________________
૧૮૪"
નહિતેચ્છુ.
કહે છેઃ “ આવ મહારી દયાની દેવી ! હરે હુકમ તે માથે રહડાવવો જ પડશે ! ઠીક છે, જા તુ એ સ્ત્રીને કહી આવ કેજર ધીરજ ધર, હું હમણું જ હારા યારને ખબર આપવા દેડું છું-તે આવીને હારા પતિની ખબર લેશે. ' કેમ એ મદદ થઈ કે નહિ ?” હમારી સ્ત્રી ચમકશે, હમને તે ભેદ પૂછશે, છ મહીના ઉપર હમે તે સ્ત્રીને એક વારની સાથે ગેલ કરતી જોઇ હતી તે ગુપ્ત વાત હમે તેને જણુવશે, તેણી ચમકશે અને છેવટે બોલશેઃ
ઓહ ! હારે તો એ રંડા એ શિક્ષાને પાત્ર જ છે ! એની વારે જવું એ અન્યાય છે અને તેના પતિને દ્રોહ કરવા બરાબર છે!” મરદ જાતમાંથી સ્ત્રી સન્માન, દયા, શૈર્ય આદિ સર્વ ઉજવલ ગુણો નષ્ટ થયાનું “ તહેમત 'મૂકનારી સ્ત્રી બદલાઈ ગઈ ! હારે? ભેદ જણાય ત્યારે પાંચમું, છપ્પનીઆના દુષ્કાળમાં ઘણા દિવસના ભૂખમરાથી તદન હાડપીંજર થયેલો એક મનુષ્ય હમે જુઓ છે. તે ભરવા પડ્યા છે. કોઈ દયાળ હૈને મીઠાઈને થાળ આપવા આવે છે. હમે હેને અટકાવો છે, અને પાશેર રાબ આપો છો. ભિક્ષુકને ઘણી ભૂખ છે અને તે મીઠાઈને થાળ ઝુટાવવા મથે છે અને હમે હેને અટકાવો છે. ભિક્ષુક રડે છે અને પેલો “દયાળુ દાતા હમને ગાળ દે છે. શું હમે ખરેખર નિર્દય છે? છઠું.....અરે પણ છઠું અને સાતમું અને સત્તાવીસમું લફરૂં આપણે હાં સુધી ચલાવીશું? બુદ્ધિવાદનાં પૂતળાં માટે આટલું તર્કશાસ્ત્ર ઓછું નથી. અને હવે કહી લેવા દે કે આ બધી વાત તે હે દુનિયાના લોકો જે તર્ક. શાસ્ત્ર વગર કાંઈ કથન માનવા તૈયાર નથી તે તર્કશાસ્ત્રના આ ધારે કહી છે, પણ મહને પોતાને તર્કશાસ્ત્રમાં શ્રદ્ધા નથી. મહારા દેવ કે ઇષ્ટ કે નેતા તરીકે ? તર્કશાસ્ત્ર” ને મહેં સ્વીકાર્યું નથી. હું જૈન ગુફામાના વેગીને હેની અયિતાનો ખુલાસો પૂછવા જાઉં તે કઈ એ તે આવું જ કંઈક કહેઃ “ મહને હારે ક્રિયામાં આનંદ પં છે રહારે ક્રિયા કરું છું, હારે અક્રિયતામાં “આનંદ” પડે છે. વહારે અપ્રિય બનું છું. “ ક્રિયા ” માં પણ હારે “મારવા' ની ક્રિ. યમાં આનંદ પડે છે ત્યારે મારું છું, માર ખાનારની વારે ધાવાની ક્રિયામાં આનંદ પડે છે ત્યારે હું શાથી અને કોના પક્ષમાં છું એ જણાવ્યા સિવાય વારે ધાઉં છું, અને માર ખાઈ લેવામાં વ્હારે આનંદ પડે છે ત્યારે હારો બરડે મારનારની હામે ધરીને ખડકની, માફક સ્થાર ઉમે રહું છું. મહારે આનંદ બીજાના ઘેરણ પર અવલં