાઓ માત્ર " છે. અશકયતાનું ભાન થવું એ પડદા પાછળ મહાન સ્થિતિઓના અસ્તિત્વતો પુરાવો છે. આજની અશકયતા આવતી કાલને અનુભવ છે. જે તું માણસ જાતને આગળ વધેલી જેવા ખુશી છે તે, સઘળા આગળથી બાંધી રાખેલા વિચારો અને ભાવનાઓને સે * મારી આગળ જા! વિચારને હારે માર પડે છે ત્યારે તે જાગે છે અને સૃષ્ટા (Creator) બને છે ! * નહિ તે તે યંત્રની માફક પુનરાવર્તનનું કામ કર્યું જાય છે અને હેને જ તે ખરું કાર્ય ખરી પ્રગતિ–સત્ય કર્મ–માનવાની ભૂલ કરે છે. જ મનુષ્યસૂર્યને માટે એક જ ગતિ બસ નથી. તેણે પોતાની ધરી પર ફરવું જોઈએ એટલું જ બસ નથી, પણ તે સાથે અવ્યાઆધ સત્ય અથવા પરમ પ્રકાશ રૂ૫ સૂર્યની આસપાસ પોતાના પંડને લઈને ફરવું જોઈએ. તું પહેલાં હારા અંતરાત્માના “ભાન ” વાળા થા; પછી વિ- ચાર કર, અને પછી કાર્ય કર.....સઘળા વિચાર એ બનતી દુનિયા છે........સધળાં કાર્ય એ વિચારનું સ્થૂલીકરણ છે. - વિચાર એ કાંઈ સત્ (હયાતી-“Being?) માટે આવ( શ્યક ચીજ નથી તેમજ સનું કારણ નથી; પણ વિચાર એ Becoming-ગતિ –જીદગી નું “સાધન”માત્ર છે. સમુદ્ર(“Being)માં ગુપ્ત રહેલી શકિત મેજા (Becoming-nife)ને ધકેલે છે, તે જ શકિત એ “વિચાર” છે. . - માણસે જે કાંઈ આજ સુધીમાં કર્યું છે હેનું પુનરાવર્તન • ગાંધીજી ધ્યાન આપશે ? “દયાળુ જીવડાઓ” પ્રત્યેક વિરોધાત્મક ૫ની હયાતીનું રહસ્ય હમજવા દરકાર કરશે કે ?–-વા. એ. we Page #69 -------------------------------------------------------------------------- ________________ સત્યાથી એનાં તે બ. ૫૫ કરવું એ કામ મહાપુરૂષનું નથી, પણ નવા અખતરા કરવા, નવ. ‘ પ્રદેશો જેવા નહિ સાંભળેલા ભેદના કોયડા ઉકેલવા-નવા અનુભવ અનુભવવા એ જ મહાપુરૂષના આનંદનો વિષય હવે જોઈએ. કાળ. - દ્રવ્ય, અવકાશ ( Space ), મન, બુદ્ધિ આ બધાં ક્ષેત્રો અને એભારે વિવિધ અખતરાની મજાઓ માટે હેની સેવામાં છે ! એવી કઈ નવીન ચીજ છે કે જે હજી સુધી આપણે નથી મેળવી અને મેળવવાની બાકી રહે છે? પ્રેમ, કારણું કે અત્યાર સુધી આપણે રાગ અને દ્વેષ જ મેળવી શક્યા છીએ અથવા બહુ તો બેદરકારી; જ્ઞાન, કારણ કે અત્યાર સુધી આપણે ભૂલે અને જ્ઞાનના પડછાયા (percepts અને concepts)માત્ર મેળવી શક્યા. છીએ; આનંદ, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર સુખ અને દુઃખનો કાદવ જ મેળવી શક્યા છીએ; શકિત, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર નિર્બળતા અને પ્રયત્ન અને “પરાજિત જય. જ મેળવી શકયા છીએ; જીવન, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ જ પામી શક્યા છીએ; એકતા, કારણ કે અત્યાર સુધી આપણે સ્કૂલ અને સૂક્ષ્મ દોમાં જ. રમ્યા છીએ. આ સર્વની શોધ અને પ્રાપ્તિ અને સંગ માટે જ સઘળા અખતરાના સાહસ કરવા યોગ્ય છે. એ જ માટે આ જીદગી છે: એની પ્રાપ્તિ એ જ ઈશ્વરત છે. (૪) નન સત્ય. '' શ્રી અરવિંદ ઘોષને એક યુપીઅન જિજ્ઞાસુ એક વિચારવા જે પ્રશ્ન પૂછે છે અને શ્રીયુત પોષ હેને સુંદર ખુલાસે કરે છે, તેમજ જે પ્રશ્ન ઉત્તર જૈન તત્વજ્ઞાનને પુષ્ટિકારક હાઈ તથા મહારા “નગ્ન સત્ય 'ને બચાવ કરનારા હેઈ આ નીચે હેનું ભાષાતર આપું છું. પ્રશ્ન-વિશ્વ દૃષ્ટિવાળા કેટલાક પુરૂષના સહવાસમાં આવતાં અને તેમાં દયા, દુખી તરફ સહાનુભૂતિ કે સહાય કરવાની જ, પરોપકાર વૃત્તિ ઓછી જણાઈ. આથી મને લાગે છે કે, વિશ્વદષ્ટિવાળું જીવન જીવવા કરતાં વ્યકિતત્વના જ ભાનવાળું સંચિત Page #70 -------------------------------------------------------------------------- ________________ નહિતર છું. - જીવન જીવવું વધારે ઈષ્ટ કાં ન ગણવું જોઈએ ? મહારા અભિપ્રાય Het oftand aad ( ( individual Consciousness) "જીવનારને બીજા ત દયા, સહાનુભૂતિ, પરોપકાર વૃત્તિ વિશેષપણે હોઈ શકે છે. કદાચ મારી ભૂલ પણ થતી હોય તો મહને સુધારશે. | શ્રી અરવિંદ બાબુને ઉત્તર –વિશ્વદષ્ટિવાળા પુરૂષમાંથી દયાનું તાવ જતું જ રહે છે એ નિશ્ચય બાંધવા પહેલાં ખાત્રી કરે કે, (૧) હમે જે"દાખલાઓ ઉપરથી “સિદ્ધાંત બાંધવા પ્રેરાયા તે દાખલાઓમાં તે તે મનુષ્ય ખરેખર વિશ્વદષ્ટિવાળા છે? અને - જે તેઓ ખરેખર વિશ્વદૃષ્ટિવાળા જ હોય તો (૨) શું તેઓ ખરે ખર જ દયા–પરોપકાર વૃત્તિથી શૂન્ય છે? (૩) દયા અને પરોપકાર વૃત્તિના અસ્તિત્વની પરીક્ષા માંહ્ય મદદથી જ થવી જોઈએ ? દય મદદ અને દસ્ય કોમળતા સિર્વાય બીજી રીતે પણ દયા અને મદદ હયાતી ધરાવી શકે નહિ શું? જે કોઈ માણસ દુનિયાના બીજા મનુષ્યોના સુખ-દુઃખ તરફ અંધ જ હોય તો તે વિશ્વદૃષ્ટિવાળો હોઇ શકે જ નહિ. એમ જ હોય તે હમજવું કે (૧) વ્યકિતગત શાન્તિ અને સ્વાથી સંતોષની કેદમાં રહેલી તે વ્યકિત છે, અગર તે, (૨) કોઈ વિશ્વવ્યાપક સસને લગતી ભાવના માત્ર-સિદ્ધાંત માત્ર-Universal prineple in its abstract form )માં રમનારો અને ભાવનાથી આગળ વધીને “કાર્ય” સુધી નહિ પહેચેલ એ તે મનુષ્ય છે. અલબત આ બધી સ્થિતિ પણ હેના આત્માના વિકાસ માટે જરૂરી શ્રેણિઓ છે. પણ તે કાંઈ વિશ્વદષ્ટિ ન જ કહેવાય. જે માણસ વિશ્વદૃષ્ટિવાળું જીવન નિર્વહે છે તે તે નિ:શક - આખા વિશ્વના જીવનને પોતાની બાથમાં લે છે, અને અહંભાવવાળી સ્થિતિમાંથી આગળ વધવા મથતી તમામ દુનીયા હેની દયાને વિજય બને છે. પણ દયાની આ મહાન વૃત્તિ કોઈ નિયમ તરીકે બાહ્ય લાગણીના ઉછાળામાં કે સક્રિય ઉદારતામાં જ દેખા દેવાને બંધાયેલી નથી. વિશ્વદષ્ટિની સઘળી પ્રકૃતિઓ અને સઘળાં સ્વરૂપને, આપણને પરિચિત હોય અગર આપણને પસંદ હોય અગર આપણને જરૂરી લાગતી હોય કે આકર્ષક લાગતી હોય એવી જ પ્રકૃતિ અને એવા જ સ્વરૂપ સાથે જકડી રાખવાની ભૂલ ન કરવી જોઈએ. સહન કરવાની શકિતના અભાવે જે “લાગણી” (emotion) Page #71 -------------------------------------------------------------------------- ________________ સત્યાર્થીઓનાં ન્ય. આપણને થાય છે તેવી લાગણી એ એક જ યાનું સ્વરૂપ છે એમ ન માનવુ જોઇએ. તેમજ અમુક વ્યકિતને અમુક દુઃખ વખતે તાત્કાલિક લાભ જે ચીજથી થાય તે ચીજ ફરવા ઢવાથી જ પરાપકાર ’ થાય છે. એમ પણ ન માની બેસવુ જોઇએ. . માણસ વ્યક્તિગત જીવન ભાગવે છે ત્યારે રહેની લાગણી એક પછી એક ભૂમિકામાં આગળ વધે છે. પ્રથમ તે પોતાના જ વિચાર કરે છે અને પેાતા સિવાયના તમામનાં સુખ-દુઃખ તરફ અંધ હાય છે એ સ્થિતિમાંથી આગળ વધીને તે, હેમને તે પેાતાના માનતા હેાય છે હેમનાં સુખ-દુ:ખમાં રસ લેતે થાય છે અને ખીજાએ તરફ્ બેદરકાર અને શત્રુ તરફ દ્વેષમય બને છે. એથીએ આગળ વધે છે ત્હારે વિશ્વદૃષ્ટિને લાયક બને છે. " પરન્તુ ખુદ યા અને પરાપકાર પણ પ્રથમ તેા સ્વામય જ હાય છે. એવાં કામેા અહં ” સાથે સંબંધ ધરાવતાં હેાય છે. (૧) દુ:ખનું દૃશ્ય જોવાથી જોનારના જ્ઞાનતંતુને પીડા થાય છે, તે પીડાથી ... લાગણી ' ઉત્પન્ન થાય છે, એટલે ‘ લાગણી ' ( emotion)થી પ્રેરાતી સહાય સ્વામાંથી પ્રગટેલી ગણાય, વ્યકિતગત દૃષ્ટિમાંથી જ હૈના જન્મ ગણાય—નહિ કે વિશ્વદૃષ્ટિમાંથી; (૨) ખીજા તરફ આપણે ભલાઈ કરીએ તેથી ખીજાએ આપણે માટે સારૂં લે એ આપણને ‘ પ્રિય ’ લાગે છે તેથી પણ દયા કે પરાપકારનું કાર્ય થાય છે અને તે કાંઇ વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૩) આપણી ઉદારતા કે ભલાઈ માટે આપણુને પોતાના દીલમાં હુ થાય છે તેથી પણ એવું કૃત્ય કરાય છે, જે વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૪) સજોગાવશ થઇને અગર આપણી પ્રકૃતિને વશ થઈને કેટલીક - વખત ભલાઇ કર્યાં વગર ચાલતું જ નથી—ભલાઇ કે યા કરવી. જ પડે છે, એ કાંઇ વિશ્વદૃષ્ટિનું કાર્ય ન ગણાય. કેટલાક એવા પણ છે કે હેમને હંમેશ દુ:ખી માણસ જોઇએ છેઃ દાન કરે મ્હાં સુધી એમની પ્રકૃતિને સુખ ન જ મળે, એમની ́ લાગણી ’ રૂપ કીડે . હમેશ કાંઈ નહિ તે કાંઇ, ખારાક, માગતા જ હાય છે. . < આમાંનું કાંઈ કારણ ન હેાય, અને તે છતાં જે ભલાઇ થાય તે જ વિશ્વદૃષ્ટિનું પ્રકટીકરણ કહેવાય. એમાં ન હેાઇ શકે કા હતુ કે ન હેાઈ શકે ફરજ. સધળા છવેામાં પાતાની એકતાના અનુ અવથી આપેાઞાપ જે થાય તે જ યા કે ભલાઇ છે. + Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતરછુ. પરંતુ અહી પણ ભૂલ ન થવી જોઈએ. આપણું કાંઈ ઉચ્ચતમ ભૂમિકા તો નથી જ. એ સ્થિતિ પછી એક સ્થિતિ એવી પણ આવે છે કે જેમાં બીજાનાં કે પોતાનાં દુઃખોથી આપણે ગળગળા કે પરાજિત થતા નથી. આપણે દુઃખ જોઈ શકીએ છીએ અને દુઃખની લાગણી અનુભવ્યા વગર જ સહાય કરી શકીએ છીએ. એથી પણ આગળ એક સ્થિતિ છે કે જેમાં આપણે આનંદ (Beatitudl)માં વસતા હોવાથી કોઈને કે પિતાના દુઃખથી -અસર પામતા નથી. ' એ તે થઈ બીજાના દુઃખ પિતાને સ્પર્શવા–ને સ્પર્શવા સંબંધી વાત. હવે બીજાના દુઃખ દૂર કરવાના માર્ગ સંબંધી વિચારીએ. અમુક માણસનું અમુક જ દુઃખ દૂર કરવા માટે બાહ્યક્રિયા થાય તે જ મદદ કરી કહેવાય કે દયાનું અસ્તિત્વ કહેવાય એમ કાંઈ નથી, દુઃખ રૂપી ઝાડની એક ડાળી કાપી નાખવી એ ઠીક છે, પરન્તુ તેથી ડાળી ફરીને નહિ ઉગે એમ કોણ કહી શકશે? એ વૃક્ષનાં મૂળીઆં જ ઉખાડી નાખવાના કામમાં તે મનુષ્યને મદદગાર થવું એ સર્વોત્તમ દયા છે. આનંદ અને શાન્તિ અને સંપૂર્ણતાનું દાન કરવું એ આધ્યાત્મિક અને ઉચ્ચતમ દયા છે અને એ વિશ્વ દષ્ટિવાળાને સ્વાભાવિક છે.* * નિશ્ચય નય ( absolute standpoint ) ના અભ્યાસીઓ તથા તેરાપંથના મૂળ આશયના શોધકો તથા “નગ્ન સત્ય” ના વાચકે તેમજ વેદાન્તના રહસ્યના વિચારને આ લેખ ઘણો જ કિમતી થઈ પડશે. લાગણુરહિતપણામાંથી લાગણીવાળી દશામાં આવવું અર્થાત “અશુભ'માંથી “શુભ માં આવવું એ પ્રાથમિક સ્થિતિ છે (અને એ સ્થિતિમાં ભલું– બુરું, નીતિઅનીતિ વગેરે દ્વાના વિવેકની આવશ્યક્તા છે. ભેદ અથવા વિવેક ત્યહાં અવશ્ય જોઈએ. એ ભેદ પિતાના વિકાસ માટેકરાતી મર્યાદાનું - બીજું નામ માત્ર છે, નહિ કે “સત્ય”.); અને “શુભ.માંથી “શુદ્ધ માં આવવું એ ઉચ્ચતર સ્થિતિ છે. શુદ્ધ માં લાગણું (mlotion)ની ગુલામી હોઈ શકે જ નહિ. લાગણીને સેબતી તત્વજ્ઞાની બની શકે જ નહિ. તે બહુ તે તત્ત્વજ્ઞાનનાં હીરચીર પહેરી શકે અથવા તજ્ઞાનની “ ભાવના'- આને “ સંગ્રહ કરી શકે, હેનાથી તત્ત્વજ્ઞાનના પ્રદેશની અલૈકિક હવાને દમ લઈ શકાય નહિ. વા. . શાહ. --- Page #73 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે. શું તે પંથ મેહ નથી. " જૈન રામને * * * * * વાલીત્રા વળી હ્યો છે?— શું તે થોર' નથી? * * * - મહારા વાચકોને હેટ ભાગ, જૈન, નામથી ઓળખાતા પંથના અનુયાયી નહિ એવા મનુષ્યને છે, છતાં હજી હે આ પત્રનું નામ “ જૈનહિતરછુ” કેમ ચાલુ રાખ્યું છે–શા માટે સાર્વ. * જનિક ભાવ સૂચવતું બીજું નામ સ્વીકારવામાં નથી આવતું ' જૈન ” નામને પકડી રહેવામાં પંથમેહની ગંધ નથી?-આવે પ્રશ્ન મહારા ઘણાએક વાચકોના મગજમાં ઉદ્ભવ્યો હશે, કેટલાક તો હુને એ બાબત પર લખી જણાવ્યું પણ છે. બારીક દષ્ટિવાળ વાચક તે મહારા દરેક અંકના મુખપૃષ્ઠ પરના શબ્દો “ [ દુનિયાભરમાં હાં હાં જૈનતત્વ છુપાયેલું ( = ગાણુતામાં રહેલું =unevolved) હેય હાં હાંથી હેને બહાર લાવનારું, વિકસાવનારું અને માત્ર જૈનત્વને જ ( નહિ કે જૈન પંથને કે ફીરકાને-સમાજને કે ક્રિયાને) પૂજનારું પત્ર ” 3. પરથી “ જેનહિતેચ્છુ ” માંના “ જેન” શબ્દને હેતુ સ્વતઃ હમજી શક્યો હશે. પત્રની અંદર અવાર નવાર પ્રગટ થયેલા “ જેન અને જૈનેતર જગત – જૈન વૃત્તિ – જૈન ઈદગી ગાળવાની, મુશ્કેલીઓ, ' ઇત્યાદિ મથાળાના લેખ પરથી વળી “ જેને ' શબ્દને હેતુ વધુ સ્પષ્ટ થયું હોવા જોઈએ. - તે છતાં બ્રાહ્મણ ધર્મ યા વેદ ધર્મ, જૈન ધર્મ, બદ્ધ ધર્મ ઈત્યાદિ નામને અમુક વર્ગ કે સમૂહના લેકોના જ ખાસ ધમ તરીકે માનવાની સકાઓ થયાં પડેલી ( ટેવને) લીધે જૈન” શબ્દના ઉચ્ચારની સાથેજ જેમના મગજમાં અમુક ટેળાને ખ્યાલ આપે આપ ઉગી આવે છે તેની ખાતર આ પત્રમાં “ જૈન ” શબ્દને ઉપયોગ સમૂહસૂચક નહિ પણ ભાવસક અર્થમાં કરવામાં આવ્યું છે. એ વાત હમજાવવા આ નીચે પ્રયત્ન કરે ચોગ્ય વિચાર્યો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. વધા મ્હારા વાચકોને આ તા સુવિદિત છે કે આ પત્ર તરીકે નિહ પણ · શાખ ' તરીકે–મ્હારા પોતાના દીલના આનં તરીકે–હાડવામાં આવે છે; એટલે એ મ્હારા જ વિચારાસારા કે ખરાખ–ખરા કે ખાટા-પણુ મ્હારાજ વિચારાના પડઘા માત્રહાઇ શકે.સ્ફે જીંદગીનુ લક્ષ્ય જૈનત્વ' અર્થાત્ Will-to-Victory અથવા Willto-Conquer–વિજિગીષા એ જ માન્યું છે;મ્હને હુમાયું છેકે આર્યાવર્ત્ત કે જે દુનિયાની સળી પ્રમા કરતાં તત્ત્વજ્ઞાન–અધ્યા ક્ર્મ શાસ્ત્ર ને લગતી સાધખાળમાં વધારે આગળ વધેલા દેશ છે. રહેના સર્વોત્તમ પૂર્વાચાર્યએ એ તત્ત્વ પર જ સૌથી વધારે ભાર સૂક્યા છે; અને આધુનિક ચુરાપના સર્વોત્તમ વિચારક ફ્રેડરિક નિશેએ પણ એ જ તત્ત્વને શાધીને લેાકપ્રિય કરવામાં જીંદગીની આહુતિ માપી હતી. જેમ જેમ મ્હારૂં વાચન વિસ્તાર પામતું જાય છે તેમ તેમ મ્હારી આ માન્યતાને વધારે ને વધારે ટેકા–અનુમાદન સજપુતી મળે છે. હમણાં આધુનિક વિચારકામાં શિરામણિ એવા શ્રી અરબિંદ પાષના ઈ. સ. ૧૯૧૪ માં લખેલા એક લેખના મ્હેને પરિચય થયા, જે વળી વિશેષપણે મ્હારી માન્યતાને પુષ્ટિ આપનાર હેાવા ઉપરાંત ‘આર્ય” નામથી ઓળખાતા સમસ્ત વ તુ જૈન’ નામથી ઓળખાતા સમગ્ર વર્ગ સાથે સગપણુ મેળવી આપનાર લાગ્યા. આ નીચે આપેલા હેમના વિચાર પરથી ર્હમજાશે કે, આય અને જૈન સમાનઅર્થીસૂચક શબ્દા છે. શ્રીયુતધેાષ કહે છેઃ— શબ્દમાં રહેલા ભાવ ભૂલી ગયા છે. . હિંદના લેાકા આય પાશ્ચાત્ય શબ્દશાસ્ત્રે આય શબ્દને માત્ર અમુક જાતિ (race)– સૂચક અર્થ આપ્યા છે. હમણાં હમણાં શબ્દશાસ્ત્રીઓમાંના પણ કેટલાક ઉંડા શેાધકાએ એ શબ્દને એક જાતિને બીજી જાતિધા ભિન્ન બતાવવા માટે નહિ પણ એક સંસ્કૃતિ ( culture )ને દુનિયાની બીજી સંસ્કૃતિઓથી ભિન્ન બતાવવા માટે યાાયલા શબ્દ તરીકે પીંછાનવાની શરૂઆત કરી છે. એમ કરવાના કારણમાં તેઓ કહે છે કે, વેદમાં આય પ્રજાએ’નામ એવા વર્ગ માટે વપરાયું છે કે જે વર્ગમાં અમુક પ્રકારની જ સંસ્કૃતિ હતી, અમુક જ પ્રકારના આચાર-વિચાર હતા, અમુક જ પ્રકારની માન્યતા અને ભાવનાઓ હતી. 5 . Page #75 -------------------------------------------------------------------------- ________________ ' હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહે છે? ૧૧ છેલ્લું કેટલુંક થયાં આ શબ્દ અમુક નૈતિક અને સામાજિક ભાવના સૂચવવા માટે વપરાવા લાગે છે, કે જે ભાવનામાં સુવસ્થિત જીવન, સરળતા, સભ્યતા, મહત્તા, પ્રમાણિક્તા હિમત, નમ્રતા, પવિત્રતા, દયા, અશક્તની રક્ષા ઉદારતા, સામાજિક કત્તવ્યોનું પાલન, જ્ઞાનની પિપાસા, ડાહ્યા અને મોટા તરફ માનની લાગણુઃ ઇત્યાદિ ગુણેનો સમાવેશ થતો હેય. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણની ભાવના (ideal) અને ક્ષત્રિયની ભાવના એ બન્નેને સરવાળે તે આર્યત્વ, એમ મનાવા લાગ્યું છે. આ ભાવનાથી જુદી જાતની ભાવનાને માનનારા-એટલે જૂઠ, સમાઈ શઠતા, કૂરતા ઇત્યાદિને જેમાં સમાવેશ થતો હોય એવી ભાવના માનનારાને “અનાર્ય” મનાય છે. તુલનાત્મક શબ્દશાસ્ત્રના પ્રાથમિક સમયમાં વિદ્વાને શબ્દોના ઈતિહાસ ઉપરથી પ્રજાને પુરાણો ઈતિહાસ મેળવવાની કોશીશ કરવા : લાગ્યા હારે તેઓએ એવી કલ્પના કરી હતી કે, આર્ય શબ્દ ૪ એટલે ખેડવું એ ઉપરથી થયો છે, માટે તેઓ ખેતી કરતા હોવાથી એમનું નામ “આર્ય પડેલું. આ કલ્પનાને સત્યને ટેકો નથી. તથાપિ જે આધ્યાત્મિક અર્થમાં ખેતી શબ્દને વિચારીએ તો આત્માની ખેતી કે વિકાસ કરવાના કામને પ્રાધાન્ય આપનાર પ્રજા તરીકે આર્ય શબ્દ ૩=ખેતી કરવી એ શબ્દ પરથી નીકળે છેવાની “કલ્પના' ને સ્વીકારવામાં બહુ હરકત નથી. પણ ખરી હકીકત જુદી જ છે. આર્ય શબ્દનું વધુ સંભવિત મૂળ ૩ એટલે લડવું એ ઉપરથી યોદ્ધો, વીર, બહાદૂર એ જણાય છે. એ જ ધાતુ ઉપરથી પ્રિક લોકોને યુદ્ધના દેવ Ares (આરીસ) કલ્પવામાં આવ્યો હતો. એમાં પ્રથમ શારીરિક યુદ્ધ કરવાની શક્તિ અને પછી આધ્યાત્મિક યુદ્ધ કરવાની શક્તિની ભાવના સમાયેલી છે. આર્ય તે છે કે જે બહાદુર-વીર-હોઈ એક પછી એક પ્રદેશ (આધ્યાત્મિક પ્રદેશ–ભૂમિકાઓ-ગુણસ્થાનકો -stages-planes) પ્રાપ્ત કરતો કરતે ઉચ્ચતમ પ્રદેશે પહોંચવા ઝુઝે છે, કશાથી ડરતે નથી, થપ્પડ વાગતાં પણ અટકતો કે પાછો ફરતો નથી, બુદ્ધિ મુંઝાઈ જાય એવી ગહન બાબતમાં પણ બુદ્ધિને યાન છેડતો નથી, ભાન મૂલાઈ જાય એવી બાબતમાં પણ આત્માને યત્ન અળસાવતો નથી, Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેષ્ણુ. હિંમત અને શક્તિ ખૂટી જાય એવી બાબતમાં પણ પ્રયત્ન ઢીલે કરતા નથી, દૈવી સેદ્દાની માક દરેક સ્થૂલ અને સૂક્ષ્મ વસ્તુની સ્વામે લડીને વિજય કરતા કરતા આગળ વધ્યે જ જાય છે, એવે વીર’-Divine fighter and Victor, the noble man, aristos, best, the Shrestha of the Gita.* છે. પ્રાથમિક અર્થમાં, આય એટલે પ્રયત્ન, ઉત્થાન, જય. આન એટલે એવા મનુષ્ય કે જે, પ્રગતિમાં વચ્ચે આવતી એવી જે જે ચીજો હેની અંદર તેમજ હની બહાર હયાતી ધરાવે છે તે * " તે સર્વ ચીજો પર જય મેળવે છે. પેાતા ઉપર જય મેળવવા એ એની પ્રકૃતિને પહેલા મંત્ર છે. પૃથ્વી અને શરીર પર પણ તે જય મેળવે છે અને સામાન્ય મનુષ્યાની માફક સુસ્તી, નિષ્ક્રિયતા, ગતાસુગતિકપણું, મર્યાદા, તૃપ્તિ એ ચીજોને તે ખમી શકતા નથી,-એમના તાબામાં રહેવાની તે ના કહે છે. જીંદગીની જરૂરીઆતાની પણ ગુ*લાંની તે સહી શકતા નથી, હેના હામે પણ બળવે કરે છે અને વિજય મેળવે છે. મન કે જે મનુષ્યને વારસામાં મળેલી - ભાવના’આ તેમજ સમાજમાંથી મળેલી ભાવનાએ અને ક્ષણિક આકર્ષસુથી ઉત્પન્ન થતી ભાવનાએ ઇત્યાદિનું સંગ્રહસ્થાન છે હેની પણ તામેદારી સ્વીકારવા તેના કહે છે અને હુંઢવા-શેાધવા, પસંદ કરવા, તુલનાત્મક અને સ્વતંત્ર ક્રિમત આંકવા સાહસિક પ્રયત્ન જાતે પોતે જ કરે છે. કાઇની વ્યાખ્યાથી શાની કિમત નદ્ધિ આંકતાં દરેક ચીજની કિમત તે પેાતાના પ્રાઢ ઉચ્ચ વિકસીત સ્વતંત્ર ધારણથી આંકે છે અને દરેક ચીજમાં સારી તેમજ નરસી કહેવાતી, ભલી તેમજ દુષ્ટ કહેવાતી દરેક ચીજમાં કયે ખૂણે અને કેવા રૂપમાં કૈાઢતા અને શક્તિ અને સત્ય છે તે જોવા શેાધવા પાછળ સઘળી શક્તિઓ ખેંચે છે. . For always the Aryan is a worker and . . "C " * અરમિંદ મુની આર્ય'ની આ ભાવના ડ્રીક નિત્શેની Superman' ની ભાવનાને અક્ષરસઃ મળતી છે, અને · જૈનહિતેચ્છુ ' ના ૧૯૧૮ ના મે માસના અંકમાં હમે હાં ઉભા છે ? ” એ લેખમાં યુગપ્રધાન ” શબ્દ વડે જે ભાવના સમાજમાં લાપ્રિય કરવા મ્હે' કાશીરા કરી છે તે ભાવના પણ આને બીલકુલ બંધબેસ્તી છે. વિશેષ સતાષને વિષય એ છે કે મ્હે' પસંદ કરેલા યુગપ્રધાન' શબ્દ જૈન શાસ્ત્રામાં પરિચિત છે અને ઘેાડા મહીનાઓથી ગુજરાતી રાજદ્વારીઓના લેખેામાં કવિચત્ · ચિત્ એ શબ્દ વપરાવા લાગ્યા જણાય છે. V. M. Shah. " Page #77 -------------------------------------------------------------------------- ________________ હજી પણ 'જૈન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? ૩ a warrior. He spares himself no labour of mind or body whether to seek the Highest or to serve it. He avoids no difficulty, he accepts no cessation from fatigue. Always he fights for the Coming of the Kingdom within himself and in the world.* પૂર્ણતા પામેલા આય, એનું નામ અર્હતું. શ્રી અરિદા ઘાષની આ ' ભાવના સાથે મ્હારી જૈન . & ભાવના કેવી સમ્પૂર્ણ બંધબેસતી છે તે હમજવા મ્હારા જૂના 2 ! લેખામાંથી થેાડાએક ઉતારા નીચે આપવા ઠીક પડશે. . > (૬ ) જીન, ૧૯૧૭ ના જૈનહિતેચ્છુ માં જૈન અને જૈનેતર જગત્ ના મથાળા ફ્રેંચે લખતાં મ્હે જણુાવ્યું છે કેઃ– " . આ બીજી જાતને મનુષ્ય—કુદરતના રાજ્યમાં રહેવા છતાં એની વિવિધ પ્રકારની ચાલને પીછાનવાની કુનેહ તથા તકાદાળા અને તે કુનેડ તથા તાકાદ વડે તેણી પર જય મેળવવાની તીવ્ર ઉત્કઠાવાળા પુરૂષ-એ જ તે છે કે હેને હું ડાન કહું છું. એ કાનું નામ જપે છૅ, દુનિયાના કયા ભાગમાં રહે છે, શું ‘ માને ' છે અને શું નથી ‘ માનતા ', એ પ્રશ્ના સાથે મ્હારે કશે! સમ્બન્ધ નથી. લચની સ્વાભાવિક ઉત્કંઠાવાળા ( અને તેથી ) પ્રખલ-સાહસિક-ઉછ• ળતા લે!