________________
૧૯૬
જૈનહિતેચ્છુ.
જો કે કાગડા કરતાં સમડીની ઝડપ વધારે હતી તેા પણ કાગડાની સખ્યા વિશેષ હાવાથી કાઇ નહિ ને કાઈ સમયે એમનાથી ઘેરાઈ જવાના સંભવ અવસ્ય હતા. આખરે સમંડીએ એક
થાભીને બધા કાગડાને ભેગા થયા તે કહ્યું : લ્યો ભાઇ, તમારે જે જુઓ હવે મહારી પાસે
દુખ હેમની વચ્ચે માંલું ફેકીને ન જોઇએ; અને
.
> વગ
"
રાઇ રહેતુ નથી. હવે હું મિલ્કત રની ભીખારણું છું. હવે કૃપા કરી મ્હારી પાછળ પડવાની તકલીફ્ ના હતા ! માંછલીની વ્હેંચણ માટેના જીઆમાં કાગડાની જમાત રાકાઇ ગઇ અને સમડી પાતાના આકાશ માં-શાન્તિથી ઉડી મઇ ! ત્યારથી દત્તાત્રયે સમડીને પોતાના ગુરૂ તરીકે માની અને મનમાં માંઠ વાળી કે, “ લક્ષ્મી, જ્ઞાન, આત્મશક્તિ સને દુનિયાના કાગડાથી ગુપ્ત રાખવાં જોઇએ. શક્તિ માત્રને ગેાપવવી જોઇએ જૈન મહાત્માને માટે ગુપ્તિ ' ક્રજ્યાત કહેલી છે તે આ કારણથી જ. 1 શક્તિ વધારનારાં સાધનાના ઉપયાગ કરવા હાય ત્હારે તેમજ શક્તિ ખર્ચની હાય ત્હારે પણ તે દરેક ક્રિયા અપ્રસિદ્ધપણે જ કરવી જેએ: આહાર, મૈથુન, ધ્યાન, સ્વાધ્યાય, પરમાર્થ, નિદ્રા એ સર્વ એકાંતમાં કરવું જોઇએ.
[
-
.
'
3
.
દુનિયાની વિચિત્રતા તે જુઓ ! હમે ઝ્હારે આત્મવિશ્વાસના બારમા-તેરમા પગથીએ ઉભા હા Đા અને ન્યાય, નીતિ, ભલાઇના વિચારે અને કૃત્યા કરી છે. ત્યારે પહેલા પગથીઆપરથી દુનિયા ખુશી થાય છે અને હમારી વાહવાહ કરે છે,−કેટલાકેા હુમને ‘ જ્ઞાની ' અને · ગુરૂ માનવા જેટલી હદે આગળ વધે છે. એ દરમ્યાન હમે પચીસમા તે ખ્વાસના પગથીએ પહેાંચેલા હૈ। છે અને તે ઉચાઇથી જે જુએ છે. તે ખેલા છે, ત્હારે તે ભકતા ' તમે શું ખેલા છે તે સ્ક્રમજી થતા નથી એટલે માત્ર પહેલાની ભક્તિથી જ હમારી પ્રશંસા કર્યો કરે છે. પણ જરા આગળ વધ્યા અને સાઠમું પગથીઉં સ્ટુડયા, ાંથી જે કાંઇ હમે જોયું ને ઉચ્ચાર્યું, એટલે મુઆ પડયા છે! એ હમાર ભકતામાં પણ ગેરસનજ ઉત્પન્ન થયા વગર ન રહી શકે. તે હવે સ્ક્રીડાય છે અને હમને ભયંકર પુરૂષ ? માને છે ! એમાંના ખી જાઓ કરતાં કાંઇક વિશેષ હિંમતવાળા ભક્ત હમારી પાસે આવીને પૂછે છે અને હુમા બન્ને વચ્ચે વાદ થાય છેઃ