________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પ-સમુદ્રનું સ્વરૂપ આ રીતે દરેક નામના અસંખ્ય-અસંખ્ય દ્વીપે આવે, અને દ્વીપના નામને જ સમુદ્રો આવે. અસંખ્ય-અસંખ્ય મૂક્યા પછી તે નામના દ્વીપ-સમુદ્ર આવેલા છે. ત્યારબાદ છેલ્લે ત્રીપત્યાવાર સૂર્ય, સૂર્યવર, અને સૂર્યવરાભાસ દ્વીપ–સમુદ્ર આવેલો છે. તે પછી છેલ્લા પાંચમાં દેવદ્વીપ, દેવસમુદ્ર, નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષ દ્વીપ, યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતસમુદ્ર છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને છેક છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે.
અસંખ્ય ડી-સમુદો
જાણે,
૯૯૯૮ ધ
,
ફકર
છે
=
*
S૮૬૫
"
*
* જ૮૪ ૮૮M"
૮ જસદષ્ટ
અમદદ
જજ સE જીંદ જ
૮૯૮૨ ૬.'
૯૮૪, ૮૪ ૪૯ ૮, ૬
ફટ૮ '
એ
.
૬૮ ૮૪-ક ૩૬
*. ૯૮૨ ર ૮ હદ . જર૪૦૮ ૪ઋ*
આટલા ક્ષેત્રને એક રજજુ પ્રમાણ કહેવાય છે. સમુદ્રના પાણી કેવા રવાદવાળું હોય છે ?
લવણ સમુદ્રનું પાણી ખારું. ક્ષીરવર સમુદનું પાણું–સાકર, એલચી, કેસર વગેરે નાખીને ઉકાળેલા દૂધના સ્વાદવાળું. તવર સમુદ્રનું પાણ-ઉત્તમ ઘીના સ્વાદવાળું. કાલેદધિ સમુદ્ર–પુષ્પરાવર્ત સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોનું પાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org