હીવાળા - ભવ્ય ’પુરૂષ એ જ મૈન' છે; મીંજા સ અનૈન છે. . · .. * સરખાવે! આ વિચાર। મ્હારા ‘નગ્ન સત્ય ’ માંના વિચારે સાથે, તેમજ સ્થળે સ્થળે જૈન શબ્દ માટે આપેલાં વિવેચને સાથે, તેમજ સરખાવે આ વિચારને નિત્શેના • Beyond Good & Evil' માંના વિચાર સાથે. I am really proud to have unconsciously harmonised the three philosophies: the Jain, the Vedantic & the Nietzschean, through my various writings written during various stages of my own thought development. And the wonder of wonders is that the task accidentally falls upon one who has read very little of the Jain scriptures or the Vedas. V. M. Shah. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છું. /. ભાષા એ કાંઇ ‘સત્ય’ નથી, છતાં ભાષા’ ની મદદ વગર સ્વાનુભવ દર્શાવી શકાતા ન હેાવાથી ભાષાના ઉપયેાગી ચીજ’ તરીકેવ્યવહાર કરવા પડે છે. · જૈનત્વ ’ ના ખ્યાલ આપવાને અનેક પ્રકારના વ્યવહાર સેવી શકાય; કાષ એક જ રીતે-એક જ ‘પદ્ધતિ’ ( system, philosophy ) થી, એક જ જાતના ઉદાહરણથી, અમુક જાતની જ ભાવના (Concept )થી, કે અમુક ભાષાથી જ—એ ખ્યાલ આપી શકાય એવા કાંઇ નિયમ નથી. પરન્તુ એ વાતા તે ચાક્કસ છે કે, 'જૈનત્વ ' એ આત્માની સ્થિતિ હાઇ જેએ જૈન ન હેાય તેએ જૈનત્વના ખ્યાલ આપી શકે નહિ [ જેટલે અંશે એક મનુષ્ય પ્રકૃતિથી ડોન હાય તેટલે અંશે હૈના આપેલા નસ્ત્રના ખ્યાલ સમ્પૂર્ણ કે અપૂણુ હાય], તથા જૈનત્વ ડેની પ્રકૃતિમાં જ નથી એવા મનુષ્યથી એ ખ્યાલ હુમજી શકાય નહિ, જીરવી શકાય નહિ, એનાથી તે સહન પણુ થઇ શકે નહિ. એમાં, લેાકા જ્વેને ભાષા કે ન્યાયતદિ શાસ્ત્રોનું પાંડિત્ય કહે છે હેની જેટલી જરૂર નથી તેટલી પ્રકૃતિની તાકાદની જરૂર છે. . > . હું અત્રે જૈનત્વ' ના કાંઇક ખ્યાલ આપવા ઇચ્છું છું. કહે. વાની જરૂર ભાગ્યે જ રહે છે કે, હું મ્હારી ( એટલે મ્હારાથી કહેવાતી ) જૈનત્વ” સંબધી ભાવનાને સમ્પૂર્ણ” માનતા નથી, અને જેટલા અંશની પૂર્ણતા એ ભાવનામાં હેાવાનું હું માનું છું તે સર્વ અંશની પૂર્ણતા આ એક લેખમાં તેા શું પણુ આખી જીંદગી સુધી લખ્યાં કરૂં તે પણુ કાગળ પર પૂરેપૂરી મૂકી શકાય નહિ. . દુનિયાના મ્હોટા ભાગ અજ્જૈન થી વસાયલા છે. 'અર્થક્ષેત્ર' અથવા જૈનવસતિ બીજી દુનિયાના પ્રમાણમાં અત્યંત અપ છે, એ થનમાં ઢાંઇ પણ અતિશયાક્તિ નથી. કારણ કે ના નમું—ના નમુ” એવા અક્કડ જવાબ માત્ર મૈત્રી કે શત્રુતા જણાવતા મનુ ષ્યાને જ નહિ, લલચાવનારા કે ઈજા કરનારા પદાર્થ ને જ નિહ, સગવડ વધારનારા કે અગવડ વધારનારા બનાવાને જ નહિ, * સારી ” કે ખેાટી ? - લાગણી ’એ (emotions)ને જ નહિ, પણ હારા વર્ષથી ચાલ્યા આવતા બુદ્ધિવાદ–માન્યતાએ—દલીલા— કારણા અને અસર' કે જે હેમની લાંબા વખતની હયાતીને લીધે - પ્રકૃતિ ' રૂપ બની ગયા છે હેમને પણ—હા હેમને પણ— ના 9 · Page #79 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન” નામને વાડીલાલ કેમ વળગી રહે છે? ૬૫ * * r નમું-ના નમું” એ અકકડ જવાબ આપવાની હિંમત ધરાવનારાની સંખ્યા અતિ અલ્પ હોય એમાં આશ્ચર્ય શું? ગરૂડ પર સવાર થયેલા, પિતાનાળામાંના સિંહને એક પાળેલા કૂતરાની પેમ થાબડતા, તીવ્ર અને દૂરદશ આંખોથી ચોતરફ અવલોકન કરતા, રૂઆબદાર, ભવ્ય અને આનંદી સુખાવિંદને મલકાવતા, આ રહ્યા આપણું શ્રીયુત જૈનમહાશયા, જુઓ એમના મસ્તકની આસપાસનું સૂક્ષ્મ ભાસંડલ (hale of light) “જય.” નાં સૂક્ષ્મ કિરણે પ્રસારી રહ્યું છે, જેથી એમની આસપાસના કેટલાએ જન સુધીના વિસ્તારમાં “ભય” ને પ્રવેશ જ થઈ શકતા નથી. એ કોઈ રાક્ષસી બાંધો ધરાવતા નથી તે પણ રાક્ષસ કરતા અનેકગણું વિશેષ ઈચ્છાશક્તિ ( will power ) અને એને અનુરૂ૫ શરીરસંસ્થાન તેઓશ્રી ધરાવે છે. [ શરીર “ તાકાદ” વાળું હોવું એ એમને મન “પાપ” નથી પણ “સદગુણ ” છે, જો કે જૈનતર જગત ” ના ધર્મગુરૂઓ શરીરને અવગણનાનો વિષય મનાવે છે અને એને ગાળી નાખવું, નિર્બળ કરવું, એને નાશ કરવા એ જ “ સગુણ” (કે ધર્મ ) છે એમ શિખવે છે. ] એ કઈ ગુરૂ” પાસે ભણવા જતા નથી, તે પણ આખી દુનિયાને ભણુંવવા જેટલી તેમનામાં જ્ઞાનશક્તિ છે, પોતાના જમાનામાં જે જાતનાં ધે ણે ” ( valuations ) પ્રચલિત હાય હેમને પોતાની તીવ્ર આંખ અને બુદ્ધિવડે વીંધી, હેમને ફાડી તેડી ચીરી, તેમના દરેકે દરેક ભાગનું પ્રથક્કરણ કરી, એમની ખરી “કિમત” અને એમનામાં રહેલા “રેગ” શોધી શકે છે અને પછી નવાં * ધોરણે ”—નવી ફીલસુફીઓ–નવાં સમાજબંધારણો “ઉત્પન્ન” કરી શકે છે. એ કામમાં એમને “મા” પડે છે, જે કે એ કામ પણ તેઓ એક રમત'–એક “ વ્યવહાર –એક “કલા” માત્ર તરીકે કરે છે. તેઓ વળી અપ્રતિબદ્ધવિહારી છે, એટલે કે આ દુનિયા કે પેલી દુનિયા-હાં ચાહે હ–એટલે ઉંચે અને એટલે નીચે વિહાર કરી શકે છે કે એમના વિહારના સાહસની વાત સાંભળીને પણ સાધારણ મનુષ્ય હબકી જાય છે. એમની દુનિયા “ હદ વગરની ” છે અને એમનો વિહાર એજનના માપ વગરને છે. એઓ એટલા ઉચા ઉડે છે કે જેનારની દૃષ્ટિએ પણ ચક્કર રહડે. પણ હેમના “ગડ” અને “સિંહ ને હમે પીછાને છે ? Page #80 -------------------------------------------------------------------------- ________________ નહિત છુ. ગરૂડ એ બુદ્ધિ છે; સિંહ એ શૈર્ય–શક્તિ છે, કે જે હેમના પાળેલા શકારી કૂતરા તરીકે કામ આપે છે. પિતાના માલીકની ઈચ્છા અને આજ્ઞા સિવાય તે સિંહ જરાએ હાલ ચાલતો નથી, પણ માલેકની આજ્ઞા થતાં ગમે તેવો ભયને પણ શીકાર કરવામાં તે છો છે. નીચેની દુનિયાના લોકો સિંહથી ડરે છે અને “ડર”ને લીધે તેઓ સિંહની “ફાડી ખાવાની વૃત્તિ અને “પાપ” રૂ૫ માને છે અને એ વૃત્તિને મારી નાખવામાં ધર્મ ” કે “સદ્ગુણ” માને છે (અને એમને માટે–એ પ્રકૃતિને મારે-સ્વરક્ષણ ખાતર એમ જ માનવું પડે ): હારે જૂદી જ દુનિયામાં વસતા આ “જૈન” મહાલય-આ “લોકોત્તર ” પુરૂષ કોઈ વૃત્તિને કે કઈ ચીજને કે કેાઈ બનાવને એકાંત “સારે” કે “ખ” માનતા નથી અને તેથી વૃત્તિઓને મારી નાખવામાં નહિ, પણ જીવતી રાખીને હેમના પર પોતાની સત્તા જમાવવામાં અને હેમને પોતાના વિજયનાં ઓજાર બનાવવામાં “ગૌરવ ” માને છે. ( અને એ “ગૌરવ” ને જ * ધર્મ ” કહેવાય છે. ) એમની ‘ મઝાઓ ” અને એમની મુશ્કેલીઓ કોઈ ઓર જ પ્રકારની હોય છે, જહેનું સ્વરૂપ “લેક’– વર્ગથી હમજી શણુ શકાય નહિ અને તેથી તે તરફ કઇ સહાનુભૂતિ ( sympathy ) પણ ધરાવી શકે નહિ. એ અલૌકિક પુરૂષનું—એ “ લકત્તર ” મહાશયનું સર્વકાંઈ અલૈકિક અને કેસ્તર હોય છે. અને “લોક”વર્ગ એ “અલૈકિક તત્વ ધરાવતા મહાશયથી “ડર” પામે છે, જે “ડર” બે પ્રકારે વ્યકત થાય છે: (૧) કેટલાક એ “ડર” ને લીધે એમના તરફ ધૃણભાવ બતાવે છે, એમને ભયંકર, બહિષ્કાર કરવા ગ્ય, નિંદવા યોગ્ય વ્યક્તિ ઠરાવે છે; (૨) કેટલાક એ “ડર થી બચવા માટે “ડરની વૃત્તિને “ભક્તિનું સ્વરૂપ આપી એમને “પૂજે ” છે; કારણકે “પૂજા'ના પાત્ર પાસે તુરછમાં તુચ્છ માણસ પણ નિર્ભયતાથી જઈ શકે છે. આ પ્રમાણે “લોક વર્ગ એ “લકાત્તર ” પુરૂષને પિતાને શત્રુ માની એનાથી દૂર રહે છે, અગર તે પિતાને પૂજ્ય માની એની ભકિત કરે છે; જો કે બને બાબતમાં લોવર્ગ પોતાની “નિર્બળતાનું જ પ્રદર્શન કરે છે. “એ ખરાબ છે અને હું એનાથી સારે છું; માટે હું એનાથી દૂર રહીશ” એમ એ પ્રચંડ મૂર્તિથી ડરનારો માણસ બોલે છે અને એનાથી વેગળા રહે છે, એ ક્રિયામાં ખરેખર તો પોતાની “નિર્બળતા” જ ખેલી રહી હોય છે; કારણકે નિર્બળ સબળની ઇર્ષા કરવી Page #81 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૬૭ પડે અને ભયને લીધે એને ત્યાજ્ય ઠરાવ પડે અને એ રીતે પિતાની સ્થિતિને સહ્ય, દીલાસાભરી બનાવવી પડે; તેમજ ભક્તિપૂજાવડે પણ લેક્વર્ગ ” “લોકોત્તર ” પ્રખર પુરૂષ અને પિતા વચ્ચેના મહાન અંતરને ભૂલવાના જ કોશીશ કરે છે. એ રીતે પોતાના મનને મનાવવા અને પોતાની નિર્બળતાને સહ્ય બનાવવા કોશિશ કરે છે. આ પ્રમાણે અંદરખાનેથી “જય”ની ઈચ્છા (Will-to-Power)ને જ પ્રાપ્તવ્ય માનવાના સ્વભાવવાળા સર્વ મનુષ્ય છે, તથાપિ એ તત્વથી શરમાતા કે નિબળતાને અને નિર્બળતા વધારનારાં તને “સદગુણ” “ધર્મ” કે “નીતિ” નામ આપે છે અને શક્તિ “પ્રઢતા” “પ્રચંડતા” ઇત્યાદિને “પાપ” “અનીતિ’ કે દુર્ગણું ઠરાવે છે; હારે લોકોત્તર” પુરૂષ “સઘળી વૃત્તિઓનું-સઘળા બનાનું આંતર સ્વરૂપ જોઈ શકે છે અને હેને યથેષ્ટ ઉપયોગ કરી શકે છે. અહીં જ હેને બળની–હેની “ શક્તિ”ની–હેના “ લકત્તરપણાની કસોટી છે. આવા જૈનનાં દર્શન થયાં એ પણ મહાભાગ્યની વાત છે; કારણ કે એ દર્શન અનંત વીય-અનંત શક્તિ પ્રેરે છે, “મિથ્યાત્વ” અથવા ખોટું જ્ઞાન ( નિર્બળ બનાવનારાં દષ્ટિબિંદુઓ)ને દૂર કરી સમ્યકત્વ (ખરું જ્ઞાન–શકિત પ્રેરનારાં દૃષ્ટિબિંદુઓ)ને આપણું હદયમાં સ્થાપે છે; અને–ધ્યાનમાં રાખજો–સદાકાળ ધ્યાનમાં રાખજોકે, “જ્ઞાનમાત્ર શકિતની ભાવનાને અને શકિતને પુષ્ટ કરવા માટે જ ઇચ્છવા જોગ છે.” [a] ૧૮૧૮ના મે માસના અંકમાં બ્રાહ્મણ ધર્મ જૈન ધર્મને ગળી જશે એ ભય જણાવતા એક વિદ્વાનના લેખની ચિકિત્સા કરતાં મહે લખ્યું હતું કે –બ્રહ્મા ! બ્રહ્મા ! શું હું હારી ઇર્ષા કરું છું ? 