________________
મિત્રતા.
૨૧૭
( ૨ )
બાળક જન્મે છે ત્યારથી અને સહાયના તત્ત્વની જરૂર પડે છે. શરૂઆતની સહાય હૈને માતા તરફથી મળે છે. પછી પિતા સહાયક બને છે. માજ઼ડૂત ઇત્યાદિ કુટુંબીજનાં પણુ પણ આછા વ વ્રતા પ્રમાણમાં સહાયક બને છે.
આ સર્વ, બાળકના મિત્રા છે; કારણ કે એએમાંથી અને તે વડે તે પેાતાને વિકાસ મેળવે છે.
આ મિત્રતા કુદરતે સયેાજેલી મિત્રતા છે. બાળકના માતાપિતા તરફ પૂજ્યભાવ અથવાં ભક્તિભાવ અને ળક તરફ વાત્સલ્ય ભાત્ર એમ બે રૂપે એ થાય છે.
માતાપિતાના મામિત્રતા પ્રકટ
આ કિંમતીમાં કિંમતી મિત્રના છે અને એને જેટલું ‘ પવિત્ર’ સ્વરૂપ આપવામાં આવે એટલુ હિતકારી છે.
જ
માતાના સ્તનમાંથી માત્ર નહિ પડ્યુ તેણીના ખેાળામાંથી પણ એક બાળક જેટલું તત્ત્વ મેળવી શકે છે તેટલું અન્ય કોઇ સ્થાથી ભાગ્યે જ મેળવી શકે છે. અહીં જ હેતુ પ્રાથમિક બંધારણ બંધાય છે. એટલા માટે, બાળકને માળા તર જેમ વધારે ભક્તિ રા ખતા બનાવાવી જાય એમ વધારે લાભ છે; અને માતાને બાળકને વધારેમાં વધારે વિકાસ કરવાની લાયકાતવાળી બનાવી શકાય એસ વધારે લાભ છે.
પૈાતાના સુખ માટે નહિ પશુ બાળકના સુખ માટે માતાએ પેાતાની બુદ્ધિના વિકાસ અગાઉથી જ કરી રાખવા જોઇએ. પાતા. ની પ્યારામાં પ્યારી ચીજ અર્થાત્ બાળકના ભાવી સુખના સળે આધાર માતાના પાતાના વિકાસ પર અવતિ છે,-માતાના પેાતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ પર
એટલા માટે એક ી ભાતા' બનવાના સદ્બેગમાં મૂકાય તે પહેલાં તેણીએ પાતાના શરીરને સારી રીતે સાયલું અને પેાતાની બુદ્ધિને સારી રીતે વિકસેલી અનાવવા સમ્પૂર્ણ કાળજી રાખવી જોઇએ. પાંતાનુ ભવિષ્યનુ ળક પાતા તરકે ભક્તિભાવ બતાવશે કે સાપ દેરો, એને આધાર માતા બનવા પહેલા પાતે હરીર અને બુદ્ધિને કેટલી હદ સુધી કેળવ્યાં છે-ખીલવ્યાં છે તે ૩૨ રહેશે.
કૈટુમ્બિક મિત્રા વચ્ચે સમ્પૂર્ણ મૈત્રી ખની રહે એ માટે જ