________________
વિચાર–વિવિધતા.
.
વધારે નજદીક આવતા જવું એ સુતરે અને સ્વાભાવિક માર્ગ છે. આ યુગમાં—આ જમાનામાં એ આધ્યાત્મિક માર્ગ દબાઇ થયેા છે જેમ અગાઉ વારવાર વપરાતાં ભાંયરાં અને એક ગામથી બીજે ગામ સંકટ વખતે નાશી છૂટવા માટે કરાયલા છૂપા માગે આજે ઉપયેગમાં નહિ આવવાથી દબાઇ ગયા છે અને જો કે તેઓ યા તીમાં તેા છે પણ પડતર રહેવાથી એમાં સાપ-વીંછી-કચરા વગેરે ભરાઈ ગયા છે અને કેટલેક સ્થળે ભેાંયરા પુરાઇ પણ ગયા છે તેમ બેયરા જેવા અર્થાત ભીતરને અર્થાત્ આધ્યાત્મિક માર્ગ આજે ખાઇ ગયા છે અને બુદ્ધિવાદ પ્રાધાન્ય પામ્યા છે. આજે પણ કેટ પૂણેખાંચરે યાગીએ છે અવશ્ય, જેઓએ ચેગમા-સીધા સાક્ષાત્કા ના મા જાળવી રાખ્યા છે અને રાખશે. પણ એમની સંખ્યા બહુ અલ્પ છે. આજે વિશેષતા બુદ્ધિવાળી છે, કારણ કે મનુષ્ય જાતની સઘળી શક્તિઓના વિકાસ ઇકુદરતે બુદ્ધિ શક્તિના વિકાસ માટે આ જમાના નિયત કર્યાં જણાય છે. બુદ્ધિ એક ચીજ માની લેછે અને તે ઉપર પછી તર્ક કરી આગળ વધી ઇમારતે ચણે છે. તેથી બુદ્ધિએ શેાધેલાં સત્યા ન્હેણે લીધેલા પાયાને સબંધ છે તેટલે સુધીજ સાચાં છે, અર્થાત્ એક નયથી સાયાં છે, relative છે, absolute નથી; ખીજા શબ્દમાં કહીએ તે ઢાંકયાં સત્ય, આ ચ્છાદિત સત્ય, એકપક્ષી સત્ય, સત્યાભાસ, અથવા વ્યવહાર' છે, સત્ય નહિ. હું જે આ નીચેના વાક્યમાં લખું છું તે ઘણાએ હ હમજી શકે પણ સ્પષ્ટ સ્લૅમજાવવાની મ્હારી શક્તિ નથી એમ કબુલ રીતે કહીશ કે, · Being ' કે જે સધળાં વિશેષણા અને ‘ગુણા’થી પર છે અને જેમાં સઘળાં વિશેષણા અને ગુણાના સમાવેશ થઈ જતાં પણ જગા રહે છે, અના≠િ-અનંત છે, જ્ઞાનમય છે, આનદરૂખ છે, તે Being ( સત્ય ) મ્હારે Becoming ( ‘વ્યવહાર’ ) થાય છે ત્યારે હેને આપણે ‘દુનિયા’કહીએ છીએ તે • દેખાય ’ છે. દુનિયાની તમામ ચીજો એકખીજાથી સંબધ ધરાવે છે અને તમા ચીજોના સરવાળા રૂપ દુનિયા, Being કારણ છે. તમામ ચીજમાં અને ચીજોના સરવાળા રૂપ દુનિયામાં-તમામ becomingમાં Being અથવા સત્યનું પ્રતિબિંબ છે તેથી તૈયાયિકા સમાં સ
.
.
૩૭
છે એમ ણુ એક નયથી કહી શકે છે અને તમામ ચીજ અને દુનિયા અસત્ય છે–માયા છે એમ પણ કહી શકે છે. જૂદી જૂદી દૃષ્ટિથી વિચારનારા નૈયાયિકા ઝ્હારે ઝ્હારે જૂદી જૂદી વાતા પ્રતિ