2 હું તો અનેક બ્રહ્માઓ જેવા તલસું છું. બ્રહ્માનાં દર્શન હને નવું બળ પ્રેરનાર થઈ પડે. જૂની માન્યતાઓ [ “મૃષ્ટિએ ને સંહાર કરનાર શંકર મહને ઇષ્ટ છે, અર્થસાધક નવી રચના કરનાર બ્રહ્મા તેમજ હેને ટકાવી રાખનાર વિષ્ણુ મહને પૂજ્ય છે. પણું ના થઈ શકે સૃજન કાર્ય ( ereative work ), ના થઇ શકે hat said $14 ( active life of human service ), Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છું. કે ના થઈ શકે સડી ગયેલાં કે નિરર્થક થયેલાં તત્ત્વોના વિનાશનું કાર્ય ( destructive work ), તેવાઓના મુખેથી સમાજના મૃત્યનાં ભવિષ્ય કથન સાંભળીને તે મહને હાસ્ય અને કંટાળે જ થાય. જયશાલી તત્વ ( Will-to-Power) હાં હાં વાસ કરે છે ત્યહાં ત્યહાં જૈનધર્મ અથવા જૈનત્વ જ છે. શકિતનું નિવાસસ્થાન સહાકાળ એક જ સ્થળે હોઈ શકે નહિ; હેરું સ્થાન (અને. સ્વરૂપ પણ છે. બ્રહલવાં જ પડે છે. આટલું જાણુના મનુષ્ય જૈન, ધર્મ એ નામથી ઓળખાતા “ શરીરના મરણને ભય ન રાખે : જૈનધર્મ અમુક જાતિના લોકોને છોડીને અન્યત્ર વાસ કરે એની પણ એને ચિંતા ન હોઈ શકે.' [૪] ૧૯૧૫ ના સપ્ટેમ્બરમાં “નૂતન સંવત્સરી પત્રિકા ” એવા મથાળાના લેખમાં મહેં લખ્યું હતું કે – આ પ્રમાણે ઉજવાતું સંવત્સરી પર્વ સર્વદા વિજયી થજે ! કારણ કે તે અસ્થિર અને ચંચળ મનુષ્યને સ્થિર અને ગંભીર • બનાવે છે, છીછરા મનુષ્યને ઊંડો બનાવે છે, ઉડાઉને મર્યાદામાં લાવે છે, મર્યાદિતને અમર્યાદિત કરે છે, ભયભીતને નિડર અને ઉદ્ધતને કરેલ બનાવે છે–ટુંકમાં એક કાળમાં ગંધાઈ રહેલા મનુષ્યને તે ભૂત-વર્તમાન-ભવિષ્યના અંત સદાકાળના આદિઅંતરહિત વિશાળતમ તદુરસ્ત રોગાનમાં લાવી મૂકે છે. માટે, હું કહું છું કે, ભલે તમામ આર્યો ( deserving ones ) સંવત્સરીની ઉપાસના કરે અને ભલે તેઓ સાયા વિન–જયવંતા પુરૂષ-શીલા –સર્વભયરહીત આત્મસંતુષ્ટ “ લાલ ” બને! 1 - ક્ષમા એ વીરનું ભૂપણ છે ” એ કહેવત જગતમાં બહુ બોલાય છે. લોકો એને હમેશ ઉચ્ચાર કરે છે. અદાલતમાં ન્યાયાધીશ આગળ ચાલતા હજાર મુકદમામાં ભાગ્યે જ એ એક આરોપી આવતો હશે જે “મહને ક્ષમા કરો” એમ ન કહે તે હોય! ગુન્હેગારોની-રાંકડાઓની ગુલામ ધર્મના અનુયાયીઓની મહેકટામાં મહેદી દલીલ “ દયા ” હેાય છે– ક્ષમા ” હોય છે ! અને કાં ન હોય ? એ વડે જ એમનાથી જીવી શકાય છે અને અધમ સુખ ભોગવી શકાય છે. ઉત્ક્રાન્તિના હથીઆર રૂ૫ “ દુઃખ” કે જેના નામ માત્રથી તેઓ ફડફડે છે હનાથી બચી જવાય છે ! માટે જ * ક્ષમા કરો ” “ ક્ષમા કરો ” “ ક્ષમા એ પરમ ધર્મ છે” એમ. Page #83 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? ૬૯ દુનિઆ હમેશ પાકારે છે ! અને દુનિયામાં ઉગેલા વિદ્યાનાએ પણુ ગળથુથીમાં એ ભાવેશ પીધેલા હેાવાથી તે પશુ તે જ પાકાર— જરા વધારે ખૂબીદાર શબ્દોના ઠાઠમાઠ સાથે—કરે છે! તાપિ ગમે તેટલા પાકારાથી સત્ય પીગળતું નથી, બદલાતું નથી, પેાતાના સ્વભાવ કે માર્ગ છેડતું નથી. . › αγ . . વિદ્વાન ” અને ફિલસુફ્ એ એ જૂદા જ વર્ગો છે. અનેક ભાષાનાં વ્યાકરણ, ન્યાય શાસ્ત્ર, કાવ્ય, અલ કાર જ્યાતિષ વગેરે અ નેક શાસ્ત્રોને કંઠાગ્રે કરનાર વિદ્વાન દુનિયાના એક કીડેા છે ! જરા શગારાયલા કીડેા છે; જ્હારે ચીજો અને ભાવેનું અવલાકન કરનારા, મુકાબલા કરનારા, ચીજો અને ભાવેાની કાટકુટ કરી હૅને સુથનારા, અધેાલેાકમાં ઉંડા ઉતરી જઇ ત્હાંથી ગગનમંડલમાં ઉટનારા, દરેક ચીજ, અનાવ અને ભાવમાં નિલે પણે મઝા' અને તે દ્વારા ′ શકિત ’ હુઢનારા, પેાતાના અભેધ એકાંતમાં એકલા જ હસનારા અને એકલા રડનારા અને હાસ્ય તેમજ રૂદનથી વિશેષ તનદુરસ્ત બનનારે, દુનિયાને પેાતાને રમવાની વાડી અને પેાતાને હા ૮ લાલ” માનનારે, નિત્ય નવી દૃષ્ટિમર્યાદા આંકતા, કાઇ ગમે તેવાના પણ બાંધી આપેલા નીતિશાસ્ત્રને પ્રમાણ’ (Standard) માની લેવાને ના કહી પેાતાનું સુકાન પાતે જ ફેરવનારી, પડવાઆખડવા—ભૂલવામાં હિત માનનારા, ભયને હશી કહાડનારા અને ઇરાદાપૂર્વક ભયસ્થાનને ઢુંઢનારે—એવા એક ફીલસુ* એક સાચે જૈન છે.--જયવંતા પુરૂષ છે. એ એ ૬ ચાર’ ને ત્રણ કહેવા જેવી ક્ષમા' પણ ન કરે, અને પાંચ કહેવા જેવી નિષ્ઠુરતા પણ ન કરે! ક્રના અચલ કાયદા જ—વિશ્વરચના કે કુદરત પોતે જ—કાંઇ જતું કરી' શકતી નથી, તેા વિશ્વરચના અનુસાર જન્મતા અને જીવતા મનુષ્ય કેમ કાંઇ ‘જતું કરી' શકે? શું એ, સત્યને ઉલટાવી નાંખવાનું કામ નથી ? ઢાળાવ પર રડતા મનુષ્ય પ્રમાદમાં રહે અગર કાઇ સુંદરીથી મેાહીને હની તરફ્ દષ્ટિપાત કર્યાં કરે તે તે પડે અને હાડકાં ભાગેઃ ગુરૂત્વાકષ ણુને કુદરતી નિયમ શું પરિણામ ચારશે ? શું તે ક્ષમા’ કરશે ? અને તે માણસનાં હાડકાં ભાગવામાં શું કુદરત કે ગુરૂત્વાકષ ણુના નિયમની નિર્દયતા કારણભૂત છે ? જે માણસે ક્ષમાની વાતા કરે છે તે તા કદાપિ ક્ષમા ' . Page #84 -------------------------------------------------------------------------- ________________ જેનહિતરછુ. કરતા જ નથી. “ક્ષમા કરવી” એ વિચાર જ હામા માણસને બિચાર–બાપડો કહી અપમાન કરી લેવા બરાબર છે-અને એ પણ ર” જ છે. એથી આગળ, માણસનું હૃદય બહારથી ગમે તેટલી ક્ષમા બતાવે તે પણ અંદરથી પોતાને મળેલા ગેરઇન્સાફનો પ્રસંગ ભૂલતું નથી. હા, ઉપર જણાવેલ ફીલસુફ કોઈ કોઈ વખતે અલંકાર તરીકે પોતાની મઝા તરીકે પોતાની મોજ ખાતર–પિતાના અપરાધી કરે છે ખરો. એ, વૈર પણ લઈ જાણે અને પ્રસંગને જતો પણ કરી જણ પણ કયે પ્રસગે કયા માણસને કઈ જાતનું વર્તન આપવું એ એની વિવેકબુદ્ધિ ( discretion ) નો ' સવાલ છે, એને માટે કોઇ નિયમ હોઈ શકે નહિ. ક્ષમા” એ ભૂછે. પણ ખરૂં–કિમતી અલંકાર ખરું—પણ માત્ર વીરે જ તે પહેરી શકે, બીજાએ નહિ; અને વીરેનું પણ તે વસ્ત્ર નથી પણ અલંકાર છે. વસ્ત્ર વગર મનુષ્ય સમાજમાં ન રહી શકે, પણ કિમતી અલંકાર તે શેખ ખાતર કોઈ પ્રસંગે જ પહેરાય. વીરે-લસુફ ક્ષમા ન કરે તે પણ હેમના હૃદયમાં વૈરની આગ ન હોય; કારણ કે કાર્યકારણનું રહસ્ય, ભૂત-વર્તમાનના સમ્બન્ધનું રહસ્ય તેઓ - જાણતા હોય છે અને કોઈ પણ વૃત્તિના દાસ થવાનું મની બહાદૂર વૃત્તિને પાલવતું નથી. પણ જે તે ક્ષમા કરે તે “હું હને ક્ષમા કરું છું” એમ બેલે પણ નહિ! મહારાથી અપરાધ થયો હોય તો જે કારણથી તે થયો હોય, તે કારણ સમજવાની મહને જરૂર છે, કે જેથી ભવિષ્યમાં ચેતવાનું બને. માટે હુને શિક્ષા થાય એ તો ઈચ્છવા જોગ છે. શા માટે મને ક્ષમા” ઇષ્ટ હોવી જોઈએ? દુઃખ વગર કુદરતના દંડપ્રહાર વગર અજ્ઞાન અને અશક્તિના પડદા તુટવા મુશ્કેલ છે. હું જે જ્ઞાન અને શક્તિને પૂજારે હોઉં તો શા માટે મહારે ક્ષમા યાચવી કે ઈચ્છવી પણ જોઈએ? શા માટે ગુન્હાના બદલામાં સમાયલા ‘દુઃખના ખ્યાલથી ભડકવું–ત્રાસવું જોઈએ? અને જો હું અપરાધ ન જ કર્યો હોય અને લોકો પોતાની મૂર્ખાઈથી અપરાધ માની બેઠા હોય તે હેની તો મને પરવા જ શી છે? હારે લોકોની “Sym-- pathy' ખાતર–બાયેલી સહાનુભૂતિ ખાતર શા માટે મુખેથી ખોટી ક્ષમા માગવી જોઈએ? એ શું હારા કિમતીમાં કિમતી આત્મરત્નનું લાઈબલ” કરવા સરખું કૃત્ય ન ગણાય? મહને જે બીજાઓનું અપમાન કરવાને હકક ન હોય તો મહારામાં રહેલા આત્મરાજની માન Page #85 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૧હાની (ફેમેશન) કરવાની મહને શી સત્તા છે?, માટે જ હું કહું છું કે “ ક્ષમા યાચું નહિ” એ જ માગું વીરથી વરદાન !” અને હમે જે ખરેખર વીરપુત્ર—ફિલસુફ-હે, તે હમારાથી ઇરાદાપૂર્વક તો હવે કે કોઈને (સ્વાર્થ બુદ્ધિથી) નુકસાન થઈ શકે જ નહિ અને અજાણતાં કે શુભ ઈરાદાથી નુકસાન થાય તે હું હમને ઠપકો આપવા તૈયાર થઈ શકે જ નહિ; હુમને . ક્ષમા દઊં છું” એમ કહેવામાં હું હમારું અને હમારી-સરકત વીરનું— સત્યનું–અપમાન કરનાર થઈ પડું ! ' માટે, હું તો એમ જ ઈચ્છું છું કે ક્ષમા લેવા કે દેવાની જરૂરત જ અમારાથી દૂર હેજે ! અમે કૉનાં–વીરપુત્રોનાં હૃદય, બુદ્ધિ અને દેહ સદાકાળે વિશુદ્ધ અને વીરરસમય હાજે ! ( ૪) સપ્ટેમ્બર ૧૮૧૪ ના અંકમાં “એકાંતની પ્રેરણાઓ” એવા મથાળા નીચે લેખ લખતાં હે જણાવ્યું હતું કે – Mahavira was conceived by a Brahmin lady and given birth ky a Kshatriya lady. Hoiala melal ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિયાણીએ હેમને પ્રસવ્યા ! કેવું સુંદર સત્ય ! અને તે છતાં આધળી દુનિયા આ કથનપર કેટલું હાસ્ય કરે છે! સત્ય હેના નગ્ન-ખુલ્લા સ્વરૂપમાં પ્રગટ થતું કદી જોવામાં આવ્યું નથી. એક સુંદરીની શોભા વધારવા તથા તેણીને સંદર્યનું સૂર્યપ્રકાશ આદિથી રક્ષણ કરવા જેમ વસ્ત્રોથી આચ્છાદિત થવાની તેણીને જરૂર પડે છે, તેમ સત્ય સુંદરી પણ હમેશ દંતકથાઓ અને રૂપકોનાં વસ્ત્રોથી આચ્છાદિત જ હોય છે; અને એ આચ્છાદન તળેનું સંદર્ય જેવાને હક હેના નજીકના સગાને જ હોય છે. હમે સત્યસુંદરીના સહવાસી થાઓઃ તેણી પોતાનું સ્વરૂપ હમારાથી છુપાવશે નહિ. મહાવીર બ્રાહ્મણના ગર્ભમાં રહ્યા અને પછી ક્ષત્રિયાણી દ્વારા ક્ષત્રિય કૂળમાં જન્મ પામ્યા એ વાત સત્ય સુંદરીના કુટુમ્બીઓને તદન સાચી લાગે છે; કારણ કે તેઓ અને માત્ર તેઓ જ એ વાતનું રહસ્ય જોઈ શકે છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મવિદ્યા–અધ્યાત્મજ્ઞાનમાં નિમગ્ન રહેતો મનુષ્ય અથવા વિચારક, જ્ઞાનગી. ક્ષત્રિય એટલે કાર્યક્ષેત્રમાં–કર્તવ્યક્ષેત્રમાં ધૂમનાર મનુગ, કર્મયોગી. હવે આ એક નિર્વિવાદ સિદ્ધાંત છે કે, "Acts are born of Ideals” એટલે “આદશ (ભાવના) ના ગર્ભમાંથી જ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. કાઅે ' જન્મે છે. જેઓની દૃષ્ટિ સમક્ષ અહારાત્રી કાષ્ટ ઉચ્ચ . . * આદશ નથી તે મવીર થઇ શકતા નથી. સમાજ ભલે ગમે તેટલા સડેલા હાય, રાજીય સ્થિતિ ભલે ગમે તેવી અંધાધુધીવાળી હાય, ધર્મ ભલે ગમે તેટલા અધેાગતિએ ઢળી પડયા હાય, જો સમાજની આગળ નિર'તર કોઇ ઉચ્ચ " આદૅશ’ રાખવાની કાળજી રાખવામાં આવે, તે સમયના વહેવા સાથે જરૂર પ્રજામાં અમુક પુરૂષા એવા પાકશે કે જેઓ ધનને ઉચ્ચ સ્થિતિએ પાછા ખે’ચી લાવશે, સમાજળ ધારણ મજબૂત અને તનદુરસ્ત અનાવશે અને રાજવ્યવસ્થા સુવ્યવસ્થિત અને સુખદાતા બનાવશે. દાખલા તરીકે જે વખતે ઇટાલીના લેાકેા પ્રજાત' (nationality) એવા ભાવ હુમજવા પામ્યાં નહોતા તે વખતે એક પ્રજા તરીકેની ભાવના–એક સુંદર, અલવાર, સ્વતંત્ર આબાદ પ્રજા તરીકેની ભા વના ઇટાલીના કેટલાક મહાપુરૂષાએ કવિતારૂપે ગાઇ હતી અને ચિત્રારૂપે આલેખી હતી. એ આદશ' ઇટાલીઅનોની હામે અહોનિશ રહેવાને પરિણામે, પ્રથમ તે! એ દેશમાં સેંઝીની, ગરીબડી અને વાર જેવા પુરૂષરત્ના ઉત્પન્ન થયા. મૅઝીનીએ આગ જેવા શબ્દો લખીને લે!