________________
જૈનહિતેચ્છુ.
૨૧૪
પ્રસંગ માની વા—માજો અને ગીતેાની ગર્જના કરી રહ્યા છે. પશુ—પણ તે કન્યા તે શું કરે છે તે જુએ છે? તે તે રડે છે, અશ્રુ વહેવડાવે છે, ડૂસકાં ખાય છે. હમે કદાપ કહેશે કે તે તે માતા-પિતા—ભાઇ મ્હેન વગેરેના વિયેાગને લીધે રડે છે અગર શરમાળપણાને લીધે એમ કરે છે. હમારા દોષ નથી : તેણીને પાતાને—તેણીના Conscious mind ને જ—માલમ નથી કે તે શા માટે રડે છે. માલમ છે માત્ર તેણીના sub-conscious mind ને; કારણ કે તે જ ખરૂં જાણે છે. તે જાણે છે કે તેણીના સુખદ્ શરીરબંધારહ્યુ, નિશ્ચિ ંત મન અને સ્વતંત્ર આત્માને ભેગ આપવાને તેણી ડગલાં ભરી ભરી રહી છે, એ પરિણામાતી આગાહી એ જ અશ્રુ છે. લગ્ન ક્રિયા
અને
જનારા સૂચના
લા’બાજ ઋષિઓ જાણતા હતા, કે જેમણે લગ્નક્રિયા માટે યજ્ઞકું ડ ચેાજયા હતાં.
અને આ તરફ્ નજર કરે. પેલુ હૃષ્ટપુષ્ટ ધેટુ ય્તાં જાય છે?
*
"
ભાગ બનવા ! અઠવાડીઆવ્યું હતું, ખૂબ ખવરાઆરાધના થઇ હતી, જે કે આરાધન!, તે ભક્તિ, માત્ર
·
·
.
પવિત્ર ' બ્રાહ્મણના હાથે ભદ્રકાળીના આએ થયાં. હેને સારી રીતે રાખવામાં વવામાં આવ્યું હતું, દેવ તરીકે હૈની હેતે બિચારાને ખબર નહેાતી કે તે હૈની ગરદન કાપવા માટે જ હતી. અને ગરદન કપાય તે પણ ધ’ના ‘પવિત્ર’ નામથી જ, નહિ કે માંસાહાર નિમિત્તે ! તે પણ જેવાતેવાની તલવારથી નહિ પ્ણ પવિત્ર' બ્રાહ્મગુતી જ તલવા થી !...સઘળી નમ્ર' વ્યક્તિ પવિત્રતાના આજારથી જ હુણાય છે...અતિ નમ્ર મહાત્મા ગાંધી ઝ્હારે દેશના સ્વાભાવિક ગુસ્સાના પરિણામેાત પણ અટકાવવા મથી રહ્યા હતા ત્હારે એ મથનને—એ શાંત સત્યાગ્રહને—એ શાન્ત વડતાલાને ગુન્હા’ ફરારી મહાત્માને પુકડવામાં આવ્યા; એમની પાછળ લેાક્બળ પુષ્કળ ન હેાત તા વાત એટલેથી ન અટકતાં કઇ જૂદે જ પ્રેગ્રેસ થયેા હાંત. અને આજે ઈંગ્લંડમાં સંખ્યાબંધ હડતાલેા પડે છે, લેાકા તાાન પણ કરે છે હેને કાંઇ થઇ શક્તું નથી; ઉલટું નતું પાસું મૂકવું પડે છે. પ્રજાને હડતાલ પાડવાને જન્મસિદ્દ હક છે' એ ğાં સ્વીકારવામાં આવ્યું છે. એ જ હક્ક × ગોંધી રજુ
*
"
કરે અને વાદાર લેાકેા હૈને અનુસરે તેા દંડાય, અને તે પણ
·
લેાકેાની શાતિને હમે હરકત કરી છે' એવા ખ્વાનાથી—એવા સુથીઆરથી દંડાય ! નીતિવાદના આ ઢાંગી જમાનામાં, ખરાબમાં ખરાબ અત્યાચાર પવિત્રતા, નીતિ, ભલાઇના નામથી જ થાય છે. લેાકેાની દયા ખાતર લેાકેાની હડતાલને પ્રદેશ સરકાર ગુન્હા
s
.
و