________________
હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કૅમ વળગી રહ્યો છે ? ૩૮
>
-
અને સંહારક એવા એક ઈશ્વર (Monarchy ) ની ‘ ભાવના તે —અલબત અમુક મુદત સુધી જ–દાખી રાખી દુનિયાના ક, ભર્તા અને સંહારક પાતે બનવાની ગૈાઢ ભાવનાનેા (strong republic)ઞા અક્ષય પાઠ ભજવી એ દ્વારા અને એ રીતે દુનિયામાં રાવનાર એકસપી છે. આવા ખ્યાલ ઇ. સ. ૧૯૧૪ માં મ્હને ઉત્પન્ન થયા હતા અને તે ખ્યાલથી પ્રેરાઇ મેશ્વર નથી તે। કાણુ છે ?-ખુદ જૈનો; · જૈન ક વ્યક્ષેત્ર ” એ મથાળાના લેખમાં નીચે મુજબ લખ્યું હતુંઃ— જૈનત્વના આજના સ્વરૂપે એમ મનાવ્યું છે કે—
"C
દુનિયાના
C
.
પર
શાસન”નું વિશાળ
·
(૧) દુનિયા અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કાઇએક ઇશ્વર કર્તા, ભર્તા કે સંહારક નથી. મનુષ્ય પાતે સત્કાર્યાંથી પરમેશ્વર સિદ્ધ ’~ખની શકે છે અને સધળા સિદ્ધો અમૂર્ત છે. પેાતાના સહજ આનંદમાં જ તેએ બિરાજી રહેલા છે તેથી એમને કાંઇ કરવાપણું જ નથી.
(૨) દુનિયા આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર છે.
(૩) દુનિયાનું દુઃખ દૂર કરવામાં સ્વસુખને ભેગ આપવા એ સિદ્ધ ભૂમિકાએ પહેોંચવાના માર્ગ છે.
.
(૪) ચતુવિધ સંધની ચેાજના જેવાતેવાએ નહિ પણ્ સ અને અનંત શક્તિના ધારક એવા તીર્થંકરે ( જૈન શાસન અથવા રાજ્યના મુગટધારીએ ) કરી હતી; અને એમાં સવિરતિ (સમ્પૂ` આત્મભેગ આપવાની રજવાળાં પુરૂષા તથા સ્ત્રી) તથા - દેશવિરતિ ( મર્યાદિત આત્મભાગ આપવાની ફરજવાળાં પુરૂષો અને સ્ત્રીએ ) ના સમાવેશ કર્યા હતેા. એ એ દરજ્જાની વ્યક્તિએથી ચાલતું શાસન ' ( રાજ્ય ) દેશ-કાળાકિ અનુરૂપ ફેરફાર કરે તે પણ તીર્થંકરની આજ્ઞાનેા ભગ થયા મનાય નહિ. (૫) પંચમ ઢાળમાં–આજના જમાનામાં-કાઇ તીર્થંકર પાકશે નહિ એમ છેલ્લા તીથ કરે જાહેર કર્યું" હતું; અને તીર્થંકરની દેખીતી ગેરહાજરીમાં ચતુર્વિધ સધ જ શાસન ચલાવે અમ એમણે કરમાવ્યું હતું. બીજા શબ્દમાં કહીએ તે અમુક સમયને માટે Monasehy ને સ્થાને Republic ની જરૂર જોઇ એની આજ્ઞા આપી હતી...
6
?
( ૬ ) જો કે પરમેશ્વરા એટલે સિદ્દો કાઇને સહાય કરતા
.