કાનું મુડદાલ લેાહી જીવતું-ફરતું કર્યું; ગરીબડીએ તલવાર ખેંચી અને પરાક્રમ ર્યાં; કૅવારે રાજ્યબંધારણ બાંધ્યુંઃ ટુંકમાં ઇટલી ફરી જન્મ્યું, અને તે જન્મ, આદર્શ માતા અથવા બ્રાહ્મણીના ગભમાં થઇને કર્માં ( Action ) માતા અથવા ક્ષત્રિયાણી દ્વારા થયાં. જર્મની~~આજે આખી દુનીઆને પેાતાની હામે આવી જવાની ચૅલેન્જ આપનાર જર્મની–યેાડાં વર્ષોં ઉપર મુડદાલ હાલતમાં હતું. અંદરાદરનાં યુદ્ધો, ધાર્મિક કલહો, જુલમ, ઇ ઇત્યાદિ કાળાં વાદળાંથી ત્હાંની ભૂમિ ધમધાર બનેલી હતી. પણ તેજ વખતે ચ્હાં મહાવોર તટ્લે અવતાર' લીધા; પ્રથમ કવિએ અને લેખકા અને વિચારકાના મુખથી ઉપદેશાતા ઉચ્ચ આદર્શે ’ રૂપી બ્રાહ્મણુ મૂળમાં ગર્ભરૂપે તે તત્વ આવ્યું અને તે પછી લુઈહ્યુમ અને બિસ્માર્ક અને માલ્ટકે નામના ક્ષત્રિયરૂપે લીધા–મહાર પડયું. આર્યાવર્તમાં જ્હારે વહેમા અને ધર્માંન્ધતા. તથા જડવાદનુ જોર વ્યાપી અંધકાર છવાઈ રહ્યો હતેા ત્હારે મહાવીર–મહાન ચાહો જન્મ્યા, કે જેણે પ્રથમ લાંબા વખત સુધી સ્વાધ્યાય--મનન-સત્યશાધન રૂપી તપ કરીને ઉચ્ચતમ ૮ આદશ ' " · ' C < < : અવતાર Page #87 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૩ શધી કહાડે અને પછી એ આદર્શ સમાજની દૃષ્ટિ સમક્ષ મૂકનામે એક ક્ષત્રિય જેટલી વીરતાથી પ્રયાસ કર્યો. પરીણામે નૂતન જાગૃતિ હેમની હયાતી દરમ્યાન જ થઈ. શકી; હજારો-લાખો મનુખે દેવી જીવન ગુજારતાં થયા અને પ્રાણીમાત્રને સુખ ઉપજાવનારું મિશન વ્યવસ્થાપૂર્વક સ્થપાયું. વીરનું રા–એ વિશ્વહિતી મિશન-રી પાછું મેદ પડયું; એમાં અંધાધુધી, કલેષ, ખટપટ, ઈર્ષ, સંકુચિત દષ્ટિ, વહેમ અને જડતા દાખલ થઇ. શું કુદર સત્યને જોઈ શકતી નહિ હોય! શું કુદરતને આશય હમેશાં સત્યની હામા થવાને જ હશે ? ના, એવું કાંઈ નથી. મનુષ્ય એ કાંઈ જડ સંચો નથી પણ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતું જીવતું સત્વ છે. એને કઈ તારી શકે નહિં સુધારી શકે નહિ; તે પિતાને જ તારી કે સુધારી શકે. બહારની મદદ અમુક હદ સુધી ઉપકારી થઈ શકેઃ પણ મદદથી વીર્ય ફેરવવાનું બની શકે નહિ, આંતર શક્તિઓ ખીલી શકે નહિ. જે વખતે વીર હ. યાત હતા અને ઉપદેશ આપતા હતા તે વખતે એમની સમર્થ શક્તિઓના પ્રતાપે લોકો એમના શિષ્ય બનતા અને જે ફરમાન તે. કરે તે પર તેઓ ભકિતપૂર્વક અમલ કરતા, નહિ કે બુદ્ધિપૂર્વક ભક્તિ ખીલી, બુદ્ધિ નહિ. એક આખા અથવા સંપૂર્ણ માણસમાં ભકિત, બુદ્ધિ, અધ્યાત્મવૃત્તિ વગેરે તમામ ત હયાત હોવાં જોઈએ, સંપૂર્ણપણે હયાત હોવાં જોઈએ. મહાવીર તેમના શિષ્યો સાથે લાખો વર્ષો સુધી કદાચ અવતાર લઈ શકતા હેત તો પણ તે શિષ્યોને મેક્ષ થાત નહિ; કારણ કે મોક્ષ સ્વતંત્ર રીતે ઉદ્યમ કર્યા વગર–સધળી શકિતઓને ખીલવ્યા વગર–થે સંભવતો નથી. જો એ સંભવ હોત ત–જે બીજાની મદદથી મોક્ષ મળી શકે તેમ હોત, તો કુદરતે કદાચ એક પછી એક તીર્થકરે ઉત્પન્ન ક્ય હેત; જે તેમજ થતું હેત તે મહાવીર પિતાના અત્યંત ભક્તિપરાયણ મુખ્ય શિષ્ય ગોતમ ગણધરને પોતાના અંત સમયે ઈરાદાપૂર્વક દૂર મોકલતા નહિ; અને આપણે સારી રીતે જાણીએ છીએ કે તીર્થંકરના સહવાસથી જે કૈવલ્ય ગાતમને વર્ષો સુધી પ્રાપ્ત થઈ શકયું ન હતું તે કૈવલ્ય હેમને તીર્થકરના વિયેગથી જ –માત્ર થોડા વખતમાં–પ્રાપ્ત થયું હતું. કેવું સુંદર સત્ય ! તીર્થકર Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જેનહિતેચ્છુ. આદર્શ રજુ કરી માર્ગ બતાવી-થોડી મદદ કરી ચાલ્યા જાય છે અને પછી મનુષ્યોએ એ આદર્શને પહોંચવાને સ્વતંત્ર ઉદ્યમ કરવો પડે છે. એમ કરતાં વચ્ચે અનેક વિદને-લાલચો-પ્રમાદ વગેરે નડે છે. તેથી જેને આપણે પાપી, દેષ, અપરાધ', ગુન્હા વગેરે નામથી ઓળખીએ છીએ એવા બનાવો બનવા પામે છે, કે જે બનાવો તદન આવશ્યકીય અને કુદરતી છે. એ ખત્તાઓમાંથી તો માણસ વહેલો કે મોડે અનુર્ભવ-શિક્ષણ-દર્શન’ { realisation) મેળવે છે અને પ્રથમ મહાવીરના વખતમાં જેમ લેકો ભકિતથી હેમના હુકમો પાળતા તેમ હવે અને માણસ સાનપૂર્વક તે હુકમ પ્રસન્નતાથી પાળે છે અને પરિણામે સ્વતંત્ર- મુક્ત આત્મા’ બને છે. યુગની શરૂઆતમાં લોકો યુગલી-ભેળીઆ સમજ વગરનાભલા આદમી હોય છે અને તે વખતે પાપ કરતા નથી, પણ તે પાપ કેમ થાય હેની સમજ ન હોવાને લીધે જ; પછી તે લોકોની ગુપ્ત રહેલી બુદ્ધિવિષયક શક્તિઓ ખીલવવા શ્રી કષભદેવ જેવા તીર્થકર હેમને ખેતી પાકશાસ્ત્ર વગેરે શીખવે છે, આગળ વધતાં બુદ્ધિ વધારે ખીલે છે અને બુદ્ધિના ઓજારથી થતાં પાપો પણ તેઓ કરે છે, પછી આ પાપ વધી પડે છે હારે અધ્યાત્મ અથવા પશિક્ષણ આપનાર વીર આવી મળે છે અને પાપોનાં દુઃખેના અનુભવથી તથા ધર્મશિક્ષણથી તે માણસ પુનઃ જુગલીઆ જેવો નિર્દોષ બને છે. પણ યુગની શરૂઆતના યુગલીઓમાં અને બુદ્ધિવાદના ચક્રમાં ભટકી આવી પુનઃ નિર્દોષ બનેલા યુગલીઓમાં જમીન આસમાનને તફાવત છે. પહેલામાં અજ્ઞાનમિત્ર નિર્દોષતા છે, બીજામાં જ્ઞાનભિન્ન પવિત્રતા છે; પહેલાને મેક્ષ ઘણું દૂર છે-એટલેસુધી કે મેક્ષ શું તે તે સહમજી પણ શકતો નથી, હારે બીજે મોક્ષને નજીકને પડેશી થયો છે. આ પ્રમાણે સમયની ઘટમાળ ચાલ્યા કરે છે, ઉદ્ધાતિક્રમને કાયદે પિતાનું કામ બજાવ્યે જાય છે. તે કાયદે સીધે ચાલતો નથી, દાદરની માફક કે લીફટની માફક નહિ પણ ગોળ ચકરાવાવાળી નિસરણી માફક હેની ગતિ છે. એક સ્થંભની આસપાસ ચકરાવો ખાતા ખાતા આપણે ઉંચે રહડીએ છીએ; અને જે કે દરેક પગથીઆ પછી પાછા એકજ ખૂણે આવી લાગીએ છીએ તે Page #89 -------------------------------------------------------------------------- ________________ - હજી પણ જોન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૫ પણ તે જગા પહેલાં કરતાં ઉંચી જ હોય છે. આપણે પાછળ પડીએ છીએ ખરા પણ તે માત્ર જે અનુભવોથી આપણે બનશીબ રહ્યા છીએ તે લેવા માટે જ. દરેક માણસે પાપ કર્યો છે અને કરે છે. ખુદ તીર્થકરોએ પણ પૂર્વ જન્મનાં પાપ કર્યા હતાં. આ પાપનાં પરિણામોમાંથી જ્ઞાન મેળયતા મેળવતાં આપણે સ્વબળથી જ સપૂર્ણ-સર્વશક્તિમાન થઈ શકવાના છીએ. આપણને નિરંતર ઉચ્ચ આદશ” આપણું આગળ ખડે રાખનાર મિત્રની જરૂર છે. શાસન કરનાર નીચે નિરંતર રહેવાથી આપણું સામાજિક અને રાજકીય સ્થિતિ છતાયલા ગુલામો જેવી થઈ છે, પ્રજાત્વ નાશ પામ્યું છે, હુન્નર અને શોધખોળની શક્તિ લેપ થઈ છે, સ્વમાન અદશ્ય થયું છે, ઇન્દ્રિયો બહેર મારી ગઈ છે. રક્ષણ નીચેના મહેલમાં પિઢવા કરતાં સ્વતંત્ર ઝુંપડીમાં આળોટવાથી આપણી શક્તિઓ જલદી ખીલી શકશે અને સર્વ શક્તિઓ સપૂર્ણપણે ખીલે હેનું જ નામ પ્રભુતા-મુકિત-ઇશ્વર–સિદ્ધત્વ છે. દરેક જમાનાની જરૂરીઆ જૂદી જૂદી હોય છે. દરેક દેશની જરૂરીઆત જુદી જુદી હોય છે. દરેક પ્રકૃતિની અનુકૂળતાઓ જુદી જુદી હોય છે. ધર્મ જે એક જ છે (ભલે હેનાં નામ હજાર હે) હેને કોઈ એક સ્વરૂપ સઘળા દેશે અને સધળા જમાના તથા સઘળી પ્રકૃતિને ઉપયોગી થઈ શકે નહિ. આ ક્ષેત્રમાં એટલે હિંદમાં, આ કાળે એટલે વીરની ૨૫ મી સદીમાં, ધર્મના જે સ્વરૂપથી ધર્ણોદ્ધાર અને દેશદ્વાર સંભવે છે તે સ્વરૂપ કર્મયોગ છે, કે જેને પહેલો જન્મ રાનગના રૂપમાં થવો જોઈએ. ઉત્તમ અને ઉંડા વિચારકોએ શ્રેષ્ઠતમ આદર્શ આ દેશના લોકો સમક્ષ નિરંતર ધર્યો કરવા જોઈએ છે. અને પછી એ “આદર્શ” ના ગર્ભ માંથી “કમર નો જન્મ થાય ત્યાં સુધી શાન્તિથી રાહ જોવી જોઇએ છે. એ “આદર્શ ' ને કેટલાક ગાળો દેશે. એ “ આદશ” ધરનાર પર કેટલાક જુલમ ગુજારશે, કઈ ખીલા ઠોકશે અને કોઈ ફાંશી દેશે; પણ એ જુલમાટ એ “ આદર્શ 'ને ઉલટ વધારે. પ્રકાશમાન બનાવશે અને સમાજ એ “આદશ” નું બીજ પિતાના હૃદયમાં જલદી વાવશે અને હેને “કમ” નું ફળ આવશે. : : + Page #90 -------------------------------------------------------------------------- ________________ નહિત છું. સમાજનેતાઓ ! રૂઢિ, સમાજ, ધર્મગુરૂ અને રાજાના ખોટા –માની લીધેલા ડરથી હમે ખરો “ આદર્શ ” લોકો સમક્ષ ધરવામાં પાછા હઠો છો અને સત્યનું બુદ્ધિપૂર્વક ખૂન કરો છો હેની કિંમત અત્યંત મેઘી ભરવી પડશે. સમાજના હેટા સમૂહને વર્ષો સુધી દુઃખમાં નાખનાર–પાપમાં નાખનાર હમે જ છે. લોકોને હમે “પુનર્જન્મ અને કર્મ” ના સિદ્ધાન્ત ઉપદેશ છે, પણ હમને પિતાને જ જો આ સિદ્ધાન્તમાં “શ્રદ્ધા” હેત તે ખરે “ આદર્શ સાજ સમક્ષ નિડરપણે ધરવાનું પવિત્ર કર્તવ્ય બજાવવામાં હમે - આનાકાની કરત નહિ. લડાઈના ક્ષેત્રમાં મહિને દસ-વીશ રૂપેડીના પગાર માટે જીવ હામવાની હિંમત બતાવનારા ઘણા મળે છે, પણ સત્યનું જે સ્વરૂપ પિતે હમજ્યા છે તે જ સ્વરૂપ સમાજને આદર્શ તરીકે જણાવવાની હિંમત ઘણું જ થોડા મનુષ્ય ધરાવે છે. અમુક સત્ય ખુલ્લા સ્વરૂપમાં કહેવાથી ચાલુ અમુક રૂઢિ પર ફટકો પડશે અને તેથી તે રૂઢિના ગુલામ મહને ધિક્કારશે, અગર અમુક આગેવાન મહારે શત્રુ બનશે, અથવા અમુક ધર્મગુરૂ મહારી વિરૂદ્ધ ગાઢરાંઓને ઉશ્કેરી મુકશે, કે અમુક પ્રચલિત રાજ્યનીતિનો ભંગ થવાથી હું દંડાઈઃ આવા ભયને વશ થવાને પરિણામે “ આદર્શ ' ના દનની આ દેશમાં ઘણી મુશ્કેલી છે અને એ જ આ દેશના આત્મિક મરણનું કારણ છે, કે જે આત્મિકે મરણથી રાજકીય પરતંત્રતા આદિ અનેક પરિણામો નીપજે છે. પુત્રરત્નની પ્રાપ્તિ, પ્રસવવેદના દ્વારા જ થાય છે. પ્રભાતનું આ હાદક ઝળઝળીયું રાત્રીના ગર્ભમાં થઈને જ બહાર આવે છે. કિમતી જ્ઞાન અને અનુભવ તથા કેટલીક ઉચ્ચ પ્રેરણાઓ વ્યાધિ, સંકટ અને મુશ્કેલી દ્વારા જ મળે છે ! કેવું દીલાસાજનક સત્ય છે કે વ્યાધિ અને સંકટ પાછળ પણ જીદગી તે ચાલુ જ છે ! આપણે ગુમાવતા કાંઈ નથી, હારે મેળવીએ છીએ બધું! ધર્મનું સર્વોપરિ અગત્ય ધરાવતું સ્વરૂપ “ગુપ્તજ્ઞાન” (Mysticism) છે. “ગુપ્તજ્ઞાન” અથવા “રહસ્યજ્ઞાન’ એ એક એવી ચાવી છે, કે જે વડે સઘળાં તાળાં તુરત ખુલી શકે છે. એ ચાવી કે જે એક અતિ માનનીય ઉપકારી ચીજ છે તે સામાન્ય પ્રજા Page #91 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? * ગણુને એક ભયંકર ચીજ તરીકે દેખાય છે. દાખલા તરીકે, અધ્યા મરસિક જૈન મુનિ આન ધનજીમાં અંશતઃ ૨ રહસ્ય જ્ઞાન હતું, પણુ તે જ્ઞાન જૈનસ ંધને ડરામણું લાગ્યું. ઇંગ્લાંડમાં રામન કૅથલિક ધમમાં વહેમા