Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha
Catalog link: https://jainqq.org/explore/005481/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ phતક્ષેત્રસમાસ In ૮. SmS m/ 12 O lof વિભાર. વિવેચન:પંન્યાસજી મહારાજશ્રોromત્યાછiદવિજયજી ગણિવર Main Education international For Personal & Private Use Only www.jammedbery or Page #2 -------------------------------------------------------------------------- ________________ 0000000000000 औं अहं नमः। णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । શ્રીમદ્ જિનભદ્રગણિક્ષમાશ્રમણવિનિર્મિત d@deepzeeee -:: મ : રોકી : TET Iકત 0.01120121 , - f, @@@@@@@@@@@eeeo રોમે૨) પર્વનE 7 17 M F T FZSX | 1 : 1 5 x 55 : * F = = = = = = = = = = = = = = = જેન દષ્ટિએ મહાભૂગોળ ભાગ પહેલો (જબૂદીપ અધિકાર) –: વિવેચનકાર અને સંપાદક :– સ્વ. સિદ્ધાંત મહેદધિ કસાહિત્યનિપૂણમતિ સુવિશુદ્ધસંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટપ્રભાવક . આગમદિવાકર શાસન પ્રભાવક પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન તપસ્વી શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીનિત્યાનંદવિજયજી ગણિવર વીર સંવત ૨ ૫૦૫) વિક્રમ સંવત ૨૦૩૫ કિંમત ૩૧ રૂપિયા [ આવૃત્તિ પહેલી નિકલ ૧૦૦૦ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શા તારાચંદ અંબાલાલ AGE 1 લાલ જે • ભિાત, ન કે ર નાક સંઘવી બાલા uiર્મિક છે કે માણેકચેક, ખંભાત ૩૮૮ ૬ર૦. પ્રાપ્તિસ્થાન :બી. એ. શાહ એન્ડ બ્રધર્સ ૭૬, ઝવેરી બજાર મુંબઈ ૪૦૦૦૦૨ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના અમદાવાદ ૩૮૦૦૦૧ સેમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે, પાલીતાણા ૩૬૪૨૭૦ સંધવી અંબાલાલ રતનચંદભાઈને પરિવાર તરફથી મૃત પ્રકાશન માટે રૂા. ૨૫૦૦૧ ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. બને ભાગની કિંમત ૬૦ રૂપિયા : મુદ્રક : પંકજ કુમાર ગેવિંદલાલ પટેલ મયૂર પ્રિન્ટર્સ ગાંધીરોડ, પુલનીચે, અમદાવાદ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ BRIHAT KSHETRA SAMAS BY-SHRIMAD JINBHADRA GANI KSHAMA SHRAMAN The great Geography – From Jain point of view PART-I CRITICISM Pujya Acharyadeva Shrimad Vijay Premsurishvarji Maharaj's disciple Patta Prabhavak Vijay Acharyadeva Shrimad Vijay Jambusurishvareji Maharaja's disriple Pujya Panyasji Maharaj Shri Nityanand Vijayji Ganivar Vir Samvat, 25052 A.D. 1978 ] Price Rs. 31/ only / 1 First Edition, Copies 1000 Publisher : Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust, Cambay Printers : Mayur Printers Under Bridge, Gandhi Road, Ahmedabad-1 380001 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ GOBA T TITU NVASNV UIDiદ | vasaan lagaaaaaaaaapanne nainImmuj ni aaavn == = મને ET 805 AVAVAUVAVANN mn ACTIVITIES FA ST TT , સમર્પણ મણિી KINI oooo ପକ୍ଷରୁ દિલિ T ITIHITS નક * મન, કપ) રિપો Jasdan પ્રત્રજયાપ્રદાનૈકલબ્ધિસંપન્ન, સંયમતામૂર્તિ, વાત્સલ્યવારિધિ, નિરપૃહશિરોમણિ, કર્મસાહિત્યનિષ્ણાત, બાહ્યાડંબરનિરપેક્ષ, સર્વાધિક શ્રમણસાર્થાધિપતિ સિદ્ધાંત મહોદધિ, તપગચ્છગગનદિનમણિ, પૂજયપાદ આચાર્ય– ભગવંત, શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ જયવંતા વર્તો. જેઓશ્રીના પુણ્યઆશીર્વાદના બળે સંયમપંથે આગળ વધતાં જડ એવા મારામાં જે કાંઈ મેવાનો આવિર્ભાવ થયે તે ઉપકારરૂપ કણથી કંઇક અણુ થવા ગણિતાનુ ગર્ભિત બૃહત ક્ષેત્ર સમાસ ગ્રંથરત્નના વિવેચનરૂપ આ પ્રથમ ભાગ સમર્પણ કરતાં અત્યંત આનંદ અનુભવું છું. –પં. નિત્યાનંદ AS છyછા હ -- N/ VOIN/WWW ક For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કર્મસાહિત્યનિ પુરુમતિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 0 કળFL ક STITUTILIIII aaaaaaka Taadhaar aapnuuuuuuuuuuuuuuuu| Jaanuou s -... પાઊ |RSજ નજર -- -- AAAANNNN -જાતક - નિવેદન > ul (ITTS & NNN હિ. WITH OિOGO શિગળ IITTTTTTS IITIS બહત ક્ષેત્ર સમાસ– જૈન દષ્ટિએ મહાભૂગોળ નામના મહા ગ્રંથરત્નનો પહેલો ભાગ પ્રસિદ્ધ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથરતનની રચના ભાષ્યનિધિ અનેકવિધ શાસ્ત્રગ્રંથના રચયિતા જૈનસંઘના અપૂર્વ ઉપકારી શાસન પ્રભાવક બુતભક્ત પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભગવંતે છઠ્ઠા સૈકામાં બહત્ ક્ષેત્ર સમાસ નામાભિધાનથી કરેલ છે. જેના ઉપર અનેકવિધ ગ્રંથના ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે તેરમાં સૈકામાં સરળ સંસ્કૃત શૈલીમાં વિશદ વિવેચન-ટીકા લખેલ, તે મૂલ ગ્રંથ અને ટીકાનું પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જબુસૂરીશ્વરજી મહારાજના તપસ્વી શિષ્યરત્ન પૂજ્ય || LLLLLLLLS eENNSYN, YEDNES જે બબબબબ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પન્યાસજી મહારાજ શ્રી નિત્ય નંદ વિજયજી ગણિવરશ્રીએ ગુજરાતી ભાષામાં વિશદ વિવેચન તૈયાર કરેલ છે. જે અમે પ્રકાશિત કરીએ છીએ. જૈન શાસનનુ વમાન શ્રુત ચાર વિભાગમાં વહેંચાયેલ છે. (૧) દ્રવ્ય નુયાગ, (૨) ગણિતાનુયાગ, (૩) ચરણુક ણુ નુયાગ અને (૪) ધર્મ કથાનુયેગ ધર્મકથાનુયાગ સમજવા સરળ છે. ચરણકરણાનુયોગ આચારમાં મૂકવાનેા હાઇ જીવનમાં મહત્ત્વની વસ્તુ છે. આમ છતાં સમજવામાં સરળ છે. જયારે દ્રવ્યાનુયાગ અને ગ ણુતાનુયેગ સૂક્ષ્મ બુદ્ધિ વિના જાણી શકાય તેમ નથી. વર્તમાન કાળે પણ જીવવિચાર-નવતાદિ પ્રકરણા, કમ ગ્રંથ, કપ્રકૃતિ, પંચસ'ગ્રહ, લેાકપ્રકાશ, પ્રજ્ઞાપના, ભગવતીજી વગેરે અનેકવિધ દ્રવ્યાનુયેગ વિષયક શાસ્ત્ર છે. તેના જ્ઞાતા પણ પૂજય આચાર્ય ભગવંત વગેરે છે. તેવી જ રીતે જ ખૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂ*પ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રક્ષમાસ, સ’ગ્રહણી વગેરે અનેકવિધ ગણિતાનુંચેગ વિષયક શસ્ત્રો છે અને તેના જ્ઞાતા આચાર્યં ભગવ તા અને મુનિ ભગવા છે. સ્વ. પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ ચારિત્રમૂર્તિ સર્વાધિકસ`ખ્ય-શ્રમણસાર્થીધિપતિ આચાર્ય ભગવ ́ત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સમસ્ત જીવન, દરમ્યાન દ્રવ્યાનુયાગ, ગણિતાનુંયંગનું ચિંતન કર્યું, તેમજ ચરણકરણાદિ ચેાગના ગ્રંથા આચારાંગ, એઘનિયુક્તિ, બૃહત્ક પ,નિશિથ વગેરેનું પણ ઉંડું ચિંતન-મનન કરેલ. દશનશાસ્ત્રોના પણ સુંદર મેધ પ્રાપ્ત કરેલ. તેએ।શ્રીનું સમસ્ત જીવન મુખ્યતા શ્રુતના પઠન, ચિ ંતન, મનન અને દાનમાં પસાર થયેલ. આવા પૂજ્યશ્રીએ પેાતાના સમુદાયમાં અનેકવિધ આત્માએને શ્રુતના અપૂર્વ દાન કર્યા અને તેના પરિણામે એક જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં રક્ત સખ્યાધ મુનિએના વિશાળ સમુદાય તેઓશ્રીએ ઉભા કરી જૈનસંઘની મહાન ભક્તિ કરેલ છે. પ્રસ્તુત વિવેચન કર્તા પન્યાસજી મહારાજ મહાન ત્યાગી, તપસ્વી, વક્તા, કવિ, સંયમરક્ત સમુદાયના એક પદસ્થ મહાત્મા છે. યુવાન વયમાં ચારિત્ર પ્રાપ્ત કરીને તેમણે ગુરુનિશ્રામાં સુંદર પ્રકારે બ્રહ્મણશિક્ષા અને આસે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ • 3 , A ( વનશિક્ષા પ્રાપ્ત કરી છે, અને પરિણામે આ જીવન સ્વાધ્યાય, તપ, ત્યાગાદિથી ઓતપ્રોત બનાવેલ છે. સંવત ૨૦૩૩ની સાલમાં અધેરીમાં વર્ધમાન તપની સોમી ઓળીની પૂર્ણાહૂતિ કરેલ છે. તેમજ મા ખમણ, વાસસ્થાનક, જ્ઞાનપાંચમ, ચોમાસી આદિ અનેક અઠ્ઠાઈઓ તથા બીજા ઘણું તપ કરવા સાથે અનેક ઉપયોગી ગ્રંથનું સંપાદન વગેરે કરેલ છે. તપની સાથે સ્વાધ્યાયને સુમેળ કરી આ મહાત્માએ અત્યંત પરિશ્રમ વેઠીને તૈયાર કરેલ આ ગ્રંથના પ્રકાશનનો લાભ આપવા માટે અમે તેમના અત્યંત ત્રાણ છીએ. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ . આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક, વર્ધમાન તનિધિ ન્યાયશાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સમતાસાગર સ્વ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીના વિદ્વાન શિષ્ય પૂજ્ય મુનિવર શ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ(અમારા સંસારી બંધુ)ના સદુપદેશથી અમારા પિતાશ્રી સ્વ. અંબાલાલ રતનચંદના સ્મરણાર્થે અમારા માતુશ્રી મૂળીબહેને સાત ક્ષેત્રની ભક્તિ તથા અનુકંપાદિ સુકૃતોને લાભ મળે તે માટે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક દ્રસ્ટની સ્થાપના કરેલ છે અને શા. અંબાલાલ રતનચંદભાઈના પરિવાર તરફથી શ્રત પ્રકાશન માટે રૂ. ૨૫૦૦૧ (પચીસ હજાર એક રૂપિયા) ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. તથા અમારા સંસારી બહેન પૂ.સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ, તારાચંદભાઈની સુપુત્રી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર વિજયજી મહારાજના સંસારી અવસ્થામાં સગાઈ કરેલ પૂ. સાધ્વીજી શ્રી યંપ્રભાશ્રીજી મહારાજ આદિની પ્રેરણાના યોગે અમારી ધર્મભાવના દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ, જેના પરિણામે સંવત ૨૦૩૩ના વૈસાખ સુદ ૭ના મંગલ દિવસે વાલકેશ્વર-બણગંગા મુકામે વિમલ સોસાયટીમાં એક નાનકડા ઘર-દેરાસરની સ્થાપનાના લાભ અમને મળ્યા જેમાં બિરાજમાન શ્રી વિમલનાથ સ્વામી આદિ જિનબિંબના દર્શન-પૂજન-વંદનને લાભ આજુબાજુના અનેક સાધર્મિક બંધુઓ લઈ રહ્યા છે. ત્યાર પછી ચાલુ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ / ર૬ 3. સાલ ૨૦૩૪માં અમદાવાદ પાલડી વિસ્તારમાં એક નાનું ધર્મ આરાધના માટેનું સ્થાન કરવાનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલ છે. સમ્યગ્રજ્ઞાનની ભક્તિમાં પરમપૂજ્ય મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી મહારાજે સંગ્રહિત કરેલ “પદાર્થપ્રકાશભાગ ૧ લે જેમાં જીવવિચાર-નવત-વના પદાર્થોને સુ દર રીતે સંગ્રહ છે. તેનાં પ્રકાશનનો લાભ પણ અમને મળેલ જ છે. તથા પ્રસ્તુત ‘બહત્ય ક્ષેત્ર માસ” ગ્રંથના પ્રકાશનનો લાભ પણ પૂજ્ય મહારાજશ્રીએ અમને આપેલ છે. હકીકતમાં પૂજ્યશ્રી આ ગ્રંથનું વિવેચન કરી રહેલ ત્યારે અમારા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી તારાચંદભાઈ પૂજ્યશ્રીને વંદના ખંભાત ગયેલ. પૂજ્યશ્રીએ આ કાર્ય અંગેનો એક સાઈકોલેસ્ટાઈલ પત્ર આપ્યું અને તે અંગે શક્ય ઉદ્યમ કરવા ભલામણ કરેલ. આથી ઉત્સાહિત થઈ શ્રી તારાચંદભાઈએ પૂજ્યશ્રીને આના પ્રકાશન અંગેની સંપૂર્ણ જવાબદારી અમારા ટ્રસ્ટને સોપી દેવા જણાવ્યું. પૂજ્યશ્રીએ પણ આમાં અનુમતિ આપી. જેથી જૈન ભૂગોળના આ આકર ગ્રંથના પ્રકાશનની જવાબદારી અમે સ્વીકારી. પ્રસ્તુત ગ્રંથ જૈન ભૂગોળના વિસ્તૃત જ્ઞાનના ખજાના રૂપ છે. આવા ઉત્તમ મહાગ્રંથનું સરળ-સુવાચ્ય વિશદ વિવેચન તૈયાર કરી પ્રેસ કેપીથી માંડી સંપાદન વગેરેનું બધું જ કાર્ય પૂજય પંન્યાસજી મહ ર જે જાતે જ સંભાળેલ છે. પ્રફ વગેરે પણ જતે જ તપાસેલ છે. છતાં મુદ્રગુઅ દિથી રહી ગયેલ ક્ષતિ સુધારી લેવા વિનંતી છે. પૂજ્યશ્રીની આ શ્રતભક્તિની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પ્રાન્ત આ ગ્રંથમાં વિવિધ ટ્રસ્ટના જે જે ટ્રસ્ટીઓએ જ્ઞાનખ તાની રકમ આપેલ છે, તથા તે સિવાયના વ્યક્તિગત પણ જેમણે જે જે રીતે દાનાદિ આપેલ છે તથા મયૂર પ્રિન્ટર્સના સંચાલકોએ સુઘડ અને સુંદર રીતે ઝડપી આ ગ્રંથ તૈયાર કરેલ છે ટાઈટલ તથા દ્વિરંગી ફેટા છે પી આપનાર દીપક પ્રિન્ટરીના કાર્યવાહક તથા જૈન ચિત્રકાર શ્રી દલસુખભાઈ તથા ભાકરભાઈ, જયેશભાઈ આદિએ સુંદર ચિત્રો વગેરે તયાર કરી આપેલ છે. સન પ્રોસેસ સ્ટડીવાળાએ સમયસર લેકે તયાર કરી આપેલ છે. ઉપરાંત ( 380 00 06/ / NAY ૨ . *99* 4,391 For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 2939999sesssssssssss$$$$$$$$$4 સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ) પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર 8Sssssssssssssssssssssssssss$$$884 ક - ૧ SSSSSSSSSSSSSosesscsssesssssssssssssss સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય કમલસૂરીશ્વરજી મહારાજ છે ! વિજય દાનસૂરીશ્વરજી મહારાજ રા SOSSESSSSSSSSSSSSSSSSSSSSSSSS For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ 999892222222222222222222222222 સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદુ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ ૬ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ! સ્વ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ gggggggggggggggggggggggggg0000 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય સાકવીશ્રી ચારિત્રશ્રીજી દ્વારા કેટલાક બ્લેક મળ્યા છે તે બદલ સૌને હાર્દિક આભાર માનીએ છીએ. જૈન ભૂગોળ વિષયક આ સુંદર ગ્રંથને ચતુર્વિધ સંઘ પઠન-પાઠન કરી અપૂર્વ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધી મોક્ષની નજીક બને એવી આશા રાખીએ છીએ. સાત ક્ષેત્રની ભક્તિનો તેમજ અનુકંપાદિ સુકૃતોનો વિશેષ લાભ અમને મળ્યા કરે એ જ એક માત્ર અભ્યર્થના. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધામિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ :– (૧) શા તારાચંદ અંબાલાલ, (૨) શા બંસીલાલ અંબાલાલ, (3) શા ધરેન્દ્ર અંબાલાલ, (૪) શા પુંડરિકલાલ અંબાલાલ, (૫) શા મુકેશ બંસીલાલ, (૬) શા ઉપેન્દ્ર તારાચંદ, સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૯ સેમવાર, મુંબઈ. હતાગ્રંથ • ભિાત• નં- A• ૧૩૦૩ CLIGI દOિી અંબા ધાકિસ્ટમાં કામ ન For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 00000000001698 શ્રુતજ્ઞાન મહિમા શ્રુતજ્ઞાનને મહિમા મેટો, પર પ્રકાશક જાણે, સમજે દેખે જ્ઞાનથી રે, શ્રુતજ્ઞાન સર્વ પ્રમાણે રે. ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૧ થી ચાર જ્ઞાન તે મૂક જ કહ્યા, શ્રુતજ્ઞાન તે વાચાલ; કેવળજ્ઞાની પણ શ્રુતના વેગે, ઉદ્ધાર કરે વૃદ્ધ બાલ રે. ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૨ ચૌદ તથા વીસ ભેદે કૃતના, જિનવરે ભાખ્યા જેહ રે; તેહ થકી વ્યવહાર સવિ ચાલે, અવધારે ભવિ તેહ રે. ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૩ (નવપદજી મહાપૂજા) @eeeeeeeeeeeee ૧ દુહા સમ્યગુ જ્ઞાન પ્રગટે છતે, જીવ ચોથે ગુણથાન; અનુક્રમે ગુણ આરોહતા, તેરમે કેવલ જ્ઞાન. જ્ઞાનરહિત જીવડા, પામે ભવ કેરા દુઃખ; સમ્યગૂ જ્ઞાન પ્રભાવથી, પામે શાશ્વતા સુખ. તીર્થકર સૂર્યસમ કહ્યા, કેવળી ચંદ્ર સમાન; ઉભય વિરહ જ્ઞાન છે, જાણો દીપક સમાન. જાણે જ્ઞાન વિના ક્રિયા, સંસાર કેરું મૂલ; જ્ઞાનયુક્ત ક્રિયા સહી, શિવપદને અનુલ. ૨ ૩ ૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ .: + 00.00 S II Innounnapurna Samoanne addoooooooooooooAajTTTT ISwamini | *** || SREG ": SHAYARY - Tru/ ITIITwi Z® પ્રસ્તાવના ' 5'' M (ITI) @@@@@@ કળી S ITI IIIIIIIS IIIIIIIII Insta ‘સભ્ય દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાગ સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અર્થાત સમ્યગૂ દર્શન જ્ઞાન અને ચારિત્રથી જ મોક્ષ મેળવી શકાય છે. આ મોક્ષમાર્ગ બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા છે. આવા શ્રી અરિહંત અનંતા થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ વિહરમાન વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા શ્રી અરિહંત પરમાત્મા થશે. આ બધા અરિહંતે એ આ જ મોક્ષમાર્ગ કહ્યો છે. વર્તમાન અવસર્પિણીકાલમાં શ્રીષભદેવ આદિ ૨૪ શ્રી તીર્થંકર ભગવંતે થયા, તેમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામિજી ભગવંત આપણું આસન્ન ઉપકારી છે. તેઓએ ઘાતકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના અનંત જ્ઞાન દ્વારા HITS કરાર - www.xNW 9: 5 .) তততততততত For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ૧૪ રાજકના સ્વરૂપનું ભવ્ય જીના ઉપકાર માટે નિરૂ પણ કર્યું. તેમની પાસેથી ત્રિપદી “સપને વા વિમેટ્ટ વા, ધુવેરૂ વા” પ્રાપ્ત કરી બીજબુદ્ધિના ધણુ શ્રી ગણધર ભગવંતોએ સમસ્ત દ્વાદશાંગીની સૂત્રરૂપે રચના કરી. - આ દ્વાદશાંગીનું જ્ઞાન મેળવનારા ચૌદપૂર્વ અથવા શ્રુતકેવળી કહેવાયા, શ્રુતકેવળી તરીકે ખ્યાતિ પામ્યા. શ્રી તીર્થકર ભગવંતે પિતાના કેવલજ્ઞાન દ્વારા જેટલું, જેવું, જેવી રીતે પદાર્થ આદિનું નિરૂપણ કરે તેવું નિરૂપણ શ્રુતકેવળી શ્રુતજ્ઞાનના બળે કરી શકે છે. શ્રી તીર્થભગવતે સાક્ષાત્ જાણી શકે છે અને જોઈ શકે છે. જ્યારે શ્રુતકેવળી જોઈ શકતા નથી માત્ર જાણી શકે છે. પણ નિરુપણ કરતા કેવળજ્ઞાની અને શ્રુતકેવળીને ઇક્વસ્થ જીવ જાણી શકે નહિ કે આ શ્રુતકેવળી છે.” શ્રી ગણધર ભગવતે પોતાના જ્ઞાનને વારસો સૂવરૂપ પિતાના શિષ્યાદિને આપે તેઓએ પિતાના શિષ્યાદિને આયે. શ્રી મહાવીરસ્વામીજી ભગવન્તના શ્રી ઇન્દ્રભૂતિજી આદિ અગીઆરે શ્રી ગણધર ભગવંતોએ સ્વયં દ્વાદશાંગીની રચના કરેલી છે. ચરમ કેવળ શ્રી જંબુસ્વામીજી થયા છે. તે પછી શ્રી પ્રભવસ્વામીજી, શ્રી શય્યભવસ્વામીજી, શ્રી યશોભદ્રસૂરિ, શ્રી સંભૂતિવિજય, શ્રી ભદ્રબાહુસ્વામીજી અને શ્રી સ્થૂલભદ્રસ્વામીજી આ ૬ મુનિ ભગવંતે શ્રુતકેવળી થયા. અર્થાત્ ૧૪ પૂર્વના જ્ઞાતા હતા. તેમાં શ્રી સ્થૂલભદ્રસ્વામી ૧૦ પૂર્વ સુધી સૂત્ર અને અર્થના જ્ઞાતા અને બાકીના ૪ પૂર્વના સૂત્રથી જ્ઞાતા હતા. તે પછી ૧૦ પૂર્વધરે યાવત એક પૂર્વધર વગેરે જ્ઞાનના ભંડાર અનેક મહાત્મા મુનિભગવત થયા તે પછી કાળના બળે જ્ઞાન ઘટતું ચાલ્યું. આર્ય શ્રી વજસ્વામિજી પછી આર્ય શ્રી રક્ષિતસૂરિજીએ ભાવિજીવની બુદ્ધિબળની ક્ષીણતા જાણુ શાસ્ત્રને ચાર વિભાગમાં વહેંચી દીધાં. ૧. દ્રવ્યાનુગ વિભાગ, ૨. ગણિતાનુયોગ વિભાગ, ૩. ચરણ-કરણાનુગ વિભાગ, અને ૪. ધર્મકથાનુગ વિભાગ પાડ્યા. ૧. દ્રવ્યાનુગ વિભાગમાં–ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોનું દ્રવ્યાસ્તિકાય નયથી ધ્રુવતા અર્થાત્ કાયમ રહેવાપણું અને પર્યાયાસ્તિકાય નયથી ઉત્પત્તિ અને નાશપણું. તે દ્રવ્યોના ભૂતકાળ અને ભવિષ્યકાળના અનંતાનંત પર્યા. છેવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને અનુસરતાં For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Assissass અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, તથા સપ્તભંગી, સાત નો, કામણાદિ વગણના કણુકાદિથી અનંતપ્રદેશી ક , મિથ્યાત્વાદિ હેતુથી કામણ વર્ગણુઓનું જીવદ્રવ્ય સાથે ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ-લોઢાની જેમ એક-મેક થવું. પ્રતિસમયે સ્વઅવગાઢ, આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કામણ વગણના ક ધેનું ગ્રહણ-વિસર્જન, ગ્રહણ કરતાં તે તે કંધમાં વેશ્યા સહચરિત કાષાયિક અધ્યવસાયો તેમજ મન-વચન-કાય ગ વડે થતી પ્રકૃતિ, સ્થિતિ રસની પ્રદેશબંધ અને કમેને પૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિતપણા વગેરેનું સ્વરૂપને સમાવેશ કરવામાં આવે છે આ વિષય ઘણે ગહન છે. દ્રવ્યાનુયોગના વિષયનું શ્રવણ, મનન, વિચારણા વગેરે દર્શનશુદ્ધિનું પરમ સાધન તથા વિપુલ કમની નિર્જરા કરાવનાર છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ છદ્યસ્થ સમયમાં ગાઢ કર્મો યાવત્ ઘાતકોને ક્ષય, દ્રવ્યના ચિંતનરૂપ શુકલધ્યાનથી કરે છે. ૨. ગણિતાનગ વિભાગમાં–ચૌદરાજ લેક, ઉદક, તીરછલેક, અધોલેક, અસંખ્ય દ્વાપ-સમુદ્રો, અઢી દ્વિીપમાં રહેલા ભરતઆદિ ક્ષેત્રે હિમવંતઆદિ પર્વતે, હરિવર્ષાદિ યુગલિક ક્ષેત્ર, ગંગા-સિંધુ આદિ મહાનદીઓ, સિદ્ધાયતનાદિ કૂટ, પડ્યાદિ કહે, દેવવિમાને, ભવનો, નારકીએ તેને પાટડા વગેરે, શાશ્વત, અશાશ્વત પદાર્થોની, લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, ઉંડાઈ ક્ષેત્રફળ, ઘનફળ, બહા, જીવા, ધનુપૃષ, પરિધિ વર્ગમૂલ, વગેરે ગણિતના વિષયો તથા પરમાણુથી થતાં સ્કધાનું ગણિત તથા સંખ્યાતું અસંખ્યાતુ અનંતના ભેદ-વરૂપ વગેરે આપવામાં આવ્યું છે. ગણિતાનુયેગના ગ્રંથમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જીવભિગમ અનુગદ્વાર, જોતિષકરંડક, ક્ષેત્રકપ્રકાશ, ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથે હાલમાં વિદ્યમાન છે. ૩. ચરણકરણનુગ વિભાગમાં–ચારિત્ર અંગે વિધિ, નિષેધ, ઉત્સર્ગ– અપવાદ, સંયમમાર્ગનું નિરૂપણ, પંચાચાર, ચરણસત્તરી, કરણસત્તરિ વગેરેનું નિરુપણ કરનારાને આચારાંગ વગેરે શાસ્ત્ર ગ્રંથોને સમાવેશ થાય છે. ચરણકરણાનુયોગ સંયમની સ્થિરતા માટે પરમ સાધન છે. ક્રિયા વગેરેમાં નિમગ્ન રહેવા માટે પરમ આલંબન છે. ચરણકરણાનુગથી ભાવગ નિમૂલ થાય છે અને અવિચલ અક્ષય, આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. ૪. ધમકથાનુયોગ વિભાગમાં–મહાન આત્માઓના જવલંત પ્રેરણા આપતા જીવન ચરિત્રો આલેખાયેલા છે, જે સન્માર્ગગમન કરનારને સહાયક બને છે. તેમજ ssssssssssssssssssssss ૧૩ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સન્માર્ગથી ભ્રષ્ટ થતાં આત્માઓને પુનઃ માર્ગમાં સંસ્થાપિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મકથા પણું ચારિત્ર પ્રાપ્તિના હેતુ માટે છે. ધર્મકથાનુયેગને વિષય સરળ હવાથી આત્માર્થી ઓને ઘણું જ લાભ કરનાર છે. ધમકથાનુગમાં જીવનચરિત્રોની ગુંથણી એવી રીતે કરવામાં આવી છે કે કથાની સાથે દ્રવ્યાનુયોગાદિ ત્રણ પેગો પણ છુટક છુટક મૂકેલા હોવાથી તે તે યોગેનું જ્ઞાન પણ સહેલાઈથી થઈ જાય. વળી આત્મા છેક નીચી કક્ષામાંથી કઈ રીતે વિકાસ સાધતે આગળ વધે છે તથા પિતાના ઉપર આવી પડતાં નાનાં મોટાં ભયંકર દુસ્સહ ઉપસર્ગો-પરિસોમાં પણ કેવા સહિષ્ણુ બની આત્મિક ગુણના શિખર સર કરે છે તથા કેવાં નિમિત્ત મળતાં કેવા પટકાયા અને પાછા કેવા નિમિત્તવશ ઉંચે ચઢી ગયા. વગેરે પ્રસંગે તે તે વ્યક્તિઓને જીવનપ્રસંગો જાણવા સાથે ઉત્તમ પ્રેરણા આપનારા હોય છે. બાળજી પણ રસપૂર્વક ધ્યાનથી કથાઓ સાંભળી પ્રેરણા મેળવે છે. સર્વજ્ઞ ભગવંતોએ પ્રરુપિત સૂક્ષમ અને ઝીણવટ ભર્યા કથને ઉપર પૂર્વાચાર્યોમહર્ષિઓએ બાળજીના ઉપકાર માટે જે આત્મવાદ, કર્મવાદ, પુદ્ગલવાદ વગેરે વિષયોની જે સાહિત્યરચનાઓ કરી છે, તેવી સાહિત્યરચના જગતમાં જોવા મળતી નથી. આવું નિરુપણુ વાંચતા કઈ પણ બુદ્ધિશાળી સુજ્ઞજન સમજી શકે એમ છે કે આવું સૂક્ષમ નિરુપણ કેવળજ્ઞાની સિવાય કઈ જ કરી ન શકે.” ગણિંતાનુગ ગર્ભિત બૃહત્ ક્ષેત્રસમાસરૂપ આ પ્રકરણ ગ્રંથરત્ન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ગુરુ ભગવંતે ભવ્ય જીના ઉપકાર માટે અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપસમયક્ષેત્ર એટલે જ્યાં રાત્રિ-દિવસ આદિનો વ્યવહાર છે એવા ક્ષેત્રનું નિરૂપણ આગમગ્રંથમાંથી ઉદ્ધરીને પાકૃત ભાષામાં ગાથા ૬૫૫ પ્રમાણ કરેલ છે. આ ગ્રંથના પાંચ વિભાગે પાડવામાં આવેલા છે. પહેલો વિભાગ જંબુદ્વીપ અધિકાર ગાથા ૩૯૮ પ્રમાણ બીજે , લવણ સમુદ્ર ” હું ત્રી જે ધાતકીખંડ દ્વીપ, ચોથો , કાલેદધિ સમુદ્ધ , ૧૧ ) પાંચમ પુષ્કરાઈ દ્વીપ , 6. 0 ૮૧ ૭૫ ૬૫૫ ssssssssssssssss For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 2sssssssssssssssssssx પાંચમે અધિકાર પૂર્ણ થયા પછી છેલ્લી ગાથામાં “હાળે છે પણgoળા હૂંતિ રૂથ સચૅમિ” વચનથી આ ગ્રંથમાં ઉપર મુજબ ૬૫૫ ગાથા પ્રમાણ છે. જ્યારે ટીકાકારે “હાળે છે તથા સત્તતા હાંતિ પરિપુળા” આ પાઠાંતરને અનુસારે ૬૩૭ ગાથા પુરેપુરી છે. આ પ્રમાણે અર્થ કરેલ છે. તેનું કારણ પ્રક્ષેપ ગાથા ન ગણું હોય અથવા બીજું કઈ કારણ હોય તે તે તેઓ જ જાણે. ટીકાના અનુસારે ભૂલ ગાથામાં પાઠ રાખેલ છે. કઈ ૧૮ ગાથા પ્રક્ષેપ રહેલી છે તે માટે શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રાચ્ય વિદ્યામંદિરમાંની હસ્તલિખિત પ્રત મેળવતાં નીચે મુજબની ૧૮ ગાથાઓ નથી. પ્રથમ અધિકારમાં ગાથા ૪૧ ૪૨-૫૩૫૪-૫૫-૫૬-૧૦૨-૧૫૧-૧૫ર-૧૬૩-૨૫૦-૨૯૯, બીજા અધિકારમાં ગાથા ૪૩, ત્રીજા અધિકારમાં ગાથા ૧૬-૩૧-૫૮, ચેથા અધિકારમાં ગાથા ૫ અને પાંચમા અધિકારમાં ગાથા ૬. ગ્રંથમાં અધિકારની ગોથા ગણતા છેલલા અધિકારમાં ૭૬ ગાથા થાય છે. તે હિસાબે કુલ ૬૫૬ ગાથા થાય છે. ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ યુગપ્રધાનની ગણનામાં ૩૦મા યુગપ્રધાન કહેવાય છે. તેઓશ્રીનો જન્મ વીર સંવત ૧૦૧૧, વિક્રમ સંવત ૧૪૧માં થયે હતો. વિ. સં. ૧૫૫માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે બાલ્યવયમાં ચારિત્ર અંગીકાર કર્યું હતું. ૪૪માં વર્ષે યુગપ્રધાન પદથી વિભૂષિત થયા હતા. કુલ ૧૦૪ વર્ષનું આયુષ્ય અને ૯૦ વર્ષને ચારિત્ર પર્યાય પાળીને સ્વર્ગવાસ પામ્યા હતા. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિકમના છઠ્ઠા સાતમા સૈકામાં થયા હતા. તેઓશ્રીએ જીવાભિગમ, પન્નવણ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ આગમ ગ્રંથરૂપ સમુદ્રનું મંથન કરીને બાળજીવોને ઉપકારક અમૃતસમાન બૃહત્ ક્ષેત્રસમાસ, બૃહતું સંગ્રહણી જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી છે. ઉપરાંત તરિક વિષયોથી ભરપૂર વિશેષાવશ્યક ભાષ્ય મહાન ગ્રંથની ૪૫૦૦ ગાથા સુધી (અપૂર્ણ) રચના તથા જિતક૯૫ સભાખ્ય, વિશેષણવતી, નિશિથભાષ્ય, ધ્યાનશતક વગેરે ગ્રંથની અદ્દભૂત રચના કરેલી છે. આ બૃહત ક્ષેત્ર સમાસ ગ્રંથમાં અઢીદ્વીપમાં રહેલા પર્વત, ક્ષેત્રે, નદીઓ, દ્રહ, કુડો વગેરેની લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, ઉંડાઈ વગેરેનું ઘણા વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. તેમાં અનુક્રમે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને પુષ્કરદ્વીપમાં રહેલા ભરતઆદિ મહાક્ષેત્રે, હિમવંતઆદિ વર્ષધર પર્વતે, દીધ વિતાવ્ય પર્વત, વૃત્ત વિતાઢય પર્વતે, ગંગા-સિંધુ આદિ મહાનદીઓ, મેરૂ પર્વત, ભદ્રફરષ sssssssssક* For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ sssssssssssssssssx શાલવન, નંદનવન, સૌમનસવન, પાંડુકવન, શ્રી તીર્થકરોના જન્માભિષેક કરવામાં આવે છે તે અભિષેક શિલાઓ, જંબૂવૃક્ષ, વનખંડ, વેદિકા, પાતાલકશ વગેરે શાશ્વત પદાર્થોની લંબાઈ, પહેળાઈ વગેરેનું માપ વગેરે જણાવેલ છે, તથા ગણિતની પણ સારી સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આ વિષયને સરળતાથી ખ્યાલ આવે તે માટે તે તે વિષયના ચિત્ર, યંત્રો વગેરે પણ આપવામાં આવેલ છે. શ્રી જિભદ્રગણિ ક્ષમાશ્રમણે છઠ્ઠા સૈકામાં આ બહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથની ૬૫૫ ગાથા પ્રમાણ રચના કરેલી તે પછી આ જ ગ્રંથના આધારે સંવત ૧૪૨૮માં પંદરમાં સૈકામાં પૂજ્યપાદ શ્રી રતનશેખર સૂરીશ્વરજી મહારાજે લઘુ ક્ષેત્ર સમાસ ગાથા ૨૬૩ પ્રમાણ પણ ટીકા સાથે રચના કરેલ છે. ૨૬૩ ગાથી પ્રમાણ લઘુ ક્ષેત્ર સમાસ ગ્રંથનું ભાષાંતર શ્રાવક ભીમશી માણેક તરફથી તથા જૈનધર્મપ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલ. તે પછી સંવત ૧૯૯૦ માં પૂ. પ્રવર્તક મુનિવર શ્રી ધર્મવિજયજી મહારાજે શાસ્ત્રીય આધારે સંશોધન પૂર્વક યંત્રે, ચિત્ર, વિશદ ગુજરાતી વિવેચન સાથે તિયાર કરેલ મુક્તિકમલ જૈન, મેહનમાળા (વડેદરા) તરફથી પ્રસિદ્ધ થયું હતું. ત્યારબાદ આ ગ્રંથ અપ્રાપ્ય જે થતાં તાજેતરમાં તે લઘુ ક્ષેત્ર સમાસની પુનરાવૃત્તિ સ્વ. પૂ. આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિદુષી સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીએ ઘણી મહેનત લઈને પ્રસિદ્ધ કરેલ છે. બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૬૫૫ ના આધારે લધુ ક્ષેત્ર સમાસ ગ્રંથ રચાયેલ છે. આથી આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં ૩૨ ગાથા વધુ હોવાથી દરેક પદાર્થોનું સ્વરૂપગણિત વગેરે વિશદ રીતે હોય એ સ્વાભાવિક સમજાય એમ છે. બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથ ઉપર મલધારી શ્રી મલયગિરિ મહારાજે તેરમા સૈકામાં સંસ્કૃત ભાષામાં ટીકા કરેલી. તેનું ગુજરાતી વિવેચન કરવાની ભાવના થઈ અને પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબને જણાવતાં તેઓશ્રીએ પ્રોત્સાહન આપતા અને પૂજ્ય ગુરુભ્રાતા જ્યોતિર્વિદ્ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય રેવતસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ સં. ૨૦૩૧ ના શ્રાવણ વદ પના શુભ દિવસે મુંબઈ ભાયખલા ઉપાશ્રયમાં આ શ્રી બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથનું વિવેચન લખવાને પ્રારંભ કર્યો. સાથેજ શ્રી નવપદજીના દરેક પદ ઉપર ૮-૮ પૂજા રચવાની પણ શરૂઆત કરેલ. *BN 92333 335 3sx For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ sssssssssssssssssssss* બંને ગ્રંથનું કામ ગુરુકૃપાથી ચાલતું રહ્યું. બૃહત્ ક્ષેત્ર સમાસનું તૈયાર થયેલ લખાણું દીવાળી બાદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબે તપાસવાની શરૂઆત કરીને થોડા પેજનું લખાણ તપાસ્યું તે દરમ્યાન બીજુ કામ આવી પડતા અને ઘાટકોપર એક બાલિકાની દીક્ષા પ્રસંગે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વડાલા થઈ ઘાટકોપર પધાર્યા. સ્વ. સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શિષ્યરત્ન બને ગુરુભ્રાતાની નિશ્રામાં આ છેલ્લે જ દીક્ષા મહોત્સવ ઉજવવાને હશે, એમ લાગે છે, કેમકે ઘાટકે પરથી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબની તબીયત અસ્વસ્થ થતાં શાયન થઈ પાછા ભાયખલા પધાર્યા. પછી તબીયત વધારે નરમ થઈ જતાં નામાંકિત ડોકટરો અને શ્રી સંઘ વગેરેના સતત દ્રવ્ય-ભાવ ઉપચાર ચાલુ હોવા છતાં બે દિવસની માંદગીમાંજ સંવત ૨૦૩૨ ના માગસર સુદ પ્રથમ ૮ ના ભાયખલા જૈન ઉપાશ્રયમાં તેઓશ્રી સમાધિ પૂર્વક કાલધર્મ પામતાં ચારે તરફ શેકનું વાતાવરણ ફેલાયું. આથી આ ગ્રંથનું લખાણ તેઓશ્રીથી જોઈ શકાયું નહિ તે વખતે નવપદજીની બહેતર પૂજામાંથી ૨૮ પૂજાની રચના થઈ હતી. સંવત ૨૦૩૨નું ચાતુર્માસ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રૈવતસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે અંધેરી-મુંબઈમાં ચોમાસુ થતાં, સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગુરુદેવના શુભ આશીર્વાદથી અને પૂજ્ય આચાર્યદેવે તથા મુનિવર શ્રી દેવભદ્રવિજયજી, મુનિવરશ્રી સિદ્ધાચલ વિજયજી મુનિવર શ્રી ભુવનકીર્તિવિજયજી અ દિના સહકારના ગે લખાણનું કામ ચાલુ રહ્યું તથા બહોતેર પ્રકારી મત પૂજાની રચના પૂર્ણ થઈ અને અંધેરીસંઘ તરફથી પુસ્તક છપાઈને તૈયાર થતાં સૌ પ્રથમવાર અંધેરીમાં જ શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલયમાં નવે દિવસ ઠાઠ માઠથી નૂતન પૂજા ભણાવાઈ હતી. બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથનું લખાણ ચાલુ હતું. તે તયાર થયેલું લખાણ તપાસી જવા માટે વિદ્વશિરેમ, ન્યાયશાસ્ત્ર વિશારદ તપે નિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરતાં તેઓશ્રીએ પંન્યાસજી શ્રી ષવિજયજી ગણિ ઉપર લખાણ મોકલી આપવાનું જણાવ્યું અને તેમને પણ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભલામણ લખી. આથી જેટલું લખાણ તાર થયું હતું તેટલું લખાણ તેમના ઉપર મેકલી આપ્યું. તે લખાણ તેમણે સુવિશાલગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિવર શ્રી કુલચંદ્ર વિજયજીને તપાસી લેવા સેપ્યું અને પૂછવા જેવું પૂછી લેવા કહેલ. ખરેખર તે મુનિવરે ખૂબ જ કાળજી પૂર્વક લખાણ તપાસીને સુધારવા જેવું સુધારીને પંન્યાસજીને બતાવીને તે લખાણ મને મોકલતા રહ્યા છે. સંવત ૨૦૩૩નું ચાતુર્માસ પૂજ્ય ગુરુભ્રાતા આચાર્યદેવ શ્રીમદ્ધિજય જયંતશેખરરજૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની તબીયતના કારણે તેઓશ્રીની સાથે ખંભાતમાં થયું. તેઓશ્રીની સાથે મુનિરાજ શ્રી જયદેવવિજયજી, મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી, મુનિરાજ શ્રી ખ્યાતકીર્તિવિજયજી, મુનિરાજ શ્રી ચંદ્રસુંદરવિજયજી હતા. બધાના સહકારથી ઝડપથી ગ્રંથ લખવાનું કામ ચાલુ રહી શકયું. આ દરમ્યાન બી. એ. શાહ એન્ડ બ્રધર્સવાળા સુશ્રાવક તારાચંદભાઈ અંબાલાલ ખંભાત આવેલા. તેઓએ વરસની મહેનતે તૈયાર થઈ શકે એવા આ ગ્રંથનું કામ જોયું. અને ગ્રંથની ઉપયોગીતા સમજાતા પિતાના પિતાના નામથી શરૂ કરેલ ટ્રસ્ટ તરફથી આ ગ્રંથ પ્રકાશિત કરવા ભાવના પ્રદર્શિત કરી અને સાથે જણાવ્યું કે “આ ગ્રંથ જલદી પ્રકાશિત થાય તેમ કરો.” તારાચંદભાઈની વાત સાંભળી મને આશ્ચર્ય થયું. ખરેખર “સ્વ. પૂજ્ય ગુરુદેવે જ તારાચંદભાઈને પરોક્ષ રીતે પ્રેરણા કરી નહિ હોય?” બાકી મને પિતાને એ કલ્પના પણ ન હતી તેમ આશા પણ ન હતી કે “આટલે જલદી ગ્રંથ છપાવવાની શરૂઆત થઈ શકશે.” શ્રી તારાચંદભાઈની આ સૂચનાથી ચિત્ર વગેરે તૈયાર કરાવવાનું તથા મુદ્રણ માટે પ્રેસવાળાને રૂબરૂ બોલાવી નકકી કર્યું અને સં. ૨૦૩૪ના કારતક મહિનામાં પુસ્તક છપાવવાનું શરૂ થયું. ઘણું ચિત્ર તૈયાર થઈ ગયા હતા અને કેટલાક ચિત્રના બ્લોક પણ નવા તૈયાર થઈ ગયેલા એ અરસામાં સ્વ. પૂ. આ. શ્રી વિ. નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીએ સંપાદન કરી છપાવેલ લઘુક્ષેત્ર સમાસ ગ્રંથની પુનરાવૃત્તિ જોવામાં આવી. તેમાં પહેલી આવૃત્તિના કેટલાંક ચિત્રોના નવા બ્લેક બનાવીને છપાવેલા જોવામાં આવતા વિચાર આવ્યો કે આ તૈયાર બ્લેક મળી શકે તો બ્લોકેને કેટલાક ખર્ચ બચી જાય, આથી બ્લેક sફ ફફફ ફફફ ફફફ ફફફ ફફ ૧૮ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ = = = = = = = = = == == === =ZGk મેળવવા માટે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય દેવસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્યશ્રી હેમચંદ્રસૂારજી મહારાજ ઉપર ખંભાતથી પત્ર લખ્યો. તેમની ભલામણથી સાધવીજી શ્રી ચારિત્રશ્રીજી તરફથી સિંગલ કલરના ૪૭ બ્લેક અને ટુકલરના ૧૦ બ્લેક કુલ ૫૭ ઑકો મળ્યા. આ બ્લેકમાથી ઘણુંખરા બ્લોકો આ ગ્રંથમાં ઉપગમાં લેવાયા છે. જ્યારે બીજા જરૂરી નવા ચિત્ર તૈયાર કરાવી તેના બ્લેક બનાવરાવીને છપાવેલ છે. આ રીતે ગ્રંથનું મુદ્રણ કાર્ય ઝડપથી ચાલતું રહ્યું. સં. ૨૦૩૪નું ચાતુર્માસ પણ પૂજ્ય ગુરુભ્રાતા આચાર્યદેવ શ્રીમવિજય જયંતશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે અમદાવાદ–નવરંગપુરા, જૈન ઉપાશ્રયમાં થતાં ગ્રંથ અંગેના કાર્યની ઘણે અનુકુળતા રહી. સાથે મુનિરાજ શ્રી જયદેવવિજયજી, મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી, મુનિરાજ શ્રી ખ્યાતકીર્તિવિજયજી આદિ સહાયક થતા. આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથના પહેલા ભાગનું કાર્ય સંપૂર્ણ થવા પામ્યું. તેમજ આખા ગ્રંથનું કાચુ લખાણ પણ પૂજ્ય આચાર્યદેવની નિશ્રામાં પૂર્ણ થયું. પુસ્તક બહુ મોટું થઈ ન જાય અને વાંચવા-ભણવા વગેરેમાં અનુકૂળતા રહે. માટે આ પ્રથમ ભાગમાં જંબુદ્વિપ નામના પહેલા અધિકારની ૩૯૮ ગાથા પૈકી ૩૬૦ ગાથા સુધીનું એટલે–દેવકુ-ઉત્તરકુરુક્ષેત્ર, જંબૂવૃક્ષ અને મેરુપર્વતના સ્વરૂપ સુધીનું વિવેચન આપવામાં આવેલ છે. પહેલા અધિકારનું બાકી રહેલ મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ, તિષચક્રનું સ્વરૂપ તે પછી બીજે અધિકાર લવણસમુદ્રનું સ્વરૂપ, ત્રીજો અધિકાર ધાતકીખંડ દ્વીપ, જેથી અધિકાર કાલેદધિ સમુદ્ર, અને પાંચમો અધિકાર પુષ્કરાઈ દ્વીપનું સ્વરૂપ વગેરેનું વિવેચન બીજા ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આ ગ્રંથરત્નનું વિવેચન લખવામાં બૃહત્ ક્ષેત્ર સમાસ મૂલ પ્રાકૃત ગાથા અને ટીકાને આધાર મુખ્ય રાખી, અનુગાર સૂત્ર, ક્ષેત્ર લેકપ્રકાશ, કાલ લોકપ્રકાશ, શ્રી જીવાભિગમ સત્ર, શ્રી ભગવતીજી સૂત્ર, શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, મંડલપ્રકરણ, કલ્પસત્ર, બહત્ સંગ્રહ-લઘુ ક્ષેત્ર સમાસ-વિવેચન, અભિધાન ચિંતામણ, રાજેન્દ્રકેષ, વગેરે ગ્રંથની સહાય લીધેલ છે. તેથી આ ગ્રંથના કર્તા, લેખક, પ્રકાશક, સંપાદક વગેરે સૌને કૃતજ્ઞભાવે યાદ કરું છું. પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ, વર્તમાન ગચ્છાધિપતિ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસપતિ * Rssssssssss ૧૯ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ *ssass* પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરમકૃપા, સ્વ. આગમપ્રજ્ઞ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસરીશ્વરજી મહારાજ સાહેબના પુણ્ય આશીર્વાદના બળે આ કઠન ગ્રંથરત્નનું વિવેચન કરી શક્યો છું. પ્રાતે ચતુવિધ શ્રી સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ સૌ કઈ જિજ્ઞાસુ આ ગ્રંથ રત્નનું પઠન, પાઠન કરી સર્વજ્ઞપ્રણેત પદાર્થો ક્ષેત્ર સમાસ આદિના સ્વરૂપનું દઢશ્રદ્ધાવંત છદ્મસ્થ સત્ય માની શકે, અથવા સર્વજ્ઞ પિતે સાક્ષાત્ જાણ દેખી શકે. પરંતુ સર્વજ્ઞપણની શ્રદ્ધા વિનાનાઓ માટે તે બહુ વિષમ છે. કેમકે “અમુક માઈલની વિસ્તારવાળી આ પૃથ્વી છે. એવા નિર્ણયવાળાને અને હિમાલયથી મોટા પર્વતે, આટલાંટિક, પાસિફિક સમુદ્રથી મોટા સમુદ્રો જોયા ન હોય કે સાંભળ્યા ન હોય તેવાઓને સેંકડે અને હજારો યેાજનના પર્વતે, લાખે, કરડે, અને અસંખ્ય જનના વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો, અસંખ્ય ચંદ્રો, અસંખ્ય સૂર્યો વગેરે, શી રીતે માને ? એમના મનમાં તે એમ જ થાય કે “આટલા મોટા પર્વત, આટલા બધા વિસ્તારવાળા હીપ-સમુદ્ર હોઈ જ ન શકે. માટે શ્રદ્ધગમ્ય આ પદાર્થોનું જ્ઞાન મેળવી મહાકર્મ નિર્જરા સાધી પરંપરાએ સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા બને. એ જ શુભેચ્છા. વિવેચન લખવામાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. સુજ્ઞજનેને ભૂલ સુધારવા વિનંતી છે. સંવત ૨૦૩૪, આસો સુદ ૧૦, બુધવાર, તા. ૧૧-૧૦-૭૮. જૈન ઉપાશ્રય, નવરંગપુરા, અમદાવાદ, સ્વ. આગમદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પંન્યાસ નિત્યાનંદવિજય ૨e. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જ વિ ષ યા નુ ક્રમ જ ગાથાંક પેજનબર વિષય ભૂમિકા મંગલ આદિ અનુબંધ ગ્રંથ ભણવાના અધિકારી ઉર્વ–અધે-તીચ્છલકમાં શું હોય? પહેલો દ્વીપ અને છેલ્લે સમુદ્ર સંખ્યાત-અસંખ્યાત-અનંતનું સ્વરૂપ અનવસ્થિત પ્યાલાનું ચિત્ર શલાકાદિ ત્રણ , , અસંખ્યાત સંખ્યાના નવ પ્રકારો અનંત સંખ્યાના છે , કામણિક મતે સંખ્યાનું સ્વરૂપ દ્વીપ-સમુદ્રોની સંખ્યા રજજુમાં કેટલું કાલ સંખ્યાનું કોષ્ટક સમય સમજવા માટે સ્કૂલ દષ્ટાંત પ્રકારાંતરે કાલનું માપ પોપમ-સાગરોપમનું સ્વરૂપ બાદર ઉદ્ધાર પલ્યોપમ ઘનવૃત્ત પ્યાલાનું ચિત્ર ૧ થી ૭ દિવસના વાતાગ્ર કહેવાનું પ્રયોજન સૂક્ષમ ઉદ્ધાર પપમ બાદર અદ્ધા સૂમ છે બાદર ક્ષેત્ર સૂર્મ છે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાંક પેજનંબર ખીચોખીચ ભરેલા બાદર કે સક્ષમ રમખંડવાળા કુવામાં અસ્કૃષ્ટ આકાશ પ્રદેશ કેવી રીતે હોય ? તેનું દષ્ટાંત છ પ્રકારના સાગરોપમનું સ્વરૂપ જબૂદ્વીપ-લવણ સમુદ્ર આદિ કેટલા જન પ્રમાણ અસંખ્ય દ્વીપ-સમુદ્રનું ચિત્ર ઉલ્લેધાદિ અંગુલનું સ્વરૂપ સૂચી–પ્રતર-ઘનનું ચિત્ર મનુષ્ય ક્ષેત્રનું પરિમાણુ મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપ-સમુદ્ર પ્રમાણનું કારણ મનુષ્ય ક્ષેત્રની ચકવાલ વિખંભની આકૃતી મનુષ્ય ક્ષેત્ર –અઢીદ્વીપસમુદ્રનું ચિત્ર મનુષ્ય ક્ષેત્રની પરિધિ જબૂદ્વીપ કે છે? પરિધિ અને ગણિતપદની રીત વર્ગમૂલ કાઢવાની રીત વર્ગમૂલને દાખલ જંબુદ્વીપની પરિધિ , નું ક્ષેત્રફળ ૯-૧૦ ગણિતપદ ક્ષેત્રફળ કેવી રીતે લાવવું? પ્રતર–વૃત્ત આકાર જંબુદ્વીપનું ચિત્ર જંબુદ્વીપની જગતીનું માપ જગતીના ૧૧ વિશેષણો જંબુદ્વીપની જગતીનું ચિત્ર જગતીની ઉપરથી નીચે આવતા પહેલાઈ જાણવાની રીત ૧૩ , નીચેથી ઉપર જતાં પહેલાઈ જાણવાની રીત ૧૪ જગતી ઉપર વેરિકા અને વનખંડ , ઉપરનું સ્વરૂપ જગતીના દેખાવનું ચિત્ર ગવાક્ષ કટકને દેખાવ જગતી કેને હોય ? જગતીના દ્વાર ૧૧ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાંક પિજનંબર D B એ છે ૭3 ७४ ૭૫ ૨૪ ૭૬ ચાર દ્વારનાં વિસ્તાર છે , નામો દ્વારનું સ્વરૂપ કારના અધિષ્ઠાયક દેવનું સ્વરૂપ રાજધાનીનું સ્વરૂપ રાજધાનીના ૮૫ પ્રાસાદનું ચિત્ર સુધર્માસભાનું સ્વરૂપ એક દ્વારથી બીજા દ્વારના અંતરની રીત દ્વારનું અંતર ફોત્રો અને પર્વતો કેટલાં હોત્રેના નામો હોત્રેના નામનું કારણ અઢી દ્વીપમાં રહેલા અધિપતિ દેવોના નામ ફોના નામનું કારણ વર્ષધર પર્વતના નામ અને કારણ સાત ક્ષેત્રે છ કુલગિરિ અને મેરુનું ચિત્ર ભરત ફોત્રના બે નામો ભરતાઈ–રવતાઈની પહેળાઈ બાકીના ફત્રો અને પર્વતની પહોળાઈ ભરતક્ષેત્રની આકૃતિ ક્ષેત્ર પર્વતનું ચિત્ર હોત્ર-પર્વતનો વિસ્તાર જાણવા માટેની રીત પર્વના વિસ્તારનું યંત્ર ભરતક્ષેત્રનો વિસ્તાર હિમવંત પર્વતને વિસ્તાર હિમવંત ફત્રને વિસ્તાર મહાહિમવંત પર્વતને વિસ્તાર હરિવર્ષ ક્ષેત્રને વિસ્તાર નિષધ પર્વતને વિસ્તાર મહાવિદેહ ક્ષેત્રને વિસ્તાર દક્ષિણભરતાર્થ અને વિતાઢય પર્વતની ઈર્ષ ૭૮ . જો છ કી છ 6 ૦ V ૦ W T F < જ 0 U < જ 0 V. ૦ છે. ૦ = જી જી = દે જી = ) 8 For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પેજનંબર ૩૪ ૩૫-૩૬ ૩૭ A છે. ? જ છે છે ન તે જ જ છે જે કે ४६ ४७ ૪૮ વિષય ભરતક્ષેત્રની ઈર્ષા જીવા અને ઇષની આકૃતિ ક્ષેત્રાદિની જીવાની રીત દક્ષિણ ભરતાઈની જીવા વૃત્તામંડલનો ઝિંભ લાવવાની રીત ધનુપૃષ્ઠ લાવવાની રીત ઈષ લાવવાની રીત , , બીજી રીત દક્ષિણ ભરતાની ઈષને દાખલ , , નું ધનુપૃષ્ઠ વૈતાઢય પર્વતની જીવા , , નું ધનુપૃષ્ઠ બાવાની રીત મતાંતરે બાહાની રીત વૈતાઢય પર્વતની બહા ઉત્તર ભરતાઈની જીવા » છ નું ધનુપૃષ્ઠ , , ની બાહા શુદ્ધ હિમવંત પર્વતની જીવા » , , નું ધનુપૃષ્ઠ અને બાહા હેમવત ક્ષેત્રની જીવા આ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ અને બે હા મહા હિમવંત પર્વતની છવા , , પર્વતનું ધનુપૃષ્ઠ અને બાહા હરિવર્ષ ક્ષેત્રની જીવા અને ધનુપૃષ્ઠ , , ની બહાર નિષધ પર્વતની જીવા-ધનુપૃષ્ઠ અને બાહ મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ અને ઉત્તરાઈની જુદી જુદી બાહા જવા અને ધનુ પૃષ્ઠ ક્ષેત્રનું પ્રતરગણિત લાવવા મતાંતરવાની રીત ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૬ ૫૪ ૫૫ પ૭ ૧૧૭ ૫૮ ૫૯ ૧૧૯ ૬૦-૬૧ ૧૨૦ ૧૨૩ ૬૨-૬૩ ६४ ૧૨૮ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૩૦ છે ૧૨૨ V W o ૧૩૪ - ૧૩૬ ૭૨ વિષય ગાથાંક પેજનંબર ઘનગણિત થઈ શકે તે પર્વતોના ઘન ગણિત અને સમુદ્રના ઘનગતિ લાવવાની રીત ૬૪મી ગાથાની રીત દોષવાળી હોવાથી ગ્રંથકારના પિતાના મત મુજબની પ્રતરની રીત દક્ષિણ ભરતાઈને જીવાવર્ગ ૧૩૧ વૈતાઢય પર્વતનો ઉત્તર ભારતને , ૧૩૩ હેમવંત ક્ષેત્ર અને મહાહિમવંત પર્વતનો વાવર્ગ હરિવર્ષ કાત્ર અને નિષધ પર્વતને જીવાવર્ગ ૧૩૫ મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગે જીવાવર્ગ જીવાવર્ગમાં બહાનું પરિમાણ લાવવા શું કરવું ? ૧૩૬ ભરત દિના જવાવર્ગને યંત્ર ૧૩૭ વિતાઢય પર્વતની બાહા અને પ્રતર ગણિત ૭૩ થી ૭૬ ૧૩૭ વૈતાઢય પર્વતના પ્રથમ ખંડનું પહેલી મેખલા સુધીનું ઘન ગણિત ૧૪૧ વૈતાઢય પર્વતનું ચિત્ર ૧૪૧ છે , ના બીજા ખંડનું પ્રતર ૧૪૩ છે , છ , ઘગણિત ૧૪૪ છે . ત્રીજા પ્રતર ઘન ગણિત ૧૪૬ આખા વૈતાઢયનું ઘનગણિત ૧૪૭ ઉત્તર ભરતાધ ક્ષેત્રની બાહા ૮૩-૮૪ છે , પ્રતર ૮૫ થી ૮૭ ૧૪૯ જનની કલાનું ચિત્ર ૧૫૧ શુદ્ધ હિમવંત પર્વતની બાહા ૮૮-૮૯ ૧૫૨ છે છે કે પ્રતર ૯૦ થી ૯૨ ૧૫૪ > > ) નું ઘનગણિત ૯૩-૯૪ ૧૫૬ હિમવંત ક્ષેત્રની બહા ૯૫-૯૬ ૧૫૭ છે , પ્રતર ૯૭ થી ૯૯ ૧૫ ૧૪૫ ૧૪૭ ૨૫ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૮૮ વિષય ગાથાંક પેજનંબર મહાહિમવંત પર્વતની બાહા ૧૦૦-૧૦૧ » » નું પ્રતર ૧૦૨ થી ૧૦૪ ૧૬૪ - ઘન ગણિત ૧૦૫ ૧૬૫ હરિવર્ષ ક્ષેત્રની બાહ ૧૦૬-૧૦૭ છે , કતર ૧૦૮ થી ૧૧૦ નિષધ પર્વતની બાહ ૧૧૧-૧૧૨ ૧૭૦ છે કે પ્રતર ૧૧૩ થી ૧૧૫ ૧૭૨ » » નું ઘનગણિત ૧૧૬ ૧૭૫ અર્ધ મહાવિદેહ ક્ષેત્રની બાહા ૧૧૭-૧૧૮ ૧૭૨ » , પ્રતર ૧૧૯ થી ૧૨૧ ૧૭૮ દક્ષિણ ભરતાની પ્રતા લાવવાની રીત ૧૨૨ ૧૮૦ » , પ્રતર ૧૨૩ થી ૧૨૭ ૧૮૪ જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતેના ઈષ-વિષ્કભ વગેરેને યંત્ર ૧૮૬ પ્રતરાદિ સારાંશ ૧૨૮ ઉત્તર તરફના એરવતાદિનું વિષ્ઠભ આદિ કેટલું? ૧૨૯ ૧૮૯ પર્વતની ઉચાઈ અને તેને વર્ણ ૧૩૦–૧૩૧ ૧૯૨ » , વગેરેને યંત્ર ૧૯૩ પર્વત ઉપરના કુટોની સંખ્યા ૧૩૨-૧૩૩ વિતાઢય પર્વત ઉપરના ૯ ફૂટના નામ અને સ્વરૂપ ૧૩૪ ૧૯૫ શાશ્વત પ્રતિમાનું સ્વરૂપ ૧૯૭ પ્રતિમાની આગળ શું શું હોય? ૧૯૮ શુહિમવંત પર્વત ઉપરના ૧૧ ફૂટના નામ અને સવરૂપ ૧૩૫-૧૩૬ ૨૦૧ મહાહિમવંત પર્વત ઉપરના ૮ ના નામ અને સ્વરૂપ ૧૩૭ નિષધ છે કે હું એ જ છે કે ૧૩૮ ૨૦૪ ગંધમાદન છે કે ૭ છે > ૧૩૯ ૨૦૪ માલ્યવંત છે , ૯ ક છ છ છ ૧૪૦ ચમરચંચા રાજધાનીનું સ્વરૂપ ૨૦૭ અમરેન્દ્રના પ્રાસાદને યંત્ર સૌમનસ પર્વત ઉપરના ૭ કૂટના નામ અને સ્વરૂપ ૧૪૧ ૨૧૦ વિધુતપ્રભ , , 9 - - = = ૧૪૨ ૨૧૧ ૨૦૩ ૨૦૮ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ૨૨૨ ૨૨૩ વિષય ગાથાંક પેજનંબર ૧૬ વક્ષસ્કાર પર્વત ઉપરના ૪-૪ ફૂટના નામ અને સ્વરૂપ ૧૪૩ ૨૧૩ , , ચિત્ર ૨૧૪ નીલવંત પર્વત ઉપરના ૯ કૂટોના નામ અને સ્વરૂપ ૧૪૪ રૂકિમ , , ૮ , , , , ૧૪૫ ૨૧૫ શિખરી , ૩, ૧૧ , , ૧૪૬-૧૪૭ ૨૧૬ બત્રીસ વિજયેના વૈત ઢ પર્વત ઉપરના ૯-૯ કૂટોના નામ અને સ્વરૂપ ૧૪૮ ૨૧૭ બીજા અને આઠમા કૂટના નામનું યંત્ર ૨૧૮ ઉપરથી નીચે આવતા કૂટોની જાડાઈ જાણવાની રીત ૧૪૯ ૨૨૦ નીચેથી ઉપર જતા , , , ૧૫૦ થી ૧૫ર કુટનો કેટલી ઉંચાઈએ કેટલે વિસ્તાર? તેને યંત્ર ફૂટ ઉપરના સિદ્ધયતનનું પ્રમાણ ૧૫૩ ૨૨૪ જિનમંદિરના દ્વાર ૧૫૪ ૨૨૪ સિદ્ધાયતન સિવાયના કૂટ ઉપર શું હોય ? ૧૫૫ ૨૨૫ હરિરસ અને બેલકૂટનું સ્વરૂપ ૧૫૬-૧૫૭ ૨૨૫ મેરુ પર્વતની મેખલા પ૦૦ જન છે અને વન પણ ૫૦૦ એજન છે તે ૧૦૦૦ જન વિરતારવાળું બલકૂટ કેવી રીતે રહે? તે શંકા અને સમાધાન ૨૨૬ ગજદંત પર્વતના કૂટોનું ચિત્ર ૨૨૭ બલકૂટ આદિ આકાશમાં કેટલા ૧૫૮ ૨૨૮ બલકૂટાદિની પરિધિ અને બાકીના કૂટની ઉંચાઈ ૧૫થી ૧૬૧ બાકીના પર્વતની પરિધિ ૧૬૨ ૨૩૦ શુદ્ધ હિમવંત આદિ પર્વતે ઉપરના જિન ભવનનું પ્રમાણ ૨૩૦ જિન ભવનના દરવાજા ૧૬૪ ૨૩૧ સિદ્ધાય તન કૂટ સિવાયના કૂટના પ્રાસાદનું રૂપ ૧૬૫ જંબુદ્વીપના કૂટને યંત્ર ૨૩૨ કૂટોને વર્ણ ૨૩૪ પર્વત ઉપર સિદ્ધયતન ફૂટનું સ્થાન ૧૬૭ ૨૩૪ ૨૨૯ ૨૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાંક પેજનંબર ૨૩૫ ૧૭૦ ૨૩૬ २३७ ૨૩૮ ૨૩૮ ૧૭૧-૧૭૨ ૨૩૯ ૧૭૩ २४० ૧૭૪–૧૭૫ ૨૪૧ २४३ ૨૪૪ ૨૪૫ ૧૭૬-૧૭૭ ૧૭૮ ૧૭- ૧૮૦ પર્વત ઉપરના દ્રહોના નામ » , , ની લંબાઈ પહોળાઈ , , , ના અધિપતિ દેના નામ વર્ષધર પર્વત ઉપરના કહોને યંત્ર દ્રહમાંથી નીકળતી નદીઓના નામ મહાવિદેહ ક્ષેત્રની નદીઓને યંત્ર વૃત્તવૈતાઢય પર્વતનું સ્વરૂપ નામ અને અધિપતિ દેવના નામ નું સ્થાન , , , ચિત્ર દક્ષિણ ભરતામાં શાશ્વત નગરીનું સ્થાન ભરતક્ષેત્રના વિતાઢય પર્વતનું સ્વરૂપ વિતાઢય પર્વતની ગુફાનું ,, ચકવતિને ગુફામાં પ્રવેશ વૈત ઢયની ગુફામાં માંડવાનું ચિત્ર માંડલા કેવી રીતે આલેખે તેનું સ્વરૂપ ગુફાના અધિપતિ દેવના નામ ગુફામાંની બે બે નદીઓના સ્વરૂપ ગુફાની ૫૦ યોજન પહોળાઈનો મેળ ગુફાની નદીઓનું ચિત્ર ઉભગ્ના-નિમગ્ના નામનું કારણ વૈતાઢય પર્વતની શ્રેણીનું સ્વરૂપ શ્રેજીને નગરની સંખ્યા બીજી શ્રેણીના સવરૂપ શૈતાઢ પર્વતના ઉપરી તલનું સવરૂપ y , , ની વેદિકા , , ની મેખલાનું ચિત્ર બાકીના વૈતાઢય પર્વતનું સ્વરૂપ કેવું હોય? વિજયમાં રહેલ વિતાઢય પર્વતની વિશેષતા ૧૮૧-૧૮૨ ૧૮૩ ૧૮૪-૧૮૫ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૫ २५६ ૨૫૭ ૨૫૮ ૨૫૯ २६० ૧૮૭ ૧૮૮-૧૮૯ ૧૯૦ ૨૬૧ ૨૬૧ ૨૬૨ २९७ ૧૯૨ २६४ ૨૮ - For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પિજનબર २६४ વિષય વૃષભ ફૂટનું સ્વરૂપ + ની પરિધિ ક્ષેત્રમાં કે કાલ હોય? કાલચક્રનું ચિત્ર ૧૯૩ ૧૯૪ ૨૬૫ - યંત્ર २६७ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૨ ૨૭૩ ૨૭૩ ૨૭૫ ૨૭૬ २७७ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૧ યુગલિકોનું સામાન્ય રૂપ દશ પ્રકારના ક૯ વૃક્ષોનું સ્વરૂપ આરાઓમાં મનુષ્યના શરીર અને આયુષ્ય કુલકરોનું સ્વરૂપ » વખતે નીતિ અવસર્પિણી કાલમાં તીર્થકરાદિ શલાકા પુરુષે પાંચમા આરાના છેડાનું સ્વરૂપ છઠ્ઠા આરાનું સ્વરૂપ ઉત્સર્પિણ કાલનું સ્વરૂપ , , ના બીજા આરાના પ્રારંભે મહામેઘનું સ્વરૂપ ક્યા ક્ષેત્રમાં ક્યા આરાના ભાવ હાય પદ્મદ્રહનું સ્વરૂપ ૧૯૬ થી ૨૦૩ કહદેવીના કમળનું દ્વિરંગી ચિત્ર શયાનું સ્વરૂપ કમલને પરિવાર પહેલું વલય ૨૦૪ બીજા વલયનું સ્વરૂપ ૨૦૫ થી ૨૧૦ ત્રણ પર્ષદાના દેવેનું કાર્ય ત્રીજા વલયના કમળ બાકીના ત્રણ વલયના કમળો ૨૧૨-૨૦૧૩ કમળનું યંત્ર સવ કાળનો કહમાં સમાવેશ કેવી રીતે ? દ્રહમાંથી નદી કેવી રીતે નીકળે છે તેનું સ્વરૂપ કહદેવીના પરિવારના ૬ વલનું ચિત્ર ગંગાપ્રપાત કુંડનું સ્વરૂપ દ્રહમાંથી નીકળતી ગંગા નદીનું સ્વરૂપ ૨૧૪ થી ૨૧૬ હિકામાંથી પડતા નદીના પ્રવાહનું ચિત્ર ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૮ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ * ૨૧૭ ૨૯૯ ૨૩૧ વિષય ગાથાક પેજનબર છહિકાનું પ્રમાણ ગંગાકુંડનું સ્વરૂપ ૨૧૮ થી ૨૨૦ ગંગાનદીનું સ્વરૂપ ૨૨૧ થી ૨૨૩ ૩૦૦ દ્રહમાંથી નીકળતી નદીઓના પ્રવાહ જાણવાની રીત ૨૨૪-૨૨૫ ૩૦૨ મેરુથી ઉત્તરમાં રહેલી , , " ૨૨૬ ૩૦૩ પ્રહમાંથી નીકળતી નદીઓનું ચિત્ર ૩૦૫ મહાદ્રાનો યંત્ર 3०६ નદીઓને સમુદ્રમાં પ્રવેશના વિસ્તાર જાણવાની રીત ૨૨૭ ३०७ નદીઓની ઉંડાઈ જાણવાની રીત ૨૨૮ ३०७ નદીઓ નીકળતાં અને પ્રવેશ માં પહોળાઈ અને ઉંડાઈને યંત્ર ૩૦૮ નદીઓના પ્રવાહથી આરંભી છેડા સુધી એક બાજુને વિસ્તાર જાણવાની રીત ૨૨૯ ३०८ બન્ને બાજુની જુદી જુદી વૃદ્ધિની રીત ૨૩૦ ૩૧૦ પ્રવાહની વૃદ્ધિની આકૃતિ ૩૧૧ નદીઓની લંબાઈ ૩૧૧ મહાનદીઓ ૪૫૦૦૦ એજન ભરત-અરવતમાં કેવી રીતે સંગત થાય ? ૩૧૨ નદીઓ પર્વત ઉપર કેટલું વહે છે ૨૩૨ ૩૧૨ સિધુ નદીનું સ્વરૂપ ૨૩૩ ૩૧૩ રોહિતાશા નદીનું સ્વરૂપ ૨૩૩-૨૩૪ ૩૧૪ છે કુંડનું પ્રમાણ ૨૩૫ ૩૧૫ નદી કેવી રીતે વહે છે? ૨૩૬-૨૩૭ ૩૧૬ શિખર પર્વતની નદીઓનું સ્વરૂપ ૩૧૬ સુવર્ણકુલા નદીનું સ્વરૂપ ૨૩૯ ૩૧૭ મહાહિમવંત પર્વતની નદીઓનું સ્વરૂપ ૨૪૦-૨૪૧ ૩૧૮. કુંડ વગેરેનું પ્રમાણ કેટલું હોય? ૨૪૨ ૩૧૯ રેહિતાંશા નદીને પ્રવાહ વગેરે રેહિતા નદી ની ઉડાઈ વગેરે ૩૨૦ હરિકાંતા એ છે કે ૩૨૦ ક્ષેત્રના મધગિરિથી નદીઓ કેટલી દૂર રહે? ૨૪૩ ૩૨૧ હિતા તથા હરિકાંતા નદીનું સ્વરૂપ ૨૪૪ ૩૨૨ ૨૩૮ ૩૧૯ હe. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પેજન ભર ૪૫ ૩૨૨ ૪ ૩ર૩ ,' ,, ,, હરિસલિલા નદી તથા સીતેદા નદીનું સ્વરૂપ ૬૪૭ થી ૨૫૦ ૩૨૪ નીલવવંત પર્યંતની નદીએનું સ્વરૂપ ૨૫૧ ३२७ ३२८ શીતા મહાનદીનુ સ્વરૂપ નારીકાંતા ૩૯ ,, 99 ૩૩૦ જ મૂદ્દીપની ૯૦ મુખ્ય નદીઓને યંત્ર કુડાના યંત્ર ૩૩૪ ૬ કુલિંગરના યંત્ર ૩૩૬ હૈમવ ́ત-હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્યનું સ્વરૂપ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૩ ૩૪૪ ૩૪ ૩૪૫ ૩૪ ३४७ ૩૪૮ ૩૪૯ ૩૪૯ ૩૫૦ ૩૫૦ ૩૫૧ ૩૫૩ વિષય રુકિમ પર્યંતની નદીઓનુ સ્વરૂપ નિષધ ૬ સઘયણુનું સ્વરૂપ ૬ સંસ્થાનનું ઋ સંસ્થાન અને સઘયણનું ચિત્ર યુગલિક મનુષ્ચાના શરીરના અંગે આહારના સ્વાદ ܕܪ હરિવÖ–મ્યક્ ક્ષેત્રના મનુચૈાનું સ્વરૂપ ઢેકુરુ–ઉત્તરકુરુનું સ્વરૂપ મેરુ પર્વતના ૧૬ નામા ૧૬ નામના કારણ વક્ષસ્કાર પતાના નામ નામનું કારણુ ની લખાઈ ની પહેાળા 99 ના વ દેવકુરુ-ઉત્તરકુરુને વિસ્તાર અને જીવા વિષ્ક’ભ અને જીવાની રીત "" 99 "" 99 "9 "" ,, 99 ભદ્રશાલ વનની લખાઇ લાવવાની રીત કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ તથા ગજદત પર્વતની લખાઇ લાવવાની રીત કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ ચિત્રકૂટાદિ પર્વતાનું સ્વરૂપ ૧ પર ૨૫૩-૨૫૪ ૨૫૫-૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦-૨૬૧ ૨૬૧ ૨૬૩ ૨૬૪-૨૬૫ ૨૬૬ For Personal & Private Use Only ૨૬૭ ૨૬૮ ૨૬૯-૨૭૦ ૩૫૩ ૩૫૪ ૩૫૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિષય શીતા-શીતેાદા મહાનદીમાંના ડેનુ સ્વરૂપ હે'નું અંતર ×હેાના નામ, વર્ણ અને અધિપતિ દેવના નામ દ્રહની નજીકના ક’ચનિગિર પર્વત પતાની ઉંચાઈ વગેરે પર્વતના નામનું કારણુ સાત આંતરાનું પ્રમાણ લાવવાની રીત દરેકનું મૃ તર કહે . કચનનું ચિત જ શ્રૃવૃક્ષનું સ્વરૂપ "" પીઠના દ્વાર પીઠ ઉપરની પીડકનુિં પ્રમાણુ જ પૂવૃક્ષના વણુ વગેરે જ શ્રૃવૃક્ષનુ... ચિત્ર ની પરિધિ ફૂટીનું પ્રમાણુ જ પ્રવૃક્ષના નામેા જ ખૂવૃક્ષના અધિપતિ દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યનું સ્વરૂપ મેરુ પર્વતનું વર્ણન "" ,, પ્રાસાદ તથા પહેલા વલયનું સ્વરૂપ ખાકીના જંબુવૃક્ષ ઘેરાવા અને વલચે પહેલા વનખંડમાં વાવડીએનું સ્વરૂપ અને તેનાં નામે જનમાં ૮ જિનકૂટ ૮ જ પ્રૂફૂટનું' ચિત્ર જ ખૂશ્રૃક્ષને ફરતા ત્રણ વનખંડનુ સ્વરૂપ પહેલા વનખંડનુ સ્વરૂપ વાવડીની ઉંડાઈ વાવડીઓના નામ 99 "" ના વિષ્ણુભ અને પરિધિ ના ઉપરથી નીચે આવતા વિસ્તાર જાણવાની રીત ૩ર ગાથાંક પેજન ખર ૨૭૧ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬ ૩૬૬ ૩૬ ૩૬૭ ૩૬૮ ૩૬૮ ૩૦૧ ३७२ ૩૭૩ ३७४ ૩૭૫ ૩૭૬ ३७७ ૬૭૨-૨૭૩ ૨૦૪ ૨૭૫-૨૭૬ ૨૭૯ ૨૮૦-૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ થી ૨૮૮ For Personal & Private Use Only २७७ ૨૭: ૨૮૯-૨૯૦ ૨૯૧ ૨૯૨-૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ થી ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧-૩૦૨ ૩૦૩ ૩૦૪ થી ૩૦૬ ३०७ ૩૭૭ ૩૭૮ ૩૭૯ ૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૩ ૩૮૪ ૩૮૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાંક પેજનંબર મેરુ પર્વતના નીચેથી ઉપર જાડાઈ જાણવાની રીત ૩૦૮ ૩૮૭ , , ની એક બાજુની વૃદ્ધિ અને હાનીની રીત ૩૦૯ ૩૮૮ , બન્ને બાજુની વૃદ્ધિ અને હાનીની રીત ૩૧૦ ૩૮૯ , , ની ઉંચાઈ જાણવાની રીત ૩૧૧ ૩૯૦ , , ના કડ વગેરેનું પ્રમાણ ૩૧૨ થી ૩૧૬ ૩૯૨ પહેલો, બીજે, ત્રીજે કાંડ શેને હોય છે ? ૩૯૩ મેરુ પર્વતના દેખાવનું ચિત્ર ૩૯૫ જબૂદ્વીપમાં આવેલા પર્વતેનું યંત્ર , , વૃત્ત પદાર્થોને વિસ્તાર અને પરિધિનું યંત્ર ૩૯૮ ભદ્રશાલ વનની લંબાઈ પહોળાઈ ૩૧૭ ૩૯૯ > > પહોળાઈ લાવવાની રીત ૩૧૮ ૩૯૯ ,, ની લંબાઈ લાવવાની રીત ૩૧૯ ४०० » ના વિભાગ ३२० ४०० ના આઠ વિભાગો ૪૦૧ , આઠ વિભાગનું ચિત્ર ૪૦૨ માં સિદ્ધાયતન વગેરે ૩૨૧ છે , માં સિદ્ધાયતન પ્રાસાદની વ્યવસ્થા ४०३ , ચો, પ્રાસાદ અને કૂટનું ચિત્ર ૪૧૦ , સિદ્ધાયતન આદિની ઉંચાઈ વગેરે ૩૨૨ ४०४ વાવડીઓની લંબાઈ તથા દિગજ ફૂટે ૩૨૩-૩૨૪ ૪૦૫ છ ના નામ ૪૦૫ કૂટનું સ્થાન અને તેના નામે ૩૨૫-૩૨૬ ४०६ , ના અધિપતિ અને તેમની રાજધાની ४०८ નંદનવનનું સ્વરૂપ ૩૨૭ ४०० | ના બહારના વિસ્તાર ३२८ અંદરને વિસ્તાર ૩૨૯ બહારના વિરતારની પરિધિ ૩૩૦ ૪૧૨ અંદરના , ૩૩૧ ૪૧૪ , માં સિદ્ધાયતનાદિનું સ્વરૂપ ૩૩૨ થી ૩૩૫ ૪૧૬ > કૂટનું સ્થાન ૪૧૭ » નું ચિત્ર ૪૧૯ ૪૦૩ ૪૧૧ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ३४६ વિષય ગાથાંક પેજનંબર આઠ ફૂટની દેવીનું સ્વરૂપ ૩૩૬ ૪૨૦ દેવીઓના નામ ૩૩૭ ૪૨૦ સૌમનસવન ક્યાં આવ્યું? ૩૩૮ ૪૨૧ બહારના વિસ્તાર ૩૩૯ ૪૨૧ અંદરનો વિસ્તાર ३४० ૪૨૩ બહારની પરિધિ ૩૪૧ ૪૨૩ વનની અંદરની પરિધિ ૩૪૨ ૪૨૫ માંની વિશેષતા ૩૪૩ થી ૩૪૫ છે , તું ચિત્ર ४२८ પાંડુક વનનું સ્વરૂપ ૪૨૮ ની પહોળાઈ અને પરિધિ ३४७ ૪૨૯ ચૂલિકાનું સ્વરૂપ ३४८ , ને વિસ્તાર અને પરિધિ ૩૪૯ , ની ઉપરથી નીચે આવતા વિસ્તાર જાણવાની રીત ૩૫૦ , નીચેથી ઉપર જતા » » ૩૫૧ પાંડેક વનમાં સિદ્ધાયતનનું સ્વરૂપ ૩૫ર ૪૩૩ , વાવડીઓના નામ ૩૫૩-૩૫૪ ૪૩૪ પાંડુકકમ્મલા શિલા વગેરેનું સ્વરૂપ ૩૫૫-૩પ૬ ૪૩૫ શિલાના નામે ૩૫૭ ४३६ પાંડુકવનનું ચિત્ર ૪૩૭ અભિષેક શિલાનું સ્વરૂપ ૩૫૮ ૪૩૭ કયા ક્યા જિનેશ્વરના અભિષેક ક્યાં ક્યાં થાય ૩૫-૩૬૦ ૪૩૮ ૪૩૧ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૩૪ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જ બહત ક્ષેત્ર સમાસના ચિત્રે ૯ જનબર ૨ વિષય ૧ અનવસ્થિત પ્યાલાનું ચિત્ર ૨ શલાકાદિ ત્રણ પ્યાલાનું ૩ ઘનવૃત્ત , ૪ અસંખ્ય દ્વિપસમુદ્રનું ૫ સૂચી-પ્રતર ઘનનું ૬ મનુષ્યક્ષેત્ર-અઢીપ-સમુદ્રનું ૭ પ્રતર-વૃત્ત આકાર જંબુદ્વીપનું ૮ જબૂદ્વીપની જગતનું ૯ જગતીના દેખાવનું ૧૦ ગવાક્ષ કટકના , ૧૧ રાજધાનીને ૮૫ પ્રાસાદનું ૧૨ સાત ક્ષેત્રે છ કુલગિરિ અને મેરુનું , ૧૩ ભરતક્ષેત્રની આકૃતિ ૧૪ ક્ષેત્ર-પર્વતોનું ચિત્ર ૧૫ જવા અને ઇષની બે આકૃતિ ૧૬ વૈતાઢય પર્વતનું ૧૭ જનની કલાનું ૧૮ વક્ષસ્કાર પર્વતનું ૧૯ ગજદંત પર્વતના કૂટનું ૨૦ વૃત્તવૈતાઢય પર્વતનું ૨૧ વિતાથની ગુફામાં માંડલાનું ૨૨ ગુફાની નદીઓનું ૨૩ વૈતાઢય પર્વતની મેખલાનું ૨૪. કાલચક્રનું ૨૫ કહદેવીના પરિવારના ૬ વલનું ૧૫૧ ૨૧૪ ૨૨૭ ૨૪૪ ૨૫૦ ૨૫૬ ૨૬૨ ૨૬૭ ૨૯૪ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૬ કહદેવીનું કમળ દ્વિરંગી ચિત્ર . ૨૭ પ્રહમાંથી નીકળતી નદીઓનું , ૨૮ પ્રવાહની વૃદ્ધિની આકૃતિ ૨૯ સંખ્યાત અને સંઘયણનું ચિત્ર ૩૦ પ્રહ અને કંચનગિરિનું ૩૧ જંબૂવૃક્ષનું ૩૨ જંબૂવૃક્ષનાં ૮ જિન ૮ જંબૂકૂટનું ૩૩ વૃદ્ધિહાનીનું ૩૪ મેરુ પર્વતનું ૩૫ ભદ્રશાલ વનના આઠ વિભાગનું ૩૬ , , ચિત્ય-પ્રાસાદ-કુટોનું ૩૭ નંદન વનનું ૩૮ સૌમનસ વનનું ૩૯ પાંડુક વનનું ૩૦૫ ૩૧૧ ३४० ૩૬૫ ૩૭૧ ૩૭૫ ૩૯૦ ૩૯૫ ૪૦૨ ૪૧૦ ૪૧૯ ४२८ ४३७ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્રસમાસના અંગે જાત ૮૨ ૨૪3 પેજ નંબર ૧ પર્વતના વિસ્તારનું યંત્ર ૨ ભરતાદિના જીવાવર્ગને , ૧૩૭ ૩ જંબુદ્વીપના ક્ષેત્ર-પર્વતના ઈષ વિષ્ક વગેરેને યંત્ર ૧૮૬ ૪ પર્વતેની ઉંચાઈ વગેરેને યંત્ર ૧૯૩ ૫ ચમરેન્દ્રના પ્રાસાદને , ૨૦૮ ૬ ૩૨ વિજયના વિતાઢય પર્વત ઉપરના ૨ જા અને આઠમા કુટેના નામને યંત્ર ૨૧૮ ૭ ફૂટને કેટલી ઉંચાઈએ કેટલો વિસ્તાર તેનો યંત્ર ૨૨૩ ૮ જંબુદ્વીપના કૂટનો યંત્ર ૨૩૨ ૯ વર્ષધર પર્વત ઉપરના કહેનો યંત્ર ૨૩૮ ૧૦ મહાવિદેહ ક્ષત્રની નદીઓ : ૨૩૯ ૧૧ વૃત્તવૈતાઢય પર્વતના સ્થાનને ૧૨ કાલચકનું યંત્ર २६८ કમળાનું ,, ૧૪ મહાદ્રહને .. 3०६ ૧૫ નદીઓ નીકળતાં અને પ્રવેશતાં પહેળાઈ અને ઉંડાઈને યંત્ર ३०८ ૧૬ જંબુદ્વીપની ૯૦ મુખ્ય નદીઓને યંત્ર ૩૩૦ ૧૭ કુંડેને યંત્ર ૩૩૪ ૧૮ ૬ કુલગિરિને : ૩૩૬ ૧૯ કુરુક્ષેત્રનું : ૩૮૨ ૨૦ , ને ૧૦ દ્રોને યંત્ર ૩૮૩ ૨૧ જંબુદ્વીપમાં આવેલા પર્વતેને યંત્ર ૨૨ , વૃત્તપદાર્થોને વિસ્તાર અને પરિધિનું યંત્ર ૧૩ કસ જ છ ઝ ) ૩૯૮ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ગણિતની રીતે પિજ નંબર ૧ પરિધિ અને ગણિતપદની રીત ૩૯ ૨ વર્ગમૂલ કાઢવાની રીત ૩ જગતીની ઉપરથી નીચે આવતા પહેલાઈ જાણવાની રીત પર ૪ , નીચેથી ઉપર જતાં , , , પ , ના એક દ્વારથી બીજા દ્વારના અંતરની રીત ૬ ક્ષેત્ર અને પર્વતને વિરતાર જાણવાની રીત ૭ ક્ષેત્રાદિની જીવાની રીત ૮ વૃત્તમંડલને વિધ્વંભ લાવવાની રીત ૯ ધનુપૃષ્ઠ લાવવાની રીત ૧૦ ઈષ લાવવાની રીત ૧૧ , , બીજી રીત ૧૨ બાવાની રીત ૧૩ મતાંતરે બાહાની રીત ૧૦૫ ૧૪ ક્ષેત્રનું પ્રતરગણિત લાવવા મતાંતરવાની રીત (આ રીત દોષવાળી છે) ૧૫ ઘનગણિત થઈ શકે તે પર્વતનું ઘનગણિત અને સમુદ્રનું ઘન ગણિત લાવવાની રીત ૧૬ પ્રતરગણિતની મતાંતરવાની રીત દેજવાળી હોવાથી ગ્રંથકાર પિતાના મત મુજબની પ્રતરગણિતની રીત ૧૭ જીવાવર્ગમાં બહાનું પરિણામ લાવવાની રીત ૧૩૬ ૧૮ દક્ષિણ ભારતની પ્રતા લાવવાની રીત ૧૮૦ ૧૯ ફૂટના ઉપરથી નીચે આવતા જાડાઈ જાણવાની રીત ૨૨૦ ૨૦ નીચેથી ઉપર જતાં , ૨૨૨ ૨૧ દ્રહમાંથી નીકળતી નદીઓના પ્રવાહ જાણવાની રીત ૩૦૨ ૨૨ મેરુથી ઉત્તરમાં રહેલી છે , ૩૦૩ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નદીઓનો સમુદ્રમાં પ્રવેશ વખતે વિસ્તાર જાણવાની રીત ૩૦૭ ૨૪ ,, ની ઉંડાઈ જાણવાની રીત ૩૦૭ ૨૫ નદીઓના પ્રવાહથી આરંભી છેડા સુધી એક બાજુ વિસ્તાર જાણવાની રીત ૩૦૯ ૨૬ બને બાજુની જુદી જુદી વૃદ્ધિની રીત ૩૧૦ ૨૭ દેવકુરુક્ષેત્રનો વિષ્ક અને જવાની રીત ૩૫૧ ૨૮ ભદ્રશાલ વનની લંબાઈ લાવવાની રીત ૩૫૩ ૨૯ કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ તથા ગજવંત પર્વતની લંબાઈ લાવવાની રીત ૩૫૩ ૩૦ સાત આંતરાનું પ્રમાણ લાવવાની રીત ૩૧ મેરુપર્વતને ઉપરથી નીચે આવતા વિસ્તાર જાણવાની રીત ૩૮૬ છે નીચેથી ઉપર જતાં જાડાઈ , , ૩૮૭ , ની એક બ જુની વૃદ્ધિ અને હાની , , ૩૮૮ ની બને , , , , , ની ઉંચાઈ જાણવાની રીત ૩૬ ચૂલિકાની ઉપરથી નીચે આવતા વિસ્તાર જાણવાની રીત ૪૩૨ ૩૭ , નીચેથી ઉપર જતા , , , ૪૩૩ ૩૬૩ ૩૯૦ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ક; 0000 HITI beselows Indianawazilanpation in Gujauuuuu vi యlute 09 AVAVAVAVANNNN SIR: S પટેare, LLLL w!!! five 3 I . Tilwk . NITI મંગલ વચન IGImn fift AVAYAM IIIIIITS mmmmણે TTTTTITUTI IIIIIITTTT [ વિદ્વઢ શાનસપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય કનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ] અનાદિ અનંત સંસારમાં કર્મવશ આત્માએ ચારે પ્રકારની ગતિઓમાં અનંતી વખત પરિભ્રમણ કર્યું છે. આ પરિભ્રમણ તેને માટે કેવળ રખડપટી રૂપ જ બન્યું, કારણ કે આત્માએ અનંત ભૂતકાળમાં જ્યાં ગમે ત્યાં કેવલ જન્મ લીધા બાદ જીવીને મૃત્યુ પર્યત એવી કારવાઈ આચરી કે જેથી પરિણામે તેના જન્મ-મરણની પરંપરા જ વધતી રહી. અનંત સંસારમાં આ આત્મા બિચારે બનીને જો, પરવશ બનીને જીવ્યું, ને પામર બનીને તે મૃત્યુની કારમી ગોદમાં સમાઈ ગયે. આમ અનંતકાલ પયત ભૂતકાલમાં તેની નિરર્થક રખડપટી ચાલુ રહી. હજુ સુધી તેને અંત ન આવ્યો. કારણ? કારણ સ્પષ્ટ છે. test હ তততত্তOGGC For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Nas = == === ===ZxXxx અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતના ધર્મતીથની આ આત્માને ભૂતકાળમાં રવાભાવિક રીતે પ્રાપ્તિ ન થઈ. શ્રી તીર્થકર ભગવંતનું ધર્મતીર્થ જે એક વખત પણ આત્માને ભાવથી સ્પર્શી જાય તે તેના અનંત સંસારને અંત આવી જાય તે હકીકત નિશ્ચિત છે. શ્રી અરિહંત પરમાત્માના પરમ કલ્યાણકર ધર્મતીથની એ મહત્તા છે. કારણ કે આત્માને અપાર સંસાર સાગરથી પાર કરાવવાની એની–ધમની શક્તિ અચિંત્ય છે. વચનાતીત અનંત છે. એમ વિના અતિશયેક્તિએ કહી શકાય. ધર્મસ્વરૂપ જે તીર્થ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ પ્રવર્તાવેલ છે. તે તીર્થ એટલે શું? તે પ્રશ્નના ઉત્તરમાં જણાવી શકાય કે ભગવાન શ્રી ગૌતમસ્વામિએ ભગવાન શ્રી મહાવીર દેવને જે પૂછેલ કે “તિર્થે મંત્ત ?