________________
વિચાર–વિવિધતા.
કહી.
:
.
તેથી જ મહાવીરનાં શાઓમાં જગાએ જગાએ આ પ્રમાણે કર્યું? એવા શબ્દો નજરે પડે છે. ( એટલે સસ્કૃત, પ્રાકૃત એમ નહિ પણ ક્યા કરેલા અને ક્રઇ ભાવના (Concepts) મારતા તે ભા એ વાત આપણાથી સ્તમજી શકાય તેમ નથીઃ આપણે એટલું ક - શકીએ કે શાસ્ત્રમાં જે ભાષા હાલ જોઇએ છીએ તે ભાષા ગીત્તમ પાસે મહાવીરે નહિ જ વાપરેલી, અને ગાત્તમે જે ભાષા મહાવીર મુખેથી સાંભળેલી તે જ ભાષા આચાર્યાં પાસે નહિ હેંણે ઉચ્ચારેલી, અને શાસ્ત્ર રચના કરનારા આચાર્યાએ જે ભાષા દ્વારા પાતે ઉપદેશ લીધે તે જ ભાષા શાસ્ત્રમાં નહિ જ વાપરેલી. આકાશમાંથી પડતું જળ જમીન પર પડે તેટલામાં અનેક તત્ત્વા હૅમાં ભળવા પામે, રૂપ-રંગ-સ્વાદ બધું બદલાઈ જાય. વરાળ રૂપમાંથી સ્થૂલ જળનું રૂપ પામે, એમાં વળી હવામાંનાં તત્ત્વા ભળે અને છેવટે પૃથ્વીનાં તત્ત્વા ભળે. આ બધું કુદરતી રીતે બનવા પામે છે, આમાં કાનેા ઇરાદા કારણભૂત નથી. દરેક બાબતમાં આય આરેાપવાની પ્રકૃતિવાળા બુદ્ધિવાદીએ) અહીં જ ભૂલ ખાય છે! હમે એક માણસને પોતે જુએ તે એક વાત છે, બીજો માણસ હેના ફ્ાટા જુએ તે બીજી વાત છે, ત્રીજો માણસ આશરેથી બનાવેલી ની પ્રતિકૃતિ જુએ તે વળી જૂદી વાત છે, ચેાથા માસ હેતુ વર્ણન સાંભળે કે વાંચે અને તે ઉપરથી તે માણસના શરીરના ખ્યાલ કરે એ છૂંદી વાત છે, પાંચમા માણુસ હેનાં લખાણા વાંચે અને કાર્યો સાંભળે અને તે ઉપરથી એની આકૃતિ ક૨ે એ વળી જૂદી વાત છે. ખરેખરા ખ્યાલ તે! નર જોનારને જ આવી શકે. ફાટા પણ ભૂલાવે! ખવરાવે તેવે ખની શકે છે! આજે ઘણાએ લેખકે, રાજદ્વારીઓ અને શ્રીમતા પેાતાનું ખરૂં સ્વરૂપ છૂપાવી આકષ ક ાટા અનાવરાવી શકે છે મુદ્ધિવાદના વિકા સના જમાનામાં, જે સત્ય મૂળથી જ ઢંકાયલું છે હેના ઉપર વળી બુદ્ધિવાદે એટલા બધા નવા પડદા અજાણતાં સત્યને ખુલ્લું ફરવાના પ્રયત્ન કરવા જતાં–નાખી દીધા છે કે આજે આખી દુનિયાનું સાહિત્ય વાંચીએ તે પણ સત્ય હાથ લાગે તેમ-તથી, ઉલટા ધણા · કાઠા ’– એમાં આપણે ચાઇ જઇએ અને ગુંગળાઇ ભરીએ-એવું વિટ કામ ખની ગયું છે! આ ગભરાટ મ્હે. ઘણીવાર અનુભવ્યા છે અને એણે ઘણીવાર મ્હારી આંખેામાંથી અશ્રુવહેવડાવ્યાં છે. મ્હને આજનું માલુસ યાજન—માપાત્ર-અસહાય્ય-નિરાધાર લાગે છે અને કેટલીક
૩૯
મહાવીર ગાત્તમને મહાવીરે ઇ ભાષા શબ્દ) ના ઉપયાગ