બહુ વધી પડયા અને પ્રજા ધમધતાથી ખુવાર થવા લાગી તે વખતે એક ખરા ‘ ગુપ્તદૃષ્ટા ' (mystic) ăામવલ નામે નીકળી આવ્યા, જેણે લોખંડી ઇચ્છાશકિતવડે, લાખડી તરવાર અને લેખડી શિષ્યાની ટુકડીની મદદથી, રાજ્યભધારણ ફેરવી નાંખ્યુ અને ધસુધારા પણ દાખલ કર્યા, સામાન્ય લેાકગણુને Ěામવલની તરવાર તે વખતે એછી ભયંકર લાગી હશે ? તેવીજ રીતે એક ગામડીએનુ કુમારિક જાન—આક્–આર્ક એણે ફ્રાન્સને આર્લીઅન્સને ક્ષ્િા બચાવવા માટે યાદ્દાઓની શિરદારી લીધી અને એક વખત તે પેાતાના દેશનું નાક રાખ્યું; પણ છેવટે જ્તારે તે અંગ્રેજના હાથમાં પકડાઇ ગઇ હારે તેણીના આ અસાધારણ શાય ને દેરવતા ‘ગુપ્તજ્ઞાન’ ( mysticism )ને અંગ્રેજોએ · ભયંકર જાદુ ' ગણીને તેણીને જીવતી બાળી મૂકી! બળતી વખતે પણ સમ્પૂર્ણ ચિત્ત શાન્તિ ધરાવતી –સામાયિક'માં ઉભેલી–આ · ગુપ્તજ્ઞાન ' વાળી યાગિતી જડવાદી જનસમાજને મન · ડરામણી ડાકેણુ ' જાય એમાં શું આશ્ચર્ય ? જૈનવર્ગમાં જ્હારે mystics પાકો અને ઉપદેશ તેમજ પ્રવૃત્તિ બન્નેમાં નિશ્ચય નયના કોઇ ગૂઢ બંધારણને અનુસરવા લાગશે ત્હારે, જો કે પ્રથમ તેા એથી પ્રજાગણ ચમકશે અને એમને પાખંડી કે વઢેલા અને ઉત્સૂત્રપરૂપક ઠરાવી મારવા દેાડશે, પરન્તુ આખરે એમનું ગુપ્તજ્ઞાન અને એમનું આત્મબળ સર્વ ઉપર વિજય મેળવશે. શાસ્ત્રોમાં કેટલું વિશ્વાસનીય છે અને કેટલું અભરાઇ ઉપર મૂકવા યેાગ્ય છે તે વાતને નિર્ણય ત્યારે થશે; ત્હારે વળી નવીન શાસ્ત્રો નવીન દેશકાળને અનુકૂળ સ્વાંગમાં, પણ વધારે ખુલ્લી રીતે ગુપ્તજ્ઞાનને જાહેરાત આપે એવા શબ્દોમાં રચાશે; તે વખતે ગૃહસ્થના સ્વાંગમાં મહાન આચાર્યો થશે; લડાઇના ક્ષેત્ર વચ્ચે હાથમાં તરવાર સથે ‘સામાયિક’ કરાશે; વફાદારી, શ્રદ્ધા અને ભકિતની વ્યાખ્યા બદલાઈ જશે; એકલી બુદ્ધિનું સામ્રાજ્ય નભી શકશે નહિ તેમજ એકલી ભકિતનુ પણ શાસન ચાલી શકશે નહિ તે ગ્રુપ્ત દેશ’આની પ્રકાશિત દૃષ્ટિ આગળ લેભાગુ આગેવાને અને કહેવાતા ગચ્છાધિપતિએ નાશ. ભાગ કરવા લાગશે અને પોતાથી વધુ લાયકના હાથમાં સધની ' લગામ સોંપી દેશે. 63 Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છું. ( ૬ ) જૈન બનવાથી ઉભી થતી મુશ્કેલીએ ’ એ મથાળાના ઈ. સ. ૧૯૧૪ ના જાન્યુઆરીના અંકમાંના મ્હારા લેખમાં નીચેના પેરેગ્રા જોવામાં આવે છે.— ७८ જૈન એ કોઇ જાતિસૂચક શબ્દ નથી, પણ જીવનસૂચક શબ્દ છે. એ કાઇ ફીલસુફી માત્ર નથી, પણું સર્વ ખાતાને નિવેડ કરનાર પીલસુપ્રીથી પ્રેશતું આધ્યાત્મિક જીવન છે. એ જીવન વણિક મેળવી શકે, બ્રાહ્મણ મેળવી શકે, ભૂંગી મેળવી શકે, ચુરપીઅન મેળવી શકે, જપાનીસ મેળવી શકે, કિ, બ્રાહ્મણુ, ભગી, ચરપીઅન, જપાનીસ એવા જાતિ કે ભૂમિસૂચક ભેદ જૈનત્વ સાથે સબંધ ધરાવતા નથી. જૈન ધર્મ કે જૈનત્વ એ તે વિશ્વની સામાન્ય મિલકત છે, એ વિશ્વના રહસ્યની ચાવી છે, અનેક દુનિયાઆને જોડનાર સાનેરી સાંકળ છે. + ખરેખર જૈન ધર્મ એ એક આશ્રય સ્થાન છે, ઘણું જ પુર્તિવંત (glorious ) આશ્રય સ્થાન છે; પરંતુ તે છતાં તે સુખચેન અને કેહવાટને ઉત્તેજન આપે એવું આશ્રય સ્થાન નથી. જૈન ધર્મથી ઘણાને શાન્તિ મળી છે. ખરેખર એમાં મહાન શાન્તિ રહેલી છે, પરન્તુ બ્હીકણુ અને સ્થૂલ તેમજ સુક્ષ્મ યુદ્દોથી ડરતા ક્રૂરતા લેાકા જે જ્ઞાન્તિ ઇચ્છે છે તેવી જાતન શાન્તિ જૈન ધમ આપી શકતા નથી. જૈન ધર્મથી ધણાને પ્રકાશ મળ્યા છેઃ ખરે ખર હેમાં સમ્પૂર્ણ પ્રકાશ સમાયલે છે, પણ તે હેના ગ્રાહકના માર્ગ સાફ્ મનાવી આપે એવા પ્રકાશ નથી, પરંતુ હૅની દૃષ્ટિ સમક્ષ મ્હાં વિકાસી રહેલા ભયંકર અધકારની આંતરિક નિર્મૂલતાનું રહસ્ય બતાવનાર અને હૅને વીધીને પેલી પાર જવાની ચાવી આપનાર પ્રકાશ છે; અને જૈન ધર્મ એવા છે એ જ મ્હોટું સદ્ભાગ્ય છે. ” . (૪) જૈન સંઘ અથવા · જૈન જ્ઞાતિ' એ જૈનવ જેએમાં પ્રગટી ચૂકયું છે. એવા ભિન્નભિન્ન દેશવાસીઓના સમૂહ છે, અથવા ઝૈનત્વતા સુવ્યવસ્થિત ખેલ’ છે-aetion of Jainism on the material plane છે, અથવા જગના કર્તા, ભર્તા Page #93 -------------------------------------------------------------------------- ________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કૅમ વળગી રહ્યો છે ? ૩૮ > - અને સંહારક એવા એક ઈશ્વર (Monarchy ) ની ‘ ભાવના તે —અલબત અમુક મુદત સુધી જ–દાખી રાખી દુનિયાના ક, ભર્તા અને સંહારક પાતે બનવાની ગૈાઢ ભાવનાનેા (strong republic)ઞા અક્ષય પાઠ ભજવી એ દ્વારા અને એ રીતે દુનિયામાં રાવનાર એકસપી છે. આવા ખ્યાલ ઇ. સ. ૧૯૧૪ માં મ્હને ઉત્પન્ન થયા હતા અને તે ખ્યાલથી પ્રેરાઇ મેશ્વર નથી તે। કાણુ છે ?-ખુદ જૈનો; · જૈન ક વ્યક્ષેત્ર ” એ મથાળાના લેખમાં નીચે મુજબ લખ્યું હતુંઃ— જૈનત્વના આજના સ્વરૂપે એમ મનાવ્યું છે કે— "C દુનિયાના C . પર શાસન”નું વિશાળ · (૧) દુનિયા અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કાઇએક ઇશ્વર કર્તા, ભર્તા કે સંહારક નથી. મનુષ્ય પાતે સત્કાર્યાંથી પરમેશ્વર સિદ્ધ ’~ખની શકે છે અને સધળા સિદ્ધો અમૂર્ત છે. પેાતાના સહજ આનંદમાં જ તેએ બિરાજી રહેલા છે તેથી એમને કાંઇ કરવાપણું જ નથી. (૨) દુનિયા આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર છે. (૩) દુનિયાનું દુઃખ દૂર કરવામાં સ્વસુખને ભેગ આપવા એ સિદ્ધ ભૂમિકાએ પહેોંચવાના માર્ગ છે. . (૪) ચતુવિધ સંધની ચેાજના જેવાતેવાએ નહિ પણ્ સ અને અનંત શક્તિના ધારક એવા તીર્થંકરે ( જૈન શાસન અથવા રાજ્યના મુગટધારીએ ) કરી હતી; અને એમાં સવિરતિ (સમ્પૂ` આત્મભેગ આપવાની રજવાળાં પુરૂષા તથા સ્ત્રી) તથા - દેશવિરતિ ( મર્યાદિત આત્મભાગ આપવાની ફરજવાળાં પુરૂષો અને સ્ત્રીએ ) ના સમાવેશ કર્યા હતેા. એ એ દરજ્જાની વ્યક્તિએથી ચાલતું શાસન ' ( રાજ્ય ) દેશ-કાળાકિ અનુરૂપ ફેરફાર કરે તે પણ તીર્થંકરની આજ્ઞાનેા ભગ થયા મનાય નહિ. (૫) પંચમ ઢાળમાં–આજના જમાનામાં-કાઇ તીર્થંકર પાકશે નહિ એમ છેલ્લા તીથ કરે જાહેર કર્યું" હતું; અને તીર્થંકરની દેખીતી ગેરહાજરીમાં ચતુર્વિધ સધ જ શાસન ચલાવે અમ એમણે કરમાવ્યું હતું. બીજા શબ્દમાં કહીએ તે અમુક સમયને માટે Monasehy ને સ્થાને Republic ની જરૂર જોઇ એની આજ્ઞા આપી હતી... 6 ? ( ૬ ) જો કે પરમેશ્વરા એટલે સિદ્દો કાઇને સહાય કરતા . Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઐહિતેચ્છુ. . નથી, તેા પણ · જૈન શાસનની રક્ષા અને સહાય કરવાની ક્રૂરજ માનનારા એવા કેટલાક દેવા ( deities ) અવશ્ય છે કે જેએ અદૃશ્ય રહીને શક્તિ પ્રેરે છે.. ઉપર મુજબનાં જે છ. શિક્ષણા · અપાયલાં ’ છે, તે ઉપરથી એ કલિત થાય છે કે, એક પ્રજાસત્તાક રાજ્ય તરીકે જૈન સંધે દુનિયાના થરા બનવું એમ ઇચ્છવામાં આવ્યું હતું. ઈધર એટલે ' * રાજ્ય કરનાર; પ્રજાસત્તાક ૨ જ્ય એટલે પ્રજામાંના વધારે શક્તિવાળાં સ્ત્રી-પુરૂષા વડે આછી શક્તિવાળાં સ્ત્રી-પુરૂષાનું રક્ષણુ અને વિકાસ કરવાની વ્યવસ્થા. આ મહાન જ · જૈન સંધ ' એ નામવાળી સંસ્થાને સાંપવામાં આવી અને એમાં પણ હડતી–ઉતરતી ચેાગ્યતાના પ્રમાણમાં સ` વિશ્તી' અને ‘દ્દેશ વિરતિ ' (-એટલે. ત્યાગી અને ગૃહસ્થ ) એવા એ વ પાડવામાં આવ્યા. ક્રેજોની ગહનતા એટલી બધી છે કે જબરા આત્મભેાગ સિવાય તે અદા થવી અશક્ય છે તેથી સમ્પૂર્ણ આત્મભાગ આપનારને એ પ્રજાતંત્ર ( સંધ) માં ઉચ્ચ દરજ્જો આપ્યા તેમજ કેટલાક ખાસ હ પણ આપ્યા, અને મર્યાદિત આત્મભાગ આપનારને ઉતરતા દરજ્જો આપ્યા. (‘ રાજા ’ નામમાત્રના રાખ્યા તા ખરેા; કારણ કે રાજા અર્થાત્ સિદ્ધ ધણું દૂર—એકાંત ઝિદ્દોલાપર—મીરાજમાન હાઇ તે ાં કામમાં વચ્ચે પડે નિહ એવી . ભાવના કાયમ છે, —ઈંગ્લંડની માફ્ક ! } , આ જોને પહેાંચી વળવા ખાતર શાસનના બન્ને વર્ગો માટે અમુક પ્રકારની જીવનશૈલિએ– નીતિ’એ− ત્રતા' મુકરર કરવાની જરૂર પડી. પહેલા વર્ષે શરીર, મન તેમજ બુદ્ધિને ખુબ કસવાં અને ચીજમાત્રની ગુલામીથી વેગળા રહેવુ, એમ રાવ્યું. બીજા વગે ન છૂટકે જોઇએ તેટલી અને તેવી ચીજોથી સતુષ્ટ રહી, પહેલા વગે` પેાતાના વિશાળ જ્ઞાન, અનુભવ અને પ્રેરણાથી જે કાંઇ કર્મી-કર્તવ્યા–કાર્યો જનહિતાથે કરવા જેવાં જાહેર કર્યાં હાય તે તે કાર્યાં કરવામાં જ મચ્યા રહેવું એમ ઠરાવ્યું. જેએ આ આશય બરાબર હૅમજ્યા હાય અને તનુસાર જીવન ગુજારતા હાય તેને દુનિયાના ઇશ્વરા કહેા કે મિત્રો કહે. કે રક્ષકા કહેા કે રાજાએ કહા એમાં છે કાંઇ વાંધા ? જેએ પેાતાને માથે આવી ભીષ્મ જોખમદારીએ હાવાનુ Page #95 -------------------------------------------------------------------------- ________________ noonmaammmmmmmmmmmm હજી પણ જેના નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૧ કબુલ કરતા હોય હેમણે “માન્યતા એના હવાઈ કલા છોડીને કાર્ય' ના પ્રકાશીત આકાશમાં ઉડવા લાગવું જોઈએ, “વાડાના મેહને તિલાંજલિ આપીને આખી દુનિયા સાથે એક પ્રજા તરીકેબંધુ તરીકે–ભળતાં શિખવું જોઈએ, વિવાદોને છેડી ક્રિયામાં-પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ. પ્રજાસત્તાક રાજ્યમાં કેઇ માણસને “અસ્પ –નહિ અડકવા જેવ–નહિ દરકાર કરવા જેવો મનાતો નથી; કારણ કે અકેક વ્યક્તિના બળ ઉપર આખા રાજ્યના બળને આધાર રહેલો છે એમ તેઓ બરાબર સહમજે છે. તેથી દરેક પુરૂષ, દરેક સ્ત્રી, દરેક બાળકને-રે દરેક મજુરને પણ અશિક્ષિત નહિ રહેવા દેવાને ત્યહાં કાયદો હોય છે; ખુદ કેદીઓને પણ ગુહા કરવાની દુષ્ટ ઇચ્છામાંથી મુક્ત કરવામાં અને પિતાના જેવા શહેરી” બનાવવામાં તેઓ રાજ્યનું શ્રેય માને છે. દુનિયાને કઈ પરમેશ્વર નહિ હેવાનું સ્વીકારનાર, વિશ્વનું પ્રજાસત્તાક રાજ્ય માનનાર, એ રાજ્યનાં દુખે દૂર કરવા માટે પોતે નિમાયેલા છે એવું હમજનાર જૈન સંઘ કાઈ મનુષ્યને અજ્ઞાન, અશક્ત, દુઃખી, અપરાધી કે પાપી સ્થિતિમાં સડવા દઈ શકે જ નહિ. મનુષ્યને લગતાં અસંખ્ય દુખો શોધી કહાડવાં, હેમનું પ્રથકરણ કરવું, તે દરેક પ્રકારનું દુઃખ દુર કરવાના રસ્તા વિચારવા, તેવા રસ્તા જવા અને એ રીતે પ્રયત્ન કરીને તે દુઃખી મનુષ્યને દુઃખમુક્ત