િ” ભગવદ્ ! તીર્થ એટલે શું? શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જવાબ આપતા ફરમાવેલ છે કે “ોચમા ! તિર્થં. જવ .” અર્થાત્ પ્રવચન એટલે હે ગૌતમ! દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન પણ તીર્થસ્વરૂપ છે. એ હકીકત તદ્દન સ્પષ્ટ છે કે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન ખરેખર શ્રી જૈન શાસનમાં સમસ્ત કલ્યાણકામી આત્માઓ માટે પરમ હિતકારી તથા અનંત ઉપકારક છે. શ્રી જૈન શાસનની વિદ્યમાનતા આ કૃતજ્ઞાનના આલંબન પર જ નિર્ભર છે. શ્રુતજ્ઞાન એ મેક્ષ સાધક રત્નત્રયીની આરાધનાનું મૂલ છે, અવધિ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કેવળ જ્ઞાન કરતાં સ્વ-પર ઉપકારક શ્રુતજ્ઞાન શ્રી જૈન શાસનનું સર્વસ્વ છે. સારાએ શ્રી જૈન શાસનને વ્યવહાર શ્રુતજ્ઞાનપર અવલંબીને રહેલો છે. જૈન શાસનમાં થતજ્ઞાન ચાર વિભાગમાં વહેંચાયેલ છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ, તથા ધર્મકથાનુગ. આ ચારે પ્રકાર પરસ્પર સુસંગત રીતે સંકલાઈને સુસંવાદીત પગે રહેલા છે જેના શાસનમાં ફરમાવેલા ધમાંસ્તિકાય આદિ છ દ્રવ્યોને જાણવા-સમજવા માટેનું તવ કાળ જેમાં પ્રકાશિત થયેલું છે તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયેગમાં સંકલિત પદાર્થોને તેમની દષ્ટિએ જણાવનારું–અર્થાત્ ત્રણેય લેકના દ્રવ્યોને જણાવનારું તત્વજ્ઞાન તે ગણિતાનુયોગ. દ્રવ્યોના ગણિતને તેમની દષ્ટિએ સ્પષ્ટ કરનાર આ ગણિતાનુગ જૈન શાસનના તત્વજ્ઞાનને આધાર છે. શ્રી જૈન શાસનમાં ફરમાવેલા ત્રણેય લેકના દ્રવ્યોને ગણિતથી જાણવાથી શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા સિદ્ધાંતોની યથાર્થતાની પૂર્ણ પણે પ્રતીતિ થાય છે. ni 1 કરરરરરરર For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ *Assassin 2 sex તે દ્રવ્યાનુગ તથા ગણિતાનુગને સમજનાર-શ્રદ્ધા કરનાર આત્માઓને મોક્ષસાધક આરાધના માર્ગમાં આલંબનરૂપ ચરણકરણાનુગનું તત્વજ્ઞાન છે. દ્રવ્યાનુયોગને જાણ્યા બાદ જ્યાં સુધી ગણિતાનુયોગનું તત્ત્વજ્ઞાન ન જણે ત્યાં સુધી તે જ્ઞાન અપૂર્ણ રહે છે. ને આ બેયના તત્વજ્ઞાનની અલતાનો આધાર ચરણકરણાગનું તત્વજ્ઞાન છે. જ્યાં સુધી આત્મા ચરણકરણનુયોગનું તત્વજ્ઞાન ન પામે ત્યાં સુધી તેનું બધું જ્ઞાન નિષ્ફળ છે. માટે જ “બંai વં તારો?' પ્રશ્ન પૂછે છે કે દ્વાદશાંગીનો સાર શું?” જવાબ એ છે કે “સારા” અર્થાત્ આચાર. એટલે ચરણકરણાગના તત્વજ્ઞાન પર જ બધાયે અનુગને આધાર છે. જૈન શાસનમાં ફરમાવેલા દ્રવ્યોને જાણ્યા બાદ ત્રણેય લેકને દ્રવ્યના ગણિતને જાણીને તેના વિષેના હેય-રેય તથા ઉપાદેયના વિવેકને સમજીને હેયના ત્યાગ પૂર્વક ઉપાદેયને આચરનારા આરાધક આત્માઓના આદર્શને સમજવા માટે તેમજ વિરાધક આત્માઓની વિષમ દશાને જાણવા માટે ધમકથાનુયોગનું જ્ઞાન જરૂરી છે. આ રીતે જૈન શાસનનું શ્રતજ્ઞાન ઉપરોકત ચારેય અનુગમાં વિભક્ત છે. પલંગના ચાર પાયાની જેમ આ ચારે વિભાગો પરસ્પર એક બીજાના સહાયક છે. એક પણ અનુયોગ નિરૂપયેગી નથી. પણ ચારેય અનુગો શ્રી જૈન શાસનમાં સરખી રીતે ઉપકારક છે. તેમાંયે પરમ તારક શ્રી અરિહંત પરમાત્માનાં વચનો સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધાને બહુ દઢ બનાવવા માટે તેમજ સમસ્ત દ્રવ્યો તેમાંયે જીવદ્રવ્યને સમજવા માટે–ત્રણેય લોકમાં તેના સંસારને તેના પરિભ્રમણને જાણવા માટે અને શ્રી વીતરાગ દેવના શાસનમાં પ્રરૂપિત ત્રણેય લોકના પદાર્થોના સ્વરૂપને જાણવા માટે ગણિતાનુયોગના તત્વજ્ઞાન ખૂબ જ ઉપકારક છે. [૨] પ્રસ્તુત “બહત ક્ષેત્ર સમાસ ગ્રંથ તે દષ્ટિએ અતિશય મહત્ત્વને તેમજ શ્રી જૈન શાસનના ગણિતાનુગના તત્વજ્ઞાનને સમજવા માટે ઉપયોગી ગ્રંથરત્ન છે. આ ગ્રંથરત્નના રચયિતા પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમર્થ શ્રુતસ્થવિર તથા યુગપ્રધાન મહાપુરુષ છે. વિક્રમને છઠ્ઠો સૈકે તેઓશ્રીને સત્તાકાત છે. આવશ્યક સૂત્ર પર તથા આવશ્યક નિયુક્તિ પર વિશેષાવશ્યક ભાષ્ય જેવા જૈન તત્ત્વજ્ઞાનના આકર. ગ્રંથરૂપ ગંભીર મહાન સાહિત્ય કૃતિના રચયિતા છે. આ મહાપુરુષ પ્રકાંડ, વિદ્વાન તેમજ પ્રૌઢ ગીતાર્થ છે. શ્રી જૈન શાસનમાં ટંકશાલી વચનસિદ્ધ તેમજ ભાષ્યનિધિ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આઢિથી ગીતાર્થ મહાપુરુષોએ બિરદાવેલ આ યુગપ્રધાન મહાપુરુષની ક્ષેત્રસમાસ રચના ખરેખર જૈન ભૂગોવનો અસાધારણ અને અજોડ ગ્રંથરત્ન છે. એમ નિઃશંકપણે કહી શકાય. માટે જ કહેવું જોઈએ કે સમસ્ત મનુષ્ય લકના પદાર્થોનું સૂક્ષમ-સૂદ્ધમતમ ગહન નિરુપણ આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં રચયિતા મહાપુરુષે કરીને ખરેખર ગણિતાનુયેગને તત્ત્વજ્ઞાનના અભ્યાસક મુમુક્ષુ છ પર અપ્રતીમ ઉપકાર કર્યો છે. આ ગ્રંથરત્નના રચયિતા શ્રી જૈન શાસનના અલંકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ પ્રકરણ ગ્રંથની સંકલનમાં શ્રી જીવાભિગમ, શ્રી પન્નવણાજીશ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સિદ્ધાંત ગ્રંથરૂપ વિશાલ સમુદ્રનું મંથન કરીને રનરૂપ આ ગ્રંથમાં ગાગરમાં સાગરની જેમ જૈન સિદ્ધાંત દષ્ટિએ ભૂગલનું તારિક નિરુપણ કરેલ છે. ગ્રંથકાર મહાપુરુષની પ્રતિભા અસાધારણ તથા અપ્રતીમ છે. – જૈન સાહિત્યમાં તેઓશ્રીની અનેક સાહિત્ય કૃતિઓ સુપ્રસિદ્ધ છે. જેમ કે જીતક૯પ સૂત્ર, વિશેષણવતી, ધ્યાનશતક તેમજ નિશીથ સૂત્ર પર ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય પર પજ્ઞ ટીકા પણ તેઓશ્રીની રચના સંભવિત છે. | શબ્દો સરલ, અર્થની વિશાળતા અને શૈલી સુબોધ એ ગ્રંથકાર મહાપુરુષ શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણની અદ્વિતીય વિશેષતા છે. ૬૫૫ મૂલ ગાથાઓથી સંકલિત આ ગ્રંથરનમાં તેઓશ્રીએ મનુષ્ય ક્ષેત્રના શાશ્વતા એવા પદાર્થોનું ખૂબ જ હૃદયંગમ શૈલીએ વિસ્તૃત વિવેચન કરેલ છે. તથા ભૂગલનું વિશિષ્ટ શૈલીએ જૈનશાસ્ત્રીય સિદ્ધાંત દષ્ટિએ વર્ણન છે. જ્યારે તેઓશ્રીએ રચેલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ઉર્વલોક તથા અધેલેકના શાશ્વત પદાર્થો અને ચારે ગતિના જીનું ૩૬ કારોથી સુવિસ્તૃત વર્ણન કરેલ, છે. બૃહત્ સંગ્રહણી અનુસંધાનમાં આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથ. ક્ષેત્ર એટલે— રતનપ્રભા પૃથ્વીની ઉ૧૨–અર્થાત્ મત લેકમાં રહેલ અસંખ્યાત કપ સમુદ્ર તેનું સમાસ એટલે સંક્ષિપ્ત વર્ણન જેમાં કરાયેલું છે તે ગ્રંથ. આમ ક્ષેત્ર સમાસ ગ્રંથની બુમત્તિથી પણ એ જાણી શકાય છે કે આ ગ્રંથર ન માં તિછલકના પદાર્થોનું વર્ણન કરાએલું છે. “ક્ષેત્રસમાસ' ગ્રંથની આગેલ “બૃહત્ ” શબ્દ એટલા માટે જ થવચ્છેદક વિશેષણ રૂપે મૂકવામાં આવેલ છે. કારણ કે “લઘુ ક્ષેત્રસમાસ” નામનો પ્રકરણ ગ્રંથ પૂ. આ. મ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજશ્રીએ રચેલ છે. વિક્રમના ૧૫ મા સૈકામાં થઈ ગયેલા આ પૂજ્ય પુરુષે આ જ વિષયને અનુલક્ષીને એટલે આ ગ્રંથના આધારે ૨૬૩ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ **** ** **** * ** ગાથાઓની સાહિત્યકૃતિ રચી છે. જ્યારે પ્રસ્તુત બૃહત્ ક્ષેત્રસમાસ” ગ્રંથ લઘુ ક્ષેત્રસમાસથી પ્રાચીન તેમજ યુગપ્રધાન શ્રુતસ્થવિરની મહાપુરુષની વિશિષ્ટ શૈલીએ આલેખાયેલ સાહિત્ય કૃતિ છે. લધુ કરતાં બહમાં ૩૯૨ ગાથાઓ વધારે છે. શ્રી જૈન સિદ્ધાંત દષ્ટિએ જૈન ભૂગોળના શાસ્ત્રીય જ્ઞાનને સંક્ષિપ્તમાં પણ હૃદયંગમ સરલ તેમજ સુબે ધ શૈલીએ સમજવા માટે ખરેખર પ્રસ્તુત ગ્રંથરન ખૂબ જ ઉપકારક ને મહીનો છે. જૈન દર્શનનું ભૌગોલિક વિજ્ઞાન કેટ-કેટલું તાત્વિક સચોટ તેમજ સુસંવાદી છે, તે આ ગ્રંથરત્નમાં પ્રતિપાદિત વિષયોનું અવગાહન કરનાર અભ્યાસક વર્ગને પ્રતીત થયા વિના નહિ રહે. તેથી જ કહી શકાય કે આ ગ્રંથરત્ન જૈન દર્શનના ગણિતાનુયોગના તત્વજ્ઞાનને વિજ્ઞાનિક રીતે નિરૂપણ કરતે તાત્તિવક ગ્રંથ છે. જૈન દર્શન સાચે જ ત્રિકાલાબાધ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી સર્વજ્ઞ ભગવંત દ્વારા પ્રરૂપિત ધર્મદર્શન છે. તેની પરિપૂર્ણ પ્રતીતિ ગણિતાનુગના આ ગ્રંથરત્નના સૂક્મ અવગાહનથી જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓને થયા વિના નહિ રહે. બ્રહત ક્ષેત્ર સમાસ મૂલ ગ્રંથ પર પૂજ્ય સમર્થ વિદ્વાન પરમગીતાર્થ મલધારી શ્રી મલયગિરિજી મહારાજશ્રીએ સરલ ભાવવાહી તથા મૂલના મર્મને સ્પષ્ટ કરનારી સુબોધ શૈલીએ ટીકાની રચના કરી છે. પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજશ્રી ખૂબ જ પ્રોઢ તથા પ્રકાંડ વિદ્વાન હોવા ઉપરાંત તેઓશ્રીની લેખન શૈલી બાલજીથી માંડી સર્વ કોઈને માટે ઉપકારક તેમજ બેધક છે. જૈન શાસનમાં–જૈન સાહિત્ય જગતમાં સમર્થ ટીકાકાર તરીકેની તેઓશ્રીની પ્રસિદ્ધિ સર્વતોમુખી છે. ખરેખર એમ કહી શકાય કે જેમાં સંગ્રહકાર–ઉત્કૃષ્ટ સંગ્રહકાર તરીકે તત્વાર્થ સૂત્રકાર પૂજ્ય શ્રી ઉમાતિવાચક મહારાજશ્રીને પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના સિદ્ધહેમ વ્યાકરણમાં “ઉપામાથાતિ સંગઠ્ઠીતાઃ' એટલે ઉત્કૃષ્ટાથે “ક” મૂકીને બિરદાવેલ છે. તેમ પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજશ્રીને ઉત્કૃષ્ટ ટીકાકાર તરીકે અવશ્ય બિરદાવી શકાય. સિદ્ધાંત ગ્રંથ પર તેમજ પ્રકરણ ગ્રંથ પર તેઓશ્રીની ટીકાઓ આજે સુપ્રસિદ્ધ છે. જેમકે શ્રી આવશ્યક સૂત્ર, જીવાભિગમ, પન્નવણ, નંદીસૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ, રાયપણેણી, તિષકરંડક આદિ સિદ્ધાંત ગ્રંથે પર, તે જ રીતે કર્મસાહિત્ય વિષયક ગ્રંથો જેમકે પંચસંગ્રહ, કમ પ્રકૃતિ, કર્મગ્રંથ તથા પ્રકરણ ગ્રંથ પર શ્રી જિન મદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત બૃહત્ સંગ્રહ પર. આ અને બીજા પર, પ્રકીર્ણ સિદ્ધાંત ગ્રંથ-ધર્મ સંગ્રહણી, પિંડ નિર્યુક્તિ આદિ અનેક ગ્રંથ પર તેમજ છેદગ્રંથ વ્યવહાર સૂત્ર પર પણ તેઓશ્રીની ટીકા સુપ્રસિદ્ધ છે. sssssssssssssssssx For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ » Nassasses આવા મહાન ધુરંધર ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ ખરેખર જૈનશાસનના સાહિત્ય આકાશમાં તેજસ્વી સૂર્ય જેવા પ્રકાશવંત મહિમાશાલી ગણી શકાય તેમ છે. જૈન સિદ્ધાંત ગ્રંથનું અવગાહન કરન ર સ કેઈને એ સુપ્રતિત છે કે વિદ્વત્ શિરેમણિ શ્રી મલયગિરિજી મહારાજશ્રીની ટીકા એટલે ઉત્કૃષ્ટ તેમજ સર્વગ્રાહ્ય મૂલમાં કહેલી એક એક વાતને ખૂબ જ વિસ્તૃત રીતે તેની મુક્ત છણાવટ પૂર્વક ધીરજથી તેના રહસ્યને અતિ સુસ્પષ્ટ અને સુબોધ શૈલીએ વારંવાર સમજાવવાની અદ્દભૂત શક્તિ તથા પ્રજ્ઞા કૌશલ્ય એ ટીકાકાર તરીકે અસાધારણ વિશિષ્ટતા છે. પૂ. શ્રી મલયગિરિજી મહારાજશ્રી આ બૃહત્ ક્ષેત્રસમાસ ગ્રંથની ટીકાની રચના કરતા પિતાના ઉપદુઘાતમાં મૂલકાર પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ઓળખાણ આપતા સ્પષ્ટ કરે છે કે “જયતિ મૌજીવો નિમણિ ક્ષમાગમગઃ” આ શબ્દોમાં તેઓશ્રી પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ભરત ક્ષેત્રને વિષે એક અનન્ય દીપક સમાન અર્થાત્ ભરતક્ષેત્રમાં રહેલા તેઓશ્રી ખરેખર શ્રી જિનેશ્વદેવના ફરમાવેલા તત્ત્વજ્ઞાનને પ્રકાશિત કરવામાં અનન્ય-અસાધારણ દીપક તુલ્ય છે. એ હકીકત ખરેખર યથાર્થ છે. બૃહત્ સંગ્રહણી તેમજ બહત્ ક્ષેત્રસમાસ ગ્રંથની રચના દ્વારા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણે ત્રણે લેકના પેય પદાર્થોને પ્રકાશિત કરવામાં અનુપમ દીપક તુલ્ય બનેલ છે. પૂજ્ય ટીકાકાર મહારાજ પિતાના ટીકાગ્રંથની રચનાના કારણને જમાવતાં સ્પષ્ટ જણાવે છે કે “વિવુળોમ થારા ક્ષેત્રમાં સમાવતઃ ૨૫ä ! વાત મા પિ ગાયત્તે કવિઃ પરમાર ” તેઓશ્રી જણાવે છે કે “ક્ષેત્રસમાસ ગ્રંથનું હું સ ક્ષેપથી પણ સ્પષ્ટ રીતે મારા ક્ષપશમ પ્રમાણે યથાશક્તિ વિવેચન કરું છું કે જેને ભણવાથી મંદબુદ્ધિવાળા જીવો પણ શ્રત-શ્રુતજ્ઞાનના શ્રેષ્ઠ બેધવાળા થાય છે. એટલે જ કહી શકાય કે ક્ષેત્રસમાસ પરની પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજની આ ટીકા ખૂબ જ સ્પષ્ટ સચોટ તેમજ મંદબુદ્ધિવાળા જેને પણ સંબંધ રૌલીએ સૂકમ તને બેધ કરાવનારી માર્ગદર્શક બની છે. સટીક ક્ષેત્રસમાસ ગ્રંથરત્નના ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક અનુવાદની તેના અભ્યાસક વર્ગને સહાયક બને તે માટે ખૂપ જ આવશ્યકતા હતી, તે જ કારણે જૈન શાસ્ત્ર દષ્ટિએ ભૂગોલ વિષયક સર્વ સમજવા જેવી વાતોને આરિલાની જેમ સૂમ તથા સરળતાથી જણાવનારા આ ઉપકારક ગ્રંથરત્નનું ટીકા સહિત વિસ્તારપૂર્વકનું ભાષાંતર અત્રે આ ગ્રંથમાં પ્રથમ વાર જ પ્રસિદ્ધ થાય છે. તે ખરેખર ઉપયોગી તેમજ ઉપકારક * કફ ફફફ ફફફ ફફફ ફફફ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ****** *** અને તેમ છે. આવા ગણિતાનુચેગના ગહન ગ્રંથરત્નનાં અનુવાદનું ભગીરથ કાર્ય અનુવાદક વિદ્વાન તપસ્વીરત્ન પન્યાસજી મહારાજ શ્રી નિત્યાનંદવિજયજી ગણિવરની ઉત્કટ સ્વાધ્યાય રૂચી-અધ્યયન-મનન-ચિંતનની એકાગ્રત, અપ્રતીમ ધગશ, અવિરત પરિશ્રમ તથા તે વિષયની કુશલતા દર્શાવે છે. ગણિતાનુયોગના સૂમ વિષયને આટલી ઝીણવટપૂર્ણાંક તાસ્પર્શી મીમાંસા સાથે તેના ચિત્રો, અનુરૂપ કેકે આદિથી સમૃદ્ધ પ્રકાશન ખરેખર સ્વાધ્યાય કરનાર અભ્યાસી વર્ગને ખૂષ જ ઉપકારક બને તે રીતે તેની પાછળ અનુવાદક મહે રાજશ્રીએ ખૂબ જ કાલજી તથા ખંત રાખીને જૈન શાસનના ગણિતાનુંચાગના તત્વજ્ઞાનના પ્રચાર કરવા માટે મહાન પુરુષાર્થ દાખવેલ છે. આ અનુવાદક- સ યેાજક-સંપાદક પન્યાસજી મહારજશ્રીની આ ગ્રંથરત્નના સચાજનસ’પાદન પાછળની ચીટ, ધગશ તેમજ તે વિષયની વિદ્વત્તા ગ્રંથરત્નમાં સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. તેએએ ખરેખર સારા પરિશ્રમ લઇને પેતાની ચાલુ તપશ્ચર્યામાં આ ગ્રંથરત્નને સર્વાંગ સુંદર બનાવવા માટે જે તન-મનની શક્તિને સદ્વ્યય કરી શ્રુતભક્તિનું મહાન કાર્ય કરેલ છે. તે ખરેખર પ્રશ'સાપાત્ર છે. પ્રસ્તુત ગ્રંથરત્નમાં બૃહત્ ક્ષેત્રસમાસ સટીકના વિસ્તૃત ગુજરાતી અનુવાદ-વિવેચનને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થાય છે. આમાં મૂલની ૩૬૦ ગાથાઓ સુધીનું ટીકા સ થેનું વિસ્તૃત વિવેચન છે. આ પ્રથમ ભાગમાં જબુદ્વીપ તથા દેવકુરુ-ઉત્તરકુરુ, મેરુપર્યંતના અધિકાર પ્રસિદ્ધ થયેલ છે. બીજા ભાગમાં ૩૬૧ ગાથાથી ૨૯૪ ગાથા સુધીના વિવેચનમાં મહાવિદેહ ક્ષેત્રના અધિકાર, બાઇ ૯૦ ગાથાઓના વિવેચનમાં લવસમુદ્રના ખીજો અવિકાર, ધાતકી ખંડના ત્રીજો અધિકાર, પછીની ૮૧ ગાથાઓમાં, કાલેાધિ સમુદ્રને ચેથા અધિકાર, પછીની ૧૧ ગાથાઓમાં, ને ૭૫ ગાથાઓમાં પુષ્કરા દ્વીપના, પાંચમા અધિકાર. એ રીતે બે ભાગ ને ૫ અવિકાર મળી કુલ ૬૫૫ ગાથાઓમાં અઢીઢીપમનુષ્ય ફોત્રતા પદાર્થોની જૈન શાસ્ત્રીય દૃષ્ટિએ વિસ્તારપૂર્વકની વિવેચના ફોત્રસમાસ ગ્રંથમાં સમાવિષ્ટ થયેલી છે. તદુપરાંત વિવેચનકાર પન્યાસજી મહારાજશ્રીની ભાવના છે કે શ્રી નીશ્વરદ્વીપને અધિકાર આ ગ્રંથરત્નના બીજા ભાગમાં વિવેચનપૂર્વક વિસ્તૃત રીતે લેવે; જેથી ઉપયાગી વિષયાના સમાવેશથી આ વિષયના સ્વાધ્યાયપ્રેમી વર્ગને અનુકૂળતા રહે. એકદરે કહી શકાય કે ગુજરાતી ભાષામાં વિસ્તૃત વિવેચનપૂર્વક પ્રસિદ્ધ થતાં બૃહત્ ક્ષેત્રસમાસ ગ્રંથરત્ન-સટીકના આ મહાન ગ્રંથ ખરેખર જૈન શાસનના ગણિતાનુ 脆脆脆脆脆脆脆脆脆脆 ૪૬ For Personal & Private Use Only * Page #52 -------------------------------------------------------------------------- ________________ #aaszx યોગના સાહિત્યસાગરના અણમોલ રત્નરૂપ છે. આવા મહાન ગ્રંથરત્નના પ્રકાશનથી જૈન શાસનના ગણિતાનુયોગના તત્વજ્ઞાનના સ્વાધ્યાય કરવા દ્વારા ચિત્તની એકાગ્રતા આત્માની નિર્મળતા, પરિણતિની સ્થિરતા તેમજ કર્મની નિર્જરારૂપ અનુપમ લાભની પ્રાપ્તિ શ્રી ચતુર્વિધ સંઘને પ્રાપ્ત થશે એ નિઃશંક છે. આવા અસાધારણ ને શ્રી જૈન શાસનના ગણિતાનુગના આકર ગ્રંથને સર્વાગ સુંદર તથા સમૃદ્ધ મર્મસ્પર્શી સુબોધ શૈલીના વિવેચન સાથે પૂર્ણ પરિશ્રમ, ખંત ને કાળજીપૂર્વક સંપાદિત- સ ચેજિત કરીને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પંન્યાસજી મ.શ્રી નિત્ય નંદવિજયજી ગણિવરશ્રીએ કરીને ખરેખર જૈન શાસનના ગણિતાનુયોગના સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના સ્વાધ્યાયને મહાન લાભ પ્રાપ્ત કરવામાં અભ્યાસક વર્ગને સરલતા રહે તે એક શુભ આશયથી જ જે અનુપમ ઉપકાર કરેલ છે તે ચિરસ્મરણીય અને પ્રશંસનીય છે. આવા ઉપયોગી તેમજ ઉપક રક સ્વાધ્યાય ગ્રંથના વાંચન મનન-નિદિધ્યાસનપઠન-પાઠન તેમજ ચિંતન દ્વારા સ્વાધ્યાય પ્રેમી શ્રી ચતુર્વિધ સંઘ અનંત ઉપકારી પરમતારક શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલ મેક્ષ માગ સાધક શ્રી રત્નત્રયીની નિર્મલ આરાધનામાં અવિરતપણે નિરંતર ઉજમાળ બનીને અનાદિ અનંતકાલીન ભવભ્રમણ ટાળીને અખંડ-અનંત-અવ્યાબાધ-શાશ્વત સુખધામ-મેક્ષ સુખને પ્રાપ્ત કરશે એ જ એક શુભકામના. ગુજરાતી ધર્મશાળા, 1 રતલામ (મ.પ્ર.) તા. ૫-૧૧-૭૮ રવિવાર) આ. વિ. કનકચંદ્રસૂરિ કાર્તિક સુદ ૫ સૌભાગ્ય પંચમી વીરસંવત ૨૫૦૫ : વિક્રમ સં. ૨૦૩૫ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શુતભકિતમાં લાભ લેનારા મુંબઈ પૂ. આ. શ્રીમદ્વિજય જયંતશેખરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી રૂા. ૫૦૦૦ તપગચ્છ અમર જૈનશાળ, જ્ઞાનખાત ખંભાત રૂા. ૫૦૦૦ શ્રીનવરંગપુરા જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જ્ઞાનખાતુ અમદાવાદ પૂ. આ. શ્રીમદ્વિજય ભુવનભાનુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી રૂા. ૨૫૦૦ ચપાટી જૈન સંઘ, જ્ઞાનખાતુ રૂ. ૧૦૦૦ નવેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જ્ઞાનખાતુ માલેગાંવ પૂ. આ. શ્રીમદ્વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી રૂા. ૫૦૧ પંકજ સોસાયટી જન સંઘ જ્ઞાનખાતુ પાલડી, અમદાવાદ પૂ. પંન્યાસજી મહારાજશ્રી હર્ષવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂ. ૫૦૦ શેઠ નગીનદાસ કરમચંદ પૌષધશાળા, નખાતુ પાટણ પૂ. પંન્યાસજી મહારાજશ્રી ગુણાનંદવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂ. ૭૦૧ શ્રી શીતલનાથ જન સંસ્થાન જ્ઞાનખાતુ ધુળીયા પૂ. પંન્યાસજી મહારાજશ્રી નિત્યાનંદવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂ. ૨૫૦૦ આરાધના ભવન, જ્ઞાનખાતુ દાદર, મુંબઈ રૂ. ૧૫૦૧ શ્રી આદિનાથ તામ્બરમૂર્તિપૂજક જનસંઘ, જ્ઞાનખાતુ નારણપુરા અમદાવાદ રૂ. ૧૦૦૧ ગોવાલીયાટેક જૈન સંઘ, જ્ઞાનખાતુ મુંબઈ રૂ. ૧૦૦૧ વિજયઆણસુર જેઠા વેણા જૈન તપગચ્છ સંઘ, જ્ઞાનખાતુ સાણંદ રૂા. ૧૦૦૦ “શાલિભદ્ર' આરાધક ભાઈઓ જ્ઞાનખાતુ અમદાવાદ - હા. શેઠ રમણલાલ વજેચંદ રૂા. પ૦૦ મુનિરાજશ્રી શીલરત્ન વિજ્યજીની દીક્ષા નિમિત્તે મુંબઈ (૨૧ ssssssssssssssssss 2 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ mm રૂા. ૫૦૧ શ્રી ગેડીજીપાર્શ્વનાથ દહેરાસર તથા પદ્માવતી માતાજી ટ્રસ્ટ, જ્ઞાનખાતુ, નરોડા રૂ. ૨૫૦ કૃષ્ણનગર જૈન સંઘ, જ્ઞાનખાતુ, કૃષ્ણનગર અમદાવાદ રૂા. ૨૦૧ જૈન સંઘ, જ્ઞાનખાતુ, બાલાસિનોર રૂ. ૧૦૧ લક્ષ્મીવર્ધક જૈન સંઘ પાલડી, અમદાવાદ રૂ. ૧૦૧ સંભવનાથ જૈન દેરાસર પેઢી જ્ઞાનખાતુ પાદરા પૂ. પંન્યાસજી મહારાજશ્રી યશોભદ્રવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂા. ૫૦૦ જૈન સંઘ જ્ઞાનખાતુ સિદ્ધપુર પૂ. પંન્યાસજી મહારાજશ્રી સ્થૂલભદ્રવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂ. ૨૦૧ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જ્ઞાનખાતુ વડાલી પૂ. પંન્યાસજી મહારાજશ્રી જિનપ્રવિજયજી ગણિવરની પ્રેરણાથી રૂ. ૧૦૦૦ નવાડીલા જૈનવેતામ્બર મૂર્તિપૂજક પેઢી જ્ઞાનખાતુ ડીસા પૂ. મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી રૂા. ૫૦૦૦ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરેટીઝ ટ્રસ્ટ જ્ઞાનખાતુ મુંબઈ રૂા. ૫૦૦૦ જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી વે. મૂતિ. તપગચ્છ જ્ઞાનખાતુ જૈન સંઘ દ્રસ્ટ મલાડ-ઈસ્ટ મુંબઈ પૂ. મુનિરાજશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજની પ્રેરણાથી રૂ. ૧૦૦૦ શાંતિભવન જૈન તપગચ્છ ઓસવાલ સંઘ જ્ઞાનખાતુ જામનગર પૂ. મુનિરાજશ્રી જયદેવવિજયજી મહારાજની પ્રેરણાથી રૂ. ૫૦૧ જૈન ધર્મ ફંડ પેઢી જ્ઞાન ખાતુ શ્રીમાળી પોળ ભરૂચ રૂા. ૨૫૧ જન સંઘ જ્ઞાનખાતુ રૂ. ૨૫૧ જૈન સંઘ જ્ઞાનખાતુ ધંધુકા પૂ. મુનિરાજશ્રી પ્રભાકરવિજયજી મહારાજની પ્રેરણાથી રૂ. ૫૦૦ નવાડીસા જૈન વેતામ્બર મૂર્તિપૂજક પેઢી જ્ઞાનખાતુ નાડીસા રૂા. ૩૦૧ જૈન સંઘ, શાહપુર દરવાજને ખા, અમદાવાદ SENSESS ધોલેરા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ કરજણ પૂ. મુનિરાજશ્રી મનસુખવિજયજી મહારાજની પ્રેરણાથી રૂ. પ૦૦ જૈન સુધારક ખાતાની પેઢી મહેસાણા પૂ. મુનિરાજશ્રી જયસેમવિજયજી મહારાજની પ્રેરણુથી રૂા. ૧૦૦૧ જૈન સંઘ જ્ઞાનખાતુ પીંપલગાંવ-(નાસિક) પૂ. મુનિરાજશ્રી વિશ્વાનંદવિજયજી મહારાજની પ્રેરણાથી રૂ. ૫૦૧ શ્રીનગર સેસાયટી મહાવીર મિત્રમંડળ ગોરેગાંવ મુંબઈ પૂ. સાધ્વીજીશ્રી પુણ્યપ્રભાશ્રીજીની પ્રેરણાથી રૂ. ૧૦૦૦ સુલસા જૈન સંઘ વાલકેશ્વર-મુંબઈ પૂ. સાધ્વીજીશ્રી જયવંતાશ્રીજી મહારાજની પ્રેરણાથી રૂા. ૫૦૧ જિનદાસ ધર્મદાસની પેઢી જ્ઞાનખ તુ જુદા જુદા મહાનુભાવે આદિની પ્રેરણાથી રૂ. ૧૦૦૧ સંઘવી દેવકરણ મુલજી જૈન દહેરાસર પેઢી જ્ઞાનખાતુ મલાડ-મુંબઈ રૂ. ૧૦૦૧ શેઠ ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટરીયમ જ્ઞાનખાતુ વિલેપાર્લા-વેસ્ટ મુંબઈ રૂા. ૧૦૦૧ વીસા ઓસવાલ જૈન સંઘ જ્ઞાનખાતુ ખંભાત રૂા. ૫૮૦ બહેને તરફથી માલેગાંવ રૂા. ૪રપ પરચુરણ જ્ઞાનખાતાના મુંબઈ રૂા. ૩૩૩ મહાવીરનગર જૈન સંઘ કાંદીવલી–મુંબઈ રૂા. ર૦૧ શાહ ખાતે રૂ. ૨૦૧ માલાબેન સુરેન્દ્રભાઈ શાંતાક્રુજ મુંબઈ રૂા. ૧૨૫ શાહ ખાતે જ્ઞાનખાતાના રૂા. ૧૦૧ સૈજપુરબે ઘા જૈન સંઘ જ્ઞાનખાતુ રૂ. ૧૦૧ નાજુબાઈ જૈન ધર્મશાળા પૂનાસીટી, રૂા. ૫૦૧ બાબુ અમીચંદ પનાલાલ ટ્રસ્ટ, વાલકેશ્વર મુંબઈ રૂા. પ૦૦ ભવાનીપુર જૈન સંઘ, પૂના સીટી અમદાવાદ UF ઉપર મુજબની રકમમાંથી બને ભાગ છપાશે ! ૫૦ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક જિનંબર પંક્તિ ૩ ૧૪ ૧૫ ગાથા-૨ અશુદ્ધ बर्धमान ગુરુ जंबुद्वीवा० ०यगबसा० सब्बे वर्धमान ગુરૂ૦ जंबुद्दीवा० ०यरावसा० सव्वे પાપમ ૫૦ समुद्रौ ધનુ ૨૪ જ પાપમને ૫. समुद्रो ઘનુ ઝ ગાથા-૮ ૫૩ ૬+૪ ૫૪ ગાથા ૧૫ ગાથા ૧ : विच्छण्णा पारिखेत्तादो આ કાય - ૯s - विच्छिण्णा परिखित्तादी० અપકાય परि પ્રાસાદ હૈરણ્યવંત - X ગાથા ૧૯ पारे પ્રાસદ ૯ હૈષ્ણવંત દવ ગાથા ૨૫ व्वरेणुं एरवद्धे एमेवे ०वरेण एरवयद्धे एमेव * પ૧ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પિજનંબર પંક્તિ અશુદ્ધ ૦ : પ્લેકમાં ૧૧ ગાથા ૨૭ ૧૯ : ૨૩૮ . ૬ કલા પહાઈ वासहराणां ભાગના षडविशंति भरहवर्षम् છે < : द्विपञ्चदश છે 6 w : ૨ ૨ ૧ ૨ ૦ ૦ - « : = ૨૩૮ યે. ૩ કલા પહોળાઈ वासहराणं ભાગતા षट्विंशति भरतवर्षम् द्विपञ्चादश એરવત त्रिषष्टि० ૪૫૨૫ રીત वर्गमूलं ૨૯૩૨૨૫ ऊणा ૧૦૭૨૦ ૨૦૪૧૩૨ ૪૦૨૬૪ ધનુપૃષ્ટ છે અરવત ત્રિશgિo ૪૫૨૬ રીત બતાવી वर्गमूल ૨૯૩૨૧૫ w ૯ w . ૧૦૧ उणा ૧૦૪ ૧૭૨૦ ૨૦૪૧૭૨ ४०८२६४ ધનુશષ્ઠ ૨૩ ૨૯૭૮૪ ૧૦૫ ૧૦૭ ૧૧૦ ૧૧૪ છેલ્લેથી બીજી છેલ્લી બાહ્ય વગર पद ૧૧૯ ૧૨૧ ૧૨૮ ૧૩૦ ૧૩૧ षाडशा० चतुविशति ज्येष्ठा० ૮ - ૪ - ૧ ૨૯૭૮૮૪ બાહ્યા વર્ગમૂલ षट् षोडशा० चतुर्विशति ज्येष्ठ प्रतरं ०दधिकानि ०मिमम् प्रपरं दर्घिकानि मिमम ૧૪૩ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જિનંબર પંક્તિ અશુદ્ધ ૧૫૩ ૧૫૪ ગાથા ૯૧ છેલી ૧૫૯ ૧૩. ૧૪ છેલી १६८ ૧૭૩ चतुष्कोण नवका तिसय उस्सेहेण छेदहते द्विसप ०वास ૫૧૪૫૯૩૬૮ ८५३२२४ द्वियधिक દક્ષિણતરતાર્થ एरवइयाण ०मषि त्रक्षे कुडे चतुष्केण नवकः तिसय उस्सहेण छेदहृते द्विसप्तति वासे० ૫૧૪૫૯૩૨૮ ૯૫૩૨૪ द्वयधि० દક્ષિણભરતાર્થ एरवयाईण ०मपि ६ १७८ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૯૦ ૨૦૧ कुड २०३ २०४ धिइ धिई ० ० ધતિ સંસ્થરન कृडा ૨૯૫૬૩૨ સૌમમસ વક્ષસ્કાય શ્રુતિ સંસ્થાન कूडा २१५६३२ સૌમનસ વક્ષસ્કાર २०७ ૨૧૧ ૨૧૩ द्वे २२० सिहरहिं आयायण उद्विधानि पञ्च उभित्ता सिहराहिं आययण उद्विद्धानि २२४ पंच २२८ रुभित्ता ૫૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ જિનંબર પંક્તિ ૨૨૯ છે. नगाणां तिन्निव મહાપભ્ર विकटापती वेयड्डे नगाणं तिन्नेव મહાપદ્મ विकटापाती ૨૩૭ ૨૪૧ ૨૪૨ ૨૪૬ ૨૪૮ वेयडढे વિશ્રમણ વિશ્રામણ गुहाओ तद्गुणुच्चा વધુ गुहाउ तदुगुणुच्चा ૨૫૭ છ જ હ 2 & = ૨ ૮ ૧ ~ 4 ~ R • = બંધુ દોઈ કોઈ अभिआग० अभिओगक २६३ ૨૯૦ I ૧/૮ ૧/૧૬ भइओ છેલ્લી ૨૫-૦ ૩૦૨ ૩૦૮ ૩૨૦ ૩૨૨ ૩૨૪ ૧૨ भईओ ૨-૦ વખતે ગંધાવતી ૩૪૦૧૧ વખતે ગંધાપાતી ૧૨૦૫૦૧૨૦ ૩૨૭ ૧. ૩૨૭ अप्पत्ता अण्पत्ता લે તે ૩૨૯ ૩૩૦ ૩૩૩ ૩૩૭ ૭ મુખાનું ૯ મુખાનુ ૩૪૧ છેલ્લેથી બીજી છે | | | अहमिन्द्र સ્થભ સમાન રણ્ય पूर्वण ઉપરના મહાહિમવંત પર્વત ૧૨૫] ૧૨૫ | ર | રા अहमिन्द्र સ્થભસમાન રત્નાર पूर्वेण ભાગમાં ३४७ * ૩૬૨ W ૫૪ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ परिवरिया मनातह० પેજનંબર પંક્તિ ૩૭૧ છેલ્લી ૩૭૩ ३७७ ૧૮ ૩૮૧ ૩૯૮ છેલ્લી ૩૯૯ ४०६ શ ૯મી परिवारिया ०मनाहत ધનઃ શામલી अड्ढाइ દક્ષિણ અગ્નિ ખૂણાને ૨૧ अडढाइ દાક્ષણ ખૂણાને - મકર રસંછ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ PSSSSSSSSSSSSSSSSSSS તે પૂજ્ય પિતાશ્રી સ્વ. શા. અંબાલાલ રતનચંદ સંઘવી જેમના પરિવાર તરફથી સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટને શ્રુતભક્તિરૂપે રૂ. ૨૫૦૦૧ નું ઉદાર દાન મળેલ છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમઃ | पूज्य तपागच्छीयाचार्य श्रीविजयदान-प्रेम-जम्बूसरिगुरुभ्यो नमः । શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત ) પEITE (જૈનદષ્ટિએ મહા ભૂગોળ) વિવેચન સાથે पार्श्व शङ्केश्वरं नवा, प्रेमजम्बूगुरूंस्तथा । मलयगिरिवृत्त्यानु-सारेण बालहेतवे ॥१॥ ज्ञाच्या विविधशास्त्रेभ्यो, गुरूकृपाबलेन च । ગુમાયા ઉં, ક્ષેત્રમાં વિસ્તરણ | ૨ | (યુમ્મ) શ્રી બૃહત સંગ્રહણીમાં જૈન દર્શનને અનુસાર શાશ્વત ત્રણે લોકનું સ્વરૂપ અને સંસારી જીવના ૩૬ કારોનું વર્ણન કરવામાં આવેલું છે. ચૌદ રજજુ પ્રમાણ ઊંચાઈવાળા લોકો નીચેનો ભાગ સાત રજજુ પ્રમાણ, મધ્ય ભાગ એક રજજુ પ્રમાણ, ઉપર For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ પાંચ અને એક રજજુ પ્રમાણ વિસ્તારવાળા લોકમાં, નીચે અધે લોકના સાત રજજુમાં સાત નારકીના નરકાવાસ, ભવનપતિ દેવના ભવનો આવેલા છે. તીરછી લોકના ૧૮૦૦ જનમાં નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વ્યંતર અને વાણવ્યંતર દેવના નગર છે, તળીયાના ભાગ ઉપર આપણે રહીએ છીએ, ત્યાં મનુષ્ય, વિકલેન્દ્રિ, તીર્થંચ પંચેન્દ્રિય અને અસંખ્ય દ્વિપસમુદ્રો આવેલા છે, તેમજ ઉંચે જયોતિષી ના વિમાને રહેલા છે. ઉર્વ લોકમાં વિમાનિક દે–તેમનાં વિમાન વગેરે સર્વ પદાર્થોનું વર્ણન કરવામાં આવેલું છે. શ્રી બહત ક્ષેત્રસમાસ પ્રકરણના ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ ટીકાની શરૂઆત કરતા કહે છેઃ जयति जिनवचनमवितथममितगभीरार्थमखिलनयकलितम् । अजित परतीथिंगणैः शिवसुखफलदायि परमशिवम् ॥ १॥ कलिकालेऽपि यथास्थितजिनसिद्धान्तप्रकाशकरणेन । जयति भरतैकदीपो जिनभद्रगणिक्षमाश्रमणः ॥२॥ विवृणोमि यथाशक्ति क्षेत्रसमासं समासतः स्पष्टम् । यदवगतो मन्दा अपि जायन्ते श्रुतविदः परमाः ॥३॥ અથ—અવિતથ–સત્ય, પાર ન પમાય, ગંભીર અર્થવાળું, સઘળા નયથી યુક્ત, પરદર્શનીથી ન છતાય તેવું, પરમ કલ્યાણ કરનારું, મોક્ષ સુખના ફલને આપનારું, શ્રી જિનેશ્વર ભગવંતનું વચન જય પામે છે. ૧ યથાસ્થિત-જેવાં છે તેવાં શ્રી જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતને પ્રકાશ કરવામાં કલિકાલમાં પણ ભરતક્ષેત્રને વિષે એક દીપ=અનુપમ દીપકસમાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જય પામે છે. ર ક્ષેત્રસમાસ પ્રકરણને સંક્ષેપમાં સ્પષ્ટ રીતે હું યથાશક્તિ મારાં જ્ઞાનની શક્તિ પ્રમાણે અર્થનું વિવેચન કરું છું, જે જાણવાથી મંદ બુદ્ધિવાળા પણ શ્રુતના શ્રેષ્ઠ જાણકાર થાય છે. ૩ હવે આ ગ્રંથરત્નમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર આપણે રહિએ છીએ, તે ઉપરના તળીયામાં આવેલાં અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રોનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-મ‘ગળ ૩ છે અને જે જે દ્વીપ-સમુદ્રોમાં જ્યાં જ્યાં મનુષ્યની વસતિ, તિય ચાની વસતિ, પર્વતા, નદીઓ વગેરે જે જે શાશ્વતા પદાર્થો રહેલા છે. ( શાશ્વતા એટલે કાઈ એ કદી નહિ બનાવેલા અને કદી નાશ નહિ પામનારા પદાથૅ. ) તેનું વર્ણન કરવામાં આવશે. તેમાં પણ વિશેષે કરીને તા મનુષ્યની વસતિવાળા અઢી દ્વીપનું જ વર્ણન કરવામાં આવશે. કેમકે બાકીના દ્વીપ-સમુદ્રોમાં જાણવા લાયક પદાર્થી અઢી દ્વીપ (મનુષ્યલેાક) જેટલાં નથી, માટે તે સતું અપ વર્ણન કરવામાં આવશે. જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપ અને એ સમુદ્રના વર્ણનથી ભરપુર છે. ક્ષેત્ર—એટલે રત્નપ્રભા પૃથ્વી ઉપર અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોરૂપી ક્ષેત્ર તેના સમાસ–એટલે સમાવેશ અથવા સંક્ષિપ્ત વર્ણન તે ક્ષેત્રસમાસ. તેના પ્રારંભ કરતાં મંગલાચરણ અને અનુબંધ જણાવનારી પહેલી ગાયા કહે છે : જ ઝબકીય અધિકાર नमिऊण सजलजलहर - निभस्सणं वज्रमाणजिणवसभं । समयक्खेत्तसमासं वोच्छामि गुरुवएसेणं ॥१॥ છાયા-નવા સગ્રહગનિમવનું વર્ધમાનગિનરૃપમમ્ । समयक्षेत्रमासं वक्ष्ये गुरुपदेशेन ॥ १ ॥ અથ—જળથી ભરેલા મેધના સરખા ગંભીર અવાજવાળા, દેવળજ્ઞાનીઓને પણ પૂજય શ્રી વ માનવામિને નમસ્કાર કરીને સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્રનું સ ંક્ષિપ્ત સ્વરૂપ ગુરુના ઉપદેશ અનુસારે કહીશ. વિવેચન—કાઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પ્રાયઃ પ્રથમ મંગલાચરણ, પછી ગ્રંથમાં કહેવાના વિષય, ગ્રંથના ચાલ્યેા આવતા સંબંધ અને ગ્રંથની રચના કરવાનું પ્રયાજન. આ ચાર વસ્તુ કહેવામાં આવે છે. આ ચારમાં એક મંગલ અને ત્રણ અનુબંધ કહેવામાં આવે છે. અથવા આ ચારેને અનુબંધ ચતુષ્ટયી પણ કહેવામાં આવે છે, For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ૧. માઁગલ—ગ્રંથની નિશ્નેિ સમાપ્તિ થાય, કાઈ પણ જાતનું વિન્ન ન આવે માટે હિતૈષી અને આસ્તિક શિષ્ટ પુરુષાની આજ્ઞા અનુસાર મંગલાચરણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં “ નમિણ વન્દ્વમાજિણવસભ” વાકયથી શ્રી માનવામિને નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ કરવામાં આવેલ છે. ૨. વિષય-ગ્રંથમાં શું કહેવાનું છે તે જણાવવું જોઈ એ. આ ગ્રંથમાં ‘સમયખેત્તસમાસ” વાયથી સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ કહેવાનુ છે. ૩. સમધ—ગુરુપક્રમ, વાચ્ય-વાચક અથવા સાધ્ય—સાધન; ઉપાય—ઉપય સંબંધ પ્રાયઃ સ્પષ્ટ કહેલા હાતા નથી, તાપણુ અધ્યાહારથી ગ્રહણ કરાય છે. ‘ગુરૂવઍસેણ’ વાથી પેાતાની મતિ કલ્પનાથી આ ગ્રંથ કહેવાના નથી, પણ ગુરુએ જે પ્રમાણે ઉપદેશેલું છે તે પ્રમાણે કહેવાનું છે. આથી ગુરુપક્રમ સંબંધ કહેવાયા છે. વાચ્ય-વાચક સબંધ અહીં ક્ષેત્રને વિચાર એ વાચ્ય છે અને આ ગ્રંથ વાચક છે. સાધ્ય–સાધન સંબધ અહી ક્ષેત્રના વિચાર સાધ્ય છે અને ગ્રંથ તેનુ સાધન છે. ઉપાય–ઉપેચ સંબંધ અહીં ક્ષેત્રના વિચાર એ ઉપેય છે અને ગ્રંથ તેના ઉપાય છે. ૪. પ્રયાજન—પ્રયોજન ચાર પ્રકારનું પણ છે. વક્તાનું અને શ્રોતાનુ તેમાં અનંતર પ્રયાજન અને પરંપર પ્રયાજન, એ બબ્બેના એક દર ચાર પ્રકાર થાય છે. વક્તાનું અનંતર પ્રયાજન–વક્તાને શીઘ્ર લાભ–જેવા કે શ્રુતભક્તિ, ક્ષેત્રનું સ્વરૂપ પાતાની સ્મૃતિમાં રહે અથવા ગ્રંથ રચના વખતે થતી ક નિર્જરા. વક્તાનું પરંપર પ્રયાજન– વક્તાને અંતિમ લાભ જેવી કે મેાક્ષ પ્રાપ્તિ. તથા શ્રોતાને અનંતર પ્રયાજન ક્ષેત્રસંબંધી થતું જ્ઞાન અને ભણતાં કે સાંભળતાં કર્મની નિર્જરા, શ્રોતાને પર પર પ્રયાજન મેાક્ષપ્રાપ્તિ. અધિકારીઆ ગ્રંથને ભણવાના અધિકારી સમ્યગ્ ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન મેળવવા ઇચ્છનાર સમ્યક્ દની ભવ્ય આત્મા, તથા અધિગમથી–ઉપદેશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે પદાથૅ જાણવાની ઇચ્છાવાળા ભવ્ય આત્માએ અધિકારી ગણાય છે. આ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સક્ષેપથી મંગલ અને અનુબંધ ચતુષ્ટયી જણાવી, તુવે ગાથાનું વિવેચન જણાવાય છે. ચૌદ રત્તુ પ્રમાણ લેાકના ત્રણ વિભાગેા છે. ઉર્ધ્વલેાક, અધેાલેક અને તીર્છા For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગાળ-મ‘ગળ લાક. આખા લેાક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયરૂપ પંચાસ્તિકાયમય છે. ઉલાકમાં વૈમાનિક દેવા, ચૈવેયક દેવા, અનુત્તર દેવા અને તેમનાં વિમાન, તથા સિદ્ધશિલા અને તેના ઉપર લેાકાંતે સિદ્ધભગવતા રહેલા છે. અધેાલાકમાં ભવનપતિ દેવા અને તેમના ભવના તથા નારકીએ અને તેમને રહેવાના નરકાવાસ આવેલા છે. તીર્થ્યલાકમાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો, મનુષ્યા, તીય ચા, વ્યંતર દેવા, વાણવ્યંતર દેવા ચાવત્ જ્યાતિષી દેવા રહેલા છે. આ બધાનું વિવરણ વિવિધ ગ્રંથામાં પૂર્વાચાય ભગવતા આદિએ કરેલું છે. જ્યારે આ ગ્રંથરત્નમાં સમયક્ષેત્ર એટલે મનુષ્યક્ષેત્ર; જયાં સૂર્ય-ચંદ્રની ગતિ અનુસાર રાત્રી-દિવસ વગેરે થાય છે તેથી સમયક્ષેત્ર કહેવાય છે. તેનું વિશેષ વર્ણન કરવાનું છે. મનુષ્યક્ષેત્રમાં જમૂદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલેાધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપના અડધા ભાગ ગણાય છે. તેનું સ્વરૂપ આ ક્ષેત્રસમાસ ગ્રંથમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ગુરુભગવંત કહેશે. અર્થાત્ ‘આ શ્રી બૃહત્ ક્ષેત્રસમાસ નામના ગ્રંથ ગુરુઉપદેશ અર્થાત્ આગમામાં કહ્યા મુજબ ગુરુઉપદેશને અનુસારે હું કહીશ.' આ પ્રમાણે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રથમ ગાથામાં જણાવેલ છે. ૧ जंबुद्वीवाईया, सयंभुरयणायगबसाणाओ । सब्वे वि असंखिज्जा दीवोदहिणो तिरियलोए ॥ २ ॥ છાયા—નવૃદ્ધીપાય: સ્વયંમૂરના વિસાના:। सर्वेऽपि असङ्ख्येयाः द्वीपसमुद्रास्तिर्यक् लोके ॥ २॥ અ—તીસ્ખલાકમાં પહેલા જમૂદ્રીપ અંતે-છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર છે. બધા થઇને અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો છે. વિવેચન—આ તીર્થ્ય લેાકમાં અસંખ્યાતા દ્વીપે। અને અસંખ્યાતા સમુદ્રો છે; તેમાં સૌથી પહેલે અને બધા દ્વીપ–સમુદ્રોની વચમાં—મધ્યમાં થાળી જેવા આકારવાળા, ચપટા ગાળ એવા જંબૂ નામના દ્વીપ છે. ત્યાર પછી તેને ફરતા બંગડી આકારે લવણ સમુદ્ર, તેને ફરતા ધાતકીખંડ દ્વીપ, તેને ફરતા કાલેાધિ સમુદ્ર, તેને ફરતા પુષ્કરવર For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ દ્વીપ, તેને ફરતા પુષ્કરવર સમુદ્ર, તેને ફરતા એક દ્વીપ, એક સમુદ્ર એમ એક એકને વિંટળાઇને અસંખ્યાતા દ્વીપા અને અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેમાં છેલ્લા સ્વયંભૂમણ નામના દ્વીપ અને સૌથી છેલ્લા સ્વયંભૂરમણ નામના સમુદ્ર આવેલા છે. જૈન દર્શનમાં જે અસંખ્ય અનત વગેરે શબ્દાના સંખ્યા માટે પ્રયોગ કરવામાં આવે છે, તેની સમજૂતિ— સંખ્યાતુ, અસંખ્યાતુ અને અનંતુ. સંખ્યાતાના ત્રણ ભેદ છે-જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અસખ્યાતાના નવ ભેદ. અનંતાના નવ ભેદ. ૩ પરિત્ત અસંખ્યાત 3 3 યુક્ત અસ ખ્ય ૯ ભેદ અસંખ્યાતાનો. ૩ પરિત્ત, અનંત જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. ૩ યુક્ત 3 અનંત 35 33 "" જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. ,, "" "" "" "5" "" 35 "" "" "" "" "" "3 ૯ ભેદ અનંતના. સંખ્યાના આ પ્રમાણે કુલ ૩ + ૯ + ૯ = ૨૧ પ્રકારો છે. એકની સંખ્યામાં ગણના થતી નથી, તેથી એ એ જધન્ય સંખ્યા છે. ઉત્કૃષ્ટ સંખ્યા સમજવા માટે શાસ્ત્રમાં ચાર પ્યાલા અને સરસવની રહસ્યમય વિગત નીચે મુજબ પ્રતિપાદન કરેલી છે. જંબુદ્રીપ જેટલા લાંબા-પહેાળા ગાળાકાર, એક લાખ યેાજન વિસ્તારવાળા અને એક હજાર ચેાજન ઉડા, આઠ યાજન ઉંચી જગતી અને બે ગાઉની ઉંચી વેદિકા સહિત એવા ચાર પ્યાલા લેવા. તેમના નામેા અનુક્રમે ૧–અનવસ્થિત, ર-શલાકા, ૩-પ્રતિશલાકા અને ૪–મહાશલાકા છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-સંખ્યાનું સ્વરૂપ ૭ અનવસ્થિત નામના પ્યાલાના માપમાં દર વખત ફેરફાર-માટા માટા થતા રહે છે, જયારે બાકીના ત્રણે પ્યાલા એક સરખા માપમાં જ રહે છે. ૧-અનવસ્થિત પ્યાલો આ પ્યાલા પહેલીવાર એક લાખ ચાજનના વિસ્તારવાળા ગાળાકાર, એક હજાર ચેાજન ઉડા, આઠ યાજન ઉચા અને અડધા ગાઉની કિનારીવાળા. તેને સરસવના For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ દાણાથી શિખા સહિત એવી રીતે ભરવાને કે પછી તેના ઉપર એક દાણો રહી ન શકે, પછી દરેક વખતે આ પ્યાલો ઘણો ઘણે મોટે વિરતારવાળો કરીને સરસવના દાણાથી ભરી ભરીને તે દાણ આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં નાખવાનું હોય છે. - ૮૮૮૮ ૯૮૯૮૮ જ૮૮ જનકના ૦િ૦૦૦ અરજદ ૩ - ૨૦૦ક દર | ૨૦૦૦ જની કેરી |૦૦૦ જત જીવની ૨૦૦૦૦૦ ૪૮ ૪ ૮૬૮૨૮૮૮કટ અ૮૮ ૨૦૦૦ જ ૨૦૦૦૦૦ રજત For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ–સંખ્યાનું સ્વરૂપ ઉંડાઈ તે દરેક વખતે એક હજાર જનની આઠ જન ઉંચે અને અડધા ગાઉની કિનારી સમજવી. હવે એવી કલ્પના કરો કે આ પ્યાલાને કોઈ દેવ ડાબા હાથમાં ઉપાડી તેમાંના એક દાણાને જમણા હાથે જંબૂદ્વીપમાં નાખે, બીજે દાણ લવણ સમુદ્રમાં, ત્રીજો દાણો ધાતકી ખંડમાં, ચોથે દાણ કાલોદધિ સમુદ્રમાં નાખે એમ આગળઆગળ દ્વીપસમુદ્રમાં એક એક દાણો નાખતા જાય. જે દ્વીપ કે સમુદ્ર પાસે આ પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલા વિરતારવાળો એક હજાર જન ઉડે વેદિકા સહિત પ્યાલો શિખા સુધીને સરસવના દાણાથી ભરે અને પાછા એ પ્યાલું ઉપાડીને એક એક દાણો આગળ આગળના દ્વીપસમુદ્રમાં નાખતાં જયાં આ પ્યાલે ખાલી થાય ત્યાં તે કપ કે સમુદ્રના જેટલા વિરતારવાળો પ્યાલો ત્રીજીવાર સરસવથી શિખા સુધીને ભરવો અને એક દાણે સાક્ષી તરીકે બીજા નંબરના–શલાકા નામના પ્યાલામાં નાખવો. ભરેલો પ્યાલો પાછો ઉપાડી એક એક દાણે આગળ આગળના દ્વિપસમુદ્રમાં નાખતાં જ્યાં પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્ર જેટલા વિસ્તારવાળો પ્યાલે શિખા સહિત સરસવના દાણાથી ભરી, એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખો, એટલે શલાકી નામના પ્યાલામાં બે દાણા થયા. અને ધ્યાન રાખવું કે દરેક દ્વીપસમુદ્ર ડબલ ડબલ વિરતારવાળો છે. એટલે તે પ્રમાણે અનવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થાય ત્યાં તેટલા વિસ્તારવાળો અનવસ્થિત પ્યાલો લેવો. આથી દરેક વખતે અનવસ્થિત પ્યાલો ઘણું ઘણા મોટા વિસ્તારવાળો બનશે. જયારે ઉંડાઈ તે દરેક વખતે એક હજાર એજન, આઠ જન જગતી અને બે ગાઉની વેદિકાવાળી જાણવી. આ રીતે અનવરિત યા વારંવાર ભરીને અને ખાલી થતાં એક એક દાણે શલાકા નામના પ્યાલામાં નાખતાં, જ્યારે શલાકા નામને પ્યાલો શિખાસહિત ભરાઈ જાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર હોય તેટલા વિસ્તારવાળા અનવસ્થિત પ્યાલો સરસવથી ભરીને ત્યાં મૂકી રાખો. અને શલાકા નામને બીજો પ્યાલું ઉપાડીને તેમને એકએક દાણો આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં નાખતા શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીજા નંબરના પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખ. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ હવે પાછો અનવસ્થિત પ્યાલો ઉપાડીને શલાકા પ્યાલો જ્યાં ખાલી થયો ત્યાંથી આગળ આગળના હીપ-સમુદ્રમાં એક એક દાણા નાખતા ખાલી થાય એટલે એક દાણે શલાકામાં નાખો. આમ અનવસ્થિત પ્યાલો ભરી ભરીને ખાલી કરતા પૂર્વની જેમ શલાકા પ્યાલો ભરવો પછી શલાકા ઉપાડી ઉપાડીને આગળ આગળના દ્વિપસમુદ્રોમાં ખાલી કરીને સાક્ષીરૂપ એક દાણો પ્રતિશલાકામાં નાખો. આ પ્રમાણે પ્રતિશલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે અનવસ્થિત અને શલાકા પ્યાલા ભરેલા સ્થાપીને, પ્રતિશલાકા પ્યાલું ઉપાડીને એક એક દાણે આગળ આગળના દ્વીપસમુદ્રમાં નાખતાં હાલ ખાલી થાય એટલે એક દાણ સાક્ષીરૂપે ચોથા મહાશલાકા નામના પ્યાલામાં નાખવો. પછી શલાકા પ્યાલો ઉપાડીને એક એક દાણો આગળ આગળના ટીપ-સમુદ્રમાં નાખતા જવું. તે ખાલી થાય એટલે એક દાણે ત્રીજા નંબરને પ્રતિશલાકા પ્યાલામાં નાખો. તે પછી અનવસ્થિત પ્યાલો ઉપાડીને આગળ આગળના દીપ-સમુદ્રમાં એક એક દાણે નાખતા જવું. ખાલી થાય એટલે એક દાણે શલાકા પ્યાલામાં નાખવો. આ રીતે અનવસ્થિત પ્યાલાથી શલાકા પ્યાલે ભરે; શલાકા પ્યાલાથી પ્રતિશલાકા પ્યાલો ભરે, પ્રતિશલાકા પ્યાલાથી મહાશલાકા પ્યાલો ભરે. આમ ચારે પ્યાલા ભરાઈ જાય અને આગળ એક પણ દાણા નાખવાનું રહે નહિ, ત્યારે ચારે પ્યાલા ભરેલા રહ્યા તેમાં અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર ખાલી થયો તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેટલા માપનો અનવસ્થિત પ્યાલો ભરેલો રાખે. જ્યારે બાકીના ત્રણે પ્યાલા તે લાખ-લાખ એજનના વિરતારવાળા જ છે; હવે સરસવના દાણાથી ભરાયેલા ચારે પ્યાલાના દાણાનો કોઈ એક વિશાળ સ્થાને ઢગલે કરે, ઉપરાંત દ્વીપ-સમુદ્રમાં જેટલા દાણા પૂર્વે નાખેલા છે તે બધા દાણું આ ઢગલામાં ભેગા કરવા. પછી આ ઢગલામાંથી એક દાણો ઓછો કરવો. આ દાણાની જે સંખ્યા થાય તે સંખ્યાને જૈનદર્શનમાં ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે. ત્રણ સંખ્યાથી માંડીને ઢગલામાંના બે દાણ ઓછા સુધી મધ્યમ સંખ્યાતુ કહેવાય છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-સંખ્યાનું સ્વરૂપ અસંખ્ય સંખ્યાના નવ પ્રકારે ૧. જઘન્ય પરિત્ત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરતાં જઘન્ય પરિત્તા અસંખ્યાતુ કહેવાય. ૨. મધ્યમ પરિત્ત અસંખ્યાત: ઉત્કૃષ્ટ સંખ્યામાં બે ઉમેરતાં અને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની બધી સંખ્યા, મધ્યમ પરિત્ત અસંખ્યાતુ કહેવાય. ૩. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ: ઉત્કૃષ્ટ સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા , આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ કહેવાય. રાશી અભ્યાસની રીત આ પ્રમાણે છેઃ જે સંખ્યાને રાશી અભ્યાસ કરવો હોય તે સંખ્યાને તે સંખ્યાથી તેટલી વાર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે છે, તે સંખ્યાનો રાશી અભ્યાસ કહેવાય. જેમકે પાંચને રાશી અભ્યાસ કરે છે, તે ૫ને ૫ થી ૫ વાર ગુણવા. ૫ x ૫= ૨૫, ૨૫ x ૫ = ૧૨૫, ૧૨૫ x ૫ = ૬૨૫, ૬ ૨૫ ૪ ૫ = ૩૧૨૫. પહેલી વાર પાંચ એકા પાંચ, બીજી વાર પાંચ પંચા પચીસ, ત્રીજી વાર પચીસ પંચા એકસો પચીસ, ચોથી વાર એકસો પચીસ પંચ છ પચીસ, પાંચમી વાર છસે પચીસ પંચા એકત્રીસ પચીસ-૩૧૨૫. આ પાંચ રાશી અભ્યાસ કહેવાય. ૧ ૨ ૧૦ ને રાશી અભ્યાસઃ ૧૦×૧૦=૧૦૦, ૧૦૦×૧૦=૧૦૦૦, ૧૦૦૦૪૧૦= ૩. ૫ ૧૦૦૦૦, ૧૦૦૦૦x૧૦=૧૦૦૦૦૦, ૦=૧૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૮ ૧૦=૧૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૪૧ ૦=૧૦૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૦×૧૦= ૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૦૦૪૧૦=૧૦૦૦૦૦૦૦૦૦૦ દશને રાશી અભ્યાસ દશ અબજ થ. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બહ ક્ષેત્ર સમાસ આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાથી ઉત્કૃષ્ટ સંખ્યાતી વાર ગુણવાથી જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન એ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ થાય છે. આ સંખ્યા કેટલી બધી વિશાળ થાય તેની કલ્પના સ્વયં કરી લેવી. ૪. જઘન્ય યુક્ત અસંખ્યાત: પરિસ્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં જઘન્ય યુક્ત અસંખ્યાતુ કહેવાય. (એક આવલિકા આટલા સમયની થાય.) ૫. મધ્યમ યુક્ત અસંખ્યાતુ: જઘન્ય યુક્ત અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ યુક્ત અસંખ્યાતુ કહેવાય. ૬. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત: જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ કહેવાય. ૭. જઘન્ય અસંખ્યાત અસંખ્યાત: જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. ૮. મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. ૯. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. અનંત સંખ્યાના નવ પ્રકારે ૧. જઘન્ય પરિત અસંતુ: ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે જઘન્ય પરિત્ત અનંત કહેવાય. ૨. મધ્યમ પરિત્ત અનંત : જઘન્ય પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ પત્તિ અનંતુ કહેવાય. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ–સંખ્યાનું સ્વરૂપ ૧૩ ૩. ઉત્કૃષ્ટ પરિત્ત અનંત: જઘન્ય પરિત્ત અનંત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ કહેવાય. ૪. જઘન્ય યુક્ત અનંતુ: ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય યુક્ત અનંતુ કહેવાય. ૫ મધ્યમ યુક્ત અનંત : જઘન્ય યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ યુક્ત અનંતુ કહેવાય. ૬. ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ: જઘન્ય યુક્ત અનંત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ કહેવાય. ૭. જઘન્ય અનંત અનંત : ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય અનંત અસંતુ કહેવાય. ૮. મધ્યમ અનંત અનંત : જઘન્ય અનંત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને તે પછીની બધી સંખ્યાને મધ્યમ અનંત અનંતુ કહેવાય. ૯. ઉત્કૃષ્ટ અનંત અનંત શ્રી અનુગ દ્વાર આદિ સિદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ અનંત અનંત સંખ્યા છે જ નહિ. પણ કાર્મગ્રંથિક મતે ઉત્કૃષ્ટ અનંત માનેલું છે. કાર્મગ્રંથિક મતે સંખ્યાનું સ્વરૂપ જધન્ય યુક્ત અસંખ્યાત સુધી બન્ને મત સરખા છે. તે પછી કાર્મગ્રંથિક મત પ્રમાણે જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાનો વર્ગ કરી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે, તેમાં એક ઉમેરીએ તે જઘન્ય અસંખ્ય અસંખ્યાત થાય. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યાની વચ્ચેની બધી સંખ્યા મધ્યમ અસંખ્યાત અસંખ્યાત કહેવાય છે. હવે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યા લાવવા માટે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત સંખ્યાને ત્રણ વાર વર્ગ કરવો. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણવા. જેમકે ૩ ના વર્ગ, ૩ × ૩ = ૯. ત્રણના વર્ગ નવ થાય. ત્રણવાર વર્ગ કરવા હાય તા. ૧૪ પહેલા વર્ગ ૩ × ૩ = ૯, ૮૧ x ૮૧ = ૬૫૬૧ થાય. તેના બીજો વર્ગ ૯ × & = ૮૧, તેના ત્રીજો વ જધન્ય અસંખ્યાત અસંખ્યાત સંખ્યાના ત્રણવાર વર્ગ કર્યાં પછી જે સંખ્યા આવે તેમાં નીચેના ૧૦ અસંખ્યાતા ઉમેરવા. ૧. લાકાકાશના પ્રદેશે, ૨. ધર્માસ્તિકાયના પ્રદેશા, ૩. અધર્માસ્તિકાયના પ્રદેશો, ૪. એક જીવના આત્મપ્રદેશ, ૫. સ્થિતિબંધના અધ્યવસાય સ્થાના, ૬. અનુભાગબંધના અધ્યવસાય સ્થાના, ૭. મનયાગ, વચનયાગ અને કાયયાગના અવિભાજ્ય વીયવિભાગેા, ૮. અવસર્પિણી, ઉત્સર્પિણી કાળના સમા, ૯. પ્રત્યેક નામક વાળા જીવા અને ૧૦. નિગેાદ્યના શરીરા. આ દશ અસંખ્યાતા ઉમેરતાં જે સંખ્યા થાય તે સંખ્યાને પુનઃ ત્રણ વાર વર્ગ કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યામાંથી એક ન્યૂન સંખ્યા તે ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતુ કહેવાય છે. ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય પરિત્ત અનંતુ થાય. જધન્ય પત્તિ અનંત સંખ્યાના રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન તે ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ કહેવાય. બન્નેની વચ્ચેની સંખ્યા મધ્યમ પરિત્ત અનંતુ કહેવાય છે. ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય યુક્ત અનંતુ થાય. જધન્ય યુક્ત અનંત સંખ્યાના વર્ગ કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક ન્યૂનતે ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ કહેવાય. બન્નેની વચ્ચેની સંખ્યા મધ્યમ યુક્ત અનંતુ કહેવાય છે. ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય અનંત અનંત થાય. જધન્ય અનંત અનંત સંખ્યાને ત્રણ વાર વર્ગ કરી નીચેના છ અન ́તા ઉમેરવા. ૧. વનસ્પતિકાયના જીવા, ૨. નિગેાદના જીવા, ૩. સિદ્ધના જીવા, ૪. પુદ્ગલના પરમાણુઓ, ૫. ત્રણે કાલના સમા અને ૬. સ` આકાશના પ્રદેશે. આ છ અનંતા ઉમેરતાં જે સંખ્યા થાય તે સંખ્યાને પુનઃ ત્રણવાર વર્ગ કરતાં For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-સંખ્યાનું સ્વરૂપ જે સંખ્યા આવે તેમાં કેવળ જ્ઞાનના અને કેવળ દર્શનના અનંત પર્યાયે ઉમેરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ અનંત અનંતુ કહેવાય, પરંતુ આટલા પ્રમાણવાળી કોઈ વસ્તુ નહિ હોવાથી ઉત્કૃષ્ટ અનંત અનંત સંખ્યા વ્યવહારમાં નથી. વ્યવહારમાં તો મધ્યમ અનંત અનંત સંખ્યા જ છે. સર્વ જઘન્ય સંખ્યા અને સર્વ ઉત્કૃષ્ટ સંખ્યા નિયમાં એક એક જ છે. જ્યારે સર્વ મધ્યમ સંખ્યા એમાંના, દરેક સંખ્યાતામાં સંખ્યાના ભેદો, દરેક અસંખ્યાતામાં અસંખ્યાતા ભેદે અને સર્વ અનંતામાં અનંતા ભેદ થાય છે. અનંતનું પ્રજન–અભવિ–અભવ્ય જીવો એથે અનંતે હોય છે. સમકિતભટ્ટ જીવો અને સિદ્ધો પાંચમે અનંતે હોય છે. કેટલાકને મતે સિદ્ધના જીવો આઠમા અનંતે છે અને બાદર પર્યાપ્ત વનસ્પતિ વગેરે શેષ ૨૨ આઠમે અનંતે હોય છે. - ૧, બાદર પર્યાપ્ત વનસ્પતિ, ૨. બાદર પર્યાપ્તા, ૩. અપર્યાપ્ત બાદર વનસ્પતિ, ૪. બાદર અપર્યાપ્તા, ૫. બાદર, ૬. સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ, ૭. સૂક્ષ્મ અપર્યાપ્તા, ૮. સૂક્ષ્મ પર્યાપ્ત વનરપતિ, ૯. સૂક્ષ્મ પર્યાપ્તા, ૧૦. સૂક્ષ્મ, ૧૧. ભવિ, ૧૨. નિગોદ, ૧૩. વનસ્પતિ, ૧૪. એકેન્દ્રિય, ૧૫. તિર્યંચે, ૧૬. મિથ્યાદષ્ટિ, ૧૭. અવિરતિ, ૧૮. સકષાયી, ૧૯. છઘી, ૨૦. સગી, ૨૧. સંસારી અને ૨૨. સર્વ જીવો. આ બાવીસે આઠમે અનંત છે અને એક બીજાથી અધિક અધિક છે. ૨ હવે આ દ્વીપસમુદ્રો કેટલી સંખ્યામાં છે તે કહે છે. उछारसागराणं, अढाइज्जाण जत्तिया समया। दुगुणा दुगुणापवित्थर-दीवोदहि रज्जु एवइया॥३॥ છાયા-૩ઢાણાપમાળા અર્થતીયાનાં પાવન: મારા द्विगुणद्विगुणप्रविस्तारद्वीपोदधयः रज्जुरेतावती ॥३॥ અર્થઅઢી ઉદ્ધાર સાગરોપમ કાળના જેટલા સમય છે, તેટલી સંખ્યાના દ્વીપ–સમુદ્રો ડબલ ડબલ વિસ્તારવાળા છે. આટલું ક્ષેત્ર એક રજજુ પ્રમાણ છે. વિવેચન-સાગરોપમ ત્રણ પ્રકારના છે : ૧. અઠ્ઠા સાગરેપમ, ૨. ક્ષેત્ર સાગરેપમ, ૩. ઉદ્ધાર સાગરોપમ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ પપમ અને સાગરોપમ એ કાળનું પ્રમાણ છે. જઘન્ય કાળ સમય છે અને ઉત્કૃષ્ટ કાળ પુદ્ગલ પરાવર્ત છે. સમય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ છે અને તે કેવળજ્ઞાની સિવાય છદ્મસ્થને જાણી શકાય એમ નથી, છતાં સમજવા માટે શાસ્ત્રમાં સ્કૂલ દષ્ટાંત આ પ્રમાણે જણાવેલા છે. ૧. આંખના એક પલકારામાં અસંખ્ય સમયે થાય છે. ૨. કઈ અતિ બલવાન તરૂણ માણસ પુરા જોરથી કોઈપણ જીર્ણ વસ્ત્રને શીધ્ર બે ટુકડા કરી નાખે, તેમાં એ વસ્ત્રને ઝીણામાં ઝીણા એક તંતુથી બીજો તંતુ તૂટતા અસંખ્યાત સમય વીતી જાય છે. ૩. સેંકડો કમળના પત્રો ઉપરાઉપરી મૂકેલા હોય અને કેઈ બળવાન યુવાન પુરુષ પોતાના સામર્થ્ય વડે ભાલાની તીક્ષ્ણ અણ વડે તે કમળપત્રોને એકસાથે ભેદી નાખે, તેમાં એ ભાલાની અણુ એક પત્રને ભેદીને બીજા પત્રમાં જાય તેમાં અસંખ્ય સમય ચાલ્યા જાય છે. ભેદનારને પૂલ દષ્ટિએ એમ જ લાગે કે “મેં એકીસાથે બધા પત્રો ભેદી નાખ્યા. પરંતુ સૂક્ષ્મદષ્ટિવાળા શ્રી સર્વજ્ઞ ભગવંતે તેમાં પણ અસંખ્યાતા સમય વ્યતીત થયા છે એમ જ્ઞાનથી જાણે છે. ચેથું જઘન્યયુક્ત અસંખ્યાતા જેટલો સમય વ્યતીત થાય ત્યારે એક આવલિકા થાય. કાળસંખ્યાનું કાષ્ટક નિવિભાજ્ય કોળ-ભાગ થઈ ન શકે તે કાળ, સમય. ૮ સમય = ૧ જઘન્ય અંતમુહૂર્ત જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયની ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લક ભવ ૧૨૨૯ ૨ ૩૭૭૩ 5 ૧ ઉચ્છવાસ કે નિઃશ્વાસ ૨૪૫૮ ક ૧ પ્રાણ શ્વાસોશ્વાસ ४४४६ ૩૭૭૩ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જેનદષ્ટિએ મહા ભૂળ-કાળનું સ્વરૂપ ૭ પ્રાણનો ૧ ઑક ૭ સ્તોકે ૧ લવ ૩૮માં લવે ૧ ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવે ૧ મુહર્ત (૪૮ મિનિટ) બે ઘડી, અથવા ૬૫૫૩૬ ફુલક ભવે, અથવા ૧૬ ૭૭૭૨૧૬ આવલિકા, અથવા ૩૭૭૩ પ્રાણે પણ એક અંતમુહૂર્ત ૪૮ મિનિટ થાય.) એક સમય ન્યૂન બે ઘડીનું ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ૩૦ મુહૂર્તને ૧ દિવસ (અહેરાત્રી) પ્રકારતરે હૈમકોષમાં કાળનું માપ નીચે મુજબ અસંખ્ય સમયને ૧ નિમેષ (આંખને પલકારો) ૧૮ નિમિષે ૧ કાષ્ટી, ૨ કાષ્ટાએ લવ ૧૫ લે ૧ કલા ૨ કલાએ ૧ લેશ ૧૫ લેશે ૧ ઘટિકા (૨૪ મિનિટ) ૨ ઘટિકાએ ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત ૧ દિવસ (અહેરાત્રી) ઉપરના કોષ્ટકમાં લવનું પ્રમાણ મિનિટ જયારે ૧ ક્ષણ મંતાતર પ્રમાણે છે ૧૫ દિવસનું ૨ પક્ષે ર મહિને ઋતુએ અને ૫ વર્ષ મિનિટ થાય છે. ૧ પક્ષ (પખવાડીયું) ૧ મહિનો ૧ ઋતુ ૧ અયન (૬ મહિના) ૧ વર્ષ ૧ યુગ : For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બહત ક્ષેત્ર સમાસ ૨૦ યુગે ૧ શતવર્ષ સો વર્ષ) ૧૦ શત વર્ષે ૧ સહસ્ત્ર વર્ષ ૧૦૦ હજાર વર્ષે ૧ લક્ષ વર્ષ ૮૪ લાખ વર્ષે ૧ પૂવગ ૮૪ લાખ પૂર્વીગે ૧ પૂર્વ (૭૦ ક્રોડ ૫૬ લાખ ક્રોડ વર્ષે ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ) ૮૪ લાખ પૂર્વનું ૧ ત્રુટિતાંગ ૮૪ , ત્રુટિતાંગે ૧ ત્રુટિત આ પ્રમાણે ૮૪ લાખ ૮૪ લાખે અનુક્રમે અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, લુહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રત્યુતાંગ, પ્રત્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પહેલિકાંગ, શીર્ષ પહેલિકા. આને આંકડામાં મૂક્વી હોય તે ૫૪ આંકડા તેના ઉપર ૧૪૦ મીંડા એટલે ૧૯૪ આંકડાની એક શીર્ષ પહેલીકા થાય. ૫૪ આંકડા આ પ્રમાણે – ૭૫૮, ૨૬૩, ૨૫૩, ૦૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૮૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૮૩, ૨૯૬ ઉપર ૧૪૦ મીડાં. જૈન દર્શનમાં શીર્ષ પહેલિકા સુધી સંખ્યાની ગણતરી છે, ત્યાર પછી કાળના માપ માટે પલ્યોપમ અને સાગરોપમના માપથી કાળની ગણણ થાય છે. સાગરોપમ જાણવા માટે પહેલા પલ્યોપમનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પલ્યોપમ છ પ્રકારે છે તેમ સાગરોપમ પણ છ પ્રકારે છે. ૧ બાદર ઉદ્ધાર પાપમ ૧ બાદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ છે , ૨ સૂક્ષ્મ " ૩ બાદર અઠ્ઠા , ૩ બાદર અઠ્ઠા , ૪ સૂક્ષ્મ છે " ૪ સૂક્ષ્મ y w ૫ બાદર ક્ષેત્ર છે ૫ બાદર ક્ષેત્ર છે ૬ સૂક્ષ્મ છે ૬ સૂક્ષ્મ છે For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-કાળનું સ્વરૂપ અસંખ્ય વનું ૧૦ કાટાકાટી પત્યેાપમનું ૧૦ કાટાકાટી સાગરાપમે ૧૦ 33 ૨૦ ,, અનંતા કાલચક્રે અનંતા પુદ્ગલ પરાવત ,, "" 99 "" ૧ પુદ્ગલ પરાવત થાય ૧ ભૂતકાલ અથવા અનંતગુણુ ભવિષ્યકાલ આ પ્રમાણે ભૂતકાલ – ભવિષ્યકાલ + ૧ સમય વત માન = સર્વાદ્ભા—સર્વ કાલ. 33 ૧ પલ્યેાપમ ૧ સાગરાપમ = ૧ ઉત્સર્પિણી ૧ અવસર્પિણી ૧ કાલચક્ર ૧૯ આ છ પ્રકારના પક્લ્યાપમ (પલ્પ એટલે પ્યાલા અથવા વા. તેની ઉપમા વડે મપાતા કાલભૈદ તે)માં બીજો ભેદ સૂક્ષ્મ ઉદ્ઘાર પાપમ અથવા સૂક્ષ્મ ઉદ્દાર સાગર।પમનું અહીં પ્રયાજન છે. તેનું સ્વરૂપ બાદર પાપમ સમજવાથી સૂક્ષ્મનું સ્વરૂપ વિશેષ સરળતાથી સમજી શકાય તે માટે પ્રથમ બાદર પડ્યેાપમનું સ્વરૂપ અને પછી સૂક્ષ્મ ઉડ્ડાર પાપમનું સ્વરૂપ કહેવાશે. પછી તેનાથી સાગરોપમનું સ્વરૂપ સહેજમાં સમજવામાં આવી જશે. ૧. ખાદર ઉદ્ધાર પડ્યેાપમ–ઉત્સેધ અંશુલ પ્રમાણથી ચાર ગાઉ લાંખા, ચાર ગાઉ પહેાળા અને ચાર ગાઉ ઉંડા ધનવૃત્ત = ગાળાકાર કૂવામાં, સિદ્ધાંતના અભિપ્રાય પ્રમાણે દેવ કુરુક્ષેત્ર' અથવા ઉત્તર કુરુક્ષેત્રના યુગલિક મનુષ્યેાના શીમુંડન પછી ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ખીચાખીચ ભરીએ તેા એક ઉત્સેધ અંગુલમાં ૨૦૯૭૧૫૨ રામખંડ સમાય, ૨૪ આંગળના હાથ ઢાવાથી ૨૪સે ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ હાથમાં ૫૦૩૩૧૬૪૮ રામખંડ સમાય, ૪ હાથના ધનુષ હાવાથી ૪થી ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ ધનુષમાં ૨૦૧૩૬૬૫૯૨ રમખંડ સમાય, ૨૦૦૦ ધનુષનેા ગાઉ ઢાવાથી ૨૦૦૦થી ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ ૧. દેવકુરુ–ઉત્તરકુ ક્ષેત્રના યુગલિકે.ના વાળ બહુ સમ હેાય છે, માટે આ ક્ષેત્રા યુગલિક મનુષ્યા કહ્યા છે. ૨. અથવા દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રમાં જન્મેલા ધેટાના ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા એક ઉત્સેધ અ'ગુલપ્રમાણુ વાળના સાત વાર આઠ-આઠ કકડા કરીને, For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ રોમખંડ સમાય, ચાર ગાઉમાં ચારે ગુણતાં-ચાર ગાઉ એટલે ઉત્સધ પ્રમાણ એક યોજનમાં ૧૬ ૧૦૬ ૧૨૭૩૬૦૦૦ રોમખંડ સમાય. આટલા ટુકડાથી ચાર ગાઉ લાંબા પહોળા કૂવાના તળીયામાં માત્ર એક જે શ્રેણી સમાય. બીજી તેટલી શ્રેણીઓ ભરીએ (૧૬૧૦૬ ૧૨૭૩૬ ૦૦૦ને આ જ સંખ્યાએ ગુણતાં) તે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ ૦૦૦૦૦૦ રોમખંડથી માત્ર તળીયું ઢંકાય. આટલા રમખંડનું એક પ્રતરએક પડ થયું. તેટલા બીજા પડો ઉપરા ઉપરી ગઠવવીએ તો કુવાના કાંઠા સુધી સંપૂર્ણ કો ભરાઈ રહે. તેમાં પુનઃ તેટલાએ ગુણતાં ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૪૨૫૬ ૦૦૦૦૦૦૦૦ આટલા રોમખંડોથી ઉત્સધ પ્રમાણ ચાર ગાઉ ઘનચેરસ કો ભરાયે. આપણે ગોળાકાર જોઈ એ માટે આ સંખ્યાને ૧૦સે ગુણ ૨૪થી Ecocert recich પામનારા માટે જ ર૮૮૭ જ ૮૮૩ 1. જ ૮૮૯ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાળનું સ્વરૂપ ૨૧. ભાગતા ઘનવૃત્ત કુવાના રોમખંડ થાય. ઉપરની સંખ્યાને ૧૯સે ગુણતાં ૭૯૩૮૨૯૦૫૦૧૯૧૭૫૦ ૧૦૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે. તેને ૨૪થી ભાગતાં ૩૩૦ ૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬ ૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ આટલા રમખંડો ઉત્સધ પ્રમાણ ચાર ગાઉ ઘનવૃત્ત-ગોળાકાર કુવામાં સમાય. આ રોમખંડો સંખ્યાતા જ છે. જૈન દર્શનમાં બતાવેલી સંખ્યા ઘણી મોટી છે. જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આ વાળના ટુકડાને એક એક સમયે એક એક વાળને ટુકડો કાઢીએ તે જેટલા કાળે આ કુવો ખાલી થાય તેટલા કાળનું નામ એક બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. આ કુવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે. કેમકે વાળના ટુકડા સંખ્યાતા છે. આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે, તેથી આંખના એક પલકારામાં તે આવા અસંખ્ય કુવાઓ ખાલી થઈ જાય. તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળ તો આંખના એક પલકારાને અસંખ્યાતમા ભાગ જેટલો જ છે. આગળ કરવામાં આવતા સૂક્ષ્મ ખંડોની અપેક્ષાએ આ વાળતા ટુકડા અસંખ્યાતગુણ મોટા હોવાથી આ પાપમને બાદર કહેવામાં આવે છે. આગળ ગણાતા બીજા બે બાદર પાપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રમખંડ ગણવાના છે. પ્ર–વાલાચમાં એક બે ત્રણ સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ દિવસના કહેવાનું પ્રયોજન શું? ઉત્તર–કુરુક્ષેત્રના યુગલિયાના પહેલે દિવસે ઉગેલા વાળ દરેકના એક સરખા સૂક્ષ્મ ન હોય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કાઈ યુગલિકની પહેલે દિવસે જ મળી આવે, કેઈકની બીજા દિવસે, કોઇકની ત્રીજે દિવસે તે કઈકને સાતમા દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા હોય છે. માટે એકથી સાત દિવસના ઉગેલા વાળ કહ્યા છે. પ્રશ્ન—સિદ્ધાંતમાં કયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલાગ્ર કહ્યા છે, તો તે વાલા અને ઘેટાના વાલોગ સરખા હોય કે નાના મોટાં? ઉત્તર–બન્નેના વાલા–રમખંડ માપમાં સરખા જ જાણવા. ૧થી ૭ દિવસના જન્મેલા ઘેટાને વાળ જેટલો પાતળો છે, તેટલો જ મુંડિતશીષ યુગલિકને ૧ થી ૭ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બૃહત ક્ષેત્ર સમાસ દિવસનો ઉગેલ વાળ પણ તેટલો જ પાતળો અને ઉંચો છે. માટે ઘેટાના અંગુલપ્રમાણ વાળના જેમ સાત વાર આઠ ટુકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના ટુકડા કરવા પડતા નથી. ૨. સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ–બાદર ઉદ્ધાર પલ્યોપમમાં જેવા રોમખંડ ભર્યા હતા તે જ રમખંડમાંના દરેકના એક એક વાળના અસંખ્યાત અસંખ્યાત ટુકડા કરી ઘનવૃત્ત કુવાને અતિ ખીચોખીચ એવી રીતે ભરીએ કે તે વાળ અગ્નિથી બળે નહિ, વાયુથી ઉડે નહિ, પાણીનું બિંદુ અંદર ઉતરી ન શકે, ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય કે સે ભાર પ્રમાણ વજનવાળું રોલર ફેરવવામાં આવે તે પણ તે વાળો જરા પણ દબાય નહિ. આવો સિમેન્ટ કેક્રેટ જેવા ભરેલા એ અસંખ્યાતા રમખંડોમાંથી એકેક સમયે એકેક રમખંડને કાઢતાં જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. આમાં અસંખ્યાતા રમખંડો હોવાથી ખાલી થતાં અસંખ્યાતા સમય લાગે અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષ જેટલે છે. આવા દશ કોડ ને એક કોડે ગુણતાં દશ કડાછેડી-દશ લાખ અબજ-સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. અહીં રા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ લેવાના હેવાથી કુલ ૨૫ કોટાકડી-ર૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (પચીસ લાખ અબજ) પલ્યોપમના જેટલા સમય છે. તેટલી સંખ્યામાં સર્વ દ્વીપ સમુદ્રો છે. આ સંખ્યા દ્વીપ અને સમુદ્રોની જુદી જુદી નહિ પણ બન્ને મળીને ટીપ-સમુદ્રો જાણવા. ૩. બાદર અદ્ધા પલ્યોપમ–પૂર્વે કહેલા બાદર વાલા જે સંખ્યાતા છે તેને સો સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે પ્યાલે ખાલી થાય તેટલા કાળને બાદર અદ્દા પલ્યોપમ કહેવાય છે. આમાં સંખ્યાતા વાળના ટુકડા હોવાથી સંખ્યાતા સો ૧, દેવકુરુ-ઉત્તરકુરુ યુગલિક મનુષ્યના આઠ વાળ ભેગા કરીએ તેટલી રમ્યફક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્રના યુગરિક મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. તેમના આઠ વાળની જાડાઈ જેટલા હેમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના યુગલિક મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. તેમના આઠ વાળની જાડાઈ જેટલા મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. વળી તેમના આઠ વાળની જાડાઈ જેટલા ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્યના માથાના વાળની જાડાઈ હેાય છે. કુરુક્ષેત્રના યુગલિકના ૨૦૯૭૧૫ર વાળ ભેગા કરીએ ત્યારે ઘેટાને એક વાળ થાય છે. માટે ઘેટાના એક વાળના સાત વાર આઠ આઠ ટુકડા કરાવાના કહ્યા છે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાળનું સ્વરૂપ વર્ષ એટલે કુવામાં જે ૩૭ અંક જેટલા વાળના ટુકડા છે તેના ઉપર બે મીંડા ચઢાવવાથી ૩૯ અંક જેટલા વર્ષે એક કો ખાલી થાય. એ પણ સંખ્યાતા કોડ વર્ષ જેટલો કાળ થાય. આ પપમ સૂક્ષ્મ અઠ્ઠા પલ્યોપમ સમજવા પૂરતું છે. બાકી આનાથી કોઈ વરંતુ આદિનું માપ થઈ શકતું નથી. ૪. સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ–સૂક્ષ્મ ઉદ્ધાર ૫ પમ માટે બાદર રમખંડના જેવા એક એક રમખંડના અસંખ્યાત રમખંડ કર્યા હતા તેવા અહીં પણ સમજવા. તે રમખંડોને સો સો વર્ષે એક એક રોમખંડ કાઢતાં કેવો ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ કહેવાય. આમાં અસંખ્યાત વર્ષો લાગે. આ પાપમથી જ અવસર્પિણી–ઉત્સર્પિણી કાળ, ચારે ગતિના જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ છની કાયસ્થિતિ વગેરે અપાય છે. અા એટલે કાળ. પ. બાદર ક્ષેત્ર પલ્યોપમ––બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદર રોમખંડ ભર્યા છે, તે દરેક રમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બહારથી પણ પશીને રહ્યા છે અને અપેશીને પણ રહ્યા છે. તેમાં પશીને રહેલા આકાશ પ્રદેશોથી નહિ પશેલા આકાશ પ્રદેશો ઘણું છે, જ્યારે સ્પશેલા થોડા છે. તે સ્પર્શેલા આકાશ પ્રદેશોમાંથી એક એક આકાશ પ્રદેશને એક એક સમયે બહાર કાઢતાં સર્વ પશેલા આકાશ પ્રદેશો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. આમાં અસંખ્યાત કાળચકે પૃષ્ટ આકાશ પ્રદેશ બહાર ઉદ્ધરાઈ રહે છે. જેથી આ પલ્યોપમ અસંખ્ય કાળચક પ્રમાણન છે. આનું પ્રયોજન પણ સૂક્ષ્મક્ષેત્ર પપમ સમજવા માટે છે. ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ–સૂમ ઉદ્ધાર પામ માટે જેવા સૂક્ષ્મ રમખંડ ભરેલા છે, તે જ સૂક્ષ્મમખંડવાળા કુવામાં દરેક સૂક્ષ્મ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશો બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાંત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અપૃષ્ટ આકાશ પ્રદેશો દરેકના For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બૃહત્ ક્ષેત્ર સમાસ આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના પૃષ્ટ આકાશ પ્રદેશો તથા બે પ્રકારના અપૃષ્ટ આકાશ પ્રદેશો છે, તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક બહાર કાઢતાં જેટલા કાળે કુવો ખાલી થાય તેટલા કાળનું સૂક્ષ્મક્ષેત્ર પોપમને કહેવાય. અહીં જો કે કુવાના સર્વ આકાશ પ્રદેશો બહાર કાઢવાના હોવાથી રામખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈ પણ પ્રયજન નથી, તો પણ સૂક્ષ્મખંડો ભરીને સ્પષ્ટ અસ્પૃષ્ટ કહેવાનું કારણ એ છે કે–બારમા દષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને ધૃષ્ટ આકાશ પ્રદેશોથી માપેલાં છે, માટે આ પ્રરૂપણે નિરર્થક નથી. બાદરક્ષેત્ર પલ્યોપમથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમને કાળ અસંખ્યાત ગુણો છે. ખીચખીચ ભરેલા બાદર કે સૂક્ષ્મ રમખંડવાળા કુવામાં અપૃષ્ટ આકાશ પ્રદેશો શી રીતે હોય? આવી શંકા ન કરવી કેમ કે રમખંડ વસ્તુ જ એવી બાદર પરિણામવાળી છે કે જેનો કંધ એવો અતિઘન પરિણામી નથી કે જેથી પોતાના અંદરના સર્વ આકાશ પ્રદેશોમાં વ્યાપ્ત થયેલો હોય. માટે રમખંડની અંદરના ભાગમાં અસ્કૃષ્ટ આકાશ પ્રદેશો હોય છે અને એક બીજા રમખંડની વચ્ચેના આંતરામાં પણ અપૃષ્ટ આકાશ પ્રદેશ હોય છે. કારણ કે ચાહે તેટલા નક્કર રીતે રોમખંડો ખીચોખીચ ભરીએ તે પણ એક બીજાની વચ્ચે આંતરામાં પૃષ્ટ અને અપૃષ્ટ ભાગ પણ રહે છે જ. માટે ખીચોખીચ ભરેલા રમખંડોમાં સ્પષ્ટથી પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણું મળી આવે અને તેમાં બાદર રકોને તથાવિધિ પરિણામ એ જ હેતુ છે. શાસ્ત્રોમાં અષ્ટ આકાશ પ્રદેશને માટે આ પ્રમાણે દષ્ટાંત આપેલું છે?-કેળાથી ભરેલી જગ્યામાં, કેળાના આંતરાઓમાં બીજોરા જેટલી જગ્યા ખાલી રહે છે. બીજોરાના આંતરામાં હરડે સમાય છે, હરડેના આંતરાઓમાં બેર સમાય છે, બેરના આંતરાઓમાં ચણા સમાય છે. એ પ્રમાણે સૂક્ષ્મ રમખંડોના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે. પ્રશ્ન–અહીં દષ્ટાંત પ્રમાણે વિચારતાં પૃષ્ટ આકાશથી અપૃષ્ટ આકાશ વધારે હોય છે. તો પૃષ્ટ તથા અપૃષ્ટ આકાશ પ્રદેશોના આકર્ષણરૂપ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણો કેવી રીતે ? ઉત્તર–જેમ કેળું પિતે કાળા જેટલા આકાશ પ્રદેશમાં પણ વ્યાપ્ત નથી, પરંતુ થોડું વ્યાપ્ત છે અને અસંખ્યાતગુણ અવ્યાપ્ત છે. તેવી રીતે એક સૂક્ષ્મ રમખંડ પણ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જનદષ્ટિએ મહા ભૂગેળ-કાળનું સ્વરૂપ અલ્પ વ્યાપ્ત છે. કેમ કે સૂક્ષ્મ રમખંડમાં પણ અનેકાનેક છિદ્રો છે. માટે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણ છે. ૧. બાદર ઉદ્ધાર સાગરેપમ–દશ કે.ડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમને એક કોડે ગુણતાં દશ લાખ અબજ પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય. ૨. સૂક્ષ્મ ઉધાર સાગરેપમ—દશ કોડાકેડી સૂક્ષ્મ ઉદ્ધાર પામે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય. ૩. બાદર અધ્ધા સાગરોપમ–દશ કોડાકડી બાદર અા પપમે એક બાદર અદ્દા સાગરોપમ થાય. ૪. સૂક્ષ્મ અધ્ધા સાગરેપમ—દશ કોડાકોડી સૂક્ષ્મ અઠ્ઠા પામે એક સૂક્ષ્મ અદ્દા સાગરેપમ થાય. ૫. બાદર ક્ષેત્ર સાગરોપમ–દશ કેડાછેડી બાદર ક્ષેત્ર પલ્યોપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય. ૬. સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ—દશ કેડીકેડી પલ્યોપમે એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ થાય. આમાં પણ ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી. માત્ર સૂક્ષ્મ સાગરેપમ સમજાવવા માટે છે. ત્રણ સૂક્ષ્મ સાગરોપમનું પ્રયોજન પણ પોતપોતાના પલ્યોપમના પ્રોજન સરખું છે. અહીં ચાલુ વિષયમાં( દીપ–સમુદ્રોની સંખ્યામાં) સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયે છે તેટલા સર્વ દીપ-સમુદ્રો છે. આ બધા દ્વીપ-સમુદ્રો ડબલ ડબલ વિરતારવાળા છે. ૧- ૧. જંબૂદ્વીપ એક લાખ જન (પ્રમાણ અંગુલના માપે) વિસ્તારવાળે છે. નગપુઢવિવિભાણાઈ મિણસુ પમાણેગુલેણ પર્વત, પૃથ્વી, વિમાન પ્રમાણ અંગુલના માપથી માપવા. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ જંબુદ્વીપને વિંટાઈને ૨. લવણ સમુદ્ર લાખ યોજનના વિરતારવાળે છે. ૨- ૩. ધાતકી ખંડ ૪. કાલોદધિ સમુદ્ર ૩- ૫. પુષ્કરર કીપ ૧૬ y ૬. પુષ્કરવર સમુદ્ર ૩૨ w . ૪– ૭. વારૂણુવર દ્વીપ ૮. , સમુદ્ર ૧૨૮ " " ૫- ૯. ક્ષીરવાર દ્વીપ ૨૫૬ by v v ૧૦. | સમુદ્ર ૫૧૨ ૬–૧૧. ધૃતવર દ્વીપ ૧૦૨૪ ૧૨. , સમુદ્ર ૨૦૪૮ y = " ૭–૧૩. ઈક્ષુવર દ્વીપ ૪૦૮૬ , 5 by ૧૪. , સમુદ્ર ૮૧૮૨ 5 ) ૮–૧૫. નંદીશ્વર દ્વીપ ૧૬૩૮૪ y u w અહીં સુધી વિદ્યાચારણ જઈ શકે છે. ૧૬. નંદીશ્વર સમુદ્ર ૩૨૭૬૮ લાખ જનના વિસ્તારવાળો છે. અહીંથી દીપ-સમુદ્રો ત્રિપયાવાર “નામ” નામની સાથે “વર' નામની સાથે વરાવભાસ આ પ્રમાણે દ્વીપ અને તે જ નામના સમુદ્રો છે. નંદીશ્વર સમુદ્રને ફરતે ૯-૧૭. અરૂણ દ્વીપ ૬૫૫૩૬ લાખ જનને તેને વિંટળાઈને ૧૮. | સમુદ્ર ૧૩૧ ૦૭૨ ૧૦-૧૯. અરૂણવર દ્વીપ ૨૬૨૧૪૪ ૨૦. , સમુદ્ર ૫૨૪૨૮૮ ૧૧-૨૧. અરૂણવિરાભાસ દ્વીપ ૧૦૪૮૫૭૬ y by ૨૨. સમુદ્ર ૨૦૦૭૧૫૨ y s m For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વીપ-સમુદ્રનું સ્વરૂપ ૧૨–૨૩. અરૂણાપપાત દ્વીપ ४१८४३०४ ૨૪. » સમુદ્ર ૮૩૮૮૬ ૦૮ ૧૩-૨૫. અરૂણપપાતવર દ્વીપ ૧ ૬ ૭૭૭ ૨૧૬ ૨૬. સમુદ્ર ૩૩૫૫૪૪૩૨ ૧૪–૨૭. અરૂણપપાત વરાભાસ દ્વીપ ६७१०८८६४ ૨૮. , સમુદ્ર ૧૩૪૨૧૭૭૨૮ ૧૫-૨૯.કુંડલ દ્વીપ ૨૬૮૪૩૫૪પ૬ - ૩૦. , સમુદ્ર ૫૩૬૮૭૦૯૧૨ ૧૬-૩૧. કુંડલવર દ્વીપ ૧૦૭૩૭૪૧૮૨૪ ૩૨. સમુદ્ર ૨૧૪૭૪૮૩૬૪૮ ૧૭-૩૩. કુંડલવરાભાસ દ્વીપ ૪૨૯૪૯૬૭ ૨૯૬ ૩૪. | સમુદ્ર ૮૫૮૯૯૦૪૫૯૨ ૧૮-૩૫. શંખ દ્વીપ १७१७८८६८१८४ ૩૬. , સમુદ્ર ૩૪૩૫૮૭૩૮૩૬૮ ૧૮-૩૭. શંખવર દ્વીપ ६८७१८४७६७३६ ૩૮. , સમુદ્ર ૧૩૭૪૩૮૮૫૩૪૭૨ ૨૦-૩૮. શંખવરાવભાસ દ્વીપ ૨૭૪૮૭૭૯૦૬૯૪૪ ૪૦. , સમુદ્ર ૫૪૯૭૫૫૮૧૩૮૮૮ y u w ૨૧-૪૧. ચક દ્વીપ ૧૦૯૯૫૧૧૬ ૨૭૭૭૬ , અહીં સુધી જંધાચારણ મુનિ જઈ શકે છે. ૨૧૮૦૦ ૨૩૨૫૫૫૫૨ ૪૨. | સમુદ્ર ૨૨-૪૩. રુચકવર દ્વીપ ૪૪. }, સમુદ્ર ૨૩-૪પ. ટુચકવરાવમાસ દ્વીપ ૪૬. સમુદ્ર ૪૩૯૮૦૪૬૫૧૧૧૦૪ . ૮૭૯૬ ૦૦૩૦૨૨૨૦૮ :. . ૧૭૫૯૨૧૮૬ ૦૪૪૪૧૬ by ૩૫૧૮૪૩૭૨૦૮૮૮૩૨ , For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨૪–૪૭, ભુજગ દ્વીપ ૪૮. સમુદ્ર "" ૨૫–૪૯. ભુજગવર દ્વીપ ૨૮૧૪૭૪૯૭૬૭૧૦૬૫૬ "" ૫ . સમુદ્ર ૫૬૨૯૪૯૨૫૩૪૨૧૩૧૨ ૨૬-૧૧. ભુજગ વરાવભાસ દ્વીપ ૧૧૨૫૮૮૯૯૦૬૮૪૨૬૨૪ ૨૨૫૧૭૯૯૮૧૩૬૮૫૨૪૮ 29 પર. સમુદ્ર 33 ૨૭–૧૩. કુશ દ્વીપ ૫૪. : સમુદ્ર ૨૮–૫૫. કુશવર દ્વીપ ૫૬. ” સમુદ્ર ૨૯-૫૭, કુશવરાવભાસ દ્વીપ સમુદ્ર ૫૮. ૩૦-૫૯. ક્રૌંચ દ્વીપ ૬૦. "" ,, ૭૦૩૬૮૭૪૪૧૭૭૬૬૪ "" ૧૪૦૭૩૭૪૮૮૩૫૫૩૨૮ 15 સમુદ્ર 33 ૩૧–૬૧. ક્રો ́ચવર દ્વીપ સમુદ્ર ૬૨. ૩૨-૬૩. ક્રૌ’ચવરાવભાસદ્વીપ૪૬૧૧૬૮૬૦૧૮૪૨૭૩૮૭૯૦૪ ૬૪. બૃહત્ ક્ષેત્ર સમાસ "" "" ૪૫૦૩૫૯૯૬૨૭૩૭૯૦૪૯૬ ૯૦૦૭૧૯૯૨૫૪૭૪૦૯૯૨ "" સમુદ્ર ૯૨૨૩૩૭૨૦૩૬૮૫૪૭૭૫૮૦૮ "" "" ૧૮૦૧૪૩૯૮૫૦૯૪૮૧૯૮૪ 21 ૩૬૦૨૮૭૯૭૦૧૮૯૬૩૯૬૮ "" ૭૨૦૫૭૫૯૪૦૩૭૮૯૨૭૯૩૬ 33 ૧૪૪૧૧૫૧૮૮૦૭૫૮૫૫૮૭૨ For Personal & Private Use Only 13 ૨૮૮૨૩૦૩૭૬૧૫૧૭૧૧૭૪૪ 15 ૫૭૬૪૬૦૭૫૨૩૦૩૪૨૩૪૮૮૮ 35 ૧૧૫૨૯૨૧૫૦૪૬૦૬૮૪૬૯૭૬ "" ૨૩૦૫૮૪૩૦૦૯૨૧૩૬૯૩૯૫૨ "" 39 "" 55 }, "" 19 "" 33 "" "" "" "" 33 11 "" 11 "" "" 95 33 "" - 35 4 "" "" "" 31 33 "" "" }} "" "" 37 "" "" 33 "" ૯૨૨૩૩૭૨૦૩૬ અબજ, ૮૫ ક્રોડ, ૪૭ લાખ, ૭૫ હજાર ૮૦૮ લાખ યોજનના વિસ્તારવાળા ક્રૌં ચવરાવભાસ સમુદ્ર છે. વળી આગળ આગળ એક દ્વીપ એક સમુદ્ર એક એકને વિંટાઈને ડબલ ડબલ વિસ્તારવાળા, જગતમાં જેટલાં સુંદર શુભનામા, અલ’કારા, વસ્ત્રો, ગંધ, કમળા, તિલકા, નિધિ, રત્ના, આવાસા, દ્રઢા, નદીએ, વિજયા, ચિત્રો, વિમાનેા, ઇન્દ્રો. દેવકુરુ, ઉત્તરકુરુ, પતા, કુડા, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય, વગેરે જેટલાં પ્રશસ્ત નામેા છે, તે દરેક નામના ત્રિપત્યાવાર નામવાળા દ્વીપ–સમુદ્રો, દરેક નામના અસંખ્ય—અસંખ્ય દ્વીપસમુદ્રો આવેલા છે. જેમ કે આપણા આ જમૂદ્રીપ છે, તે પછી અસંખ્ય દ્વીપા પછી બીજો જ બુદ્વીપ આવે, તેપછી અસંખ્ય દ્વીપેા પછી ત્રીજો જ મૂદ્દીપ. 33 Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પ-સમુદ્રનું સ્વરૂપ આ રીતે દરેક નામના અસંખ્ય-અસંખ્ય દ્વીપે આવે, અને દ્વીપના નામને જ સમુદ્રો આવે. અસંખ્ય-અસંખ્ય મૂક્યા પછી તે નામના દ્વીપ-સમુદ્ર આવેલા છે. ત્યારબાદ છેલ્લે ત્રીપત્યાવાર સૂર્ય, સૂર્યવર, અને સૂર્યવરાભાસ દ્વીપ–સમુદ્ર આવેલો છે. તે પછી છેલ્લા પાંચમાં દેવદ્વીપ, દેવસમુદ્ર, નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષ દ્વીપ, યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતસમુદ્ર છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને છેક છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. અસંખ્ય ડી-સમુદો જાણે, ૯૯૯૮ ધ , ફકર છે = * S૮૬૫ " * * જ૮૪ ૮૮M" ૮ જસદષ્ટ અમદદ જજ સE જીંદ જ ૮૯૮૨ ૬.' ૯૮૪, ૮૪ ૪૯ ૮, ૬ ફટ૮ ' એ . ૬૮ ૮૪-ક ૩૬ *. ૯૮૨ ર ૮ હદ . જર૪૦૮ ૪ઋ* આટલા ક્ષેત્રને એક રજજુ પ્રમાણ કહેવાય છે. સમુદ્રના પાણી કેવા રવાદવાળું હોય છે ? લવણ સમુદ્રનું પાણી ખારું. ક્ષીરવર સમુદનું પાણું–સાકર, એલચી, કેસર વગેરે નાખીને ઉકાળેલા દૂધના સ્વાદવાળું. તવર સમુદ્રનું પાણ-ઉત્તમ ઘીના સ્વાદવાળું. કાલેદધિ સમુદ્ર–પુષ્પરાવર્ત સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોનું પાણી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૦. બહત ક્ષેત્ર સમાસ વરસાદના પાણીના જેવા સ્વાદવાળું. બાકીના બધા સમુદ્રોનું પાણી શેરડીના રસના જેવા સ્વાદવાળું હોય છે. દ્વીપે, સમુદ્ર, પર્વતે, પૃથ્વીઓ, વિમાન વગેરે જે પ્રમાણ અંગુલથી માપવાનું કહ્યું છે. તે અંગુલ ત્રણ પ્રકારની છે. તેનું રવરૂપ આ પ્રમાણે છે : ૧. ઉત્સધ આંગળ, ૨. પ્રમાણ આંગળ, ૩. આત્મા આંગળ. ૧. ઉલ્લેધ અંગુળ–સૂક્ષ્મ અને વ્યવહારિક એમ બે પ્રકારના પરમાણુ છે. અનંત સૂક્ષ્મ પરમાણુઓને એક વ્યવહારિક પરમાણુ થાય. વ્યવહારિક પરમાણુ પણ એટલે બધા સૂમ છે કે જે તીવ્ર ધારદાર શસ્ત્રથી પણ તેના બે ભાગ થઈ શકે નહિ એ હોય છે, ૧ અનંતા વ્યવહારિક પરમાણુઓની ૧ ઉલ્લણ શ્લણિકા ૮ ઉક્લકણ લૂલિકાએ ૧ ક્ષણ ક્ષણિકા ૮ શ્લણ શ્લણિકાએ ૧ ઉર્ધ્વરેણું ૮ ઉર્વરેણુએ ૧ ત્રસરેણું ૮ ત્રસરેણુએ ૧ રથરેણુ ૮ રથરેણુએ ૧ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલા ૮ કુરુક્ષેત્ર યુગલિક માથાના વાલાચે ૧ હરિવર્ષ રમ્યફક્ષેત્રયુગલિકના માથાનો વાલા ૮ હરિવર્ષ-રમ્યક્ષેત્ર છે , ૧ હૈમવત વૈરણ્યવત છે ? ૮ હૈમવત-હૈરણ્યવત છે , ૧ મહાવિદેહક્ષેત્ર મનુષ્યના છે " ૮ મહાવિદેહ ક્ષેત્ર મનુષ્યના , ૧ ભરત-ઐરાવતક્ષેત્ર છે , ૮ ભરત-ઐરવત', , , ૧ લીખ થાય, ૮ લીખે ૧ જૂ ૮ જૂએ ૧ યવને મધ્ય ભાગ ૮ યવના મધ્યભાગે ૧ ઉત્સધ અંગુલ થાય ૧. જીવસમાસ સત્રના અભિપ્રાયે અનંત ઉશ્લેક્ષણ ક્ષણિકાએ એક શ્લફણ શ્લેષ્ણુિકા કહી છે, જ્યારે શ્રી ભગવતીજી સૂત્રો આદિમાં આઠ કહેલ છે. ૨. હરિવર્ષ-રમ્યફ, હૈમવત-હૈણ્યવત, પૂર્વ વિદેહ-પશ્ચિમવિદેહ-(મહાવિદેહ ક્ષેત્ર), ભરત-અરવતક્ષેત્ર, આ - આઠ જંબુદ્વીપના વિભાગે છે. ૩. જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રની ટીકામાં આઠ મહાવિદેહક્ષેત્રના મનુષ્યના માથાના વાલાચે એક લીખ કહેલ છે, For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જેનદષ્ટિએ મહા ભૂગોળ-અંગુલનું સ્વરૂપ ૨. પ્રમાણ અંગુલ–એક ઉત્સધ આંગળથી ચારસો ગણો લાંબો અને અઢી ગણે જાડો (પહેળો) એક પ્રમાણ અંગુલ થાય. શ્રી ઋષભદેવ ભગવાનનું આગળ અને પ્રમાણ આંગુલ બન્ને સરખા છે. શ્રી ઋષભદેવ ભગવંત ઉત્સધ અંગુલના માપે ૫૦૦ ધનુષ્ય ઉંચા હતા. (“સરીરમુસેડ અંગુલેણ વચનથી જીવોના શરીર ઉત્સધ અંગુલથી મપાય છે.) અને આત્માં લે ૧૨૦ આંગળ ઉંચા હતા, ૨૪ આંગળે ૧ હાથ, ૪ હાથે એક ધનુષ્ય, એટલે એક ધનુષ્યના ૯૬ આંગળ થાય. ૫૦૦ ધનુષ્ય ૪ ૯૬ આંગળ = ૪૮૦૦૦ આંગળ થાય. ૪૮૦૦૦ = ૧ર૦ = ૪૦૦ આવ્યા. આથી ઉત્સધ અંગુલથી ૪૦૦ગણું એક આત્માગુલ થયું. આત્માગુલ કાલપ્રભાવે ફરતું રહે છે, જ્યારે ઉત્સધ આંગળ અને પ્રમાણ આંગળનું માપ કાયમ એક સરખુ જ છે. સ્થળે ઉલ્લેધ અંગુલથી એક હજારગણો આત્મા અંગુલ કહ્યો છે. તે આત્મા અંગુલ, એક આંગળની પહોળાઈવાળી લાંબી શ્રેણીની વિવક્ષાએ જાણવું. જેમકે ૪૦૦ આંગળ લાંબી અને રાા આંગળ પહેળી શ્રેણી હોય તેની એક આંગળ પહોળાઈવાળી લંબાઈ ૪૦૦ x રા = ૧૦૦૦ આંગળ થાય. દા. ત. ચાર આંગળ લાંબો અને અઢી આંગળ પહોળો કપડાનો પટ હોય, તેના એક આંગળ પહોળા લીરા કરીએ તો ચાર આંગળ લાંબા અને એક આંગળ પહોળા બે લીરા તથા આંગળ પહોળો અને ચાર આંગળ લાંબો નીકળે, તેનો એક આંગળ પહોળો કરતાં બે આંગળ લાંબો લીરા થાય. ૪ + ૪ + ૨ = ૧૦ આંગળ લાંબો એક આંગળ પહોળી એક શ્રેણી–લંબાઈ થાય વરતુતઃ ઉધ અંગુલથી ૪૦૦ ગણુ લાંબું અને રા ગણુ પહેલુ આત્મા અંગુલનું માપ જાણવું. જે કાળે જે માણસો હોય, તે પિતાના માપે ૧૦૮ અંગુલ ઉંચા હોય એ પણ આત્મા અંગુલ કહેવાય છે. આત્મા અંગુલનું માપ શ્રી ઋષભદેવ ભગવાનના કાળ સિવાય અનિયત છે, માટે વાસ્તવિક ઉત્સધ અંગુલથી ૪૦૦ ગણું લાંબું અને રા ગણું પહેલું પ્રમાણ અંગુલનું માપ જાણવું. ૩. આત્મા અંગુલ: પોતપોતાના માપે ૧૦૮ આંગળ ઉંચા હોય તે પિતપિતાનું આત્મા અંગુલ કહેવાય. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩ર બહત ક્ષેત્ર સમાસ ઉત્સધ આંગળ, પ્રમાણ આંગળ અને આત્મા આંગળ દરેકના ત્રણ ત્રણ પ્રકાર છે. ADK સૂચી ૧૦ 1913 For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈનષ્ટિએ મહા ભૂગોળ અંગુલનું સ્વરૂપ ૧–સૂચી અંગુલ, ૨-પ્રતર અગુલ, અને ૩-ધન અગુલ. ૧. સૂચી અંગુલ એક પ્રદેશ જાડી, એક પ્રદેશ પહેાળી અને એક આંગળ લાંબી, એવી આકાશ પ્રદેશની એક શ્રેણી, સૂચી અંગુલ કહેવાય. ૨. પ્રતર અંગુલ : સૂચી અતુલને સૂચી અગુલે ગુણવાથી એટલે સૂચી આંગળ લાંબી અને તેટલી જ પહેાળી તે પ્રતર અગુલ કહેવાય. ૩. ધન અગુલ : પ્રતર અતુલને સૂચી અંગુલે ગુણવાથી એટલે સૂચી આંગળ લાંબી, સૂચી આંગળ પહેાળી, અને સૂચી આંગળ ઉંચી, તે ધન અગુલ કહેવાય. દા. ત. ૪ આંગળ લાંબી એ સૂચી આંગળ. ચાર આંગળ લાંબી, ચાર આંગળ પહેાળી, ૪૪૪=૧૬ આંગળ એ પ્રતર આંગળ. ચાર આંગળ લાંબી, ચાર આંગળ પહેાળી અને ચાર આંગળ ઉંચી ૪૪૪૪૪=૬૪ આંગળ એ ધન આંગળ. ૫ ૬ ઉત્સેધ આંગળે ર પાદે ૨ વેતે ૨ હાથે ૨ કુક્ષિએ ૯૬ આંગળે ૨૦૦૦ ધનુષે ૪ ગાઉ એક પાક એક વેત, એક હાથ, ૩૩ એક કુક્ષી–કાખ એક ધનુષ–યુગ મુસલ કે નાલિકા, ,, એક ગાઉ, એક ચેાજન. ܕܕ પ્રમાણ આંગળના માપે જે ચેાજન થાય એવા અસંખ્યાત કાડાઢાડી ચેાજનના એક રજજી—એક રાજલેાક થાય. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથી પશ્ચિમ દિશાની વેદિકા સુધીનું જે અંતર છે, તે એક રા પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની આગળ કેવળ અલાક છે—માત્ર અનંતુ આકાશ છે. સર્વ દ્વીપ–સમુદ્રની સંખ્યા જણાવી, હવે મનુષ્યક્ષેત્રનું પરિમાણ જણાવે છે. अढाइज्जा दीबा, दोन्नि समुद्दा य माणुसं खेत्तं । पणयालसयसहस्सा, विक्खंभायामओ भणियं ॥ ४ ॥ 55 59 For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨R બહત ક્ષેત્ર સમાસ છાયા –ઝર્વતીયા ઢૌ સમુદ્રો ર માનુષ્ય ક્ષેત્રમાં पञ्चचत्वारिंशच्छत्सहस्राणि विष्कम्भायामतो भणितम् ॥ ४ ॥ અર્થ:–અઢી કપ અને બે સમુદ્રરૂપ પીતાલીસ લાખ જન લાંબા પહેલા વિસ્તારવાળું મનુષ્યક્ષેત્ર કહેલું છે. વિવેચન –અઢી દ્વીપ તે આ પ્રમાણે ૧-જંબુદ્વીપ, ૨-ધાતકીખંડ દ્વીપ, ૩પુષ્કરવર દ્વીપને અડધો ભાગ આ અઢી દ્વીપ અને બે સમુદ્ર ૧-લવણ સમુદ્ર અને ર–કાલેદધિ સમુદ્ર. એમ આ પાંચથી યુક્ત મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. મનુષ્ય ક્ષેત્રમાં જ મનુષ્યના જન્મ મરણ થતાં હોવાથી મનુષ્ય ક્ષેત્ર તરીકે ઓળખાય છેપાંચ ભરત ક્ષેત્રો, પાંચ અરવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો આ પંદર (અસી, મસી અને કૃષિીને વ્યવહાર હોવાથી) કર્મભૂમિ તરીકે ઓળખાય છે. જ્યારે પાંચ હરિવર્ષ ક્ષેત્રો, પાંચ રમ્યફ ક્ષેત્રો, પાંચ હૈમવંત ક્ષેત્રો, પાંચ હૈરણ્યવંત ક્ષેત્રો, પાંચ દેવકુ ક્ષેત્રો અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. આ ગીસ અકર્મભૂમિઓ તથા છપ્પન અંતરદ્વીપ મળી કુલ ૧૫+૩૦+૫૬=૧૦૧ ક્ષેત્રમાં જ પ્રાયઃ મનુષ્યના જન્મ-મરણ થઈ શકે છે. સમુદ્રમાં, વર્ષધર પર્વતો આદિમાં પ્રાયઃ મનુષ્યને જન્મ થતો નથી, પણ સંહરણથી કે વિદ્યાદિ લબ્ધિથી વર્ષધર પર્વત આદિ ઉપર ગયેલા હોય તે મનુષ્યક્ષેત્રની અંદર મરણ સંભવે છે. પણ જન્મ તો થતો જ નથી. જયારે મનુષ્ય ક્ષેત્રની બહાર તે ભૂતકાળમાં કોઈ મનુષ્યનો જન્મ થયે નથી, વર્તમાનમાં જન્મ થતું નથી અને ભવિષ્યકાળમાં પણ જન્મ થશે નહિ, એમ બની શકે કે ક્યારેક-કેઈક વખતે કઈ દેવ, દાનવ કે વિદ્યાધર પૂર્વના કે તે વખતના વૈરના લીધે એવી બુદ્ધિ થાય કે આ મનુષ્યને અહીંથી ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર ફેંકી દઉં, જેથી આકાશમાં ને આકાશમાં શોષાઈને મૃત્યુ પામી જાય તો પણ લેક સ્વભાવે કરીને તેનો વિચાર બદલાઈ જાય, ને મનુષ્યને ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર લઈ ન જાય. કદાચ ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર લઈ જાય તો પણ મૃત્યુ વખતે તો તેને મનુષ્ય ક્ષેત્રોમાં લાવીને પાછો મૂકી દે. અથવા બીજો કોઈ દેવ વગેરે તેને મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકે. એટલે સંહરણથી પણ મનુષ્યનું મરણ મનુષ્ય ક્ષેત્રની બહાર થતું નથી, થયું નથી અને થશે પણ નહિ. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જૈનદષ્ટિએ મહા ભૂળ-મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ જંધાચાર, વિદ્યાચારણે પિતાની લબ્ધિના બળે યાવત શ્રી નંદીશ્વરદ્વીપ–કાઈ ચકદીપ સુધી જાય છે ખરા, પણ ત્યાં તેઓ મૃત્યુ પામતા નથી, પણ મનુષ્ય ક્ષેત્રમાં પાછા આવી ગયા બાદ જ મરણ પામે છે. અર્થાત ત્યાં જઈને પાછા આવવા જેટલું આયુષ્ય બાકી ન હોય તો તેઓને ત્યાં જવાની ભાવના જ થતી નથી. બે સમુદ્ર અને અઢી દ્વીપ પ્રમાણે મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ જનના વિસ્તારવાળું ફરતુ ગોળાકાર-ડાયામીટરવાળું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. જેમ આ ચિત્રમાં વચ્ચે જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તે જંબુદ્વીપ “અ” થી બે સુધી અથવા “ખ” થી “ગ” સુધી એક લાખ યોજન છે. એ વૃત્તવિકૅભ અને લવણ સમુદ્ર “બ” થી ડ'. અથવા “ખ” થી “ચ” “અ” થી “ક” અને “ગ'થી “છ” સુધી બે લાખ યોજન છે. પરંતુ “ક”થી “ડ” અને “ચથી “છ” સુધી ૨+૨+૧=૫ લાખ યોજન જાણવા. વલય વિષુભ અથવા ચક્રવાલ વિધ્વંભ ગથી ‘છે' એ વલય વિઠંભ અથવા ચક્રવાલ વિધ્વંભ કહેવાય છે. સૌથી મધ્ય ભાગમાં આ જંબુદ્વીપ પુડલાકારેથાળી આકારે એક લાખ જનના વિસ્તારવાળો છે, તેને ફરતો બે લાખ એજનના વિરતારવાળો વલયાકાર.બંગડી આકારે લવણ સમુદ્ર છે, તેને ફરતો વલયાકારે ચાર લાખ જનના વિરતારવાળો ધાતકીખંડ દ્વીપ છે, તેને ફરતો વલયાકારે આઠ લાખ જનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે, તેને ફરતો વલયાકારે સોળ લાખ જનના વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ આવેલો છે. તેનો અડધો ભાગ પુષ્કરવર દ્વીપને વલયાકારે આઠ લાખ જન સુધી મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ જનનું પૂરું થાય છે. ૧ લાખ યોજન જંબુદ્વીપ, ૪ ) B લવણ સમુદ્ર બન્ને બાજુને થઈને, ૮ 5 ધાતકીખંડ દ્વીપ, ૧૬ , , કાલોદધિ સમુદ્ર, ૧૬ , , પુષ્કરવર દ્વીપના અડધા ભાગ સુધી કુલ ૪૫ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. અથવા For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ બહતુ ક્ષેત્ર સમાસ એક દિશામાં પુષ્કરવર દ્વીપના અડધા ભાગને '૮ લાખ જન, કાલેદધિ સમુદ્રના ધાતકીખંડ દીપના લવણ સમુદ્રના ૨ ) , સરવાળો કરતાં એક દિશાના ૨૨ લાખ યોજન થયા, તે પ્રમાણે બીજી દિશાના ૨૨ લાખ યોજન ભેગા કરતાં ૪૪ લાખ યોજન અને મધ્યમાં એક લાખ વૈજન જંબુદ્વીપના મળી કુલ ૪૫ લાખ જનનું મનુષ્યક્ષેત્ર શ્રી તીર્થકર ભગવંતોએ કહેલ છે.૪ મનુષ્ક છત્ર અટકીપ-દદ કુલ વિસ્ત૭ ૪પ લાખથાન ૮ ૮૯ ટ ચાર લાખ or 97રૂ ત્રિટછે. રાકીનંગ, 3 अपरयर ૪જીસ્ટ૨ ૧૪૮૬ R For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગેબી-પારધિનું સ્વરૂપ હવે મનુષ્ય ક્ષેત્રની પરિધિ ( ઘેરો ) કેટલા યોજનને ? તે જણાવે છે. एगा जोयणकोडी, लक्खा बायाल तीस सहस्सा य। समयखेत्तपरिरओ, दो चेव सया अउणपन्ना ॥५॥ છાયા – વોરન વેદીઃ ઋક્ષા વિવાર સવારમાં જા. સમયક્ષેત્રપરિયા (ધ) તે વૈવ તે ઘનપદ્માશા .પ . અર્થ–એક કોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસ ને ઓગણપચાસ યોજના પ્રમાણ મનુષ્યક્ષેત્રની પરિધિ–ઘેરાવો છે. વિવેચન—ગોળાકાર વસ્તુના ઘેરાવાના માપને પરિધિ કહેવાય છે. વિધ્વંભ-ગોળાઈની જે લંબાઈ હોય તે લંબાઈને તે જ લંબાઈથી ગુણાકાર કરે, પછી તેના દશગુણ કરવા; અર્થાત જે ગુણાકાર આવે તે સંખ્યાને પુનઃ દશે ગુણાકાર કરી તેનું વર્ગમૂળ કાઢવાથી ગોળ વસ્તુનો ઘેરાવો-પરિધિ આવે છે. પરિધિનું કરણ–રીત આગળ સાતમી ગાથામાં કહેવામાં આવશે. વિષ્કભને બાવીસે ગુણાકાર કરી સાતે ભાગવાથી સામાન્ય રીતે સ્થૂલથી પરિધિનું માપ આવે. અહીંયા મનુષ્ય ક્ષેત્રને વિધ્વંભ ૪૫૦૦૦૦ જન-પીસ્તાલીસ લાખ જનનો છે. પીસ્તાલીસ લાખ ગુણાકાર કરતાં ૪૫૦૦૦૦૦૪૪૫૦૦૦૦૦=૨૦૨૫૦૦૦૦૦૦૦૦૦૦ તેને દશે ગુણતાં ૨૦૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦ (૨૦૨૫ ઉપર ૧૧ મીંડા) થાય, તેનું વર્ગમૂળ કરતાં મનુષ્ય ક્ષેત્રની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજન ઉપરાંત આવે. ૫ મનુષ્ય ક્ષેત્રની પરિધિ કહી. હવે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા દ્વીપ સમુદ્રની પ્રરુપણ કરવી જોઈએ, તેમાં સર્વ દીપ-સમુદ્રોમાં સૌથી પહેલો અને સૌની મધ્યમાં જંબૂદ્વીપ રહેલ છે. તે જંબુદ્વીપ ક્યાં રહેલો છે? આકાર કેવો છે? તથા લંબાઈ–પહોળાઈ કેટલી છે તે સૂત્રકાર જણાવે છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ अभिंतरओ दीवो-दहीण पडिपुन्नचंदसंठाणो। जंबूदीवो लक्खं, विक्खंभायामओ भाणिओ॥६॥ છાયા–અમ્મત્ત તોથીનાં પ્રતિપૂર્ણચન્દ્રમંથાનઃ | जम्बूद्वीपो लक्षं विष्कम्भ-आयामतो भणितः ॥६॥ અર્થ –દ્વિીપ સમુદ્રોના મધ્ય ભાગમાં સંપૂર્ણ ચંદ્રના આકારવાળો એક લાખ જનની લંબાઈ પહેલાઈવાળો જંબૂઢીપ કહેલ છે. વિવેચન –જેનું વર્ણન આગળ કરવામાં આવશે, એવા રત્નમય અંબૂવૃક્ષથી ઓળખાતે જંબૂદ્વીપ નામને દ્વીપ સઘળયે દીપ સમુદ્રની મધ્ય ભાગમાં મનુષ્ય ક્ષેત્રમાં રહેલ શ્રી તીર્થકર અને શ્રી ગણધર ભગવંતોએ કહ્યો છે. અર્થાત તીર્થો લેકના બરાબર મધ્ય ભાગમાં જંબુદ્વીપ નામને દ્વીપ આવેલો છે. જબૂદ્વીપને આકાર કેવો છે? તો પૂર્ણમાની રાત્રીને ચંદ્ર જે પૂર્ણગોળાકાર છે તેવા ગોળાકારે જંબુદ્વીપ છે, દડા જે ગોળ નહિ પણ પ્રતર-આકારે સપાટ ગોળાકારે છે. વળી તે લંબાઈ પહોળાઈમાં એક લાખ યોજનના ડાયામીટરમાં છે. તીર્જી લોકમાં જે અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે, તેમાં સૌથી નાનો જંબૂદ્વીપ છે. આ વાત મતિકલ્પનાથી નથી કહેવાતી, પણ શ્રી તીર્થકર ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાન–કેવળ દર્શનથી સાક્ષાત જાણીને અને જોઈને જણાવેલી છે. તે જ પ્રમાણે શ્રી ગણધર ભગવંતો અને મુનિ ભગવંતોએ પણ જણાવેલી છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “પ્રશ્ન–હે ભગવન ! જંબુદ્વીપ નામને દ્વીપ કયાં આવેલો છે? કેટલો મોટો છે? કેવા આકારનો છે? ઉત્તર–હે ગૌતમ ! જંબૂદ્વીપ નામને દ્વીપ સઘળાંયે દ્વીપ–સમુદ્રોના મધ્ય ભાગમાં, સૌથી નાને, ગોળાકારે– કઢાઈમાં રહેલા પુડલાના આકારે એક લાખ એજનના વિસ્તારવાળો છે. ૬ હવે સઘળા ગાળ ક્ષેત્રો વગેરેની પરિધિ–ગોળાઈ, ગણિતપદ કાઢવા માટેનું કારણ -રીત બતાવે છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-વર્ગમૂળનું સ્વરૂપ ૩૯ विक्खंभवग्गदहगुण-करणी वट्टस्स परिरओ होई। विक्खंभपायगुणिओ. परिरओ तस्स गणियपयं ॥७॥ છાયા–વિશ્વમવશાળવાળી વૃત્તસ્થ વરિયો ભવતિ | विष्कम्भपादगुणितः परिरयः तस्य गणितपदम् ॥७॥ અર્થ—જે સમગળ વસ્તુની જેટલી લંબાઈ હોય તેને વર્ગ કરે એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણાકાર કરી, પછી તેને દશગુણા કરી વર્ગમૂલ કાઢવાથી ગેળ વસ્તુની પરિધિગોળાઈનું માપ આવે. જે ગોળાઈ આવે તેને વિકંભના ચોથા ભાગે ગુણવાથી તેનું ગણિત પદ-સમચોરસ ટુકડા આવે. વિવેચન–જે ગોળ પદાર્થો હોય તેની ગોળાઈ કેટલી થાય છે, તથા ગોળ પદાર્થના સમચોરસ ટુકડા–જન હોય તે જન જનના, ગાઉ હોય તો ગાઉ ગાઉના, મીટર હોય તો મીટર મીટરના, કુટ હોય તે કુટ કુટના, ઈંચ હોય તો ઈંચ ઇંચના, આંગળ હોય તો આગળ આગળના, મીલીમીટર હોય તો મીલીમીટર મીલી મીટરના સમચોરસ ટુકડા કેટલા થાય, તે જાણવા માટેની રીત આ ગાથામાં જણાવી છે. વિભ, વ્યાસ, વૃત્ત, વિધ્વંભ, ડાયામીટર, આ બધા નામે એક અર્થવાળા છે, એટલે બધી બાજુથી ગોળ પદાર્થની લંબાઈ–ગોળાઈ. પરિધિ એટલે ગોળ વસ્તુને ઘેરાવો. ગણિત પદ એટલે ક્ષેત્રફળ. કોઈ પણ માપના સમરસ ટુકડા. તે ક્ષેત્ર–વસ્તુ વગેરેના કેટલા થાય તે. આ ગાથામાં ગોળ પદાર્થની ગોળાઈ અને ક્ષેત્રફળ કાઢવાની માત્ર રીત જણાવી છે. જયારે તેને–જબૂદીપની પરિધિનો જવાબ આઠમી ગાથામાં અને ક્ષેત્રફળનાગણિતપદને જવાબ નવમી-દશમી ગાથામાં જણાવેલ છે. અહીં તેની રીત બતાવવામાં આવે છે. પ્રથમ તેને વર્ગ કરો. જંબુદ્વીપને વિષ્કમ ૧૦૦૦૦ જનને છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બહત ક્ષેત્ર સમાસ તે સંખ્યાને તે સંખ્યાને ગુણવાથી વર્ણ થાય. માટે ૧૦૦૦૦૦ x ૧૦૦૦૦૦= ૧૦૦૦૦૦૦૦૦૦૦ (એકડા ઉપર દશ મીંડા) ૧૦ અબજ આવ્યા તે વર્ગ થયો. તેના દશગુણા કરવા ૧૦૦૦૦૦૦૦૦૦૦ x ૧૦ = ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ સો અબજ સંખ્યા થઈ. હવે આ સંપાનું વર્ગમૂલ કાઢવાનું. તે માટે કહ્યું છે કે विषमात्पदतस्त्यक्त्वा, वर्गस्थानच्युतेन मूलेन । द्विगुणेन भजेत् शेष, लब्धं विनिवेशयेत् पङ्कत्याम् ॥१॥ तद्वर्ग संशोध्य, द्विगुणीकुर्वीत पूर्ववल्लब्धम् । उत्सार्य ततो विभजेत् शेषं द्वीगुणीकृतं दलयेत् ॥२॥ આ બે શ્લોકમાં વર્ગમૂલ કાઢવાની રીત બતાવેલ છે. १ विषमपदस्त्यक्त्वा, २ वर्गस्थानच्युतेन द्विगुणेन, ३ भजेत् शेषम् , ४ लब्धं विनिवेशयेत् षङ्कत्याम् , ५ तद्वर्ग संशोध्य, ६ द्विगुणी कुर्वीत पूर्ववत् लब्धम् , ७ उत्साये ततः, ८ द्वीगुणीकृतं दलयेत् ९ विभजेत् १० शेषम् શબ્દાનુવાદ–પ્રથમ ૧. વિષમ સ્થાન પછીની વગીય સંખ્યાને ત્યજીને, ૨. બાકી રહેલ વગીય સંખ્યાના બેવડાએલ મૂલથી, પછીના વિષમસ્થાન સુધીની વગીય સંખ્યાને નીચે ઉતારીને, ૫ પ્રથમ મૂલની વર્ગ સંખ્યાને પ્રથમ વિષમ સ્થાન સુધીની સંખ્યામાંથી બાદ કરતાં જે શેષ રહે તેની હરોળમાં મૂકીને, ૩. ભાગવી અને ૪ ભાજકને બેવડાવેલ મૂલની હરોળમાં મૂકવે. શેષની હરોળમાં છે. તે પછીના (ત્રીજા) વિષમસ્થાન સુધીની વર્ગીય સંખ્યા નીચે ઉતારીને મૂકવી અને પૂર્વે બેવડાવેલ મૂલની હરોળમાં જે ૬. ભાજક For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-વર્ગમૂળનું સ્વરૂપ ૪૧ અંક મૂક્યો હતો તેને બેવડાવવો પૂર્વની જેમ જ અને જે આવે તેની હરોળમાં નો ભાજક મૂકે. ૯. અને તેનાથી વગય સંખ્યાને ભાગવી. આ પ્રમાણે વર્ગીય સંખ્યાના (વાચકની ડાબી બાજુથી પ્રારંભી જમણી તરફના) અંતીમ સ્થાન સુધીના અંકોને નીચે ઉતારવા. તથા અંતીમ ભાજક અંકને પણ બેવડાવતા, ૮. કુલ બેવડાવેલ સંખ્યાને અધી કરતા વર્ગમૂલ આવે. અને વર્ગીય સંખ્યામાંથી ૧૦. શેષ રહેલ સંખ્યાને પણ અધી કરતા જે સંખ્યા આવે તેને વર્ગમૂલના અનુપાતમાં જાણવી. વિવેચન–વર્ગમૂલ માટે વર્ગ સંખ્યાના છેલ્લાથી અર્થાત વાચકની જમણી બાજુથી પહેલા ત્રીજા પાંચમા વગેરે વિષ–સ્થાને રહેલ અંકની ઉપર બિંદુ અથવા ઉભી લીટી કે કોઈ ચિહ્ન કરવા. આવા ચિહુને જેટલા થાય એટલા જ અંકની સંખ્યાને વર્ગમૂલ જાણ, દા. ત. ૬ ૫ ૫૩ ૬ની વર્ગ સંખ્યા ઉપર ત્રણ ચિહને થાય તે તેનો વર્ગમૂલ પણ ત્રણ અંકનો (૨૫૬) જાણો. આવા ચિહને કર્યા પછી ડાબી બાજુના પ્રથમ ચિહન સુધીની સંખ્યા રાખી અર્થાત પ્રથમ ચિહન પછીની સંખ્યા છેડીને બાકી રહેલ સંખ્યાનો મૂલ શોધે. અહીં પહેલું ચિહ્ન ૬ છે, તે ને ભૂલ ૨ થાય. મૂલની વર્ગ સંખ્યા ૪ થાય. તેને ઉપરની સંખ્યા માંથી બાદ કરતા જે ૨ શેષ રહે તેની હરોળમાં ડાબા હાથની બીજા ચિહ્ન સુધીના બે અંક વર્ગ સંખ્યાના પપ મૂકવા. તે મૂકતા ૨૫૫ થાય. પ્રથમ મૂલ જે ૨ આવે તેને બેવડાવો. બેવડાવતા ૪ થાય તેની હરોળમાં એ અંક મૂકો કે જેથી થતી સંખ્યાને મૂકેલા અંકથી જ ગુણતા જે સંખ્યા થાય તેને ઉપરની વર્ગ સંખ્યામાંથી બાદ કરવી. પ્રસ્તુતમાં ભૂલને બેવડાવતા ૪ થાય તેની હેરળમાં ૫ મૂકતા ભાજક સંખ્યા ૪પને પથી ગુણતા ૨૨૫ આવે તે ઉપરની સંખ્યા ૨૫પમાંથી બાદ કરતા શેષ ૩૦ રહે. ત્યાર પછી શેષ વર્ગ સંખ્યાની હરોળમાં ત્રીજા ચિહ્ન સુધીના બે અંક વર્ગ સંખ્યાના મૂક્યા અને ભાજકની સંખ્યામાં પૂર્વે મૂકેલ અંકને ઉમેરો. ઉમેશ્તા જે આવે તેની હરોળમાં એ અંક મૂકો કે જેથી થતી ભાજક સંખ્યાને મૂકેલ અંક વડે ગુણતા જે આવે તેને ભાય –વર્ગ સંખ્યામાંથી બાદ કરવી. (કદાચ ભાજ્ય સંખ્યા એવી પણ હોય કે ભાજક સંખ્યાની હરોળમાં કઈ સંખ્યાને મૂકી ન શકાય ત્યારે શૂન્ય મૂવી.) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ અહીં પૂર્વેની શેષ ૩૦ની હરોળમાં બીજા ચિહન સુધીના બે અંક ૩૬ મૂકતા ૩૦૩૬ ભાજય સંખ્યા થઈ. ભાજક ૪પની સંખ્યામાં પૂર્વે મૂકેલ ૫ ઉમેરતાં ૪૫+= ૫૦ થાય અને તેની હરોળમાં ૬ને મૂકતા ૫૦૬ થયા તેને ૬થી ગુણતા ૫૦૬૪૬= ૩૦૩૬ થાય તેને ભાજ્ય સંખ્યા ૩૦૩૬માંથી બાદ કરતાં શેષ કાંઈ રહે નહિ. આ પ્રમાણે અંતિમ ભાજક ૫૦૬ની સંખ્યામાં મૂકેલા ને બેવડાવવા માટે ૫૦૬માં ૬ ઉમેરતાં ૫૧૨ થાય. આ બેવડાવેલ ૫૧૨ની સંખ્યાને અધીર કરતાં ૨૫૬ આવ્યા તે ૬પપ૩૬ સંખ્યાનું વર્ગમૂલ જાણવું. અહીં વર્ગ સંખ્યા ૬૫૫૩૬ હતી માટે કાંઈ શેષ રહ્યું નહિ, આના સ્થાને કદાચ ૬૫૫૪૦ હેત તો ૪ શેષ રહેત, શેષ સંખ્યાને વર્ગમૂલ કાઢવા માટે શેષ સંખ્યાને પણ અધી કરી જે આવે તેને વર્ગમૂલના અનુપાતમાં જાણવી. અર્થાત અને અર્ધા કરતાં ર આવ્યા તે વર્ગમૂલ ૨પ૬ના અનુપાતમાં મૂકતા મૂકાય. આ પ્રમાણે ૬પપ૪ વર્ગમૂલ ર૫૬, જાણવો. ૨૫૬ ૨૫ વર્ગમૂળ કાઢવાની રીત તથા સ્પષ્ટ હિસાબ પરિભાષા–ભાજ્ય-જે સંખ્યાના ભાગ કરવા હોય તે સંખ્યા. ભાજક–ભાગ પાડનારી સંખ્યા. ભાગાકાર–પડેલા ભાગ જણાવનારી સંખ્યા. શેષ-ભાગ પાડતા છેવટે બાકી રહેલી સંખ્યા. વર્ગ–કેઈ પણ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણમાં આવેલી સંખ્યા. વર્ગમૂળ-કોઈ પણ સરખી બે સંખ્યાના ગુણાકારવાળી સંખ્યાની મૂળ સંખ્યા શોધી કાઢવી. વર્ગમૂળની સંખ્યાને તે વર્ગમૂળની સંખ્યાએ ગુણીએ તો પાછી તે જ સંખ્યા આવી જવી જોઈએ. તે જ સંખ્યા આવે તો વર્ગમૂળ સાચે જાણે. દા. ત. ૨૫ મૂલ સંખ્યા. ૨૫ X ૨૫ = ૬૨૫ આ વર્ગ છે. તેનું વર્ગમૂળ કાઢીએ તો તેનું મૂલ ૨૫ સંખ્યા આવે. વર્ગમૂળને ફરીથી વર્ગમૂળે ગુણાકાર કરતાં ૬૨૫ આવે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જનદષ્ટિએ મહા ભૂગળ-વગમૂળનું સ્વરૂપ આંકડાનું ગણિત હંમેશાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતાં જતાં થાય છે. એટલે એકમ સંખ્યા જમણી બાજુ છેલ્લી આવે છે અને દશક સંખ્યાઓ ડાબી બાજુથી ચાલી આવે છે. માટે સંખ્યાનું વાંચન ડાબી બાજુથી થાય છે. જેમ કે, જમણી બાજુથી ડાબી તરફ-એકમ, દશક, સે, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ વગેરે. લાખ દશ હજાર હજાર સો દશક એકમ ૪ ૬ ૫ ૭ ૩ ૯ વાંચન–ચાર લાખ પાંસઠ હજાર સાતસો ઓગણચાલીસ. ગણિત–ભાગાકાર સિવાય જમણી બાજુથી ડાબી બાજુ થાય છે. ગુણકાર–દા. ત.? | ચાર પંચા વિસ, વીસની શૂન્ય બે વધ્યા, ચાર ચોક સોળ, બે ઉમેરતાં અઢાર, અઢારને આઠ, એક વધે, ૧૬૨૪૫ ચાર દુ આઠ, એક ઉમેરતાં નવ, ચાર છક ચોવીસ, X ૪ ચોવીસને ચગડો, બે વધ્યા, ચાર એકા ચાર, બે ६४८८० ઉમેરતાં છે, જવાબ–ચોસઠ હજાર નવસો એંશી વંચાય. સરવાળા, બાદબાકી, પણ આ રીતે જમણેથી ડાબે કરાય છે. જ્યારે ભાગાકાર ડાબેથી જમણે કરાય છે. માટે વર્ગમૂળ કાઢવા માટે પણ છેલ્લા એકમના આંકડાથી, દશક, સો, હજાર, દશ હજાર, લાખ વગેરે આંકડા વિષ–સમની નિશાની કરવી. એકી સ્થાનના આંકડા વિષમ કહેવાય છે અને બેકી સ્થાનના આંકડા સમ કહેવાય છે. ઉભી લીટી ' અથવા શૂન્ય ° વિષમ, અને આડી લીટી – સમ સમજવી. આ નિશાની કરવાનું કારણ, વર્ગમૂળને ભાગાકાર કરતી વખતે ડાબી બાજુના પહેલા આંકડા ઉપર ! અથવા ° ની નિશાની હોય તો એક જ આંકડાથી વર્ગમૂળનું શોધન શરૂ કરવું જોઈએ, પણ પહેલા આંકડા ઉપર સમ – નિશાની હોય તે બે આંકડાથી વર્ગમૂળનું શેધન કરવું જોઈએ. તે પછી દરેક વખતે વિષમ નિશાનીવાળી સંખ્યા કટકે કટકે નીચે ઉતારવી. કેમ કે એકી સાથે મોટી સંખ્યાને ભાગાકાર કે વર્ગમૂળ કરી શકાય નહિ. માટે કટકે કટકે સંખ્યા ઉતારીને તેનું વર્ગમૂળ કરતાં કરતાં ઠેઠ સુધી–પુરી સંખ્યાનું વર્ગમૂળ કરી શકાય છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૪ બ્રહત ક્ષેત્ર સમાસ = સામાન્ય ભાગાકારમાં એક એક સંખ્યા ઉતારીને ભાગાકાર કરવામાં આવે છે, જ્યારે વર્ગમૂળના ભાગાકારમાં–વર્ગમૂલમાં વર્ગમૂલ પોતે પોતાની સંખ્યાએ ગુણાએલ હેવાથી તેનું મૂલ કાઢતાં બે બે આંકડા ઉતારવા પડે છે. દરેક વિષમ આંકડા ઉપર ' ઉભી લીટી કરવી અને સમ આંકડા ઉપર – લીટી કરવી. જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તેની– ૧-ડાબા હાથ તરફની વિષમ નિશાનીવાળી સંખ્યામાંથી જે સંખ્યાને વર્ગ બાદ થઈ શકે તે જ વર્ગના મૂળને (જેમકે વિષમ નિશાની સંખ્યા ૧ છે તે ૩નો વર્ગ ૯ થાય, ૧૦ માંથી ૯ બાદ થઈ શકે પણ અને વર્ગ ૧૬ થાય તે ૧૦માંથી બાદ થઈ શકે નહિ. માટે 3ને ભાજક રાખવો અને ભાગાકારમાં પણ તે જ આંકડો મૂકો. વિષમ સંખ્યા, બાદ ભાજકનો વર્ગ, ભાજકના વર્ગનું મૂળ, તેજ પહેલે ભાજક અને તે જ ભાગાકારની પહેલી સંખ્યા. કારણ કે વર્ગમૂળ કાઢવા માટે ભાજકની કોઈ પણ સંખ્યા આપેલી હતી નથી; તેથી આવી રીતે તે સંખ્યા પહેલેથી શોધી કાઢવાની હોય છે. ર–પછી વિષમ નિશાનીવાળી સંખ્યા બાકી રહેલી શેષ સંખ્યા ઉપર ચઢાવવી. તેમાંથી બાદ (ભાજક-ભાગાકાર૪૧૦+ો ભાગાકાર નક્કી થયેલ નવો ભાજક ૪ નવા ભાગાકારની સંખ્યા). ૩–એ જ પ્રમાણે વળી વિષમ નિશાનીવાળી સંખ્યા, શેષ સંખ્યા ઉપર ચઢાવવી, તેમાંથી બાદ (ભાજક+ભાગાકાર×૧૦ને ભાગાકાર=નક્કી થયેલ નો ભાજક x નવા ભાગાકારની સંખ્યા). આ પ્રમાણે ઠેઠ સુધી બધી સંખ્યા પુરી થાય ત્યાં સુધી કરવું. જંબૂદ્વીપની પરિધિના વર્ગમૂળના દwતને અભ્યાસ કરવાથી બીજી સંખ્યાના વર્ગમૂળ કાઢવાનું સમજી શકાશે. જંબુદ્વીપને વર્ગ કરી ૧૦સે ગુણતા એકડા ઉપર ૧૧ મીંડાં આપણે આગળ કાઢેલા છે. હવે તેનો વર્ગમૂળ કાઢવા માટે– For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-વગમૂળનું સ્વરૂપ ૪૧૦ +૧ +૧ x૧૦ ૧૬ Xs – T – | - | - | - | – | ૨ાજન ૧લો ભાજક ૩) ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૩ +૩= ૯ (છ વાર બબે આંકડા લઈને ગણિત કરવાનું) ) ૧૦૦ (૧ જન ) ૧૩૦૦( ૬ યોજના આવેલો જવાબનો આંક સરખી રીતે મુકતાં ૩૭૫૬ રજે ભાજક ૬૧૪૧ જન ) ૧૪૪,૦૦ (૨ ૩૧૬૨૨૭ જના આવ્યા, હવે જે શેષ ૧૨૬૪૪ ) ૧૭૫૬,૦૦ (૨ ૪૮૪૪૭૧ વધી તેના ગાઉ કરવા ૪થી ગુણને ૧૨૬૪૮૪ ) ૦૪૯૧૧૬,૦૦ (૭ એજન વર્ગમૂલ કાઢવું. ૪૪૨૭૧૨૯ ઉજે ભાજક ૬૨૬૪૬ ૦૪૮૪૪૭૧ શેષ + ૬ ૬૩૨ १८४४७१ ૧૯૩૭૮૮૪ ૪૧૦ ધ્રુવ ભોજક ૬૩૨૪૫૪ ૬૩૨૪૫૪ ૬૩૨૦ ૩ ૪૦૫૨૨ શેષ ધનુષ કરવા ૨૦૦૦ ગુણને X૨ ગાઉ ૬૩૨૪૫૪ ૪થાભાજક ૬૩૨-૨૪૨ ૪૦૫૨૨ + ૨ ૧૦૦૦ ૪૦૫૨૨૦ ૬૭૨૪૫૪ X ૨૦૦૦ = . : ધનુષ ૬૩૨૪ ૩૧૬૨૨૭ ૩૧૬૨૨૭ ૪૧૦ ૪૪૯૪૪ શેષ હાથ કરવા ૪થી ગુણવો ૬૩૨૪૦ ૩૧૬૨૨૭ પમ ભાજક ૬૩૨૪ર૪ર ૪૪૯૪૪, ૧૭૯૭૭૬_ ગણિત થઈ શકે ૩૧૬૨૨૭ ** ૩૧૬૨૨૭ ૯ નહિ માટે હાથ ૬૩૨૪૪ હાથની આંગળ કરવા ૨૪ ગુણતાં ૪૧૦ ૧૭૯૭૭૬ ૪ ૧૪૩૮૨૦૮ = ૧૩ આંગળ ૬૩૨૪૪૦ ૩૬૨૨ X ૨૪ =૧૦૫૪૦૯ ૧૦૫૪૦૯ +૭ દિઠભાજક ૬૩૨૪૪૭૪૭ છે આંગળ કાઢવા બેથી ગુણતાં +૭ ૬૭૮૯૧ ૩૫૭૮૨ ૩૦૩૭૩ ==153: અડધી આંગળ ધ્રુવભાજક ૬૩૨૪૫૪ ૧૦૫૪૦૯ ૧૦૫૪૦૯૧૦૫૪૦૯ +૨ Xts For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ જવાબ–૩૧૬ ૨૨૭ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળથી અધિક વર્ગમૂળ આવ્યું આ જંબૂઢીપની પરિધિ. ગણિતપદ કરવા માટે પરિધિ આવી તેને વિખંભના ચોથા ભાગે ગુણવાથી ગણિતપદ-ક્ષેત્રફળ આવે. પરિધિ–૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળ ને વિઠંભ ચોથો ભાગ (૧૦૦૦૦૦+૪=) ૨૫૦૦થી ગુણતાં આંગળ ૧૩ ૨૫૦૦૦ = ૩૩૭૫૦૦ આંગળ ધનુષ ૧૨૮૮ ૨૫૦૦૦ = ૩૨૦ ૦૦૦૦ ધનુષ ગાઉ ૩ ૪ ૨૫૦૦૦ = ૭૫૦૦૦ ગાઉ જન ૩૧૬૨૨૭ ૨૫૦ ૦ ૦ = ૭૯૦૫૬ ૭૫૦૦૦ યોજના હવે બધાનો સરવાળો કરવો. ૧–આંગળ ૩૩૭૫૦૦ + ૯૬ (ધનુષ કરવા) ૩૫૧૫ ધનુષ – ૬૦ આંગળ. ૨–ધનુષ ૩૨ ૦ ૦ ૦ ૦ ૦ + ૩૫૧૫ = ૩૨૦૩૫૧૫ ૩૨ ૦૩૫૧૫ - ૨૦૦૦ (ગાઉ કરવા) = ૧૬ ૦૧ ગાઉ – ૧૫૧૫ ધનુષ. ૩–ગાઉ ૭૫૦ ૦ ૦ + ૧૬૦૧ = ૭૬૬૦૧ ૭૬૬ ૦૧ - ૪ (યોજન કરવા) = ૧૯૧૫૦ યોજન – ૧ ગાઉ. ૪–જન ૭૯૦૫૬ ૭૫૦ ૮ ૦ + ૧૯૧૫૦ = ૭૯૦૫૬૯૪૧૫૦ એટલે જંબૂદ્વીપનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ જન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬ ૦ આંગળથી કંઈક અધિક થાય. ૭ હવે જંબુદ્વીપની પરિધિ જણાવે છે. परिही ति लक्ख सोलस-सहस्स दोय सय सत्तवीसहिया। कोसतियट्ठावीसं, घनुसय तेरंगुलहहियं ॥८॥ છાયા—iffધ તિઃ રક્ષા શનિ તે સર્વસાધિ . क्रोशत्रिकमष्टाविशं धनुः शतं त्रयोदशांगुला‘धिकम् ॥८॥ અર્થ–ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અદ્ભાવસ ધનુષ અને સાડાતેર આંગળથી અધિક જંબુદ્વીપની પરિધ છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રફનું સ્વરૂપ વિવેચન–જબૂદ્વીપ એક લાખ એજનના વિસ્તારવાળો છે. તેની ગોળાઈનું માપ કાઢતાં ૩૧૬ ૨૨૭ જન, 3 ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૧ આંગળથી કંઈક અધિક છે. ૮ હવે ક્ષેત્રફળ બતાવે છે. सत्तेव य कोडिसया, नउया छप्पन्नसयसहस्सा य । चउणउइं च सहस्सा, सयं दिवढं च साहियं ॥९॥ गाउयमेगं पन्नरस-धणुसया तह धणुणि पन्नरस। सहि च अंगुलाई, जंबूदीवस्स गणियपयं ॥१०॥ છાયા–શૈવ ોટિશતાનિ નતિ (a) પન્નાતસતસત્રા િજા चतुर्नवतिः च सहस्राःशतं द्वयधं च साधिकम् ॥९॥ જબૂત ઇઝરાધન:શતાનિ તથા ધનુષ વચ્ચશા पष्ठि च अङ्गुलानि जम्बूद्वीपस्य गणितपदम् ।। १० ॥ અથ–સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચરાણું હજાર એકસો પચાસ એજન, એક ગાઉ, પંદરસો પંદર ધનુષ, સાઈઠ આંગળ જંબૂદીપનું ક્ષેત્રફળ છે. વિવેચનક્ષેત્રફળ એટલે કેઈ પણ જગ્યાના સમાચાર ઇંચ, ફુટ, મીટર, માઈલ, ગાઉ, જન વિગેરેના ટુકડાનું માપ કાઢવું તે. જંબુદ્વીપ એક લાખ યજનના વિરતારવાળો છે, તેના એક જન લાંબા અને એક જન પહોળા વિભાગો કરીએ તે સાત અબજ, નેવું ક્રોડ, છા૫ન લાખ, ચોરાણું હજાર એકસો પચાસ આખા ટુકડા, ઉપરાંત એક જન લો એક ગાઉ પહેાળે એક ટુકડો છે , ૧૫૧૫ ધનુષ , , , , , , ૬૦ આંગળ , , , ગોઠવતાં આખો જબૂદીપ ભરાઈ જાય. કોઈ જગ્યા ખાલી ન રહે. ઉપરનું માપ જંબૂદ્વીપની પરિધિને ૨૫૦૦૦ ગુણતાં આવે. ૮-૧૦. આ ગણિતપદ ક્ષેત્રફળ કેવી રીતે લાવવું તે બતાવે છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ एगाइतिलक्खंते पणुवीससहस्ससंगुणे काउं। તુમ-ઈન-ડુમસેવક ગુમામાë ૧૧ છાયા–હિત્રિરણાતા પડ્યશતિસારંગુન વા | द्विक-षण्णवति-द्विसहस्रचतुर्भिः गुणभागहारैः ॥११॥ અથ–બૂદીપનું ગણિતપદ લાવવા માટે એકથી ત્રણ લાખ સુધીના અંકોને પચીસ હજારથી ગુણાકાર કરીને બે, છનું, બે હજાર અને ચારે ભાગવાથી ગણિત પદ આવે. વિવેચન – જંબૂદ્વીપની પરિધિ ૩૧૬ ૨૨૭ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળ છે. આ અંકોને ૨૫૦૦૦થી ગુણવા પછી આંગળ, ધનુષ, ગાઉ, જન કરવા માટે ક્રમસર બે, છનું, બે હજાર, ચાર સંખ્યાથી ભાગવાથી ગણિત પદ આવે. બે અડધા આંગળે ૧ આંગળ, ૮૬ આંગળે ૧ ધનુષ, ૨૦૦૦ ધનુષે ૧ ગાઉ, ૪ ગાઉએ ૧ યોજન થાય. અડધા આંગળને રથી ભાગવાથી આખા આંગળ આવે. આગળને ૯૬થી ભાગવાથી ધનુષ આવે, ધનુષને ૨૦૦૦થી ભાગતા ગાઉ આવે અને ગાઉને ૪થી ભાગવાથી જન આવે. આંગળ, ધનુષ, ગાઉ, આગળ આગળમાં ઉમેરીને ગણિત કરવાથી ક્ષેત્રફળ મળી રહે. અડધા આંગળ ૧ X ૨૫૦૦૦ = ૨૫૦૦૦ અડધા આંગળ આખા , ૧૩X ૨૫૦૦૦ = ૩૨૫૦૦૦ આખા , ધનુષ ૧૨૮૮ ૨૫૦૦૦ = ૩૨૦૦૦૦૦ ધનુષ ગાઉ ૩૪ ૨૫૦૦૦ = ૭૫૦૦૦ ગાઉ યોજન ૩૧ ૬ ૨૨૭૪૨૫૦૦૦ = ૭૯૦૫૬૭૫૦૦૦ એજન ૨૫૦ ૦ ૦ અડધા આંગળને બેથી ભાગતા ૧૨૫૦૦ આંગળ થયા તે ૩૨૫૦૦ આંગળમાં ઉમેરતાં ૩૩૭૫૦૦ આંગળ થયા. ૩૩૭૫૦૦ આંગળના ધનુષ કરવા માટે ૯૬થી ભાગતા ૩૫૧૫ ધનુષ, ઉપર ૬૦ આંગળ વધ્યા. ૩૫૧૫ ધનુષ ૩૨૦૦૦ ૦૦ ધનુષમાં ઉમેરતાં ૩૨૦૩૫૧પ થયા, તેના ગાઉ કરવા ૨૦૦૦ ભાગતા ૧૬ ૦૧ ગાઉ ૧૫૧૫ ધનુષ વધ્યા. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જેનદષ્ટિએ મહા ભૂગેલ-જગતીનું સ્વરૂપ ૧૬૦૧ ગાઉ ૭૫૦૦૦ ગાઉમાં ઉમેરતાં ૭૬ ૬ ૦ ૧ ગાઉ થયા, તેના એજન કરવા માટે ૪થી ભાગતા ૧૯૧૫૦ જન ઉપર એક ગાઉ વળે. ૧૯૧૫૦ જન ૭૯૦૫૬૭૫૦૦૦થેજનમાં ઉમેરતાં ૭૯૦૫૬૯૪૧૫૦ એજન થયા. ૭૯૦૫૬૯૪૧૫૦ જન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ આંગળ જંબુદ્વીપનું સંપૂર્ણ ક્ષેત્રફળ થયું. ૧૧ | સત્ર દૃર કષ્ટ ભૂદીપ || ૮ ઘgષ ઉતર છે. ૧મા શુલપ મન | ના - ૩૧૯૨૭ બ૩ ગાઉ, ૧૦૦૦૦ લાખ) પાત્રિમ જેજૂ ર વ્હી પૂર્વ પશ્વિમ વિધ્વંભ ૭૯૦૫૬૧૫૦ યોજના É ઉંચાઈલ000(૧ગાઉ ૧૫૧પધનુષ | Rડાઈ000 \ (ગણિત પદ) ૬ ભરૂની અપેક્ષાઓ ચા હાથ ક્ષેત્ર ઉsiઈooo coooo (કાપીયન દક્ષિણ : આ પ્રમાણે જંબુદ્વીપનું ગણિતપદ કહ્યું. હવે જંબુદ્વીપની જગતીનું માપ કહેવામાં આવે છે. वयरामईए जगईए, परिगओ अट्ठजोयणुच्चाए। बारस अट्ट य चउरो, मूले मज्झुवरि रुंदाए॥१२॥ છાયા–વઝમા ના પતિ શોકનો છૂવા દ્વારા દર વરવાર મૂ મળે ૩૫રિ સંહા | ૨૨ .. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અર્થ :જગતી એટલે કિલ્લા. જંબૂદ્વીપને ફરતા ચેાજન ઉંચા છે અને પહેાળાઈમાં નીચે બાર ચાજન, ઉપરના ભાગમાં ચાર ચાજન પઢાળેા છે. વિવેચન— જેમ નગર, શહેર, ગામ વગેરેને ચારે બાજુ ફરતા કિલ્લેાકેાટ હાય છે, તેમ દ્વીપ–સમુદ્રોને ફરતા ચારે તરફ જે કાટ ઢાય છે, તેને જૈનશાસ્ત્રીય ભાષામાં જગતી કહેવામાં આવે છે. આગળ જ્યાં જ્યાં જગતી કહેવામાં આવે ત્યાં ત્યાં કાટકિલ્લા સમજી લેવા. બૃહત્ ક્ષેત્ર સમાસ વા–રત્નમય કિલ્લા આઠ મધ્યમાં આઠ યાજન અને દ્વીપ–સમુદ્રો અસંખ્ય છે, તેમ તેની જગતી પણ અસંખ્ય છે. જગતી સવજા રત્નમય, સ્વચ્છ, સુંદર, લીસી અને ચમકતી, નિર્મળ, કાઈપણ પ્રકારના કલંકથી રહિત–ઢાષ રહિત, પ્રભાયુક્ત, મન અને નેત્રને આનંદકારી, જોવા ચેાગ્ય, મનેાહર, ગાયે ઉંચા કરેલા પુંછડાના આકાર સરખી આઠ ચેાજન ઉંચી છે. તે નીચેના ભાગમાં જમીન પાસે ૧૨ ચેાજન પહાળી છે, મધ્ય ભાગમાં ૮ ચૈાજન પહેાળી છે અને ઉપરના ભાગમાં ૪ યાજન પહાળી છે. જગતીના આ ૧૨ ચાજન દરેક દ્વીપ–સમુદ્રના માપમાં ગણાય છે. જેમ કે જમૂદ્રીપ એક લાખ યાજનના વિસ્તારવાળા છે. તેના ૮૯૭૬ યાજન વચ્ચેના ભાગ અને બન્ને બાજુની જગતીના ૧૨ – ૧૨ ચાજન = ૨૪ યાજન સાથે જમૂદ્રીપ એક લાખ ચેાજનના ગણવા. તે પછીના સમુદ્ર-દ્વીપ વગેરેને એક એક બાજુ જગતી ાય છે. એટલે તેના ૧ર યાજન સમુદ્ર દ્વીપના માપમાં ભેગા ગણવા. = જગતીની બહારની બાજુ એટલે સમુદ્ર તરફ ૫૦૦ ધનુષ પહેાળા બે ગાઉ ઉંચા ફરતા રત્નમય ઝરૂખા આવેલા છે. લક્ષેત્ર સમાસમાં આ જગતીના ૧૧ વિશેષણા કહ્યા છે. ૧. આ જગતીએ વારત્નની છે. ર. પેાતપેાતાના દ્વીપ–સમુદ્રમાં પાતપેાતાની જગતીના વિસ્તાર રહેલા છે. ૩. આઠ ચેાજનની ઉંચાઈવાળી છે. ૪. ૧૨ યાજન મૂલમાં અને ૪ ચેાજન ઉપર પહાળી છે. ૫. નીચેના વિસ્તાર ૧૨ ચાજનમાંથી ઉપરના વિસ્તાર ૪ ચાજન બાદ કરીને For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જેનદષ્ટિએ મહા ભૂગેલ-જગતીનું સ્વરૂપ ૮ યેન ઉંચાઈથી ભાગતા એક આવે. તેથી નીચેથી ઉપર જતા એક જ ને એક જ ન પહોળાઈ ઘટે. અને ઉપરથી નીચે આવતા એક ભેજને એક જન પહોળાઈ વધે તેવી છે. ૬. જગતીના ઉપરને મધ્ય ભાગે બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહાળી પદ્મવર વેદિકાથી યુક્ત છે અને તેની બન્ને બાજુ બે જનમાં ૨૫૦ ધનુષ જૂન માપના વનખંડ છે. ॥ जम्बूद्वीपनी जगती ॥ अपराजित हार : - अयन्त द्वार Its પશ્ચિમ મંગુ -૦૫૨ विजय द्वार જન પક્ષ દ્વારા જાર to 'p - For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પર બૃહત ક્ષેત્ર સમાસ ૭. સમુદ્રની તરફ વનખંડના છેડે ફરતો બે ગાઉ ઉંચો અને ૫૦૦ ધનુષ પહોળો ઝરૂખો છે. ૮. ચાર દિશામાં ચાર દ્વાર છે. ૯. એક દ્વારથી બીજું દ્વાર ૭૯૦૫ર યોજન, એક ગાઉ, ૧૫૩૨ ધનુષ અને ૩ આંગળ આંતરવાળું છે, અર્થાત અંતર છે. ૧૦. વિજય, વિજયંત, જયંત અને અપરાજિત વારોના નામ છે. ૧૧. ચારે દ્વારને ઉંબર, બે બે દરવાજા, ભુંગળ વગેરે દ્વારના બધા અંગેથી સુશોભિત છે. ૧૨ અહીં જગતીની મૂલમાં મધ્યમાં અને ઉપરના ભાગની પહોળાઈ જણાવી, પણ વચલા ભાગોમાં કેટલી પહોળાઈ હોય તે જણાવી નથી, તેથી ઉપરથી નીચે આવતા, કેટલી પહોળાઈ હોઈ શકે તે જગ્યાની પહેલાઈ કાઢવા માટેનું કરણ–રીત બતાવે છે: जत्थिच्छसि विक्खंभं, जगई सिहराउ उवइत्ताणं। तं एगभागलई, चउहि जयं जाण विक्खंभं ॥१३॥ છાયા–ચત્ર રૂછસિ વિક્મ જ્ઞાતિશિવરાત્ લવાયા तमेकभागलब्धं चतुर्भियुक्तं जानीहि विष्कम्भम् ॥ १३ ॥ અથ–જગતીના જે ભાગની પહોળાઈ જાણવાની ઇચ્છા હોય તે ઉપરથી નીચે આવતા એક ભાગે ચાર ઉમેરતા જે આવે તેટલી તે ભાગની પહોળાઈ જાણવી. વિવેચન–જગતના કયા ભાગે કેટલી પહોળાઈ હોય તે જાણવા માટે આ ગાથામાં ઉપરથી નીચે આવતાની ગણતરી જણાવી છે. દા. ત. જગતીના ઉપરના ભાગથી બે યજન નીચે ઉતરીએ ત્યાં જગતીની પહોળાઈ કેટલી હોય? તે જાણવી છે તે, જગતી આઠ જન ઉંચી છે તેથી આઠ ભાગ થયા. બે ભેજને બીજો ભાગ છે એટલે રમાં ૪ ઉમેરવા ૨ + ૪ = ૬ થયા. બે જન નીચે જગતીની પહોળાઈ ૬ જન હોય. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ આ રીતે ત્રીજા પેજને ૩૪=૭ એજન, ચોથા ભેજને ૪+ ૪ = ૮ જન, પાંચમા પેજને પ+૪=૯ જન, છ પેજને ૬-૪=૧૦ જન, સાતમા જેને ૭+૪=૧૧ જન અને આઠમા યોજને ૮+૪=૧૨ જન. નીચેના ભાગે પહેલાઈ મળી રહે છે. ૧૩ હવે નીચેથી ઉપર જતાં કેટલી પહેળાઈ હોય તે જાણવા માટેનું કારણ કહે છે एमेव उप्पइत्ता, जंलह सोहयाहि मलिल्ला। वित्थारा जं सेसंसो वित्थारो तहिं तस्स॥१४॥ છાયા–વમેવ ૩૫ વરસ મૌસાત ! विस्तारात् यत् शेषं सः विस्तारः' तत्र तस्य ॥ १४ ॥ અર્થ એ જ પ્રમાણે નીચેથી ઉપર જેટલો ભાગ જઈએ તેટલો નીચેની પહેળાઈમાંથી ઓછા કરતાં જે બાકી રહે તેટલે વિરતાર ત્યાને જાણ. વિવેચન–જેમ ઉપરથી નીચે આવતા ૪ ઉમેરતા હતા, તેમ નીચેથી ઉપર જતાં ૧૨માંથી ઓછા કરવા. એટલે તે રથાનની પહેળાઈ આવે. દા. ત. નીચેથી ૧ યોજને જગતીની કેટલી પહોળાઈ હોય ? તે નીચેને વિસ્તાર ૧ર જન છે. એટલે ૧૨-૧=૧ જન પહોળાઈ હોય. એ પ્રમાણે બીજા પેજને ૧૨-૨=૧૦ જન, ત્રીજા પેજને ૧૨-૩=૯ એજન, ચોથા ભેજને ૧૨-૪=૮ એજન, પાંચમા ભેજને ૧૨–૫=૦ એજન, છ પેજને ૧૨-૬=૬ એજન, સાતમા પેજને ૧૨–૭=પ જન, આઠમા એજને ૧૨-૮= જન, જગતીના ઉપરના ભાગની પહોળાઈ આવી જાય. જે વસ્તુઓને નીચેને અને ઉપરને વિસ્તાર જણાવેલ હોય તો તેને વચમાં ગમે તે રથાનને વિસ્તાર જાણે હોય તે તેનું કારણ આ પ્રમાણે છે: બે વિસ્તારની એટલે નીચેના વિસ્તારમાંથી ઉપરના વિસ્તારની બાદબાકી કરવી. એટલે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી. જે જવાબ આવે તેને ઉંચાઈથી ભાગવા. ભાગાકાર કરતા જે જવાબ આવે તેટલી સંખ્યા નીચેથી ઉપર જતાં નીચેના વિરતારમાંથી ઓછા કરવા, અર્થાત નીચેથી ઉપર જતાં ઘટાડવા અને ઉપરથી નીચે આવતા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪. બહત્ ક્ષેત્ર સમાસ ઉપરની સંખ્યામાં વધારવા. આ પ્રમાણે કરવાથી ચૂલિકા, ફૂટ, પર્વત વગેરેનું ઇચ્છિત સ્થાનનું માપ મેળવી શકાય છે. અહીંયા જગતી નીચે ૧૨ યોજન અને ઉપર ૪ યોજન છે, એટલે ૧૨-૪=૮ જન આવ્યા. જગતીની ઉંચાઈ ૮ જન છે, તેથી થી ભાગાકાર કરતાં એક આવ્યો. આથી એક એક પેજને એક એક જનની હાની–વૃદ્ધિ હોય. ઉપરથી નીચે ગણવું હોય તો પહેલા પેજને ૪+૧=પ એજન, નીચેથી ઉપર ગણવું હોય તે પહેલા જને ૧૨-૧=૧૧ જન પહોળાઈ આવે. આ પ્રમાણે બધે ગણતરી કરવી. તેથી સરળતાપૂર્વક કાઈપણ પદાર્થની ઇચ્છિત સ્થાનની પહોળાઈ જાણી શકાશે. ૧૪. હવે જગતી ઉપર જે રહેલું છે તે જણાવે છે: पंचेव धणुसयाई, विच्छण्णा अद्धजोयणुचिट्ठा। वेइ वणसंडा उण, देसूणदुजोयणेरुंदा॥१५॥ છાયા –વ ધનુકશાન વિતી ગયોઝને રિઝૂતા | वेदिका वनखण्डौ पुनः देशोने द्वे योजने विस्तीर्णौ ॥ १५ ॥ અર્થ જગતી ઉપર ૫૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી વલયાકારે વેદિકા આવેલી છે અને બે યોજનમાં કંઈક ન્યૂન પહોળા બે વનખંડે આવેલા છે. વિવેચન–જંબૂદ્વીપને ફરતી જે જગતી આવેલી છે, તે ઉપરના ભાગમાં ૪ યોજન પહેલી વલયાકારે છે. તેના ઉપર શું છે? તે જણાવતા કહે છે કે તેને મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી, સડક સરખી ફરતી વેદિકા છે તથા બે જનમાં ૨૫૦ ધનુષ ન્યૂન પહોળાઈવાળા બન્ને બાજુ એક એક વનખંડ આવેલા છે. આ વેદિકાને પદ્મવર વેદિકા કહેવામાં આવે છે. તેનું કારણ વેદિકા ઉપર બેસવાના સ્થાનના ભિન્ન ભિન્ન ભાગો પર સંપૂર્ણ રત્નમય હજાર–હજાર પાંખડીવાળા પઢો-કમળો હોવાથી પદ્મવર વેદિકા કહેવામાં આવે છે. ૨. વિદ્ધા પાઠાંતર For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ "૨ SSSSS$$$$$$ E મ GSSSSSSSSSB ઋજી 996666666 866666666 જનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ ૫૫ વેદિકા રત્નમય છે. જગતી ઉપર આકાશમાં દેખાતે જગતી-વેદિકા મધ્ય ભાગમાં ગોળાકાર ફરતી, જેનું મૂલ -વનખંડ તથા ગવાક્ષ કટકને દેખાવ. વજરત્નમય, ઉપરનો ભાગ અરિષ્ઠરત્નમય, ૧ વનખંડ ૩ વનખંડ સ્તંભે વજારત્નમય, ફલક સુવર્ણ–રજતમય છે. ૨ વેદિકા ૪ ગવાક્ષ કટક - વેદિકાની અંદરની બાજુ-જંબૂર દ્વીપ તરફ અને બહારની બાજુ-લવણ સમુદ્ર તરફ બન્ને બાજુમાં એક એક વનખંડ આવેલા છે. ૨૫૦ ધનુષ ન્યૂન બે જન પહોળાઈના વનખંડની એક સરખી સુંદર ભૂમિ ઉપર પીળા, કાળા, લીલા, લાલ અને સફેદ એમ પાંચે વર્ણવાળું રત્નમય ઘાસ ઉગેલું છે. જે દેખાવમાં નેત્રને અત્યંત મનહર લાગે એવું હોય છે. તે રત્ન–મણુમય ઘાસ કપુર, કરતુરી આદિની ગંધ કરતાં પણ અધિક સુગંધીવાળું છે, જેથી મનને ઘણો જ પ્રમોદ થાય છે. મણમય ઘાસને સ્પર્શ મૃદુ અને અત્યંત સુકમળ છે. પૂર્વાદિ દિશા-વિદિશામાંથી આવતા પવનના વેગે તે રત્નમય ઘાસ મંદમંદ કંપતા, ત્યાં રહેલા દેવસમુહના પુણ્યનાં પ્રભાવે, અત્યંત કુશળ કલાકારથી વગાડાતા વેણુ, વિણ, મૃદંગના વની કરતાં ય અધિક કણ અને મનને પ્રિય અવાજ ઉત્પન્ન થાય છે. ઘાસની બાજુમાં સ્થાને સ્થાને તપનીય રત્નમય ભૂમિકલ, વિજય પટે, સુવર્ણ રજતમય રેતી, તથા સુખપૂર્વક ઉતરી શકાય એવા તીર્થો-ઢાળ પડતી જગ્યાઓ આવેલી છે. વળી થાને સ્થાને અત્યંત સુગંધવાળા હજાર હજાર પાંખડીવાળા કમળોથી યુક્ત વાવડી, પુષ્કરિણી, દીધિકા અને સરોવરે મધુર અને શીતળ, ભિન્ન ભિન્ન જાતિના સ્વાદવાળા સ્વાદિષ્ટ જળથી ભરેલાં છે. વાવડીઓ (ચાર ખુણાવાળી હેય ) છ96666666SS For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ પુષ્કરિણી (ગોળાકાર હોય) દીધેિકા (લંબચોરસ હોય) આદિ પંક્તિબદ્ધ તથા છુટી છુટી શોભે છે. વાવડીમાં ઉતરવા માટે ચારે દિશામાં રત્નમય ત્રણ ત્રણ પગથિયા છે. તે દરેકની ઉપર રત્નમય થાંભલાયુક્ત એક એક તરણ હેય છે. તરણ આપણાં જેવાં લટકતાં નહિ પણ શ્રી જિનમંદિર વગેરેમાં બબ્બે થાંભલાની વચમાં સુંદર માનવાળા કેરણી - યુક્ત અર્ધ ગોળાકાર ભાગ હોય છે તેના જેવા તારણ હોય છે. તેના ઉપરના ભાગમાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, સિંહાસન, સંપુટ, મત્સ્ય યુગલ અને દર્પણ આ અષ્ટમંગલ વગેરે કોતરેલા હોય છે. વળી તરણેની ઉપર વિજય દંડમાં મનહર વર્ણવાળી નીલચામર, લહિતચામર, હરિતચામર, શુકલચામરવાળી નાની નાની ધજાઓ અને ઉપરના ભાગમાં સફેદ સ્પાની લાંબી ધજા શોભે છે. તોરણો ઉપર યોગ્ય સ્થળે સર્વરત્નમય છત્રો, નાનીમોટી ધજાઓ, મધુર રણકતી ઘંટડીઓ, ઉત્પલના સમુહ, કુમુદના સમુહ વગેરે શોભે છે. સ્થાને સ્થાને જે વાવડીઓ છે, તેને તપનીય તળીયા, વજમય પાસા, સુવર્ણ રજતમય રેતી છે, વળી નિર્મળ જળથી પરિપૂર્ણ છે, તેમાં હજાર પાંખડીવાળા, સે પાંખડીવાળા સુંદર કમળો મન અને નેત્રને આનંદ આપનારા શોભે છે. તેમાં રહેલું પાણી ઉત્તમ ચંદ્રહાસ મદિરાના સ્વાદવાળું, ઉત્તમ દારૂના સ્વાદવાળું, ક્ષીરસમાન, ધી સમાન, ઈક્ષરસ સમાન, અમૃતરસ સમાન સ્વાદવાળું હોય છે. સ્થાને સ્થાને રત્નમય સવર, ક્રિડા પર્વતો, તેના ઉપર મોટા પ્રાસાદ, ઉત્પાત પર્વતો, નિયત પર્વતા, (ઉત્પાત પર્વત ઉપર આવીને વ્યંતર દેવ–દેવીઓ વિચિત્ર પ્રકારની ક્રિડા માટે ઉત્તર વક્રિય શરીર બનાવે છે અને નિયત પર્વત ઉપર પોતાના મૂલ શરીર તથા ઉત્તર ક્રિય શરીરથી આનંદ-પ્રમોદ કરે છે.) આલિગ્રહો, માલિગ્રહો, કદલીગૃહો, લતાગૃહો, અવસ્થાનગૃહો, પ્રેક્ષાગૃહો, મજજનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શાલીગૃહો, જાગૃહો, કુસુમગૃહો, ચિત્રગૃહો, ગંધર્વગ્રહો અને આદર્શ ગૃહો. આ સોળ પ્રકારના ગૃહો સુંદર અને અત્યંત મનોહર હોય છે. જેમાં દેવ-દેવીઓ વિવિધ કાર્યો કરે છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-જગતીનું સ્વરૂપ ૫૭ –પહેલા પાંચ ગૃહોમાં સુખપૂર્વક બેસવું, પ્રેક્ષાગૃહમાં ખેલ-તમાસા દેખવાદેખાડવા, મજજનગૃહમાં સ્નાન કરવું, પ્રસાધનગૃહમાં શણગાર સજવા, ગર્ભગૃહમાં મંત્રણા કરવી, મોહનગૃહ મિથુન ક્રિડા માટે, શાલાદિ ચાર ગૃહો ચિત્રામણ આદિ માટે, ગંધર્વગૃહ ગીત-નૃત્ય વગેરે માટે, આદર્શ ગૃહ રૂપ નિરખવા માટે છે. આ સર્વ ગૃહો રત્નમય પૃથ્વીકાયના પરિણામરૂપ હોય છે. પ્રાસાદો તથા ગૃહોમાં દેવોને 5 સર્વ રત્નમય વિવિધ પ્રકારના હંસ આકાર, ગરૂડ આકાર, કૌંચ આકાર, આદિ વિવિધ પક્ષી આકારના, ભદ્ર આકાર, પદ્મ આકાર, મગર આકાર, સિંહ આકાર, વગેરે આકારવાળા ઉચ્ચાસન, પ્રણતાસન, દીર્ધાસનાદિ, વરિતક આકારવાળા આસને રહેલા છે. તેમજ જાતિ મંડપ, માલતિ મંડપ, મલ્લિકા મંડપ, નવલિકા મંડપ, મુદ્રિકા મંડપ, શ્યામલતા મંડપ, વગેરે વિવિધ મંડપ આવેલા છે. આ મંડપોમાં પણ નેત્રને લોભાવનારા, વિવિધ આકારના સુવર્ણમય શિલાપદકે હોય છે. આ પ્રમાણે જગતી ઉપર ૧-તૃણ, ૨-તેરણ, ઉ–ધવજ, ૪-છત્ર, પ–વાવડી, ૬-પ્રાસાદ, ૭–પર્વત, ૮-શિલાપટ્ટક, ૯-મંડ૫, ૧૦-ગૃહ અને ૧૧–આસનો રહેલાં છે. તેમાં ૧-તૃણ, ર–વાવડી, ૩–પર્વત, ૪–મંડપ અને ૫-ગૃહ. આ પાંચ વરતુઓ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને હોય છે. જ્યારે ૧-તોરણ, ર–વજ અને ૩છત્ર, વાવડીઓના પગથિઓ ઉપર હોય છે. છત્રમાં એક છત્ર, ઉપરા ઉપરી બે છત્ર, ઉપરા ઉપરી ત્રણ છત્ર તથા અનેક છત્રો પણ હોય છે. પ્રાસાદો ક્રિડા પર્વત ઉપર હોય છે. શિલાપટ્ટો અને મંડપ વનખંડમાં ઠામઠામ હોય છે અને બાર પ્રકારના આસન પર્વત ઉપરના પ્રાસાદે અને ગૃહોમાં હોય છે. ગવાક્ષ કટક એટલે ઝરૂખે. દરેક જગતીના મધ્ય ભાગમાં એટલે મૂલથી ૪ જન ઉંચે ફરતો વલયાકારે બે ગાઉ ઉંચે અને ૫૦૦ ધનુષ્ય પહોળો મટે ગવાક્ષ કટકઝરૂખે સમુદ્ર તરફ આવેલ છે. આ ઝરૂખામાં ઉભા રહીને દેવ-દેવીઓ સમુદ્રની શોભા દેખીને આનંદ પામે છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ A' S A જગતીના મધ્ય ભાગે ગવાક્ષ કટકને દેખાવ. જ For Personal & Private Use Only આ ગવાક્ષકટક બે ગાઉ ઉંચું અને ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળું–સમુદ્ર તરફ છે. બૃહત્ ક્ષેત્ર સમાસ Page #122 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ - ૫૯ જન્માક્તરમાં ઉપાર્જન કરેલા શુભકમના ઉદયના યોગે ઘણા વ્યંતર-વાણવ્યંતર નિકાયના દેવ-દેવીઓ આ ક્રિડા પર્વતે, ગૃહો, મંડપો વગેરેમાં ઇચ્છા પ્રમાણે સુખપૂર્વક બેસે છે, સૂવે છે, ક્રિડા કરે છે અને જેમ સુખ ઉપજે તેમ આનંદ પ્રમોદ કરે છે. આવા પ્રકારની જગતી કોને હોય છે તે તથા જંબૂદ્વીપના દરવાજા જણાવે છે: एएहिं पारीखत्तादी, वसमुद्दा हवंति सव्वे वि। चत्तारि दुवारा पुण, चउद्दिसि जंबूदीवस्स ॥१६॥ છાયા–ર્ત વણિતા પામુદ્રા મવતિ પિ . ___ चत्वारि द्वाराणि पुनः चतुर्दिक्षुः जम्बूद्वीपस्य ॥१६॥ અથ–સધળાએ દ્વીપ અને સમુદ્રો આવી જગતી તથા તેની પર વેદિકા અને વનખંડો વડે વિંટળાએલા છે. વળી જંબૂદ્વીપને ચાર દિશામાં ચાર દરવાજા છે. વિવેચન–વેદિકા, વનખંડ, તોરણ, વાવડી વગેરેથી યુક્ત આવી જગતી દરેક દ્વીપ અને દરેક સમુદ્રને હોય છે. જંબૂદીપને ફરતી જંબૂદ્વીપની જગતી કહેવાય, લવણ સમુદ્રને ફરતી લવણ સમુદ્રની જગતી કહેવાય, એમ દરેક ધાતકી ખંડ દ્વીપથી સ્વયંભૂરમણ દ્વીપ સુધી અને લવણ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, દરેકને પોતપોતાની જગતી હોય છે. જગતીઓ પણ અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની સંખ્યા જેટલી છે. છેલ્લી જગતીએ લોકનો છેડો અને તે પછી અનંત લોકાકાશ પ્રમાણ અલોક છે. માત્ર આકાશ છે. રત્નપ્રભાદિ સાત પૃથ્વીને નીચે મધ્ય ભાગમાં ૨૦ હજાર જન જાડે ઘનોદધિ, તે પછી અસંખ્ય ગુણો વધારે ઘનવાત, તેની નીચે અસંખ્ય ગુણો વધારે તનવાત, તેની નીચે અસંખ્ય ગુણ વધારે આકાશ, તે પછી શર્કરામભા પૃથ્વી. આ પ્રમાણે સાતે પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશને આધારે રહેલી છે. ઘને દધિ આદિ ક્રમસર વલયાકારે ઓછી થતા થતા લેકના છેડા પાસે રત્નપ્રભા પૃથ્વીને અડીને પહેલા ઘનોદધિ ૬ જન પછી ઘનવાત જા જન પછી તનવાત ૧ યોજન અને તે પછી આકાશ-અલોક અનંતુ આવેલું છે. જ્યારે સાતમી પૃથ્વીને For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ ૮ જન ઘને દધિ, ૬ જન ઘનવાત અને ર જન તનવાત પછી અલક-માત્ર આકાશ અનંતુ આવેલું છે. રત્નપ્રભાદિ પૃથ્વી અલકને સ્પર્શતી નથી, કેમકે તેને ફરતા ચારે તરફ વલયાકારે ઘોદધિ આદિ આવેલા છે. ઘનોદધિ ૬ એજન, ઘનવાત કા યેાજન અને તનવાત ૧ જન ૬+૪+ લા=૧૨ જન થયા. જગતી પણ ૧૨ જન છે અને તે ઘને દધિ આદિ ઉપર માનીએ તે જગતી પછી અલેક આવી શકે. વળી ત્રીજી ગાથામાં કહ્યું છે કે, સ્વયંભૂરમણની પૂર્વ દિશાની જગતીથી પશ્ચિમ દિશાની જગતી સુધી એક રજજુ પ્રમાણ છે.” આ હેતુથી પણ જગતી પછી કેવળ અલોક હોય. હવે જે જગતી પછી ઘનેદધિ આદિ હોય તો જગતી પછી ૧૨ પેજને અલક કાન્ત આવે. પણ પાઠ જોવામાં આવ્યું નથી. તત્વ કેવળીગમ્ય, (કોઈને સ્પષ્ટ પાઠ જોવામાં આ હેય કે જોવામાં આવે તો જણાવવા કૃપા કરે.) જંબૂદ્વીપને જે જગતી છે તેને મેગિરિની અપેક્ષાએ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ચાર દિશામાં એક એક દ્વાર-દરવાજો એમ કુલ ચાર દરવાજા છે. ૧૬ હવે આ ચાર દ્વારા વિસ્તાર વગેરે પ્રમાણ કહે છે: चउजोयणविच्छिन्ना, अट्टेव य जायणाइ उचिट्ठा। उभओ वि कोसकोसं कुड्डा बाहल्लओ तेसिं॥१७॥ છાયા–રવારિયોગનવિરતીffણ સદૈવ ર યોગનાનિ છૂિતાના उभयतोऽपि क्रोशं क्रोशं कुडये बाहल्यतः तेषाम् ॥१७॥ અર્થજગતીના દ્વાર ચાર જન પહોળા અને આઠ જન ઉંચા છે, દ્વારની બન્ને બાજુની ભી તેને ભાગ એક એક ગાઉ પહેાળો છે. વિવેચન–જંબદ્વીપની જગતીને ચારે દિશામાં જે ચાર દરવાજા છે, તે દરવાજા ૪ જન પહેલા અને ૮ જન ઉંચા છે. તથા બન્ને બાજુની ભીંત–બારશાખ એક એક ગાઉ પહેલી છે. એટલે દ્વાર ૪ જનના, બન્ને બાજુની બારશાખ એક એક ગાઉની, બન્ને મળીને દરવાજાને કુલ વિસ્તાર કા જનને જાણ. ૧૭ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ - હવે ચાર દિશાના દ્વારના નામે કહે છે: पूव्वण होइ विजयं, दाहिणओ होइ वेजयंतं तु । अवरेणं तु जयंतं, अवराइय उत्तरे पासे॥१८॥ છાયા–પૂરિ મવતિ વિનાં લિળતો મતિ વૈજ્ઞાન્તિ તથા I. अपरस्मिन् तथा जयन्तं अपराजितं उत्तरस्मिन् पार्वे ॥१८॥ અર્થ–મેરુ પર્વતની પૂર્વ દિશામાં વિજ્ય નામનું દ્વાર છે, દક્ષિણ દિશામાં વિયંત છે, પશ્ચિમ દિશામાં જયંત તથા ઉત્તર દિશામાં અપરાજિત નામનું દ્વાર છે. | વિવેચન–મેરુ પર્વતથી પૂર્વ દિશામાં ૪૫૦૦૦ જન જઈએ ત્યાં લવણ સમુદ્રના પૂર્વ ભાગને આશ્રીને પશ્ચિમ ભાગે સીતા મહાનદીના ઉપરના ભાગમાં જગતીમાં વિજય નામનું દ્વાર છે, તે પ્રમાણે મેગિરિની દક્ષિણ દિશામાં ૪૫૦૦૦ પેજને લવણ સમુદ્રના દક્ષિણ ભાગને આશ્રીને ઉત્તર ભાગે વૈજયંત નામનું દ્વાર છે. મેરુ પર્વતની પશ્ચિમમાં દિશામાં ૪૫૦૦૦ જન જઈએ ત્યાં લવણ સમુદ્રના પશ્ચિમ ભાગને આશ્રીને પૂર્વ ભાગમાં સીતાદા મહાનદીના ઉપરના ભાગમાં જયંત નામનું દ્વાર છે અને મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૪૫૦૦૦ પેજને લવણ સમુદ્રના ઉત્તર ભાગને આશ્રીને દક્ષિણ ભાગે અપરાજિત નામનું દ્વાર છે. મેરુ પર્વતને જમીન ઉપર વિસ્તાર ૧૦૦૦૦ જનને છે અને બન્ને બાજુના ૪૫૦૦૦ જન ૪૫૦૦૦ જન ભેગા કરતાં જંબૂદ્વીપને એક લાખ જનને વિસ્તાર મળી રહે છે. આ દ્વારા જે ભાગ જમીનમાં છે, તે વામય, જમીનથી બહારને ભાગ રિઝરત્નમય, થાંભલા-થંભો વૈડુયરત્નમય, કુદિમતલ-તલવટ પાંચ પ્રકારના મણિ અને રત્નથી મઢેલું, ઉંબરો હંસગર્ભ–સ્ફટિકરત્નમય, ખીલા ગોમેદ નામના રત્નમય, દ્વારની શાખ લોહિત રત્નમય, બારણું વડુર્યરત્નમય, ફરતી પરિઘ ભુંગળ વમય છે. દ્વારના ભાટને ભાગ વજય, માઢનું શિખર સંયમય. ઘુમટ સુવર્ણમય અને ઉપરનો ભાગ સેળ જાતના રત્નોને છે. ૧. રત્ન, વજ, વૈદુર્ય, લેહિતાક્ષ, મસારગલં, હંસગર્ભ, પુલક, સૌધિક, અંજન, રજત, જ્યોતિરસ, અંક, અંજનપુલક, રિષ્ટ, જાતરૂપ અને સ્ફટિક. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ * બહત ક્ષેત્ર સમાસ કુલની માળાથી યુક્ત મધુર જળથી ભરેલા, મહેન્દ્ર કળશ સમાન, કમલ ઉપર રહેલા બે બે ઈન્દ્રકળશો સમુદ્ર તરફ બેસવાને સ્થાન ઉપર રહેલા છે. દ્વારની બન્ને બાજુની ભિંતોમાં ત્રણ લાઈનમાં પ૬પ૬ જાળીયાં રહેલા છે. તથા બન્ને બાજુ ભીંતમાંથી નીકળેલા અર્ધ સપના આકારની લાંબી, ઉંચી અને મજબૂત કડીમાં સેનાની જાળી છે. તેના ઉપર ઘંટડીઓ, લીલા રંગના રત્નના દેરામાં પરોવેલી પાંચે રંગની માળાઓ, તપનીય રંગના ગોળાઓ, સુવર્ણ પત્રો, વિવિધ પ્રકારના હાર, અઢાર સેરના–નવ સેરના, અહાર, પચે વર્ણના દોરાથી ગુંથેલી માળાઓ વગેરે અત્યંત શોભી રહી છે. પવનથી હાલતા માળાઓ વગેરેમાંથી મધુર અવાજ ચારે દિશામાં ફેલાય છે. વળી ભીંતને આગળના ભાગમાં ટોલા જેવા બે લાંબા ભાગ છે, તેના ઉપર રત્નમય છાબડીઓ રહેલી છે, તેની અંદર રહેલ વિર્યરત્નમય ધૂપધાનામાંથી ઉત્તમ પ્રકારના ધૂપની સુગંધ ચારે તરફ પ્રસરી રહેલી છે. દ્વારની બન્ને બાજુ ૧૬૮ ચોતરા છે, તેના ઉપર એક એક શમ્યા છે. દ્વારની બન્ને બાજુ વસ્ત્ર, અલંકાર વગેરેથી સુશોભિત સુંદર પુતળીઓ રહેલી છે. બન્ને બાજુની બેઠકના ઉપરના ભાગમાં જાંબૂનદમય વિશાળ બે બે ઘંટ છે, તેને વજમય લોલક છે, તે વગાડવાથી તેમાંથી મેઘરવર, હંસરવર, કૌંચવર, સિંહવર જેવા ઘંટારવ થાય છે, તેમજ બાર પ્રકારના વાજિંત્રોના પ્રિય કર્ણ મનોહર સુંદર અવાજ પ્રગટે છે. દ્વારની બન્ને બાજુ ચાર યોજન લાંબી-પહોળી, બે જન જાડી-ઉંચી એક એક વજય સુંદર પીઠ છે, તે પીઠ ઉપર બે યોજન લાંબો, બે જન પહોળો અને ચાર જન ઉંચે ત પ્રભાવાળો, વિવિધ ચિત્રામણથી યુક્ત, મણિ, માણેક, ચંદ્રકાંતાદિ રત્નોથી જડેલે, અદ્ધર રહેલે આકાશને અડત ન હોય તે એક એક પ્રાસાદ છે. પ્રાસાદના મધ્ય ભાગમાં એક જન લાંબી-પહોળી અને અડધો જન ઉંચી રત્નમય એક એક પિઠિકા છે. તેના ઉપર રત્નજડિત સિંહાસન છે, તે સફેદ રત્નમય વસ્ત્રથી ઢાંકેલું છે, તેના ઉપર મધ્ય ભાગમાં અંકુશ, ફરતા ચાર કુંભ છે, તેના પર મોતીની માળાએ ઝૂલે છે, તે પવનથી કંપતા કર્ણને પ્રિય તૃતિકારક મધુર અવાજ તેમાંથી ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ વળી દ્વારની બન્ને બાજુ રત્નમય તારણ, અષ્ટમંગળ; છત્રો, પુતળી, નાગદંતી, ઘંટ, માળાથી શોભતી બેસવા માટેની સુંદર બેઠકે છે. તરણેની આગળ શ્રેષ્ઠ કમળ ઉપર રહેલ હાથીના ગંડસ્થલ સમાન બે બે કળશ, બે બે ઝારીઓ, હાથાવાળા અર્ઘકાય પ્રમાણ દર્પણે, વાના થાળા, પાણીથી ભરેલા પાત્રો, સુંદર ફળથી ભરેલા પાત્રો રહેલા છે. કળશના પાણી, ધૂપ, ફળ વગેરે બધું પૃથ્વીકાયના પરિણામરૂપ હોય છે, પણ આ કાય, અગ્નિકાય કે વનસ્પતિકાય નથી હોતા. વળી તરણની આગળ વૈર્યરત્નમય બે બે બેઠકે, જેના ઉપર રત્નમય કરંડીઆ, પુષ્પની ચંગેરી, સિંહાસન, ચામર, છત્ર, સુગંધી તેલના કળા, મોટા મોટા રત્નો વગેરે તથા ગજ, ઘોડા, કિંનર, કિં પુરુષ, મહારગ, ગંધર્વ, વૃષભ આદિના ચિત્રામણવાળા હોય છે. તેમજ પીઠ ઉપર વિશાળ રત્નમય પાની છત્રી છે, તેમાં ૧૦૦૮ સળીયા છે, તેની છાયામાં સર્વ ઋતુને અનુકુળ સુગંધી પવન આવ્યા કરે છે. દ્વારની આગળ ૧૦૮–૧૦૮ ચક્રવજ, (ધજાની અંદર ચક્ર હોય) મૃગધ્વજ, ગરુડધ્વજ, રુરુકવચ, છત્રવજ, પિછવજ, શકુનીવજ, સિંહદ્વજ, વૃષભધ્વજ, ચાર દાંતવાળા હરિતદેવજ, આ દરેક ૧૦૮–૧૦૮ વજના દંડમાં બીજી ૧૦૦૮–૧૦૦૮ નાની નાની ધજાઓ રહેલી હોય છે. દ્વારની આગળ સમુદ્ર તરફ વિશેષ પ્રકારની નવ જાતની ભૂમિ છે. તેની પાંચમી ભૂમિના મધ્ય ભાગમાં અધિપતિ દેવને યોગ્ય એક સુંદર સિંહાસન છે, તે સિંહાસનના ઈશાન ખૂણામાં ૪૦૦૦ સામાનિક દેવના ૪૦૦૦ સિંહાસનો, પૂર્વ દિશામાં ચાર અમહિષીના ચાર સિંહાસન, અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદા દેવના ૮૦૦૦ સિંહાસનો, તેની જમણી બાજુ મધ્યમ પર્ષદા દેવના ૧૦૦૦૦ સિંહાસનો, નૈનત્ય ખૂણા તરફના બાહ્ય પર્ષદા દેવને ૧૨૦૦૦ સિંહાસન પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપ દેવના સાત સિંહાસને છે, અધિપતિ દેવની ચારે તરફ ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવોના ૧૬૦૦૦ સિંહાસને રહેલા છે, તથા બીજા પરિવાર માટેના પણ સિંહાસન છે. દ્વારના અધિપતિ દેવના નામ ઉપરથી દ્વારના નામો રહેલા છે, પૂર્વ દ્વારના અધિપતિ વિજય દેવ, તે ઉપરથી વિજય દ્વાર, દક્ષિણ દ્વારના અધિપતિ વૈજયંત દેવ, For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ તે ઉપરથી વિયંત દ્વાર, પશ્ચિમ દ્વારના અધિપતિ દેવ જયંત, તે ઉપરથી જયંત દ્વાર, અને ઉત્તર દ્વારના અધિપતિ દેવ અપરાજિત, તે ઉપરથી અપરાજિત નામના દ્વારે ઓળખાય છે. ૧૮ હવે દ્વારના અધિષ્ઠાયક દેવનું સ્વરૂપ જણાવે છે : पलिआवमठिईया, सुरगणपरिवारिया सदेवीया। एएसु दारनामा, वसंति देवा महाढिया॥१९॥ છાયા–રૂપસ્થિતિ સુજાનપરિવારિતા વી1 જુ દારનામાનો વનિત સેવા: મદ્ધિા છે ?? અર્થ–ચારે દ્વારના નામવાળા, એક પલ્યોપમના આયુષ્યવાળા, મહર્દિક દે, દેવના સમુહથી પરિવરેલા દેવીઓ સાથે રહે છે. વિવેચન—વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. તે દ્વારના નામવાળા વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના દ્વારના અધિપતિ વ્યંતર દે છે. તે દેનું આયુષ્ય એક પલ્યોપમ–અસંખ્ય વર્ષનું હોય છે અને તે દે પોતાના દેવ-દેવી પરિવાર સાથે રહે છે. તે દરેક દેવ, ૪૦૦૦ સામાનિક દેવ, ૧૬૦૦૦ આત્મરક્ષક દે, સાત સિન્યના અધિપતિ, ચાર અમહિષી વગેરે પિતાના પરિવાર સાથે પોતપોતાના નામવાળી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની પોતપોતાની રાજધાનીમાં ઘણા વાનવ્યંતર દેવ-દેવીઓના સ્વામિપણાને કરતાં રહે છે. ચારે અમહિષી દેવીઓને પણ પિતપોતાને પરિવાર હોય છે, તે બધાનું અધિપતિપણું કરતાં તે અધિપતિ દે રહે છે. પૂર્વ દિશાદિ દ્વારના નામ વિજયાદિ શા માટે કહેવાય છે? તે માટે શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન ? પૂર્વ દિશાના દ્વારને શા માટે વિજ્ય નામ કહેવાય છે? ભગવાન જવાબ આપે છે કે “હે ગૌતમ! વિજયદ્વારને અધિપતિ વિજય નામનો દેવ મહાદ્ધિમાન (ઘણું ભવને વગેરે પરિવાર હોવાથી) મહાતિમાન (શરીરની મહાન કાંતિ હેવાથી) મહાબળવાન, મહાન યશવાળા, મહાન ઐશ્ચર્યવાળા, મહાસુખવાળા, એક પલ્યોપમના આયુષ્યવાળા સામાનિક દે, ૧૬૦૦૦ આત્મરક્ષક દે, For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ જેનદૃષ્ટિએ મહા ભૂગોળ-રાજધાનીનું સ્વરૂપ ચાર અમહિષી પરિવાર સાથે, ત્રણ પર્ષદાના દેવો, સાત રીન્યાધિપતિ દેવો (હાથી, ઘેડ, રથ, પદાતિ, પાડો, ગંધર્વ અને નાટક આ સાત પ્રકારના રીન્ય હોય છે.) વગેરે સાથે વિજ્યા નામની રાજધાનીમાં રહેતાં ઘણું દેવદેવીઓનું આધિપત્ય-રક્ષા કરતાં, સૌનું નાયકપણું કરતાં, પિષણ કરતાં, મહત્તરપણું કરતાં, સૌને આજ્ઞા કરતાં અને બીજા પાસે આજ્ઞા કરાવતાં, નાટક, ગીત, વાજિંત્ર, વિણ આદિ તથા મૃદંગ વગેરેને મધુર સ્વરેનું શ્રવણ કરતાં ઉત્તમ પ્રકારના ભેગ-સુખોને અનુભવ કરતાં રહે છે. તેમના નામ ઉપરથી પૂર્વ દિશાના દ્વારનું નામ વિજય કહેવાય છે. આ નામ કેઈએ પાડયું નથી, પણ શાશ્વત નામ છે. અનંત કાળ પહેલાં પણ આ જ નામ હતું. આજે પણ આ જ નામ છે અને ભવિષ્યમાં પણ આ જ નામ રહેશે. આ રાજધાની કયાં આવી અને કેવી છે ? વિજય દ્વારથી પૂર્વ દિશામાં સીધા અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઓળંગ્યા પછી અસંખ્ય યોજનના વિરતારવાળો બીજો જંબૂદીપ નામને દ્વીપ આવેલો છે. તે દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં વિજય દેવની વિજ્યા નામની રાજધાની છે. આ રાજધાની ૧૨૦ ૦૦ યોજન લાંબી, ૧૨૦૦૦ યોજન પહોળી, ઉ૭૯૪૭ યોજનથી કંઈક અધિક પરિધિ–ઘેરાવાવાળી ગોળાકારે છે. તેને ફરતે ૩ળા જન , મૂલમાં ૧૨ જન, મધ્યમાં દા જન અને ઉપરના ભાગમાં ૩ યોજન ગાઉના વિસ્તારવાળે સર્વરત્નમય કિલ્લો છે. તેના ઉપર ૫૦૦ ધનુષ વિસ્તારવાળા, બે ગાઉ પહોળા, બે ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા શ્યામ, નીલ, પીળા, લાલ, અને સફેદ વર્ણવાળા સર્વરત્નમય કાંગરા છે. કિલ્લાની એક એક બાજુ ૬રા જન ઉંચા, ૩૧ જન પહોળા, ૧૨૫૧૨૫ (જંબુદ્વીપની દ્વારની શોભા જેવા) દ્વારો છે. બધા થઈને કુલ પ૦૦ દ્વારા છે. એક એક દ્વારની નજીકમાં બન્ને બાજુ ૩૧ જન લાંબી-પહોળી ગોળાકાર અને ૧૫ પેજન કા ગાઉ ઉંચી એક એક પીઠ આવેલી છે. તે દરેક પીઠ ઉપર ૩૧ જન લાંબા પહોળા ચોરસ ૧૫ પેજન કા ગાઉ ઉંચા શ્રેષ્ઠ પ્રાસાદ છે. આ પ્રાસાદની બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ ૧૭-૧૭ ભૂમિ પ્રાસાદ છે. (જમીન ઉપર પ્રાસાદે છે) તેમાં ૯ મધ્ય ભાગે અને ૮ પાછળના ભાગે છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ મધ્ય ભાગમાં ૯ ભૂમિ પ્રાસાદો છે તે દરેકમાં વિજ્યદેવનું એક એક સિંહાસન છે અને તે સિંહાસનની ચારે બાજુ સામાનિક દે, આત્મરક્ષક દે, સિન્યાધિપતિ દેને યોગ્ય તેટલી સંખ્યામાં સિંહાસન છે. રાજધાનીની બહારની બાજુ ચારે દિશામાં પ૦૦-૫૦૦ એજન દૂર એક એક વનખંડ છે. તે દરેકની પૂર્વ દિશામાં અશોક વન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન, પશ્ચિમ દિશામાં ચંપક વન, ઉત્તર દિશામાં આગ્ર વન આવેલાં છે. આ દરેક વન ૧૨૦૦૦ એજનથી અધિક લાંબા, ૫૦૦ યજન પહોળા અને ચારે બાજુ કિલ્લાવાળા છે. વનખંડના મધ્ય ભાગમાં દરા યોજન ઊંચા અને ઉલા જન પહોળા એકએક શ્રેષ્ઠ પ્રાસાદ આવેલો છે. તે દરેક પ્રાસાદમાં એક એક સિંહાસન રહેલું છે. આ દરેક પ્રાસાદમાં એક પલ્યોપમના આયુષ્યવાળા એક એક મહર્દિક દેવ રહે છે, ત્યારે ચારે દિશાના વનમાં રહેલા પ્રાસાદોમાં સામાનિક દે પોતપોતાની અગમહિલી, પિતાપિતાની ત્રણ પર્ષદા, પોતપોતાના આત્મરક્ષક દેવ આદિ સાથે રહી સુખોને ભોગવે છે. આનંદ-પ્રમોદ કરે છે. રાજધાનીના મધ્ય ભાગમાં ૧૨૦૦ યોજન લાંબા-પહોળા, ૩૭૮૫ પેજનથી અધિક પરિધિવાળા અને ગાઉ ઉંચો શુદ્ધ જાંબૂનદ રત્નમય પિઠિકાબંધ છે. તે પિઠિકાબંધ પાવર વેદિકા, વનખંડ વગેરેથી શોભાયમાન છે. પિઠિકાબંધને ચારે દિશામાં ચઢવા-ઉતરવા માટે ત્રણ ત્રણ પગથિયા, તોરણ વગેરેથી યુક્ત છે, તેની મધ્ય ભાગમાં ૬રા જન ઉંચે અને ૩૧ જન લોપહોળ તપનીય રત્નમય, મોટો શ્રેષ્ઠ પ્રાસાદ રહેલો છે. પ્રાસાદના મધ્ય ભાગમાં એક જન લાંબી, એક જન પહોળી અને બે ગાઉ ઉંચી સર્વ રત્નમય મણિપિઠિકા છે, તેના ઉપર વિજયદેવને ગ્ય સિંહાસન તથા તે સિંહાસનની ફરતા સામાનિક, આત્મરક્ષક વગેરે દેવોના સિંહાસને રહેલા છે. મૂલ પ્રાસાદની ચારે બાજુ ૩૧ જન ૧ ગાઉ ઉંચ, ૧૫ પેજન રા ગાઉ લા-પહોળો એક એક લઘુ પ્રાસાદ છે. તેના મધ્ય ભાગમાં પણ સિંહાસનો રહેલા છે. ચાર લધુ પ્રાસાદને પણ ચારે બાજુ ૧૫ જન રા ગાઉ ઉંચા, ૭ જન 3 ગાઉ લાંબા-પહોળા એક એક પ્રાસાદ, સિંહાસનોથી યુક્ત છે. આ દરેક પ્રાસાદને ફરતા ૭ જન 3 ગાઉ ઉંચા, વાયેજન ગાઉ લાંબા-પહોળા એક એક For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગેળ-રાજધાનીનું સ્વરૂપ પ્રાસાદ સિંહાસનથી યુક્ત છે. વળી આ દરેક પ્રાસાદને ફરતા ચારે બાજુ ૪જનમાં કંઈક ન્યૂન ઉંચા અને બે એજનમાં કંઈક ન્યૂન લાંબા-પહોળા, એક એક પ્રાસાદ આવેલા છે. (જીવાભિગમ સૂત્ર ૨-૧૩૬) કયાંય ત્રણ પરિપાટી છે તે હિસાબે ૨૧-૨૧ પ્રાસાદ થાય. રાજધાનીમાં ૮૫ પ્રાસદન દેખાવ ; G t 1 જ છે fa R & R film મુખ્ય પ્રાસાદની ફરતા ચારે દિશામાં ૪+૧૬૧૬૪=૮૪–૮૪ લધુ પ્રાસાદ અને એક મુખ્ય પ્રાસાદ ગણતા કુલ ૮૫ પ્રાસાદે રહેલા જાણવા. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ઉંચા જન, ગાઉ, ધનુષ ૩૧ ૧ ૦ ૧૫ ૨ ૧૦૦ ૦ ૭ ૩ ૫૦૦ લાંબા-પહોળા જન, ગાઉ, ધનુષ પ્રાસાદ ૩૧ ૧ ૦ ૧ ૧૫ ૨ ૧૦ ૦ ૦ ૪ ૭ ૩ ૫૦૦ ૧૬ ૩ ૩ ૧૨૫૦ ૬૪ કુલ ૮૫ પ્રાસાદ મુખ્ય પ્રાસાદના ઇશાન ખૂણામાં વિજય દેવની ૧રા જન લાંબી, ૬ જન પહોળી અને ૮ જન ઉંચી સર્વ રત્નમય સુધર્મ નામની સભા છે. જ્યાં નિરંતર દેવાંગનાઓના મનોહર નાટક, ગીત, નૃત્ય થતાં હોય છે. સુધર્મ સભાને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશા તરફ બે જન ઉંચા એક યોજના પહોળા એક એક દ્વાર છે. તે દ્વારની આગળ ઝગમગાટ તપનીય રત્નમય ચંદરવાથી યુક્ત ૧રા જન લાંબો, દા જન પહોળો અને બે યોજનથી કંઈક વધુ ઉંચે એક એક મુખ્ય મંડપ છે. વળી તે મુખ્ય મંડપની આગળ ૧રા યોજન લાંબા, ૬ જન પહોળા ઝગમગાટ તપનીય રત્નમય ચંદરવાળા એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે, તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી બે ગાઉ પહોળી મણિપિઠિકા છે, તેના ઉપર એક એક સિંહાસન છે. તેમજ પ્રેક્ષાગૃહ–મંડપની આગળ બે જન લાંબી-પહોળી સર્વ પ્રકારના મણિઓથી યુક્ત મણિપિઠિકા છે, તેના ઉપર કંઈક ન્યૂન બે યોજન લાંબો-પહોળે અને બે જન ઉંચો સર્વ રત્નમય ચૈત્યરતૂપ છે, તેના ઉપર રત્નમય અષ્ટમંગળ છે. સ્તૂપની ચારે દિશામાં એક યોજન લાંબી પહોળી, ગોળાકાર અને બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તે ચારે મણિપિઠિકા ઉપર સ્તૂપની સન્મુખ મુખવાળી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ નામની શાશ્વત શ્રી જિનપ્રતિમા, તથા આઠ એજન ઉચે ચૈત્યવૃક્ષ છે. આ ચૈત્યવૃક્ષને વજમયમૂલ, રિઝરત્નમય વિશાળ રકંધ-જમીન ઉપર રહેલો ભાગ, For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-રાજધાનીનું સ્વરૂપ વૈર્યરત્નમય થડ, સુજાતજાત–સુવર્ણરૂપ વિશાલ શાખા, વિવિધ પ્રકારના મણિ અને રત્નમય મનોહર નાની નાની શાખાઓ, તપનીય રત્નમય ડાળીઓ, વૈર્યરત્નમય પાંદડાં, જાંબૂનદમય સુકોમળ અંકુરા, વિચિત્રમણિ રત્નમય સુગંધી પુષ્પ અને શાખાના આગળના ભાગે ફળોના ભારથી નમી ગયેલા છે. ચૈત્યવૃક્ષની ફરતા તિલક, ચંદન, અજુન વગેરે વૃક્ષો રહેલા છે. તેમજ ચૈત્યવૃક્ષની આગળ એક જનના વિસ્તારવાળી અને બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તેના ઉપર આઠ જન ઉચ, બે ગાઉ પહેળા, ધજાઓ, છત્રાતિછત્ર યુક્ત મહેન્દ્ર ધ્વજ છે, તેની આગળ ૧રા જન લાંબી, દા જન પહોળી, ૧૦ જન ઉંડી નંદાપુષ્કરિણી-વાવડી છે, તે પત્રવર વેદિકા અને વનખંડથી યુક્ત છે. અર્થાત્ વાવડીને ફરતી વનખંડથી યુક્ત વેદિકા છે. સુધર્મ સભામાં પૂર્વ, પશ્ચિમ દિશામાં ૨૦૦૦-૨૦૦૦ અને દક્ષિણ, ઉત્તર દિશામાં ૧૦૦૦-૧૦૦૦ કુલ ૬૦૦૦ પુષ્પમાલા પિઠિકા છે. તે સનારૂપાથી મઢેલી છે, તેના ઉપર વિજય નાગદંત–(હાથીના દાંતના આકારવાળી, પુષ્પમાળાઓ અને ધૂપઘટિકાના શિંકા લટકાવવા માટેની ખીંટીના સ્થાને રહેલી વસ્તુ ) ઉપર સુગંધી મનહર માળાઓ લટકે છે. ઉપર મુજબ ૬૦૦૦ સોનારૂપાથી મઢેલી ધૂપવાસ પિઠિકા છે, તેના ઉપર વિજય નાગદંત છે, તેના ઉપર શિંકાઓમાં ધૂપવાના છે, તેમાંથી સુગંધ પ્રસરે છે. સુધર્મ સભાના મધ્ય ભાગમાં બે યોજન લાંબી-પહોળી, ગોળાકારે અને એક યોજન ઉંચી સર્વ મણિમય પિઠિકા છે, તેના ઉપર વિજય માણવક નામને ચિત્યથંભ છે. આ માણવક થંભ છો જન ઉચે અને બે ગાઉ જાડો છે, તેના ઉપર નીચેના ૧-૧ જન સિવાયના વચ્ચેની જનના ભાગમાં સુવર્ણમય ઘણા પાટિયા છે, તેના ઉપર વિજય માંચડા છે, તેમાં શિંકાઓ છે, તેની અંદર વિજય ડાબડા છે તેમાં શ્રી જિનેશ્વર ભગવંતના અસ્થિઓ રાખેલા છે, આ અસ્થિઓ વિજયદેવ અને વાણવ્યંતર દેવ-દેવીઓ માટે કલ્યાણકારી અને પૂજનીય છે. આ માણવક ચિત્યથંભની પૂર્વ દિશામાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તેના ઉપર એક સિંહાસન છે, પશ્ચિમ દિશામાં પણ એક જન લાંબી-પહોળી મણિપિઠિકા છે તેના ઉપર એક દેવશય્યા છે, દેવશય્યાની For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં એક મોટો ઈન્દ્રવજ છે અને દવજની પશ્ચિમ દિશામાં એક શસ્ત્રભંડાર છે, તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો છે. સુધર્મ સમાના ઈશાન ખૂણામાં ૧રા યોજન લાંબુ, દા જન પહોળું એક સિદ્ધાયતન છે, તેના મધ્ય ભાગમાં બે યોજન લાંબી-પહોળી એક જન જાડી મણિ પિઠિકા છે, તેના ઉપર બે જન લ–પહોળો અને ઉંચે એક દેવછંદક-ગભારે છે, તેમાં ૧૦૮ શ્રી જિનેશ્વર ભગવંતની શાશ્વત પ્રતિમાઓ છે. સિદ્ધાયતનના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી, ૬ જન પહોળી ઉપપાત સભા છે, તેના મધ્ય ભાગમાં એક જન લાંબી-પહોળી અને બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક દેવશય્યા છે જેમાં વિજયદેવ ઉત્પન્ન થાય છે. ઉપપાત સભાના ઈશાન ખૂણામાં પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત ૧રા યોજન લાંબો, ૬ા જન પહેળે, ૧૦ એજન ઉડો કહ છે, તેના ઈશાન ખૂણામાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિમય પીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે, તે સિંહાસન ઉપર વિજય દેવને અભિષેક કરવામાં આવે છે. દ્રહના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી, ૬ જન પહોળી અલંકાર સભા છે, તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી-પહોળી બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર વિજયદેવને અલંકાર પહેરાવાય છે. અલંકાર સભાના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી દા જન પહોળી વ્યવસાય સભા છે. તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન ઉપર બેસીને વિજયદેવ પોતા સંબંધી સઘળા પ્રકારના વ્યવસાયને (આચાર-વિચાર ને કર્તવ્યો વગેરે) ને જણાવનાર સુવર્ણરજતમય પુસ્તક વાંચે છે. વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં બે યોજન લાંબી-પહોળી એક જન ઉંચી સર્વરત્નમય બલિપીઠ છે, તેના ઈશાન ખૂણામાં ૧રા જન લાંબી જન પહેળી, ૧૦ એજન ઉંડી પાવરવેદિકા અને વનખંડથી યુક્ત નંદા નામની પુષ્કરિણી છે. આવા પ્રકારની વિજયદેવની વિજ્યા નામની નગરી છે. આજ પ્રમાણે દક્ષિણ દિશામાં વૈજયંત દેવની, વૈજયંત નામની નગરી, પશ્ચિમ For Personal & Private Use Only www.ainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વારનું સ્વરૂપ ૭૧ દિશામાં જયંત દેવની જયંતા નામની નગરી અને ઉત્તર દિશામાં અપરાજિત દેવની અપરાજિતા નામની નગરી છે. આ નગરીઓ પોતપોતાના દ્વારથી તીર્થો અસંખ્ય દીપ-સમુદ્રો ઓળંગ્યા બાદ બીજા જંબુદ્વીપ નામના દ્વીપની કંઇક વિશેષ અંદર ૧૨૦૦૦ યેજને આવેલી છે. ૧૯ હવે જગતીના એક દ્વારથી બીજું દ્વાર કેટલું દૂર આવ્યું તેની કિરણ ગાથા કહે છે. कुड्डदुवारपमाणं, अट्ठारसजायणाइ परिहीए। सोहिय चउहि विभत्ते, इणमो दारंतरं होइ॥२०॥ છાયાથદ્વારકમાાં દશ યોગનાન પર शोधयित्वा चतुर्भिः विभक्ते एतावत् द्वारंतरं भवति ॥२०॥ અર્થદ્વારશાખા અને દરવાજાના અઢાર યોજન બાદ કરી પરિધિને ચારે ભાગવાથી એક દ્વારથી બીજા દ્વારનું અંતર આવે છે. વિવેચન—ચારે દરવાજાની બાર શાખા એક એક ગાઉની છે અને દરવાજા ચાર ચાર યોજના છે. ચાર દરવાજાની આઠ બાર શાખાના આઠ ગાઉ એટલે બે જન અને ચાર દરવાજાના ૧૬ જન ૨ + ૧૬ = ૧૮ કુલ અઢાર જન થયા. જબૂદ્વીપની પરિધિ ઉ૧૬૨૨૭ જન, ૩ ગાઉ ૧૨૮ ધનુષ, ૧૩ાા આંગળમાંથી ૧૦ એજન બાદ કરતાં ૩૧૬ ૨૦૯ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળ બાકી રહ્યા. હવે તેને ચારે ભાગવાથી ૭૬૦૫૨ જન ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ, ૩ આંગળ, યવ એક દ્વારથી બીજા દ્વારનું અંતર આવે. તે આ પ્રમાણે– યોજન ૩૧૬ ૨૦૯ - ૪ = ૭૬૦૫ર યોજન. ૧ યોજન વયે તેના ગાઉ ૪ ૪ : ૪ = ૧ ગાઉ. ૩ ગાઉને ચારે ભાગી ન શકાય માટે તેના ધનુષ કરવા ૨૦૦૦ થી ગુણતાં 3 x ૨૦૦૦ = ૬૦૦૦ તેમાં ૧૨૮ ધનુષ ઉમેરતાં ૬ ૧૨૮ તેને ચારે ભાગતા ૬૧૨૮ - ૪ = ૧પ૩ર ધનુષ. ૧૩ આંગળ. 13 - ૪ = ૩ આંગળ. લો આગળ વધ્યા તેના યવ કરવા આઠે ગુણતા ૧ ૪ ૮ = ૧૨ યવ તેને ૪ થી ભાગતા ૧૨ + ૪ = ૩ યવ આવ્યા. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ આ રીતે ગણતા એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૭૯૦૫ર ાજન, ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ, ૩ આંગળ અને ૩ યવનું જાણવું, ૨૦ अउणासीइ सहस्सा,बावन्ना अडजोयणं चूणं। दारस्सयदारस्सय, अंतरमेयं विणिदिटं॥२१॥ છાયા–ોનrશત કarf fa%ાશર (-ધાતુ) ગધેયોને વીનમ્ | द्वारस्य च द्वारस्य च अंतरमेतद् विनिर्दिष्टम् ॥२१॥ અર્થ—અન્યાસી હજાર બાવન જન અને અર્ધા યોજનમાં ન્યૂન એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલું છે. વિવેચન–જંબુદ્વીપની જગતીના એક કારથી બીજા દ્વારનું અંતર ગ્રંથકાર સ્વયં આ ગાથામાં જણાવે છે કે એક દરવાજાથી ૭૯૦૫ર જન અને બે ગાઉમાં • કંઇક ન્યૂન- (એટલે ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ ૩ આંગળ) જઈએ એટલે જગતીનું બીજુ દ્વાર આવે. આ અંતર શ્રી જિનેશ્વર ભગવંતોએ જણાવેલ છે. ૨૧ આ પ્રમાણે જંબુદ્વીપના દ્વારની પ્રરૂપણ જણાવી હવે આ જંબુદ્વીપનાં જે ક્ષેત્ર અને પર્વતો છે તે કહેવાની ઈચ્છાથી પ્રથમ સામાન્યથી ક્ષેત્રો અને પર્વત કહે છે. वासहरपरिच्छिन्ना, पुव्वावरलवणसागरं फिडिया। वासा सत्त उ इणमो, वासहरा छच्चबोधव्वा॥२२॥ છાયા–પધરપffછનાન પૂર્વાપરસ્ત્રવણસાર છૂટ્ટાના __ वर्षानि सप्त तु अमुनि वर्षधराः षट् च बोद्धव्याः ॥ २२ ॥ અર્થ–આ જંબૂદીપની અંદર વર્ષધર પર્વતોથી વિભાગ કરાયેલા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શેલા સાત ક્ષેત્રો અને છ પર્વતે જાણવા. વિવેચન-એક લાખ જનના વિરતારવાળા આ જંબુદ્વીપની અંદર (જેનું વર્ણન આગળ કરવામાં આવનાર છે એવા) ભરતાદિ સાત ક્ષેત્રો અને ક્ષેત્રોની મર્યાદા કરનારા, એટલે વિભાગ કરનારા હિમવંત આદિ છ વર્ષ ઘર પર્વત છે. આ પર્વતે અને ક્ષેત્રો લંબાઈમાં જેને એક છેડો પૂર્વ તરફના લવણ સમુદ્ર સુધી અને બીજે For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જૈનદષ્ટિએ મહા ભૂગળ-ક્ષેત્રોનું સ્વરૂપ છેડો પશ્ચિમ તરફના લવણ સમુદ્ર સુધી લંબાયેલો છે. અર્થાત ક્ષેત્રો અને પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે. હવે ક્ષેત્રોના નામો જણાવે છે – भरहंहमवयं तिय हरिवासंति यमहाविदेहं ति। रम्मयं हेरण्णवयं, एरावयं चेव वासाइं॥२३॥ છાયા—મરd Hવંતમિતિ વિજિત ૨ મહાવિતિ रम्यकं हेरण्यवंतं ऐरावतं चैव वर्षाणि ॥ २३ ।। અર્થ–ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રમ્યક્ષેત્ર, હૈષ્ણવંતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રો. આ સાત ક્ષેત્રો છે. વિવેચન—આપણે જ્યાં રહીએ છીએ તે ભરતક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્રથી જેમ જેમ ઉત્તરમાં જઈએ તેમ તેમ પહેલું હિમવંત ક્ષેત્ર છે, તે પછી હરિવર્ષ ક્ષેત્ર છે, તે પછી મહાવિદેહ ક્ષેત્ર છે, તે પછી રમ્યફ ક્ષેત્ર છે, તે પછી હૈરણ્યવંત ક્ષેત્ર છે અને છેલું એવિત ક્ષેત્ર છે. જંબુદ્વીપમાં આ સાત ક્ષેત્રો છે, દરેક બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર પર્વત-મોટા પર્વતો આવેલા છે. કુલ છ વર્ષધર પર્વત છે. સમુદ્ર તરફથી ગણીએ તો દક્ષિણ સમુદ્ર પાસે પહેલું ભરત ક્ષેત્ર, બીજું હિમ* વંત ક્ષેત્ર, ત્રિશું હરિવર્ષ ક્ષેત્ર, ઉત્તર સમુદ્ર તરફથી ગણતાં પહેલું એરવત ક્ષેત્ર, બીજું હિરણ્યક્ષેત્ર, ત્રીજું રમ્યફ ક્ષેત્ર છે, મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. શંકા આ ક્ષેત્રોના જે નામો છે, તે કોઈ નિમિત્તે કરીને છે કે એમને એમ સ્વાભાવિક છે? સમાધાન–મહાકાંતિ–બળ-વિભવયુક્ત એક પલ્યોપમના આયુષ્યવાળા ભરત નામનો દેવ આ ક્ષેત્રના અધિપતિ છે, તેથી તેના નામ ઉપરથી આ ક્ષેત્રને ભરત ક્ષેત્ર કહેવાય છે. તેની સ્થિતિ જણાવનારા આચાર પુસ્તકમાં આ પ્રમાણે કહેલું છે. તેથી ભારત દેવના સંબંધે કરીને અનાદિ કાલથી આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર છે. શાસ્ત્રમાં પણ કહેલ છે કે – ૧૦. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ७४ બૃહત્ ક્ષેત્ર સમાસ હે ભગવન્! ભરતક્ષેત્રને ભરત શા માટે કહેવાય છે ? “હે ગૌતમ! મહાવૃતિ મહાદ્ધિ, યાવતુ એક પોપમના આયુષ્યવાળો ભરત નામને દેવ રહેલું હોવાથી આ ક્ષેત્રને ભરત કહેવામાં આવે છે. આ અઢી દ્વીપમાં રહેલા દ્વીપ અને સમુદ્રના અધિપતિ દેવો આ પ્રમાણે છે. જંબૂદ્વીપને અધિપતિ અનાદત નામનો દેવ છે, લવણ સમુદ્રને અધિપતિ સુસ્થિત નામનો દવ છે, ધાતકી ખંડનો અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દેવો છે. કાલોદધિ સમુદ્રના અધિપતિ કાલ અને મહાકાલ નામના બે દે છે, પુષ્કરવાર દ્વીપના અધિપતિ પત્ર અને પુંડરિક નામના બે દેવો છે. આગળ આગળના દરેક દ્વીપ–સમુદ્રોના અધિપતિ બે બે દેવો છે. જેમ દ્વીપસમુદ્રોના અધિપતિ દેવો છે, તેમ દીપ–સમુદ્રોમાં આવેલા શાશ્વત પદાર્થોના પણ અનેક અધિપતિ દેવ હોય છે. જેમ ભરતક્ષેત્રનો ભરતદેવ કહ્યો તેમ હિમવંત પર્વતનો હિમવંત દેવ. એમ શાશ્વત ક્ષેત્રો, પર્વતો, ફૂટ, દ્રહો, નદીઓ, વૃક્ષો વગેરેના પણ જુદા જુદા અધિપતિ દેવ-દેવી છે. તે સઘળા અધિપતિ દેવ-દેવીઓના પ્રાસાદ અથવા ભવને અહીં છે, જયારે તેમના ઉત્પત્તિ સ્થાન તે અહીંથી અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો વ્યતીત થયા બાદ તેજ નામના બીજા દીપ–સમુદ્રોમાં હોય છે. નગરી એટલે મોટી રાજધાની કે જેમાં અનેક બીજા દેવ-દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સર્વ દેવ-દેવીઓનું સામ્રાજય એ દેવ ભગવે છે. અહીં જેમ હજારો ઘર અને લાખો મનુષ્યની વસતીવાળું નગર કહેવાય છે અને મુખ્ય નગરને રાજધાની કહેવાય છે, તેમ ત્યાંની નગરીઓ પણ અનેક પ્રાસાદોવાળી અને કોડ દેવ-દેવીઓના નિવાસવાળી છે અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાં જ મધ્ય ભાગે રહે છે અને તેનું અધિપણું કરે છે, ત્યાં આખી નગરીને માલિક છે, ત્યારે અહીં કોઈ આખા દ્વીપને તો કોઈ એકાદ પર્વતાદિનો માલિક હોય છે. એ નગરીઓ પણ અહીંની દિશાને અનુસરે છે, જેમ જંબૂદ્વીપનો અનાદત દેવ મેરુ પર્વતની ઉત્તર દિશામાં છે, તો તેની નગરી પણ તે બીજા જંબુદ્વીપમાં ઉત્તર દિશામાં જ છે. ભારત દેવની ભરત રાજધાની દક્ષિણ દિશામાં છે, યથાસંભવ પોતપોતાની દિશામાં રાજધાનીઓ આવેલી છે. આ પ્રમાણે હેમવંત ક્ષેત્રનું પણ જાણવું. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોનું સ્વરૂપ હિમવંત અને મહાહિમવંત વર્ષધર પર્વતની મધ્યમાં હેમવંત ક્ષેત્ર આવેલું છે. એટલે એક બાજુ દક્ષિણ તરફ હિમવંત પર્વત છે અને ઉત્તર બાજુ મહાહિમવંત પર્વત છે તેથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહેવાય છે. અથવા હેમ એટલે સુવર્ણ. ઠામઠામ સુવર્ણના આસન, વગેરે હોવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે. અથવા જોવામાં મનહર. જ્યાં જૂઓ ત્યાં હેમ–સુવર્ણ ઝગમગતું હેવાથી એટલે યુગલિક મનુષ્યને બેસવા, શયન કરવા વગેરે ઉપભોગ માટેના સાધનો સુવર્ણમય છે. તે શિલાપકે આદિ ઉપર બેઠેલા યુગલિક પણ હેમમય-મનહર દેખાવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે. અથવા એક પોપમની સ્થિતિવાળો હૈમવંત નામને દેવ અધિપતિ હોવાથી તેના નામથી આ ક્ષેત્રને હેમવત ક્ષેત્ર કહેવામાં આવે છે. હરિવર્ષ ક્ષેત્ર શા માટે કહેવામાં આવે છે? હરિ શબ્દના અનેક અર્થો થાય છે. તેમાં હરિ એટલે સૂર્ય અને ચંદ્ર પણ થાય છે. આ ક્ષેત્રમાં રહેલા કેટલાક યુગલિયા સૂર્ય જેવી લાલ પ્રભાવાળા હોય છે, કેટલાક યુગલિયા ચંદ્રસમાન વેત પ્રભાવાળા હોય છે, તેથી આ ક્ષેત્રને હરિવર્ષ કહેવાય છે. અથવા એક પલ્યોપમની સ્થિતિવાળો હરિવર્ષ નામને દેવ અધિપતિ હોવાથી તેના નામથી આ ક્ષેત્રને હરિવર્ષ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર શા માટે કહેવાય છે ? કમભૂમિની અપેક્ષાએ ભરત–એરવત ક્ષેત્રના મનુષ્ય કરતાં આ ક્ષેત્રના મનુષ્યનું શરીર ઉદાર–મોટું હોવાથી મહાવિદેહ કહેવાય છે. વિદેહ એટલે શરીર. અથવા ભરત, ઐરાવત, હૈરણ્યવંત, હરિવર્ષ રમ્યક ક્ષેત્રની અપેક્ષાએ આ ક્ષેત્ર લંબાઈ અને પહોળાઇમાં મોટું–વિશાળ હોવાથી મહાવિદેહ કહેવાય છે. અથવા આ ક્ષેત્રના મનુષ્યના દેડ અતિ મોટા હોવાથી મહાવિદેહ કહેવાય છે. મનુષ્યનું શરીર વિજયેમાં ૫૦૦ ધનુષનું = ર૦૦૦ હાથે (૩૦૦૦ ફૂટ)નું અને દેવકુફ-ઉત્તર કુરુમાં ત્રણ ગાઉનું હોવાથી આ ફોટાને મહાવિદેહ કહેવાય છે. અથવા એક પલ્યોપમના આયુષ્યવાળા મહાવિદેહ નામને દેવ આ ક્ષેત્રનો અધિપતિ હોવાથી આ ફોટાને મહાવિદેહ કહેવાય છે. રમ્યકૂફોન્ટ શા માટે કહેવાય છે ? For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ આ ક્ષેત્રના યુગલિકે સુવર્ણમણિજડિત કલ્પવૃક્ષોથી યુક્ત રમણીય પ્રદેશમાં રમતા-ક્રિડા કરતા હોવાથી રમ્યફોત્ર કહેવાય છે. અથવા એક પોપમના આયુષ્યવાળો રમ્યફ નામને દેવ અધિપતિ હોવાથી આ ક્ષેત્રને રાયફોટા કહેવાય છે. હિરણ્યવંત ફોટા શા માટે કહેવાય છે ? રુકમી પર્વત રૂપાને છે અને શિખરી પર્વત સોનાનો છે, બને પર્વની વચમાં આ હોટ આવેલું હોવાથી (હિરણ્ય અને સુવર્ણ એક અર્થવાળા છે) તથા હિરણ્યવાળા શિખરો પર્વતની પાસે હોવાથી આ ક્ષેત્રને હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે. અથવા રુકમી અને શિખરી બને પર્વતની સીમાને કરનાર હોઈ હિરણ્યવંત કહેવાય છે. - અથવા યુગલિકોને બેસવા વગેરેમાં હિરણ્યના આસન વગેરે હોવાથી હિરણ્યવંત કહેવાય છે. અથવા આ ક્ષેત્ર દેખવામાં ખૂબ જ મને હર હોવાથી, રસ્થાને રથાને હિરણ્યને પ્રકાશ પડતો હોવાથી આ ક્ષેત્રની હિરણ્યવંત કહેવાય છે. અથવા આ ક્ષેત્રને અધિપતિ એક પલ્યમના આયુષ્યવાળે હિરણ્યવંત નામનો દેવ હોવાથી આ ક્ષેત્રો હિરણ્યવંત કહેવાય છે. અરવત ફોન્ટ શા માટે કહેવાય છે ? આ ક્ષેત્રને અધિપતિ એક પામના આયુષ્યવાળે ઔરવત નામને દેવ હોવાથી આ ક્ષેત્રને ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. હવે વર્ષધર પર્વતોના નામ કહે છે. हिमवंत महाहिमवंत-पव्वया निसढनीलवंता य। रुप्पी सिहरीएए, वासहरगिरीमुणेयव्वा॥२४॥ છાયા–નિવાર મહિમવાર પર્વતાઃ નિષધો નીરવાન રા. रुक्मी शिखरी एते वर्षधरगिरियो मुणितव्याः ॥२४॥ અર્થ–હિમવંત મહાહિમવંત, નિષધ, નીલવંત, કમી અને શિખરી આ (૬) વર્ષધર પર્વતે જાણવા. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગળ-પતેનું સ્વરૂપ વિવેચન–પ્રજ્ઞા પક-કહેનારની અપેક્ષાએ કમસર ભરતક્ષેત્રે પુરૂ થતાં પહેલે ફુલ્લ હિમવંત પર્વત, પછી તેનાથી ચાર ઘણો મોટો-વિસ્તારવાળો મહાહિમવંત પર્વત, પછી તેનાથી ચાર ગણે મોટે-વિસ્તારવાળો નિષધ પર્વત, પછી નિષધના તુલ્ય પ્રમાણવાળા નીલવંત પર્વત, પછી મહાહિમવંતના તુલ્ય પ્રમાણવાળો રુકમી પર્વત અને છેલ્લે ક્ષુલ્લ હિમવંતના તુલ્ય પ્રમાણવાળા શિખરી પર્વત. આ છ પર્વતો વર્ષધર-ફોટાની મર્યાદા કરનારા પર્વતે જાણવા. ફુલ્લ હિમવંત પર્વત, મહાહિમવંત કરતા લંબાઈ અને વિસ્તારમાં નાનો હોવાથી પહેલે પર્વત સુલ હિમવંત કહેવાય છે. અથવા આ વર્ષધર પર્વતના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો ફુલ હિમવંત દેવ હોવાથી આ પર્વત સુલ હિમવંત કહેવાય છે. શુલ્લ હિમવંત કરતાં લંબાઈ અને વિસ્તારમાં મોટો હોવાથી મહાહિમવંત કહેવાય છે. અથવા આ પર્વતને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો મહાહિમવંત નામને દેવ હોવાથી આ પર્વત મહાહિમવંત કહેવાય છે. નિષધનો અર્થ વૃષભ પણ થાય છે. ત્રીજા પર્વત ઉપર વૃષભ આકારના ઘણા શિખરે હોવાથી આ પર્વતને નિષધ કહેવાય છે. અથવા એક પોપમના આયુષ્યવાળો નિષધ નામને દેવ આ પર્વતનું આધિપત્ય કરતો હોવાથી આ પર્વત નિષધ કહેવાય છે. નીલ એટલે પૈડુર્ય નામને મણી. ચોથા વર્ષધર પર્વત સંપૂર્ણ વૈદુર્યરત્નમયનીલમણવાળો હોવાથી નીલવંત કહેવાય છે. અથવા આ પર્વતને અધિપતિ એક પલ્યોપમની રિથતિવાળ નીલવંત નામને દેવ હોવાથી આ પર્વત નીલવંત કહેવાય છે. કર્મ એટલે પ્યમ-રૂપુ. સયું જેને છે તે રુકમી. આ પર્વત રૂપામય શાશ્વત હોવાથી કમી કહેવાય છે. અથવા આ પર્વતને અધિપતિ દેવ પલ્લોપમના આયુષ્યવાળો રુકમી નામનો દેવ હોવાથી આ પર્વત રુકમી કહેવાય છે. શિખરાનું એટલે વૃક્ષો. આ પર્વત ઉપર વૃક્ષ આકારના ફૂટે હેવાથી આ પર્વત શિખરી કહેવાય છે. ” For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો શિખરી નામને દેવ અધિપતિ હોવાથી આ પર્વત શિખરી નામથી ઓળખાય છે. આ છ પર્વતને વર્ષધર અથવા કુલગિરિ કહેવાય છે. કેમકે–વર્ષ એટલે ક્ષેત્ર અને ધર એટલે ધારણ કરનાર, મહાક્ષેત્રોની મર્યાદા બાંધીને રહેલા હોવાથી અર્થાત સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે હેવાથી સાત ક્ષેત્રોની મર્યાદા કરે છે, એટલે વર્ષધર કહેવાય છે. કુલ એટલે સમુદાય, ગિરિ એટલે પર્વત. આ છએ મોટા પર્વતને સમુદાય હોવાથી કુલગિરિ પણ કહેવાય છે. સાત ક્ષેત્રો, છ કુલગિરિ અને મેરૂ પર્વત ઉત૨ Prટે કેમ છે. P); } welve mp3 , રાખેe+O + prશે ! પશ્ચિમ ૫ ૬ વિ દ ) 6 સે - હરિ વર્ષ લગે વન ચેતા ITTTTTI હિમવંત ક્ષેત્ર 09ત કે નાદવ દર્ધ ઉત૨ ભરત વે ત ય ૫ ૬ નું દક્ષિણ ભારત દક્ષિણ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રનું સ્વરૂપ ૭૯ આ પ્રમાણે ક્ષેત્રો અને પર્વતના નામે કહ્યા. હવે દરેકના વિકૅભ-લાંબા, પહોળા-ઉંચાઈ કેટલી છે, તે કહેવું જોઈએ, તેમાં પ્રથમ જેનાથી આ ભરતક્ષોત્રાના બે ભાગ થયા છે તેને તથા બે અર્ધી ફોત્રો જેથી પ્રસિદ્ધિને પામ્યા છે તે બે નામો જણાવે છે– वेयड्ढनगवरेणुं, पुव्वावरलवणसागरगएणं। भरहं दुहा विहत्तं, दाहिणभरहहमियरं च॥