________________
બૃહત્ ક્ષેત્ર સમાસ હવે લંબાઈ લાવવાની રીત કહે છે. दाहिणपासे गिरिणो, जो वित्थारोउ भदसालवणे। अट्टासीइगुणो सो,आयामो होइ पुबिल्ले॥३१९॥ છાયા–નિવાર્થે રેf fષરતા નું મશરુવા
अष्टाशीतिगुणितः स आयामो भवति पूर्वीयाः ॥३१९॥
અર્થ–પર્વતની દક્ષિણ તરફ ભદ્રશાલ વનને જે વિરતાર છે, તેને અયાશીથી ગુણતા જે આવે તે પૂર્વ તરફની લંબાઈ થાય છે.
વિવેચન–મેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ તથા ઉત્તર તરફ ભદ્રશાલ વનની જે પહોળાઈ છે તેને ૮૮થી ગુણતા જે આવે તેટલા પ્રમાણની લંબાઈ પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની થાય છે.
દક્ષિણ તથા ઉત્તર દિશામાં ભદ્રશાલ વનની પહેળાઈ ૨૫૦ એજન છે. એટલે ૨૫૦ને ૮૮થી ગુણતા,
૨૫૦ ૪૮૮
પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની ૨૨૦૦૦ યોજન |
લંબાઈ ૩૨૦૦ ૦–૨૨૦૦૦ જનની જાણવી. ૩૧૯ હવે ભદ્રશાલ વનના વિભાગ જણાવે છે. चउपन्न सहस्साइं, मेरुवणं अट्ठभागपविभत्ते। सीयासीओयाहिं, मंदरवक्खारसेलेहिं॥३२०॥ છાયા–વસ્તુ વશવ સહસ્ત્રાળ મેરુવનં સમાવિમા
शीताशीतोदाभ्यां मन्दरवक्षस्कारशैलेः ॥३२०॥
અર્થાપન હજાર યોજન પ્રમાણ મેરુ સાથેનું ભદ્રશાલ વન, શીતા અને શીદા વડે, મે અને વક્ષરકાર પર્વતેથી આઠ વિભાગમાં છે.
વિવચન–મધ્ય ભાગમાં રહેલ મેરૂ પર્વત સહિત ભદ્રશાલ વનની લંબાઈ વિચારતા ૫૪૦૦૦ જન થાય છે, તે આ પ્રમાણે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org