કરી ઉન્નતિક્રમને ઉપલે પગથીએ લાવી મૂકેઃ આ છે *જેન સંધ ની દરેક વ્યક્તિનું સાચું કર્તવ્ય! માણસને આરોગ્ય જોઈએ છે, માણસને બળ જોઈએ છે, માણસને ઘર જોઈએ છે, માણસને દ્રવ્ય જોઈએ છે, માણસને બુદ્ધિ જોઈએ છે, માણસને સુવ્યવસ્થિત રાજયબંધારણ જોઈએ છે, માણસને નીતિ જોઈએ છે, માણસને ફિલસુફિક તર્ક ઉત્પન્ન થતાં પોતાના મનને સંતોષ થાય એવા ખુલાસા જોઈએ છે; ટુંકમાં માણસની જરૂરીઆત જેમ વિવિધ પ્રકારની છે તેમ માણસ જાતને ભેદદ કરવાના રસ્તા અને ફરજો પણ વિવિધ પ્રકારની છે. હાં સુધી મદદ કરવાની જોખમભરી પદી ધરાવનારા જૈન સંઘ” આ સર્વ જરૂરીઆતો અને તે જરૂરીઆતો પુરવાના રસ્તાનું જ્ઞાન ધરાવતો ન થાય ત્યહાં સુધી તે ખરે જૈન” અથવા “સંપૂર્ણ જૈન” કહેવાય જ નહિ. ત્યહારે સવાલ એ ઉદ્ભવે છે કે ખરા અથવા સંપૂર્ણ જેને કેટલી અને કઈ જાતનું જ્ઞાન મેળવવા કોશીશ કરવી જોઈએ, કે જે જ્ઞાનવડે તે એક Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જેનહિતેચ્છુ. વિશાળ પ્રજાસત્તાક રાજ્યના માનવંતા હોદ્દેદાર તરીકેનું જોખમદારીભલું કર્તવ્ય ફતેહમંદીથી બજાવી શકે? મહારા અદના અભિપ્રાય પ્રમાણે નીચેના વિષયનું જ્ઞાન મેળવવા દરેક તક લેવી જોઈએ – (૧) જગતને તુલનાત્મક સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રજાની રહડતી પડી કેવા સંજોગોમાં થાય છે હેના ખાસ અવલોકન સાથે. (૨) જન જે દેશમાં રહેતા હોય તે દેશને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ. . ૩) તે દેશમાંના જુદાજુદા ધર્મપથે કેવા સંજોગોમાં જન્મ પામ્યા, હેમના મુખ્ય ઉદેશ અને ફરમાન શું છે,હેમનું આંતર સ્વરૂપ. (૪) તે દેશની કેળવણુને ઇતિહાસ, કેળવણીની હાલની સ્થિતિ, કેળવણુની બાબતમાં જે દેશે ઘણું આગળ વધેલા જોવામાં આવતા ન હોય તે દેશની કેળવણુને ઇતિહાસ, સ્વદેશની કેળવણી સુધારવામાં કયાં કયાં તત્વાની જરૂર છે? (૫) તે દેશની રાજકીય સ્થિતિ સંબંધે તે જ દેશના સર્વોત્તમ રાજદારીઓના અભિપ્રાય, દેશની સુલેહશાન્તિ અને આબાદી માટે કેવા રાજકીય સુધારાની જરૂર છે તે સમ્બન્ધમાં હિતચિંતકોના અભિપ્રાય. (૬) દુનીઆનાં રાજ્યો વચ્ચે સુલેહ જાળવવા માટે મધ્યસ્થ પંચની તરફથી થતી હીલચાલોનું જ્ઞાન. (૭) સ્વદેશની ગરીબાઈને સવાલ, તે સવાલનો ફડચે લાવવા રાજ્ય તરફથી તથા વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન થાય છે હેનું જ્ઞાન. (૮) સ્વદેશની નીતિને સવાલ; નીતિનું ધોરણ ઉરચ બનાવવા સરકાર, વ્યક્તિઓ, ધર્મપંથો અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન ચાલી રહ્યા છે હેનું જ્ઞાન. | (૮) દેશના સાહિત્ય, સંગીત શિલ્પ, નાટયકલા આદિ આકર્ષક કલાઓ (Fine arts) કઈ દિશામાં ગતિ કરે છે હેનું અવલોકન. ૧૦) હુન્નર-કલા અને સન્સમાં દેશની પ્રગતિ કેવી છે અને હેને ઉત્તેજન કેમ મળે હેને અભ્યાસ. (૧૧) દેશનાં બાળકો અને સ્ત્રીઓના આરોગ્યની સ્થિતિ અને તે સુધારવાનાં સાધનોનો વિચાર; એલોપથી, હેમીઓ પથી, બા કેમી, Page #97 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૩ નેચરોપવી, મેન્ટલ હીલીંગ, પેગ આદિ અનેક વૈદક શાખાઓના જ્ઞાન વડે દેશની શારીરિક સમ્પત્તિ હડીઆતી બનાવવાને સવાલ. (૧૨) દેશની રમત-ગમતમાં આરોગ્યવર્ધક, નીતિષક અને ભ્રાતૃભાવવધક તો કેટલા પ્રમાણમાં છે હેને અભ્યાસ અને તે તોમાંનું જે તત્વ ખૂટતું હોય તે ઉમેરવાની જરૂરીઆતનું ભાન - (૧૩) સામાજિક, વ્યાપારી અને માનસિક સ્વાતંત્ર્યનું સ્વરૂપ; દેશમાં તે સ્વાતંત્ર્યને પ્રેમ જગાડવાની આવશ્યક્તા અને રસ્તા. (૧૪) કહેવાતા ગુન્હેગારે શા કારણથી ગુહા કરે છે, ગુન્હાનાં કારણેને નાશ કરવાના રસ્તા, ગુન્હેગારોને સ્વતંત્ર નીતિમાન શહેરી કેવી રીતે બનાવી શકાય, ઇત્યાદિ સવાલોને અભ્યાસ, (૧૫) નેકરી કે મજુરી કરનાર અને નેકર કે મજુર રાખનાર વર્ગમાં આપ-લેના કાયદાનું અને કૌટુમ્બિક ભાવનાનું ભાન ઉત્પન્ન કરવાની જરૂરીયાત; ઉચા દરજજાનું સેસીઆલીમ; સ્ત્રી વર્ગને સ્વતંત્ર રીતે ઉદરપોષણ કરવાની જરૂર પડે તો હેમને માટે ખોલવા લાયક કાર્યક્ષેત્ર કયા? (૧૬) મદ્યપાન, જુગાર, મેજશેખ, ઉડાઉપણું નિધનતા ઇત્યાદિને દેશમાંથી ઓછા કરવાના રસ્તા સંબંધી વિચાર. (૧૭) શુદ્ધ દૂધ પૌષ્ટિક ખોરાક, શુદ્ધ જળ, એ ત્રણેને દેશમાં દુષ્કાલ ન પડે તે માટે શું કરવાની જરૂર છે? ત્રણેમાં ભળતાં હાનિકારક તત્વો અટકાવવાની જરૂર (૧૮) મધ્યમ અને ગરીબ વર્ગ સસ્તાં અને આરોગ્યવર્ધક મકાને વાપરવાની સગવડ પામે એવા રસ્તાનું જ્ઞાન. (૧૯) જીવતાં પ્રાણીઓ ઉપર વ્યાપાર, રૅશન, મેજશોખ, અખતરા, ધાર્મિક ક્રિયાઓ કે નિયતાના કારણથી ગુજરાતું ઘાતકીપણું અટકાવવાના રસ્તાનો વિચાર; એ કાર્યમાં રાજ્યસત્તા, વ્યક્તિ અને સમાજની અંગત મહેનત તથા લાગવગ, ધર્મ સંબંધી ઉપદેશ વગેરે ક્યાં કયાં તને મદદમાં લઈ શકાય હેની તપાસ. (૨૦) નિરાશાજનક માન્યતાઓને દૂર કરી આશાજનક– હદ બલવર્ધક (optimistic) વિચારે દેશમાં ફેલાય, કે જેથી લેકે “તીસુરત’ ન રહેવા પામે, એવા રસ્તાનું શોધન. (૨૨) ભાઈચારાના સિદ્ધાંત વગરને કોઈ ધર્મ હોઈ શકે જ નહિ એ સત્ય દરેક ધર્મવાળાને હેમનાં જ ધર્મશાસ્ત્રોમાંથી શોધીશોધીને શિખવવાની જરૂર તથા તે શિક્ષણવડે પ્રેમ અને સહદયતાના ગુણ સર્વમાં ખીલવવાની જરૂરનું ભાન, Page #98 -------------------------------------------------------------------------- ________________ જનહિતરછુ. - (૨૨) સમાજને લગતા કયા જૂના રીવાજે બદલાયેલા સંજોગો છતાં ટકાવી રાખવા જેવા છે અને કયા, સંજોગોને બંધબેસતા સ્વરૂપમાં બદલા જેવા છે હેનું બારીક શોધન; એવા શોધન વખતે જૂનું એટલું સુનું' એ દુરાગ્રહને તેમજ “મરેલા ભૂતકાળનું અમારે કામ નથી” એવી તેછડાઈને તિલાંજલી આપી માત્ર સમાજ હિત શરણ જ દષ્ટિ રખાવાની જરૂર." (૨) અધ્યાત્મ, ગ, માનસશાસ્ત્રને શાસ્ત્રીય રીતે (સાયન્ટીશિક રીતે) અભ્યાસ થઈ શકે એવી, એ અભ્યાસને લાયકના માણસો માટે, સગવડ કરવા સારૂ શું કરવું જોઈએ એ સંબંધી વિચાર; બજ દેશમાંથી આ દેશમાં અને આ દેશમાંથી બીજા દેશમાં તે વિદ્યાઓને પ્રચાર કરવાની જરૂરીઆતનું ભાન. ' (૨૪) દેશમાં સુશિક્ષિત નર્સો, સ્ત્રીશિક્ષકે, શિક્ષકે, નિર્દી અને અપ્રમાદી વિદ્વાન ધર્મગુરૂઓ ઉત્પન્ન કરવાની જરૂરનું ભાન. (૨૫) શરીર અને બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં હજારે વ્યક્તિને ઉદરપષણની ચિંતામાં મૂકાવું પડે છે એ સ્થિતિ નાબુદ કરી સુવ્યવસ્થિત સમાજ રચના કરવાના રસ્તાઓનું જ્ઞાન. ઇત્યાદિ, ઇત્યાદિ અનેક બાબતમાં ઉંડા ઉતરવાની અને તે તે બાબતેને લગતું પિતાનું જ્ઞાન વ્યવહારમાં મૂકવાની ફરજ જૈનો માથે છે. અહીં હું આગ્રહપૂર્વક કહીશ કે, જેને કોઈ જ્ઞાતિ નથી કે કોઈ વાડો નથીઃ એ તે જૂદી જૂદી જ્ઞાતિઓ, જૂદા જૂદા વાડા, જૂદા જૂદા લિંગ અને જુદા જુદા દેશોમાંથી, દુનિયાનાં દુઃખો પર મેળવવાના સર્વસામાન્ય આશયને પાર પાડવા માટે એકઠી મળેલી વ્યક્તિઓને “પુસખા છે; અને એમ હોવાથી જેનો દુનિયાના ઇશ્વર છે એમ કહેવામાં હું કે અમુક દેશ કે અમુક જ્ઞાતિ કે અમુક માન્યતા ધરાવનારાઓને છાપરે ચહડાવવાને દેષ કરતો નથી, એ સહજ હમજી શકાય તેવું છે. રક્ષા અને સહાય કેવી રીતે થાય એ હમજનારા અને રક્ષા તથા કહાય કરનારા દરેક માણસને હું જેન હમજું છું અને પ્રત્યેક જૈન એ દુનિયાનો ઈશ્વર છે. એક પિતાએ એક પુત્રની સંભાળ કેટલી કેટલી બાબતોમાં લેવી જોઈએ એ કોઈ માણસ સંપૂર્ણ રીતે કહી શકશે નહિ. પુત્ર પ્રત્યે પિતાનો સ્વાભાવિક પ્રેમ જ પુત્રની મુશ્કેલી, દુઃખો અને સહાયની જરૂરીઆતે હમજી શકે અને તે તે પ્રસંગને જરૂરની મદદ પહોંચાડી શકે. તેવી જ રીતે દુનિયાને હજારે પ્રકારની મદદની જરૂર એ છે; Page #99 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૫ એ સર્વનું સપૂર્ણ લીઝ કોઈ વિચારક કદિ આપી શકે જ નહિ, જેને ખરેખર પ્રાણું માત્રના પરમેશ્વર કે રક્ષક કે મિત્ર બનવું છે તે જ તે પ્રાણીઓનાં દુઃખો અને જરૂરીયાત જોઈ શકે અને મદદ કરી શકે. માત્ર શાસ્ત્રને ઉપદેશ કરે એ જગતને સહાય કરવાને એકને એક રસ્તો નથી. ભૂખે માણસ શું ઉપદેશ સાંભળવાન હતા? બુદ્ધિહીન શું ઉપદેશ સહમજી શકવાને હતો? દરદી શું ધર્મ આચરી શકવાનો હતો? નિર્ધન શું દાન કરી શકવાને હતો? દેશમાં સુલેહ ન હોય એવે પ્રસંગે શું ધર્મશાસ્ત્રો અને ધર્મોપદેશને નિભાવ થઈ શકવાનો હતો? ટુંકમાં ધર્મની દરકારવાળા જૈનોએ દેશને અને દુનિયાને અગાઉ જણાવેલી તમામ બાબતોમાં મદદ પહોંચાડવી જોઈએ છે અને તેમ કરવા માટે તે તમામ બાબતોમાંની પિતાથી શિખાય તેટલી બાબતોનું જ્ઞાન મેળવવું જોઈએ છે. " જ્યાં સઘળી નદીઓ મળે છે એવો કોઈ સમુદ્ર હોય તો તે જૈન ધર્મ છે, એમ આપણે વારંવાર કહેવામાં ગર્વ લઈએ છીએ. અલબત વસ્તુતઃ તે વાત ખરી છે, પણ શું આપણું વર્તન સમુદ્ર જેવું છે? આપણે દરેક “નદી’ની નિંદા કરીએ છીએ, દરેક “નદીના સ્પર્શ માત્રમાં મિથ્યાત્વ માનીએ છીએ, અને વળી કહીએ છીએ કે બધી નદીઓ અમારા “સમુદ્રમાં મળે છે ! કે જબરો પરસ્પર વિરોધ! નહિ, જૈનસંઘે ખરેખર દરીઆવ પેટ કરવું જોઈએ છે, સઘળા ધર્મોની ગુપ્ત ચાવીઓ પિતામાં છે એમ બતાવવાનું સામર્થ્ય મેળવવું જોઈએ છે અને સ્વાદાદ શૈલિની સ્વાયથી સર્વ ધર્મોનું (એટલે કે સર્વ “દષ્ટિબિંદુઓનું) જૂઠાણ નહિ પણ સત્ય સાબીત કરી આપવું જોઈએ છે. સત્ય કદી રહીડાતું કે ગર્વ કરતું નથી; જૈનધર્મીએ બીજાઓ તરફ રહીડાવાનું અને આપબડાઈ કરવાનું છડી સર્વને ધર્મની ચાવીઓ શીખવવાને તથા સર્વ દેશે અને સર્વ ધર્મોને જોડનાર સોનેરી સાંકળ બનવાને હવે મેદાનમાં પડવું જોઈએ છે. - ય એ શું છે? ડૂબતાને ધરી રાખે, ઉંચે લાવે, એનું નામ ધર્મ છે; ડૂબતા માણસથી દૂર ઉભા રહી રાફબંધ ધર્મનું ભાષણ આપનારને જે “ધર્મ ” કહીશું તો પછી “ધર્મગ” કે “નિર્દયતા” ઇત્યાદિ. શબ્દોના અર્થ શોધવા કહાં જઈશું? અધ્યાત્મ એ એક એવો મંત્ર છે કે જે વ્યાપારને, ગૃહને, સજ્યને, Page #100 -------------------------------------------------------------------------- ________________ જેનહિતેચ્છુ. હુન્નરને, સાહિત્યને સર્વને પોતાના પવિત્ર ખેાળામાં લે છે અને પતાના સ્પર્શ માત્રથી એ સર્વને વિશેષ ઉચ્ચ-પ્રોઢ-સંગીન બનાવે છે. ' જેન ધમમાં હેના આબાદી-કાળમાં, ક્રોડપતિ વ્યાપારીઓ () હતા, રાજ્યકારી પુરૂષો હતા, પ્રધાન હતા રાજાઓ હતા, લડવૈયાઓ હતા, કવિઓ હતા, સાહિત્યશાસ્ત્રીઓ હતા, અધ્યાભીઓ હતા, કારીગરો હતા; અને તેથી જ જૈન શાસન તે વખતે વધારે દીપી ઉઠયું હતું. અને જે જૈન શાસનને કરી પ્રકાશિત કરવું હોય તે જૈન સમાજમાં વિચારકો, રાજ્યારી પુરૂષ, સંસારસુધારકો, સમાજસેવકો, હુન્નરબાજો, આરોગ્યશાસ્ત્રીઓ તેમજ અધ્યાભીઓ ઉપજાવવા જોઈએ અને હેમનું તે તે શાખાઓનું જ્ઞાન દેશને *અને દુનિઆને અભય, શાંતિ અને પ્રગતિ આપવામાં ખર્ચાવું જોઈએ. લેખ પૂરો કરવા પહેલાં, જેમ શરૂમાં વેદાન્તરહસ્યવેત્તા અર - વિંદે છેષના વિચારો અને પછી હારા એક જૈન તરીકેના વિચારોના ઉતારા આપ્યા તેમ, છેવટે યુરોપમાં સર્વથી આગળ વધેલા જર્મન ફીલસુફ ફ્રેડરિક નિ શેના વિચારો (તે ઉપલા બને વિચારોથી કેટલા મળતા છે તે બતાવવા ખાતર ) અત્રે ટાંકી બતાવવા જાફરના છે. એ ઉતારા વળી બતાવી આપશે કે નિજોને જડવાદી માનનારા યુરોપીઅન વિદ્વાને કેટલા ભૂવભર્યા છે. (A) નિત્યેના બે જ ઉતારા લઈશ. ખરી સ્વતંત્રતા, “રાજાભાગી” બનવા માટેની ખરી લાયકાત, ખરું યોગીપણું હમજાવવા માટે તે લખે છે કે – “One must subject oneself to one's own tests that one is destined for independence and command, and do so at the right time. One must not avoid ono's tests, although they constitute perhaps the most dangeous game one can play, and are in end tests made only before our. selves and before no judge. Not to cleave to any person, be it even the dearest-every person is a prison (સાંભળજે !)$ and also a recess. Not કંતમાંના શબ્દો હારા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ GOO yoort 4142 arstilet $a quo tes? sig to cleave to a fatherlaud, be it even the most suffering and necessitous—it is even less diffl. cult to detach one's heart from a victorious fatherland. Not to cleave to sympathy, be it even for higher men, into whose peculiar torture and helplessness chance has given us an insight. Not to cleave to science though it tompt one with the most valuable discoveries (FREERIA yo t'quvon '), apparently specially reserved for us. Not to cleave to one's own liberation, to the voluptuous distanco' and remoteness of the bird, which always flies furthur 'aloft in order always to see more under it—the danger of the flier. Not to cleave to our own virtues, nor become as a whole victim to any of our specialities, to our hospitality' for instance, which is the danger of dangers for “highly developed and wealthy souls, who deal prodigally, almost indifferently with themselves, and push. the virtue of liberality so far that it becomes a vice. One must know how to conserve oneself—the best test of independence.” (B) dala sal 42 ?? EX 42 Gudi a oro gવે છે કે Will they be new friends of "truth,” these coming philosophers ? Very probably, for all philosophers hitherto have loved their truths. But assuredly they will not be dogmatists. It must be contrary to their pride, and also contrary to their taste, that their truth should still be truth for every one that which has hitherto been the secret wish and ultimate purpose of Page #102 -------------------------------------------------------------------------- ________________ saledag. mmmmmmminimum alt dogmatic efforts. “My opinion is my opinion; another person has not easily a right to it” such a philosopher of the future will say, perhaps. One must renounce the bad taste of wishing to agree with many people. “Good ” is no longer good when one's neighbour takes it into his mouth. And how could there be a si common good”! The expression contardicts itself; that which can be common is always of small value. In the end things must be as they are and have always been-the great things remain for the great, the abysses for the profound, the delicacies and thrills for the refined, and, to sum up shortly, everything rare for the rare. • Need I say expressly after all this that they will be free, very free spirits, these philo-sophers of the future --as certainly, also they will not be merely free spirts, but something more, higher, greater, and fundamentally different, which does not wish to be misunderstood and mistaken ? But while I say this, I feel under obligation almost as much to them as to ourselves (we free spirits who are their heralds and forerunners.), to sweep away from ourselves altogether a stupid old prejudice and misunderstanding which, like a fog, has too long made the conception of the “ free spirit” obscure. In every country of Europe, and the same in America, there is at present something which makes an abuse of this name: a very narrow, prepossessed, enchained class of Page #103 -------------------------------------------------------------------------- ________________ હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૮ spirits, who desire almost the opposite of what our intentions and instincts prompt-not to mention that in respect to the new philosophers who are appearing, they must still more be closed windows and bolted doors. Briefly and regrettably, they belong to the lavellers, these wrongly named « free spirits "-as glibtongued and scribe-fingered slaves of the democratic taste and its “ modern ideas": all of them men without solitude, without personai solitude, blunt honest fellows to whom neither courage nor honourable conduct ought to be denied; only, they are not free, and are ludicrously superficial, especially in their innate partiality for seeing the cause of almost all human misery and failure in the old forms in which society has hitherto existed-a notion which happily inverts the truth entirely! What they would fain attain with all their strength is the universal. green-meadow happiness of the herd, together with security, safety, comfort and alleviation of life for every one; their two most frequently chanted songs and doctrines are called “ Equality of Rights” and “ Sympathy with all Sufferers ”-and suffering itself is looked upon by them as something which must be done away with. We opposite ones, however, who have opened our eye and conseionce to the question how and where the plant man' has hitherto grown most vigorously, believe that this has always taken place under the opposite condi Page #104 -------------------------------------------------------------------------- ________________ . Hargaang. ve tions, that for this end the dangerousness of his situation had to be increased enormously, his inventive faculty and dissembling power (his* spirit”) had to develop into subtlety and daring under long oppression and conpulsion. and his Wilí to Life had to be increused to the unconditioned 'Will to Power: we believe that severity, violence, slavery, danger in the street and in the heart, secrecy, stoicism, tempter's art and devilry of every kind,-that everything wicked, terrible, tyrannical, predatory, and serpentine in man, serves as well for the elevation of the human species as its opposites:—we do not even say enough when we only say this much; and in any case we find ourselves here, both with our speech and our silence, at the other extreme of all modern ideology and gregarious desirability, as their antipodes' perhaps ? What wonder that we “ free spirits" are not exactly the most communicative spirits ? that we do not wish to betray in every respect what a spirit can free itself from, and where perhaps it will then be driven ? And as to the import of the dangerous formula, " Beyond Good and Evil,” with which we at least avoid confusion, we are something else than "libres penseurs,” vi liberi pensatori,” free-thinkers,” and whatever these honest' advocates of modern ideas” like to call themselves Having been at home, or at least guests, in many realms of the spirit; having escaped again and again from Page #105 -------------------------------------------------------------------------- ________________ ; હજી પણ 'જન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? દ