________________
મિત્રતા
૨૫૫
આપણી બુદ્ધિથી એ બન્ને ‘ લૂટારા ’ છે, પણ એમને પેાતાને પૂછેઃ એમની ભાષામાં એ ક્રિયા જીવનક્રિયા' છે–નૈસર્ગિક ક્રિયા છે. એ જ ખેંચવાની-લૂટવાની ક્રિયા મનુષ્યમાં પણ છે અને મનુએ હુંને નીતિ ’ ઠરાવી છે. સ્નેહ, દેાસ્તી, વાદારી સર્વ કાંઇ એ . • ખેંચવા ’ ની ક્રિયાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
"
હમારામાં જેટલા પ્રમાણમાં ખેંચાણુ શક્તિ હરશે તેટલા પ્રમામાં હમને મિત્રોની સંખ્યા મળશે અને એ મિત્રોમાંથી કોઇ હમને અન્ન, કાઇ પૈસા, કાઇ લાગણી, કાષ્ઠ ઈજ્જત, કેાઈ અનુભવ આપ
નાર થઇ પડશે.
જેમ જેમ હમે વધુ ને વધુ લેતા જશે તેમ તેમ વધુ ને વધુ વિકાસ પામતા જશેા અને એક દિવસ એટલા વિકાસમાં આવશે કે ઝ્હારે હમને ઉભરાવું ગમશે, લેવા કરતાં દેવાતી ક્રિયામાં વધુ આનંદ' ની લાગણી અનુભવાશે.
*
અહી થી હમારી સ્થિતિ બદલાશે. અત્યાર સુધી શક્તિ મેળથવાની સ્થિતિમાં હતા, હવે શક્તિ વાળાં છે.
અત્યાર સુધી ગ્રહણ કરવામાં હમારા આનંદ હતા, હવે ઉભરાવામાં-હમારી શક્તિએ! ખીજાએમાં વહે એમ થવામાં-હમારા આનદ છે.
*
અત્યાર સુધી ખેંચવું ' હમારે માટે ધ હતું, હવે વવું હમારે માટે ધ છે.
હેની શિઆ ખાલી નથી એવા પુરૂષ સ્ત્રીને ઋતુદાન દે એ દાન ' કે ધ નથી પણ આત્મહત્યા અને અધમ છે; સમ્પૂર્ણ વિકાસ પામેલા પુરૂષ એમ કરે તે એ હેની ઉભરાઇ જતી શકિતની ક્રિયા હોઇ ખરેખર દાન છે (કારણ કે તેથી સમાજને એક સમૃદ્ધિભાન જ્વાત્મા મળવાના છે) અને ધર્માં પણુ છે.
4
મનુષ્યની એ સ્થિતિએ સ્ડમજવી જોઇએ છે,એ વિાસક્રમો ખ્યાલ રાખવા જોઇએ છે અને તેમ નથી થતું તેથી જ મેટાં શિક્ષણ ઉપદેશાય છે અને લાભને બદલે ગેરલાભ થાય છે જે માજીસના વિકાસ ના કાચા છે હેતુ હિત વધુ વિકાસ
',
આ શબ્દ હૈના સામાન્ય અર્થમાં નહિ પણ શાસ્ત્રીય (Scientigic) અર્થમાં વપરાયા છે. ૮ ટા- ખેચવા ની દયાના પ્રરાસ્ત અને અપ્રશસ્ત આશય ખાબતમાં આગળ પર કહેવામાં આવરો.