Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्म कथासूत्र यारहितम् । 'अरुयं' अरुजम्-अविद्यमाना रुजा यस्य तत, अविद्यमानशरीरमनस्कत्वात्, आधिव्याधिरहितमित्यर्थः । 'अणतं' अनन्तम्-अविद्यमानोऽन्तो= नाशो यस्य तत्, अतएव 'अक्खयं' अक्षयं-नास्ति लेशतोऽपि क्षयो यस्य तत्, अविनाशि-इत्यर्थः, 'अब्बावाह' 'अव्यावाधम्-न विद्यते व्यावाधा-पीडा द्रव्यतो भावतश्च यत्र तत् । 'अपुनरावित्तिय अपुनरात्तिकम्-अविद्यमाना पुनरात्तिः = संसारे पुनरावर्तनं यस्मात् तत्, यत्र गत्वा न कदाचिदप्यात्मा विनिवर्तते । इत्थ. मुक्तशिवत्वादि विशेषणविशिष्टं'सासयं' शाश्वतं-नित्यं 'ठाणं' स्थानम्स्थीयतेऽस्मिन्-इति स्थानं लोकाऽग्रलक्षणम्, 'उवगएणं' उपगतेन-माप्तेन श्रमणेन भगवता महावीरेण पञ्चमस्याङ्गस्यव्याख्यापज्ञप्तिरूपस्य अयमर्थः-अनन्तरोदितत्वेन बुद्धथा सन्निधावानीतत्वात्प्रत्यक्षं प्रज्ञप्त:-कथितः, ततः षष्ठस्याङ्गस्यपहुँचे हुए जीवों को शरीर और मन से रहित होने के कारण आधिव्याधिरूप दुःखों को भोगना नहीं पडता इसलिये यह अरुजरूप हैं। त्रिकाल में भी इस स्थान का नाश नहीं होता है इसलिये यह अनन्तरूप हैं
और इसलिये अविनाशी होने से अक्षयरूप है। द्रव्यपीडा तथा भावपीडा का इसमें लेशतः भी सम्बन्ध नहीं है, इसलिये व्यावाधा-पीडा से रहित होने के कारण यह अव्यायाध रूप है। इस स्थान पर पहुँचे हुए जीवों का पुनः संसार में कभी भी आगमन नहीं होता है इसलिये यह अपु. नरावृत्तिरूप है। शाश्वत होने के कारण यह स्थान नित्य है और लोक के अग्र भाग में यह स्थित है। ऐसे स्थान को भगवान महावीर ने प्राप्त किया है। अतःजम्बूस्वामीने सुधर्मास्वामी से ऐसा पूछा कि ऐसे स्थानको प्राप्त हुए तथा आदिकर आदि विशेषणों से युक्त हुए श्रमण भगवान् महावीर प्रभुने व्याख्याप्रज्ञप्तिरूप पंचम अंग का अर्थ इस प्रकार અહીં પહોંચેલ જીને શરીર અને મનથી રહિત હોવાને લીધે આધિવ્યાધિરૂપ દુઃખ ભેગવવાનાં રહેતાં નથી, એટલા માટે એ અજરૂપ છે. ત્રણે કાળમાં પણ આ સ્થાન ને નાશ થતો નથી, એટલા માટે આ અનંતરૂપ છે. અને એથી અવિનાશી હોવા બદલ અક્ષયરૂપ છે, દ્રવ્ય પીડા અને ભાવપીડાને એનાથી ડે પણ સંબંધ નથી, એટલા માટે વ્યાબાધા પીડાથી રહિત હોવાને કારણે આ અવ્યાબાધ રૂપ છે. આ સ્થાને પહોંચેલ છેને ફરીથી સંસારમાં કયારેય પણ પાછા ફરવાનું થતું નથી, એટલા માટે એ આ અપુનરાવૃત્તિરૂપ છે. શાશ્વત હોવાને લીધે આ સ્થાન નિત્ય છે, અને લકના અગ્રભાગમાં આ અવસ્થિત છે. એવા સ્થાનને ભગવાન મહાવીરે મેળવ્યું છે. માટે જંબૂસ્વામીએ સુધર્માસ્વામીને એવું પૂછયું કે એવા સ્થાનને પ્રાપ્ત થયેલ તેમજ આદિકર વગેરે વિશેષણથી યુક્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
For Private and Personal Use Only