Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૪ - જેનહિતેચ્છુ. સ્મરાન સુધારો. - (એ હીલચાલમાં પબ્લીક એપીનીઅન શું કહે છે?) “પ્રેત–વહન માટે તથા અગ્નિદાહ માટે હાલ કરતાં વધારે સારી ગોઠવણ જોઈએ. પ્રેતને સ્મશાન લઈ જવા માટે ગાડી જોઈએ, અને તે કાર્ય માથે લેનારી સંસ્થા જોઈએ, અગ્નિદાહ માટે શાસ્ત્રીય પદ્ધતિનું સ્મશાન જોઈએ, એ વિચાર સાથે હું સંમત છું. ” રાવબહાદુર રમણભાઈ મહીપતરામ નીલકંઠ , * ગુજરેલાંઓને લઈ જવા માટે પારસીઓની માફક ડાધુઓ રોકવામાં આવે, તે લેકની એક હરકત દુર થાય. પણ મુડદાને ઠાઠડીમાં લઈ જવું કે ગાડીમાં લઈ જવું તેમાં ફેર શો? જે ગાડીમાં લઈ જવામાં આવે તે ડાઘુઓને ખપ ન પડે, અને ગુજરેલાંઓને સાદી રીતે સ્મશાન લઈ જવાય. જે ખુલી ચેહને બદલે શાસ્ત્રીય પદ્ધતિના સ્મશાનને ઉપયોગ થાય તો ઘણું સગવડ મળે.” - રાવબહાદુર હરગોવીંદદાસ દ્વારકાદાસ, કાંટાવાળા * I consider the educated class to be in favour of it. All India Social Reform Conference must pass resolution on it. x.” Mrs. Surojni Naidu. “I will be happy to co-operate with any practical step taken to solve this important problem". Mr. Laxmidas Rawjee Tairsee « The Local Government is also likely to take the viow that initiative in such matters must come from the community itself.” i Hon. Mr. Chunilal V. Mehta. ખરે કાર્યવાહક તે છે કે જે (૧). અનેક પરિસ્થિતિઓનો ખ્યાલ કરી (૨) વધારેમાં વધારે ઉપયોગી કાર્યો શોધી (૩) ઓછામાં

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288