________________
જૈનહિતેચ્છુ.
:
પાદન કરે છે ત્હારે સામાન્ય માણસા ગુંચવાડામાં પડી જાય છે અને કાને ન માનવાના દુરાગ્રહ પર આવી જાય છે. આમાં નથી દોષ તે ભિન્નભિન્ન નૈયાયિકાના, તેમ નથી દોષ શ્રદ્ધા ગુમાવનારાઓને નાનીએ તા પાકારી પોકારીને કહે છે કે બુદ્ધિવાદ કે તક શાસ્ત્રથી હમે જે સિદ્ધાંત ઘડે છે તે પ્રમાણે સત્ય નથી-નથી-નથી-નૈતિ નાતિ–એમ નથી–એમ નથી. જ્ઞાનીએ ઉપર હૂડીને નીચે દૃષ્ટિ નાખે છે. બુદ્ધિવાદીએ નીચે બેસી જ પ્રયાગા વડે ઉપર મ્હાવ સકે છે; બન્નેનું દેખવું ' ભિન્ન ભિન્ન છે. બુદ્ધિવાદથી મહામહેનતે . ચોડું પ્રાપ્ત થઈ શકે છે, પુણુ હાલ તે એ જ રાજમાર્ગ થઈ પડયે છે. કોઇ એમ કહે કે ત્યારે હમે અમને સહેલે રસ્તે સત્ય હુમ વી દે ને?' એને એટલા જ ઉત્તર નાની આપતા આવ્યા કે, જે હુમા પોતે જ પ્રાપ્ત કરી શકે! એવી ચીજ છે તે બીજી માઇ હમને લાવી આપી હિ, તે આપવા—લેવાની ચીજ નથી. થવા ની ક્રિયા છે. પરી સત્ય સાથે ચેાગ કરેા જીવનને ચેાગી. જીવન અનાવા, ઉચ્ચતમ વત્તન કરી એટલે એમાંથી આપાપ સત્યને સાક્ષાત્કાર થશે; આટી એ કાઇથી આપી અપાતી ચીજ નથી. જેટલાએ આપવા કાશશ કરી છે તે અધાએ હેમને પેાતાને પરિચિત ભાવનાએ—ખ્યાલે!–Conceptsને વાણીમાં—ભાષામાં ઉતારીને આપવાના પ્રયત્ન કર્યો છે; પણ એ ભાવના અથવા Comcepts કાંઇ બધાને પરિચિત ન હેાય, ષે ભાષા પણ બધાને પરિચિત ન હૈાય; અને દરેક માણસને પરિચિત હેાય એવી ભાવના અને,ભાષા આ બહુરૂપી દુનિયામાં હાઇ શકે નહિ. દુનિયાનું ખીજું નામ જ બહુરૂપતા–અનેકતા—છે. દુનિયાની–વ્યવહારની પાર જાએ તા ત્યાં એકતા અવશ્ય છે. પણ તે એકતામાં ભાષા નથી—ભાવના. નથી; ભાષા અને ભાવના તા દુનિયા અથવા વ્યવહારનાં શસ્ત્ર છે. તેથી જ્હારે દુનિયામાં જન્મેલે કાઈ માણસ સત્યના સાક્ષાત્કાર કર્યો પછી સત્યને વ્યવહારમાં—દુનિયાની ભાષા અને ભાવનામાં ઉતારવા કાશીશ કરે છે ત્હારે હેને પેાતાને જે ભાષા અને જે ભાવના પિરચિત હાય હની જ મદદથી તે કામ તે મજાવે છે, અને તેથી માત્ર
તે જ હેતે હમજી શકે છે કે જેઓ ત્યેની સમીપમાં હાયસ્હેનાથી થોડા જ ઉતરતા દરજ્જાના હાય. ૧૦૦ ટકા સત્ય જાણુનાર–મહાવીર જેવાઓનુ યન ૬૦૭૦ ટકા વિકસીત થયેલા ગાત્તમ જેવા જ હુમજી શકે, ૫ ટકા વિકસીત થયેલા આપણે નર્સામજી ઝુકીએ .
३८