२५॥ છાયા–વૈતાઢથના પૂર્વાપરવાના નાતેના भरतं द्विधा विभक्तं दक्षिणभरतार्धमितरश्च ॥२५॥ અર્થઆ ભરત ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી રહેલા વૈતાઢય પર્વતથી ભરતક્ષેત્રના બે ભાગ થાય છે. દક્ષિણ ભરતા અને ઉત્તર ભરતાર્ધ. વિવેચન—આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો વૈતાઢય નામનો પર્વત આવેલ છે, તેને એક છેડો પૂર્વ બાજુના લવણ સમુદ્રને અડકેલો-પશેલે છે અને બીજો છેડો પશ્ચિમ બાજુના લવણ સમુદ્રને અડકેલો છે. આથી ભરત ક્ષેત્રના બે ભાગ પડી ગયા છે. એક ભાગ દક્ષિણ ભરતાર્ધ અને બીજો ભાગ ઉત્તર ભરતાઈ નામથી ઓળખાય છે. ૨૫ હવે એક ભરતા અને એક ઐરાવતાઈ કેટલું પહેલું છે તે જણાવે છે. विक्खंभो भरहहे, दोन्नि सए जोयणाण अडतीसे। तिन्नि(य)कलाओ अवरा, एरवद्वेऽवि एमेवे ॥२६॥ છાયા– વિમો માતાર્યે હૈ વોગનાનાં શાત્રિશત તિઃ (૧) વા : વતાર્ટેડ gવમેવ રદ્દા અર્થ –ભરત ક્ષેત્રના અધ ભાગની પહોળાઈ બસો આડત્રીસ યોજન અને ત્રણ કલા અધિક છે; એવિત ક્ષેત્રના અધ ભાગની પહોળાઈ પણ એટલી જ બસો આડત્રીસ જન ત્રણ કલા છે. વિવેચન–ભરત ક્ષેત્રની પહોળાઈ પર૬ જન ૬ કલા છે, ( કલા એટલે એક જનના ૧૮ ભાગ, દરેક ભાગને પરિભાષા પ્રમાણે કલા કહેવાય છે.) અહીં છ કલા છે, એટલે એક યોજના ૧૮ ભાગ કરીએ એવા ૬ ભાગ સમજવા. આ પ્રમાણે જ્યાં જયાં જેટલી જેટલી કલા કહે, ત્યાં ત્યાં તેટલી તેટલા જનના આગણીસા ભાગ સમજવા. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત પર જન પહોળો છે તેથી પ૨૬ જન ૬ કલામાંથી ૫૦ યોજન ઓછા કરતાં ૪૭૬ યોજન ૬ કલા બાકી રહે. હવે ભરત ક્ષેત્રને અડધો ભાગ લાવવા માટે તેના અડધા કરતાં ર૩૮ જન ૩ કલા આવે. ૯૪ ૪ પ૨૬ યોજન, ૬૬લા ઉતરાધ 1 વેનાઇa૫ર્વત & દક્ષિણાર્ધન ભરત ક્ષેત્રના બન્ને તરફના અડધા ભાગની પહેળાઈ ર૩૮ જન ૩ કલાની જાણવી. - આજ પ્રમાણે એટલે ભરત ક્ષેત્રના અડધા ભાગની પહોળાઇ ર૩૮ જન ઉકલાની છે, તેમ ઐરાવત ક્ષેત્રના બને અડધા ભાગની પહોળાઈ પણ ર૩૮ જન ૩ કલાની છે. ભરત ક્ષેત્રમાં ૫૦ એજનની પહોળાઈવાળે વૈતાઢ્ય પર્વત છે, તેમ ઐવિત ક્ષેત્રના મધ્ય ભાગમાં પણ ૫૦ જનની પહોળાઈવાળો વિતાઢય પર્વત આવેલો છે. એરવત ક્ષેત્રનો અડધો ભાગ પણ ૨૩૮ યોજન ૩ કલાને કહ્યો છે. ર૬ હવે બાકીના ક્ષેત્ર અને વર્ષધર-પર્વતની પળોહાઈ કહે છે. भरहेरवयप्पभिइ, दुगुणा दुगुणो उ होइ विक्खभो। वासावासहराणां, जाव य वासं विदेह त्ति॥२७॥ છાયા–મતૈિવતકમૃતિ દિyળો દિyતુ મવતિ વિમઃ | वर्षवर्षधराणां यावच्च वर्ष विदेहा इति ॥२७॥ અથભરતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રથી ક્ષેત્ર અને પર્વતનો વિધ્વંભ=પહોળાઈ ડબલ ડબલ છે, યાવત મહાવિદેહક્ષેત્ર સુધી. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્ર-વતાનું સ્વરૂપ ૮૧ વિવેચન—આપણે રહીએ છીએ એ ભરતક્ષેત્રથી માંડીને મહાવિદેહોત્ર સુધીમાં રહેલા ક્ષેત્ર અને પર્વતા. તેમજ સામી બાજી રહેલા અરવત ક્ષેત્રથી મહાવિદેહ ફોગ સુધીમાં રહેલા ફોગ અને પતાની પહેાળાઇ ડબલ ડબલ છે. ભરતક્ષે>ગની પહેાળાઈ ૫૨૬ ચાજન કલા છે, તેના પછી ચુલ્લ–લઘુહિમવત પર્વત ડબલ એટલે ૧૦૫૨ યાજન ૧૨ કલા, તે પછી તેનાથી ડબલ હિમતક્ષેત્ર ૨૧૦૫ ચાજન ૫ કલા, તે પછી તેનાથી ડબલ મહાહિમવંત પર્વત ૪૨૧૦ યાજન ૧૦ કલા, તે પછી તેનાથી ડબલ હર ક્ષેત્ર ૮૪૨૧ ચાજન ૧ કલા, તે પછી તેનાથી ડબલ નિષધ પર્વત ૧૬૮૪૨ યાજન ૨ કલા, તે પછી તેનાથી ડબલ મહાવિદેહ ફોગ ૩૩૬૮૪ યાજન ૪ કલાની પહેાળાઇવાળુ છે, આ પ્રમાણે અરવતો પર૬ યાજન ૬ કલા તે પછી તેનાથી ડબલ શિખરી પર્વત ૧૦૫૨ યાજન ૧૨ કલા, તે પછી તેનાથી ડબલ હૈરણ્યવત ક્ષેત્ર ૨૧૦૫ યાજન ૫ કલા, તે પછી તેનાથી ડબલ રુકમી પ°ત ૪૨૧૦ યોજન ૧૦ કલા, તે પછી તેનાથી ડબલ રમ્યકક્ષેત્ર ૮૪૨૧ ચાજન ૧ કલા, તે પછી તેનાથી ડબલ નીલવંત પર્વત ૧૬૮૪૨ યાજન ૨ કલા, તે પછી તેનાથી ડબલ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪ યાજન ૪ કલાની પહેાળાઇવાળુ છે. ૨૭ ૧૧ પશ્ચિમ Σε noooose Dblele lspyp phle éeXpbh De ઝે pbhoy _&_pbhaèZJ Ph *5]} >>hPbp]] મહા વિદેહ નીકેટ ક્ષેત્ર. નિષધ પર્વત હસ્વિ ક્ષેત્ર ઉત્તર. મહા હિમવંત પર્યંત હિમવત ક્ષેત્ર લઘુ હિમવન પર્વત વ વૈતાઢ્ય પર્વત ઉત્તર ભરત co દક્ષિણ ભરત ५५ દક્ષિણ. સ ૧ ર કરે ' ૬૪ ૩ર ૧૬ . 4 પૂ For Personal & Private Use Only આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ૭ મહાક્ષેત્રો અને વચ્ચે આવેલા ૬ કુલિગિર અનુક્રમે જાણવા. ૧૩ વિ ભાગમાં જ શ્રૃદ્વીપ ૧ લાખ યાજનના છે. ક્ષેત્ર અને કુલગિરિ પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહેાળા છે. ચિત્રમાં અંક બતાવ્યે છે તે તેટલા ખંડ પ્રમાણના છે. જદ્દીપ કુલ ૧૯૦ ખંડ પ્રમાણ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ આ બાજુથી સામી બાજુથી જન-કલા ૧ ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્ર પર૬- ૬ ૨ લઘુહિમવંત પર્વત શિખરી પર્વત ૧૦પર-૧૨ ૩ હિમવંત ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર ૨૧૦૫– ૫ ૪ મહાહિમવંત પર્વત રુકમી પર્વત ૪૨૧૦–૧૦ ૫ હરિવર્ષ ક્ષેત્ર રમ્યફ ક્ષેત્ર ૮૪૨૧- ૧ ૬ નિષધ પર્વત નીલવંત પર્વત ૧૬૮૪૨- ૨ મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪– ૪ હવે ક્ષેત્ર અને પર્વતને વિસ્તાર જાણવા માટેનું કરણ–રીત કહે છે– एगाई दुगुणहिं, चउसहि तेहिं गुणिय विक्खंभ। खित्तनगाणं कमसो.सएणनउएण हियभागे। २८ । છાયા–wife famૌથત:પથગ્નેચિવ વિષ્ક્રમણ क्षेत्रनगानां क्रमशः शतेन नवत्यधिकेन हृतेभागे ॥२८॥ અથજંબૂદ્વીપના ભરતાદિ ક્ષેત્રોને વિરતાર જાણવા માટે જંબૂદ્વીપના વિધ્વંભને એક-બે-ચાર–આઠ–સળ-બત્રીસ-ચેસડે ગુણીને એકસો નેવુથી ભાગવાથી ક્રમસર ક્ષેત્ર અને પર્વતેનો વિસ્તાર આવે. વિવેચન–પ્રકરણનો વિષય જંબૂદ્વીપનો હેવાથી જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રાદિની પહોળાઈ જાણવા માટે જંબૂદ્વીપના વિરતારને જ કમસર ૧-૨-૪-૮-૧૬-૩ર–અને ૬૪ થી ગુણાકાર કરીને જે સંખ્યા આવે તેને ૧૦૦ થી ભાગના જે આવે તે ક્રમસર તે તે ત્ર–પર્વતેની પહોળાઈ જાણવી. જંબુદ્વીપનો વિસ્તાર ૧૦૦૦૦૦ જનને છે, બન્ને બાજુનું પહેલું પોત્ર ભરતલોત્ર અને ઐરાવત હોત્રનો વિસ્તાર જાણવા માટે. પહેલું ફોત્ર છે માટે ૧૦૦૦૦૦ ને ૧ થી ગુણતાં ૧૦૦૦૦૦ આવ્યા તેને ૧૯૦ થી ભાગતાં– For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-ક્ષેત્ર–પવાનું સ્વરૂપ ૧૯૦) ૧૦૦ ૦ ૦ ૦ (૫૨૬ ૯૫૦ જન તેની કલા કરવા ૧૯ ગુણવા ૦૫૦૦ oooo ૩૮૦ ૪૧૯ ૧૨૦૦ ૧૯૦) ૧૧૪૦ (૬ કલા ૧૧૪૦ ૧૧૪૦ ૦૦૬૦ જન વધ્યા ભરતલોત્ર અને અરવતલોત્રની પહોળાઈ પર યોજન ૬ કલા આવે. આ પ્રમાણે હોત્રને વિરતાર જાણવા ક્રમસર ર-૪–૮–૧૬-૧ર અને ૬૪ થી ગુણ ૧૯૦ થી ભાગતા તે તે ફોત્રોને વિસ્તાર આવે. લધુહિમવંત અને શિખરી પર્વતને વિરતાર જાણવા ૧૦૦૦૦૦ x ૨ = ૨૦૦૦૦૦, ર૦૦૦૦૦ - ૧૦૦ = ૧૦૫ર યોજન ૧૨ કલા આવે. હિમવંત ફોત્ર અને હિરણ્યવંત દોત્રને વિરતાર જાણવા ૧૦૦૦૦૦ x ૪ = ૪૦૦૦૦૦, ૪૦૦૦૦૦ - ૧૦૦ = ૨૧૦૫ જન ૫ કલા આવે. મહાહિમવંત પર્વત અને રુકમી પર્વતને વિરતાર જાણવા– ૧૦૦૦૦૦ x ૮ = ૮૦૦૦૦૦, ૮૦૦૦૦૦ - ૧૦૦ = ૪૨૧૦ યોજન ૧૦ કલા આવે. હરિવર્ષ વોત્ર અને રમ્યક ક્ષેત્રનો વિસ્તાર જાણવા– ૧૦૦૦૦૦ x ૧૬ = ૧૬ ૦૦૦૦૦, ૧૬૦૦૦૦૦ - ૧૦૦ = ૮૪૨૧ જન ૧ કલા આવે. નિષધ પર્વત અને નીલવંત પર્વતને વિસ્તાર જાણવા માટે– ૧૦૦૦૦૦ x ૩૨ = ૩૨૦૦૦૦૦, ૩૨૦૦૦૦૦ - ૧૯૦ = ૧૬૮૪૨ યોજન ૨ કલા માટે. મહાવિદેહ ક્ષોત્રને વિસ્તાર જાણવા. ૧૦૦૦૦૦ ૪ ૬૪ = ૬૪૦૦૦૦૦, ૬૪૦૦૦૦૦ - ૧૦૦ = ૧૩૬૮૪ જન ૪ કલા આવે. ૨૮ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ A બૃહત ક્ષેત્ર સમાસ હવે ગ્રંથકાર દરેક શોત્ર પર્વતને વિસ્તાર કહે છે. पंचसए छठवीसे, छच्च कलावित्थडं भरहवासं। दस सय बावन्नहिया, बारस यकलाओ हिमवंते ॥२९॥ છાયા–અશ્વશતાનિ વfવસંતિ (અધિનિ) વત્ ર ા વિસ્તૃત મરવણ दश शतानि द्विपञ्चशदधिकानि द्वादश च कला हिमवति ॥२९॥ અર્થ–ભરતક્ષેત્રની પહોળાઈ પાંચસો છવ્વીસ યોજન અને છ કલા છે અને હિમવંત પર્વતની પહોળાઈ એક હજાર જન અધિક બાર કલા છે. વિવેચન–જંબૂદ્વીપને વિસ્તાર ૧૦૦૦૦૦ એજન છે તેમાં ભરતલોત્રને વિરતાર જાણવા કરણમાં કહ્યા મુજબ એકથી ગુણ ૧૯૦ થી ભાગતા પર૬ જન ૬ કલા આવે. એટલે ભરત ફત્રને વિસ્તાર પ૨૬ યોજન ૬ કલા છે. હિમવંત પર્વતની પહોળાઈ જાણવા માટે કરણમાં કહ્યા મુજબ બેથી ગુણીને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦૦ ૦૪૨=૨૦૦૦૦૦ ૧૯૦) ૨૦૦ ૦ ૦ ૦ (૧૦પર જના ૧૯૦ ૦૧૦૦૦ ૧૨૦૪૧૯૦૨૨૮૦ ૧૯૦) ૨૨૮૦ (૧૨ કલા ૧૯૦ ૩૮૦ ३८० ૯૫૦ ૦૦૫૦૦ ૩૮૦ ૧૨૦ કલા હિમવંત પર્વતને વિરતાર ૧૦૫ર જન ૧૨ કલા છે. ૨૯ हेमवएपंचहिया, इगवसिसयाइपंचय कलाउ। दसहियबायालसया, दस य कलाओ महाहिमवंते।३०। છાયા ફ્રેમવતે ઘડ્યાધિwાવિંશતિ જ્ઞાન પ્રશ્ન જ કા. दशाधिकानि द्विचत्वारिंशच्छतानि दश च कला महाहिमवति ॥३०॥ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-ક્ષેત્ર પર્વનું સ્વરૂપ અથ_હિમવંત ક્ષેત્રને વિસ્તાર એકવીસસો પાંચ યોજન અને પાંચ કલાને છે, મહાહિમવંત પર્વતને વિરતાર બેતાલીસસો દસ જન અને દશ કલાને છે. વિવેચન-હિમવંત ક્ષેત્રને વિસ્તાર જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૪ થી ગુણને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦૦૦૮૪=૪૦૦૦૦૦ ૧૯૦) ૪ ૦ ૦ ૦ ૦ ૦ (૨૧૦૫ 3८० જન ૫૦x૧૦=૯૫૦ કલા ૧૯૦) ૯૫૦ (૫ કલા ૯૫૦ ૧૯૦ ૦૦ ૦ ૧૦૦૦ ૯૫૦ ૦૫૦ એજન હિમવંત ક્ષેત્રનો વિસ્તાર ૨૧૦૫ જન ૫ કલા છે. મહાહિમવંત પર્વતને વિસ્તાર જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૮ થી ગુણીને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦૦૦x૮=૮૦૦૦૦૦ | | | | | ૧ ૦ ૦ X ૧૮=૧૯૦૦ કલા ૧૯૦) ૮૦ ૦ ૦ ૦ ૦ (૪ર૧૦ એજન ૧૯૦) ૧૯૦૦ (૧૦ કલા ०४०० ૧૯૦ ૩૮૦ ૦૨૦૦ ૧૯૦ ७६० ૧૦ એજન મહાહિમવંત પર્વતના વિસ્તાર ૪ર૧૦ એજન ૧૦ કલા છે. ૩૦ हरिवासे इगवीसा, चुलसीइ,सयाकला य एका य। सोलस सहस्सअट्ठसय, बायाला दो कला निसढे ॥३१॥ છાયા–હરિ વિંધિનિ ચતુતિ શતાનિ જાણા ર ા षोडश सहस्राण्यष्टौ शतानि द्विचत्वारिंशदधिकानि द्वे कले निषधस्य ॥३१॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ફોત્રની પહેાળાઇ ચા*સીસા એકવીસ યાજન અને એક કલા અથ—હરિ છે અને નિષધ પર્વતની પહેાળાઇ સેાળ હજાર આઠસા બેતાલીસ યાજન એ કલા છે. વિવેચન—હરિવષ ક્ષેત્રની પહેાળાઇ જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૧૬ થી ગુણીને ૧૯૦ થી ભાગવા. ૬ ૧૦૦૦૦૦×૧૬=૧૬૦૦૦૦૦ | | | | ૧૯૦) ૧૬૦૦ ૦ ૦ ૦ (૮૪૨૧ ચાજન ૧૫૨૦ ૦૦૦૦૦ ૭૬ ૧૦૦૦૦૦X૩૨=૩૨૦૦૦૦૦ | | | | ૧૯૦) ૩૨૦ ૦ ૦ ૦ ૦ (૧૬૮૪૨યાજન ૧૯૦ ૦૪૦૦ ૩૮૦ ૦૨૦૦ ૧૯૦ ૦૧૦ યાજન હિરવ ક્ષેત્રની પહેાળાઈ ૮૪૨૧ ચાજન ૧ કલા છે. નિષધ પર્વતની પહેાળાઇ જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૩૨ થી ગુણીને ૧૯૦ થી ભાગવા. ૧૩૦૦ ૧૧૪૦ ૦૧૬૦૦ ૧૫૨૦ ૦૦૦૦૦ ७६० ૦૪૦૦ ૩૮૦ ૧૦×૧૮=૧૯૬૦ કલા ૧૯) ૧૯૦ (૧ કલા ૧૯૦ ૦૦૦ ૨૦×૧૯=૩૮૦ કલા ૧૯૦) ૩૮૦ (૨ કલા ૩૮૦ For Personal & Private Use Only ૨૦ ચેાજન નિષધ પર્વતની પહેાળાઈ ૧૬૮૪૨ ચેાજન ૨ કલા છે. ૩૧ ૦૦૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્ર–પવાનું સ્વરૂપ ૮૭ तेत्तीसं च सहस्सा, छच्च सया जोयणाण चुलसीया। अउणावीसइभागा, चउरोय विदेहविक्खंभो॥३२॥ છાયા–ત્રયદ્ગિશર ર સહ્યાદિ પર્ ૪ શતાનિ યોગનાનાં ચતુરશીતિ एकोनविंशतिभागाश्चत्वारश्च विदेहविष्कम्भः ॥३२॥ અર્થ–મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ તેત્રીસ હજાર છસો ચોર્યાસી યેન અને ચાર ગણુસા ભાગ છે. વિવેચન–મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ લાવવા માટે કરણમાં કહ્યા મુજબ ૬૪ થી ગુણને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦ ૦ ૦ X ૬૪=૬૪૦૦૦૦ ૦ | | | | | ૧૯૦) ૬૪૦૦ ૦ ૦ ૦ (૩૩૬૮૪ જન ૫૭૦ ૦૭૦ ૦ પ૭૦ ૪૭X૧૯=૭૬ ૦ ૧૯૦) ૭૬ ૦ (૪ કલા ૦ ૦ ૦ ૧૩૦ ૦ ૧૧૪૦ ૧૬૦૦ ૧૫૨૦ ૭૬૦ ૪૦ જન મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩૬૮૪ જન ૪ કલા છે. જે પ્રમાણે દક્ષિણ તરફના ભરતક્ષેત્ર આદિની પહોળાઈ લાવવાની રીત બતાવી તે જ પ્રમાણે–તે રીત પ્રમાણે ઉત્તર બાજુથી અરવત ક્ષેત્રી આદિની પહોળાઈ જાણવી. અરવત ક્ષેત્રની પહોળાઈ પ૨૬ યોજના ૬ કલાની છે, શિખરી પર્વતની છે, ૧૦૫૨ , ૧૨ ) w હૈરણ્યવંત ક્ષેત્રની | ૨૧૦૫ / ૫ by p. કમી પર્વતની ૪૨૧૦ , ૧ ૦ ) For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૮ બૃહત ક્ષેત્ર સમાસ રમક ક્ષેત્રની પહોળાઈ ૮૪૨૧ જન ૧ કલાની છે. નીલવંત પર્વતની ૧૬૮૪ , ૨ by મહાવિદેહ ક્ષેત્રની , ૩૩૬ ૮૪ , ૪ કલાની છે. ૩૨ આ પ્રમાણે ક્ષેત્ર અને પર્વતની પહેળાઈ જણાવી, હવે દક્ષિણ ભરતા આદિના ઇષ કહેવા જોઈએ, કેમકે આગળ ઇષના માપથી ક્ષેત્રાદિના જીવાદિક લાવવાના છે. ઇષના માપમાં પુરેપુરા યોજન કરતા કેટલીક કલા અધિક પણ હોય છે, તેથી જીવાદિકની રીત સહેલી નથી, તે સહેલાઇથી જાણવા માટે પહેલા દક્ષિણ ભરતાર્થ ક્ષેત્ર અને વિતાઢય પર્વતની ઇષ કલાઓમાં કહે છે. અર્થાત યોજન અને કલાઓમાં ઇષનું પ્રમાણ નહિ કહેતા માત્ર કલાઓમાં કહે છે. दाहिणभरह उसू; पणयाल सया कलागुपणुवीसा। वेयडढेपणसयरी, चउपण्ण सया कलाणं तु॥३३॥ છાયા–શિખમરતાઈ રૂપુ: રાશિત શતાનિ છાનાં વિસતિ ! वैताढये पञ्चसप्तति चतुः पञ्चाशच्छतानि कलानां तु ॥३३॥ અર્થ–દક્ષિણ ભસ્તાની ઈષ પીસ્તાલીસસો પચીસ (૪૫૨૫) કલા છે, વિતાઢય પર્વતની ઈષ ચપન પંચોતેર (૫૪૭૫) કલા છે. વિવેચન–ઈષ કોને કહેવાય? ગાળ પદાર્થને જે એક છેલ્લે દેશ (અમુક) ભાગ જે ધનુષ આકાર થાય તેટલા દેશ ભાગને ખંડ કહેવાય. તે ખંડ સ્થાને છેલ્લે ધનુષની કામઠી સરખો ભાગ તે ધનુપૃષ્ઠ કહેવાય છે, તે ધનુપૃષ્ઠના અતિ મધ્ય ભાગથી તે ખંડના પર્યત ભાગ સુધીનો બાણ સરખો સીધે ભાગ–પહોળાઈ તે ઇષ કહેવાય છે. ખંડની પહોળાઈ તે વિષ્કભ-વિરતાર કહેવાય છે અને ધનુપૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ટ જીવા સુધીની પહોળાઈ તે ઈષ કહેવાય છે. વિધ્વંભ અને ઇષમાં આ તફાવત છે. ઈષમાં ખંડની પહોળાઈ અંતર્ગત છે અને તે ઉપરાંત ધનુરૃષ સુધીની પહોળાઈ અધિક છે, વિધ્વંભમાં તે માત્ર ખંડ (ક્ષેત્ર કે પર્વત) ની જ પહોળાઈ ગણાય છે. આ કારણથી ઘણાં ક્ષેત્ર-પર્વતેમાં ઇષથી વિષ્કભ નાનો હોય છે, પણ પયતના ભરતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રના વિભાગમાં તે ઇષ અને વિષ્ક્રભ બન્ને સરખા હોય છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ઈષનું સ્વરૂપ જીવા– લાઇ મધ્યમાં ફેરવાળો ભાગ ઈy બાલબધો ભાગ વિદ્ધ ઈષકલા કોને કહેવાય ? ઉપરની જે ઇષ છે તેને ૧૮ સે ગુણતાં જે આવે તે ઇષુકલા કહેવાય. ઈષ કલા કરવાનું પ્રયોજન માત્ર ગણિતની સુગમતા માટે જ છે. નહિતર અપૂર્ણાંક યોજનના ગણિત બહુ વિકટ થઈ જાય માટે બધે ઈષ કલા કરીને જ ગણિત કરવામાં આવે છે. - દક્ષિણ ભરતાને વિધ્વંભ ર૩૮ યોજન ૩ કલા છે, તેની કલા કરવા, ૨૩૮ ને ૧૮ ગુણતાં ૪૫૨૨ કલા આવી તેમાં કલા ઉમેરતાં ૪૫૨૫ ઈષ કલા ભરતાની છે. વૈતાઢય પર્વતની પહોળાઈ ૫૦ યોજનની છે. તેની કલારૂપ ઈષ ૧૮ સે. ગુણતાં ૫૦ x ૧૮ = ૯૫૦ આવે અને આગળના ભરતાઈની કલારૂપ ઇષ ઉમેરતાં ૮૫૦ + ૪૫૨૫ = ૫૪૭૫ આવે. એટલે વૈતાઢય પર્વતની કલા ઇષ ૫૪૭૫ જાણવી. ૩૩ હવે ભરતાદિની ઈષ કહે છે. एग तिग सत्त पन्नरस, इगतीस तिसहि होइ पणनउई। सयवग्गसंगुणंसो, वियाण भरहाइणं उसुणो॥३४॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૦ બહત ક્ષેત્ર સમાસ છાયા– ત્રિા: સર પન્નશ શિવ ત્રિમિતિ પઝનતિઃ शतवर्गसंगुणांशान् विजानीहि भरतादीनामिन् ॥३४॥ અથ–૧૦૦ નો વર્ગ કરી જે અંશ આવે તેને એક, ત્રણ, સાત, પંદર, એકત્રીસ, ત્રેસઠ પંચાણુએ ગુણતાં જે આવે તે ભરતાદિની ઇર્ષા જાણવી. વિવેચન–ભરતાદિની ઇર્ષ કેમ જાણવી ? તો કહે છે કે ૧૦૦ ને વર્ગ કરે જે સંખ્યા આવે તેને કમસર એકથી, ૩ થી, ૭ થી, ૧૫ થી, ૩૧ થી, ૬૩ થી અને ૯૫ થી ગુણતાં જે આવે તે ક્રમસર ભરતાદિની ઈષ જાણવી. વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાએ ગુણાકાર કરે. તે આગળ કહી ગયા છીએ. એટલે ૧૦૦ x ૧૦૦ = ૧૦૦૦૦ દશ હજાર આવ્યા. આને કમસર ૧, ૩, ૭, ૧૫, ૩૧, ૬૩, ૯૫ થી ગુણતાં ભરતાદિની ઈર્ષા આવશે. ૧૦૦૦૦ x ૧ = ૧૦૦૦૦ ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની ઈષ. ૧૦ ૦ ૦ ૦ x ૩ = ૩૦૦૦૦ હિમવંત અને શિખરી પર્વતની ઈછુ. ૦૦ x ૭ = ૭૦૦૦૦ હેમવંત અને હિરણ્યવંત ક્ષેત્રની ઈષ. ૧૦૦૦૦ x ૧૫ = ૧,૫૦૦૦૦ મહાહિમવંત અને રુકમી પર્વતની ઇષ. ૧૦૦૦૦ x ૩૧ = ૩,૧૦૦ ૦ ૦ હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની ઇષ. ૧૦૦૦૦ x ૬૩ = ૬,૩૦૦૦૦ નિષધ અને નીલવંત પર્વતની ઈષ. ૧૦૦૦૦ ૯૫ = ૯,૫૦ ૦ ૦ ૦ દક્ષિણ મહાવિદેહ અને ઉત્તર મહાવિદેહ ક્ષેત્રની ઈષ. પહેલાં જે કહ્યું કે યોજનને ૧૮ સે ગુણતાં ઇષ આવે. તે ઉપર મુજબ મળી રહેશે. ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રની પહોળાઈ પ૨૬ યોજન ૬ કલા છે તે પર ૬ x ૧૯ = ૯૯૯૪, ૯૯૯૪ + ૬ – ૧૦૦૦૦ કલા ઇષ આવી. ફુલહિમવંત અને શિખરી પર્વતનો વિકંભ ૧૦૫ર યોજન ૧૨ કલા છે તે ૧૦૫૨ x ૧૯ =૧૯૯૯૮, ૧૯૯૮૮ + ૧૨ = ૨૦૦૦૦ ઈષ આવી, તેમાં પૂર્વની ભરત અરવતની ૧૦૦૦૦ કલા ઈષ ઉમેરતાં ૩૦૦૦૦ કલા ઇષ આવી. હેમવંત ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્રની પહોળાઈ ૨૧૦૫ યોજન ૫ કલા છે તે ૨૧૦૫ X ૧૮ = ૩૯૯૮૫, ૧૯૯૮૫ + ૫ = ૪૦૦૦૦ તેમાં પૂર્વની ક્ષુલ્લહિમવંત –શિખરીની ૩૦૦૦૦ કલા ઈષુ ઉમેરતાં ૭૦૦૦૦ કલા ઇષ આવી. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગેલ-જવા લાવવાની રીત મહાહિમવંત પર્વત અને રમી પર્વતની પહોળાઈ ૪૨૧૦ જન ૧૦ કલા છે તે ૪૨૧૦ x ૧૦ = ૭૯૯૯૦, ૭૯૯૯૦ + ૧૦ = ૮૦૦૦૦ તેમાં પૂર્વની હેમવંત હિરણ્યવંત ક્ષેત્રની ૭૦૦૦૦ કલા ઈષ ઉમેરતાં ૧,૫૦૦૦૦ કલા ઈષ આવી. - હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની પહોળાઈ ૮૪૨૧ જન ૧ કલા છે તો ૮૪ર૧ ૪ ૧૮ = ૧૫૯૯૯૯, ૧૫૯૯૯૮ + ૧ = ૧૬૦૦૦૦ તેમાં પૂર્વની મહાહિમવંત-કમી પર્વતની ૧૫૦૦૦૦ કલા ઇષ ઉમેરતાં ૩,૧૦૦૦૦ કલા ઈષ આવી. નિષધ પર્વત અને નીલવંત પર્વતની પહેળાઈ ૧૬૮૪ર જન ૨ કલા છે તે ૧૬૮૪૨ x ૧૯ = ૩,૧૯૯૯૮, ૩,૧૯૯૯૮ + ૨ = 3,૨૦૦૦૦ તેમાં પૂર્વની હરિવર્ષ રમ્યક ક્ષેત્રની કલા ઇષ ઉમેરતાં ૬,૩૦૦૦૦ કલા ઈષ આવી. દક્ષિણ મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ પણ ૧૬૮૪ર યોજન ૨ કલા છે તે ૧૬૮૪૨ ૪ ૧૯ = ૩,૧૯૯૯૮, ૩૧૯૯૯૮, + ૨ = ૩, ૨૦૦૦૦ કલા ઈષ આવે તેમાં પૂર્વની નિષધનીલવંત પર્વતની ૬,૩૦૦૦૦ કલા ઇષ ઉમેરતાં ૯,૫૦૦૦૦ કલા ઇષ આવી. આ પ્રમાણે-ગણીત પ્રમાણે દરેક ક્ષેત્ર-પર્વતની કલા ઇષ જાણવી. ૩૪ હવે દરેક ક્ષેત્રાદિની જીવા લાવવા માટેની રીત કહે છે. भरहाइउसु सोहिय; विक्खंभ इगुणवीसइगुणाओ। भागोवि यदायव्यो, एगुणवीसाय सव्वत्थ ॥३५॥ ओगाहण विक्खंभ, मो य ओगाहसंगुणं कुज्जा। चउहि गुणियस्स मूलं, मंडलखित्तस्स सा जीवा ॥३६॥ છાયા-મતાવાન શોધાિરવા વિમાનવિજ્ઞત્તિiારા भागोऽपि च दातव्य एकोनविंशत्या च सर्वत्र ॥३५॥ अवगाहोनं विष्कम्भं मो च अवगाहसंगुणं कुर्यात् । चतुर्भिगुणितस्य मूलं मण्डल-(वृत्त) क्षेत्रस्य सा जीवा ॥३६॥ અર્થ–બૂદ્વીપની પહોળાઈને ઓગણસે ગુણી, તેમાંથી ભરતાદિની કલા ઈષ બાદ કરવી, અવગાહ-પહેળાઈ ઓછી કરી, જે શેષ રહે તેને અવગાહથી ગુણાકાર કરે, ત્યાર પછી તેને ચારે ગુણને વર્ગમૂળ કાઢો. જે વર્ગમૂલ આવે તે ગેળ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ પદાર્થની જવા જાણવી. જેમ ઉપર કલા કરવા માટે ઓગણસથી ગુણાકાર કરતા હતા તેમ કલાના જન કરવા ભાગાકાર પણ ઓગણીસથી કરે. વિવેચન–ગોળ પદાર્થ–ગાળ ક્ષેત્રની જીવા કાઢવા માટે. ૧. જે ગોળ પદાર્થ હોય તેને જે વિરતાર હોય તેની કલા કરવી, એટલે ૧૮થી ગુણાકાર કરે પછી. ૨. જેની જીવા કાઢવી હોય તેની જે ઈષકલા હોય તે તેમાંથી બાદ કરવી ત્યાર પછી, 3. જે બાકી રહે તેને ઈષકલાથી ગુણતા જે આવે તેને ચારે ગુણને તેનું વર્ગમૂલ કાઢવું. વર્ગમૂલ કાઢતાં જે છેલ્લી થેડી શેષ રહે તે ગણતરીમાં લેવાની નથી. ૪. જે વર્ગમૂલ આવે તેના જન કરવા ૧૦થી ભાગાકાર કરે, જે આવે તે તેની જીવા જાણવી. દા. ત. દક્ષિણ ભરતાર્ધની જીવા કાઢવી છે. તે તે કાઢવા નીચે મુજબ ગણતા કરવું. આ મુજબ બીજા ક્ષેત્રોનું પણ ગણિત સમજી લેવું. જંબૂદ્વીપને વિરતાર ૧૦૦ ૦૦૦ એજન છે. તેના ઈષ કરવા ૧૮ થી ગુણતાં ૧૯૦૦૦૦૦, આવ્યા. હવે ભરતાઈની ઈષ ૪૫૨૫ છે તે બાદ કરવી. ૧૯૦૦૦૦૦ – ૪૫૨૫ ૧૮૫૪૭૫ હવે ભરતાથી ઇષ ૪૫રથી ગુણવા. ૧૮૯૫૪૭૫ ૪૪૫૨૫ ૯૪૭૭૩૭૫ ૩૭૯૦૮૨૦૪ ૯૪૭૭૩૭૫૪૪ ૭૫૮૧૯૦૦XXX ૮૫૭૭૦૨૪૩૭૫ ફરી થી ગુણવા ૮૫૭૭૦૨૪૩૭૫ ૪૪ ૩૪૩૦૮૦૯૭૫૦૦ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા આદિની રીત આ સંખ્યાનું વર્ગમૂલની રીત પ્રમાણે વર્ગમૂલ કાઢતાં ૧૮૫૨૪ ઇષ કલા, શેષ ૧૬ ૭૩૨૪ વધ્યા છેદરાથી ૩૭૦૪૪૮ 1- - - - - 1 ૩૪ ૩૦ ૮૦ ૮૭૫ ૦ ૦ | ૧૮૫૨૨૪ વર્ગમૂલ ૨૪૩ જન કરવા ૧૯થી ભાગવા. ૩૬ ૩૭૦૨ ૨૨૪ ૦૧૯૧૮ ૧૮૨૫ ૦૦૮૩૦૯ ७४०४ ૦૯૦૫૭૫ ७४०८४ ૧૬૪૯૧૦૦ ૧૪૮૧૭૬૬ ૦૧૬ ૭૩૨૪ શેષ ૧૯) ૧૮૫ ૨ ૨ ૪ (૮૭૪૮ એજન ૧૭૧ ૦૧૪૨ ૧૩૩ ૦૦૯૨ ૩૭ ૦૪૨ 3७०४४४ ૧૬૪ ३७०४४८ ૧૫૨ ૧૨ કલા છેદરાશી ૮૭૪૮ જન ૧૨ કલા ભરતાની જવા જાણવી. આ રીત પ્રમાણે બીજા ક્ષેત્રોની જીવા કાઢવી. ૩૫-૩૬ હવે ઉપરના કરણ-રીત પ્રમાણે દક્ષિણ ભારતની જે જીવા આવી તેજ કહે છે. जोयणसहस्सनवगं, सत्तेव सया हवंति अडयाला। बारस य कला सकला, दाहिणभरहद्धजीवाओ॥३७॥ છાયા–ોનન+નવાં નવા સત્તા મવતિ શgarfiાતા द्वादश च कलाः सकला दक्षिणभरतार्धस्य जीवा ॥३७॥ અર્થ–નવ હજાર સાતસો અડતાલીસ જન અને સાધિક બાર કલા દક્ષિણ ભરતાધની જીવા થાય છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ વિવેચન–દક્ષિણ ભરતાઈની જીવા ૯૭૪૮ જન, ૧૨ કલા અને કંઈક અધિક કલા થાય છે. ૩૭ દક્ષિણ ભરતાઈની જવા કહી, બાકીના વૈતાઢય પર્વત આદિની જીવા આગળ કહેવામાં આવશે. હવે વૃત્ત મંડલને વિઝંભ લાવવાની રીત કહે છે. जीवावग्गं उसुणा,चउरब्भत्थेण विभयजंलहं। तं उसुसहियं जाणमु, नियमा वट्टस्स विक्खंभं॥३८॥ છાયા–નીવાવમિgણ ચતુરખ્યત્વેન વિમ થત કમ્ | ___ तदिषुसहितं जानीहि नियमाद् वृत्तस्य विष्कम्भम् ॥३८॥ અર્થ–જીવાને વર્ગ કરે. પૂર્વે વર્ગમૂલ કાઢતાં વધેલા ઈષ ઉમેરવા, પછી ઇષને ચારે ગુણ જે આવે તેનાથી જીવા વર્ગને ભાગવા. તેમાં ઈષ ઉમેરવા, જે આવે તે નિયમાં ગોળ પદાર્થને વિખંભ-વિસ્તાર જાણો. વિવેચન–કોઈ પણ ગોળ પદાર્થની પહોળાઈ કાઢવી હોય તો તેની રીત બતાવે છે. ૧. જીવાને વર્ગ કરે, પછી ૨. જેની પહોળાઈ કાઢવી હોય તેની જીવા લાવવા માટે વર્ગમૂલ કાઢતાં વધેલી શેષ ઉમેરવી. ૩. જે ક્ષેત્રની જીવાથી ગણિત શરૂ કર્યું હોય તેના ઈષને ચારે ગુણવા. ૪. પછી જીવા વર્ગને તેનાથી (ચારે ગુણેલા ઈષથી) ભાગવા. પછી ૫. જે આવે તેમાં તે ક્ષેત્રના ઇષ ઉમેરવા. ૬. પછી વૈજન કરવા માટે ૧૦થી ભાગવા. જે આવે તે તેના ગોળ પદાર્થની પહોળાઈ જાણવી. દા. ત. દક્ષિણ ભારતની જીવાથી આખા ગોળ પદાર્થને-જબૂદ્વીપની પહોળાઈ જાણવી છે, તો નીચે મુજબ ગણિત કરવાથી આખા ગોળ પદાર્થની પહોળાઈ આવશે. ૧. દક્ષિણ ભારતની જીવા ૯૭૪૮ જન ૧૨ કલા છે. કલા કરવા માટે ૧૯સે ગુણતાં, ૯૭૪૮૪૧૮=૧૮૫૨૧૨, ૧૮૫૨ ૧૨+૧૩=૧૮૫૨૨૪ વર્ગ કરવા, ૧૮૫૨૪૪૧૮૫૨૨૪=૩૪૩૦૭૯૩૦ ૧૭૬ વર્ગ થયો. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ધનુપૃષ્ટ લાવવાની રીત ૨. વર્ગમૂલની શેષ ૧૬૭૩૨૪ છે તે વર્ગમાં ઉમેરતાં ૩૪૩૦૭૯૩૦ ૧૭૬+ ૧૬૭૩૨૪=૩૪૩૦૮૦૯૭૫૦૦ પૂર્ણ જીવા વર્ગ થે. ૩. દક્ષિણ ભરતાની ઈષ ૪૫૨૫ છે તેને ચારે ગુણતાં ૪૫૨૫૪૪=૧૮૧૦૦. ૪. જીવા વર્ગ ૩૪૭૦૮૦૯૭૫૦૦ને ૧૮૧૦૦થી ભાગતા ૩૪૩૦૮૦૯૭૫૦૦+ ૧૮૧૦૦=૧૮૯૫૪૭પ આવ્યા. ૫. દક્ષિણ ભરતાર્ધના ૪૫ર૫ ઈષ ઉમેરતા, ૧૮૯૫૪૭૫+૪૫૨૫=૧૦૦૦૦૦૦ ઇષ આવ્યા. ૬. જન કરવા ૧૯સે ભાગતા ૧૮૦૦૦ ૦૦ઃ૧૦=૧૦૦૦૦૦ આવ્યા. આ આખા ગોળ પદાર્થ– જંબુદ્વીપની પહોળાઈ ૧૦૦૦૦૦ જનની જાણવી. આ પ્રમાણે ગણિત કરવા વડે વિતાઢય પર્વત આદિના જીવા વર્ગ અને ઈ વડે જંબૂદ્વીપને વિસ્તાર એક લાખ યોજનાનો લાવે. ૩૮ હવે ધનુપૃષ્ઠ લાવવાની રીત કહે છે. उसुवग्गं छग्गुणियं, जीवावग्गम्मि पक्खिवित्ताणं। जं तस्स वग्गमूलं, तंधणूपढें वियाणाहि॥३९॥ છાયા-gવ નિતં નીવાવ પ્રેક્ષિણા __ यत् तस्य वर्गमूलं तद् धणुपृष्ठं विजानीहि ॥३९॥ અથઇષને વર્ગ કરી તેને છએ ગુણવા પછી જીવાવર્ગમાં નાખવા, તેનું જે વર્ગમૂલ તે ધનુપૃષ્ઠ જાણવું. - વિવેચન–ગોળ આકારે રહેલું કઈ પણ ક્ષેત્ર કે પર્વતનું ધનુપૃષ્ટ કાઢવું હોય તે તે ક્ષેત્રની જે ઈષ હોય તેનો વર્ગ કરે, પછી તેને છગુણા કરવા, જે આવે તે તે ક્ષેત્રની જીવાને વર્ગ કરીને તેમાં ઉમેરવા, પછી તેનું વર્ગમૂલ કાઢવું અને જન કરવા, ૧૮ ભાગવા. જે આવે તે તે ક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું. ૧. ઇષને વર્ગ કરવો. ૨. પછી તેને છએ ગુણવા. ૩. તે ક્ષેત્રની જીવાનો વર્ગ કરી તેમાં છગુણ કરેલ ઈ૬ ઉમેરવા. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૬ બૃહત્ ક્ષેત્ર સમાસ ૪. પછી તેનું વર્ગમૂલ કાઢવું. ૫. યોજન કરવા ૧૯સે ભાગવા. જે આવે તેને ધનુપૃષ્ઠ જાણવું. દા. ત. ભરત ક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું છે તેનું ૧. ભરત ક્ષેત્રની ઇષ ૧૦૦૦૦ છે, તેને વર્ગ કરવા ૧૦૦૦૦ ૪૧૦૦૦૦૧૦૦ ૦ ૦૦૦૦૦. ૨. તેને છએ ગુણતાં ૧૦૦૦૦૦૦૦૦x૬=૬ ૦૦૦૦૦૦૦૦ ૩. ભરતક્ષેત્રની જીવા ૧૪૪૭૧ જન ૫ કલા છે. જનની કલા કરવા ૧૪૪૭૧૪૧૦=૨૭૪૯૪૯, ૨૭૪૯૪૯+૫-૨૭૪૯૫૪, તેને વર્ગ કરવા ર૭૪૯૫૪૪ ૨૭૪૯૫૪=૭૫૫૯૯૭૦૨૧૧૬, શેષ ૨૯૭૮૮૪ ઉમેરતાં ૭૫૫૯૮૭૦૨૧૧૬ + ૨૮૭૮૮૪=૭પ૬૦૦૦ ૦૦૦૦૦, આમાં છગુણ કરેલ ઈષ ઉમેરવા ૭પ૬ ૦૦૦૦૦૦૦૦ +૬૦૦૦૦૦૦૦૦ છગુણા ઇષ વર્ગ =૭૬ ૨૦૦૦૦૦૦૦૦ આ સંખ્યાને વર્ગમૂળ કાઢતાં. ' – 1 – I _ -1 - I ૭૬ ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦(૨૭૬ ૦૪૩ વર્ગમૂલ. જન કરવા ૧૦થી ભાગવા. ૩૬૨ ૧૯)૨૭૬૦૪૩(૧૪૫૨૮ જન ૩૨૯ પ૪૬ ૩૨૭૬ ૫૫૨૦૪ ००२४०००० ૧ ૦ ૦ ૦૨૨૦૮૧૬૦૦ ૯૫ ૫૫૨૦૮૩ - ૦૧૯૧૮૪૦૦ ૦૦૫૪ છેદરાથી ૧૬૫૬૨૪૯ ૩૮ ૨૬૨૧૫1શેષ १६3 ૨૬૨૧૫૧ ૧૫૨ ૦ ૧૧ કલા ૨૭૬૦૪૩ વર્ગમૂલ, ૨૬૨૧૫૧ શેષ, ૫૫૨૦૮૬ છેદરાશી–ભાજક આવે. ૨૭૬ ૦૪૩ના વૈજન કરવા ૧૦સે ભાગતા ૧૪૫૨૮ જન ૧૧ કલા આવી. ભરતક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ યોજન ૧૧ કલા જાણવી.' ૦૩૩ ૦ ૦ ०८६ ७६ ૨૭૬ ૦૪૩પર૦૮૩ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૭. જેનદષ્ટિએ મહા ભૂગોળ-ઈષનું સ્વરૂપ અન્ય સ્થાને પણ ધનુપૃષ્ઠ માટે “ વર્ષા વ ચ્ચે વાવયુત મૂરું ધનુ છુBE આ જ રીતે કહેલી છે અને આ રીત પ્રમાણે ગ્રંથકાર આગળ દરેક ક્ષેત્ર અને પર્વત માટે ધનુપૃષ્ટ જણાવશે. ૩૯ હવે ઈષ લાવવાની રીત કહે છે. धणुवग्गाओ नियमा, जीवावग्गं विसोहियत्ता णं। सेसस्स य छब्भाए,जं मूलं तं उसु होइ॥४०॥ છાયા– ધનુષiffમામાવાવ વિશોળ ! शेषस्य च षड्भागे यत् मूलं तदिषुर्भवति ॥४०॥ અથ ધનુપૃષ્ણવર્ગમાંથી જીવાવર્ગ બાદ કરવો, બાકી રહે તેને છથી ભાગવા, તેનું વર્ગમૂલ કાઢવું જે આવે તે ઈષ થાય. વિવેચન–પહેલા દરેક ક્ષેત્રાદિની ઈષ કહી ગયા છે, પણ ઈષ કેવી રીતે જાણવી, તે માટે આ ગાથામાં તેની રીત બતાવી બતાવે છે. ૧. ધનુપૃષ્ણવર્ગમાંથી જીવાવર્ગ બાદ કરવા. ૨. બાકી રહે તેને છથી ભાગાકાર કરવો. ૩. તેનું વર્ગમૂળ કાઢવું. ૪. જન લાવવા ૧૦સે ભાગવા. જે આવે તે ઈષે જાણવા. દા. ત. દક્ષિણ ભરતાઈનું ધનુપૃષ્ઠ આગળી ગાથાના કરણ મુજબ ૯૭૬ ૬ જન ૧ કલા છે, હવે યોજનની કલા કરવા ૧૯સે ગુણવા, ૯૭૬૬ ૪ ૧૯ = ૧૮૫૫૫૪, ૧૮૫૫૫૪+૧=૧૮૫૫૫૫, વર્ગ કરવા ૧૮૫૫૫૫૪ ૧૮૫૫૫૫ = ૩૪૪૩૦ ૬૫૮૦૨૫ આવ્યા; તેમાંથી જીવાવર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦ બાદ કરતા= ૦૧૨૨૮૫૩૭૫૦, તેને ૨. છથી ભાગતા ૧૨૨૮૫૩૭પ૦-૬=૨૦૪૭પ૬૨૫ આવ્યા, ૩. ર૦૪૭પ૬૨૫નું વર્ગમૂલ કાઢતા, ૪૫૨૫ આવ્યા ૧૩. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ - I – 1-1- I ૪) ૨૦ ૪૭ ૫૬૨૫(૪૫૨૫ વર્ગમૂલ જન કરવા ૧૦થી ભાગવા | | .. Sleelax ૧૯૦૪૫૨૫ (૨૩૮ જન ૩૮ ०४४७ ૪૨૫ ૨ ૦૨૨૫૬ ૧૮૦૪ ૯૦૪૫ ૦૪૫૨૨૫ ૪૫૨૨૫ ૯૦૫૦ ૦૦૦૦૦ ૦૭૨ ૫૭. ૧૫૫ ૧૫૨ ૦૦૩ કલા ૫ ૪. યજન કરવાં ૪૫૨૫-૧૦=૨૩૮ જન ૩ કલા આવી. દક્ષિણ ભરતાર્ધની ર૩૮ યોજન ૩ કલાની ઇષ જાણવી. આ પ્રમાણે બીજા ક્ષેત્રો આદિની ઈષ કાઢવા. ૪૦ હવે ઈષ લાવવાની રીત બતાવે છે. जीवाविक्खंभाणं, वग्गविसेसस्स वग्गमूलंज। विक्खंभाओ सुद्धं, तस्सद्यमिमुं वियाणाहि॥४१॥ છાયા– રીવાવિધ્યમયોવેવિશે વકૃ વત્ | विष्कम्भाच्छुद्धं तस्यार्धमिधु विजाणीहि ॥४१॥ અથવા અને વિષ્ક્રભના વર્ગ વિશેષનું વર્ગમૂલ આવે તે વિધ્વંભમાંથી બાદ કરી, તેનું અડધુ ઈષ જાણે. વિવેચન-ઈષ લાવવાની એક રીત ૪૦મી ગાથામાં કહી, આ ગાથામાં તેની બીજી રીત જણાવે છે. આ બીજી રીતમાં– ૧. જીવાનું વર્ગમૂલ વિષ્કભના વર્ગમૂલમાંથી બાદ કરવું. ૨. જે આવે તેનું વર્ગમૂલ કાઢીને વિષ્કભમાંથી બાદ કરવા. ૩. પછી તેનું અડધું કરવું. ૪. યોજન કરવા ૧૯સે ભાગવા. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-યુનું સ્વરૂપ જે ફોત્રની ઇષુ જાણવી ઢાય તેની જીવાના વર્ગ કરવા, તે વર્ગ જ દ્રીપના વિષ્ણુંભના વર્ગમાંથી બાદ કરવા. શેષને વમૂલ કાઢવા અને વિષ્નભમાંથી બાદ કરવા, ત્યારબાદ શેષનું અડધું કરવું, પછી ૧૯સે ભાગી ચેાજન કાઢવાથી તે ક્ષેત્રની ઇષુ આવશે. ઈષુ માટે બીજે કહ્યું છે કે ‘ન્યાવિક્ષ્મયોગવિજ઼ેવપૂજ’વિન્માત્ શોધ્યું શેવામિg:’ જીવાને વવિખ્ખુંભના વર્ગમાંથી બાદ કરવા, શેષનું વર્ગમૂલ કાઢવું, તે વર્ગમૂલ જદ્દીપના વિષ્ડ ભમાંથી બાદ કરી, શેષનું અડધું કરવું. જે રહે તે ઈષુ જાણવું. ૪૧ હવે ઉપરના કરણની વ્યાખ્યા ગાથામાં કહે છે. गुणवीस लक्खतग्गुण, जीवावग्गं विसोहिऊणित्तो । मूलं लक्खे गुणवीससुद्धदलसव्व उसुकरणं ॥ ४२ ॥ છાયા— જોનવિંશતિજ્ઞાળ તળુળ: નીવાવર્ષા વિશોધ્યુ હતસ્માત્ । मूलं लक्षैकोनविंशतेः शुद्धं दलं सर्वस्य इषुकरणम् ॥४२॥ અથ—જ ખૂદ્રીપના જે વિષ્ટ ભ) ૧૯૦૦૦૦૦ને ૧૯૦૦૦૦૦ ગુણી, તેમાંથી (વિવક્ષિત ક્ષેત્રાદિના) જીવાવ બાદ કરી, શેષનું વમૂલ કાઢી, ૧૯૦૦૦૦૦ માંથી બાદ કરી શેષના અડધા કરવા, જે આવે તે ઈછુ. આ પણ ઇષુ કાઢવાની રીત છે. વિવેચન—જંબૂદ્રીપની કલા ૧૯૮૦૦૦૦૦×૧૯૦૦૦૦૦=૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ આવ્યા. તેમાંથી દક્ષિણભરતાના જીવા વ ૩૪૩૦૮૦૯૭૫૦૦, બાદ કરવા ૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ ૩૪૩૦૮૦૮૭૧૦૦ — ૩૫૭૫૬૯૧૯૦૨૫૦૦ આનું વર્ગમૂલ કાઢતાં રે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ - - - - 1 - - - 1 - 1 - 1 ૩૫૭૫૬૮૧૯૦ ૨૫ ૦ ૦(૧૮૯૦૯૫૦ વર્ગમૂલ, ૨ अ६८ ३७८०८ ૨૫૭ ૨૨૪ ૦૩૩૫૬ ૩૩૨૧ ૦૦૩૫૯૧૮૦ ૩૪૦૨૮૧ ૦૧૮૯૦૮૨૫ ૧૮૯૦૯૨૫ ૦૦૦૦૦ ૦ ૦૦ ૩૭૮૧૮૫ ३७८१८०० વર્ગમૂલ ૧૮૯૦૮૫૦ છેદરાથી ૩૭૮૧૯૦૦ ૧૮૯૦૯૫૦થી આવે. હવે આ વર્ગમૂલ જંબુદ્વીપના વિષ્કભમાંથી બાદ કરે. ૧૯૦૦૦૦૦ જંબૂદ્વીપનો વિધ્વંભ – ૧૮૯૦૯૫૦ ૦૦૦૯૫૦ આવે, તેના અડધા કરતાં પરપ આવે તેને જન કરવા ૧૯થી ભાગતા ૨૩૮ જન ૩ કલા, દક્ષિણ ભરતાર્ધની જીવા આવી. ઉપર પ્રમાણેની બન્ને રીત પ્રમાણે ઈષ કાઢી શકાય. આ રીતે વૈતાઢય આદિની ઇર્ષ કાઢવી. ૪૨ હવે દક્ષિણ ભરતાઈનું ધનુપૃષ્ઠ કહે છે. नव चेव सहस्साइंछावट्ठाइंसयाइं सत्तेव। सविसेसकला चेगा, दाहिणभरहह धणुपटुं॥४३॥ છાયા– નવ વૈવ સહસ્ત્રાદિ દાનિ શતાનિ તૈa | सविशेषकला चैका दक्षिणभरतार्धधनुः पृष्ठम् ॥४३॥ અથ–દક્ષિણ ભરતાનું ધનુપૃષ્ઠ નવ હજાર સાતસે છાસઠ અને એક કલાથી અધિક છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ધનુ પૃષ્ઠનું સ્વરૂપ ૧૦૧ વિવેચન-આ ગાથામાં દક્ષિણ ભરતાર્ધનું ધનુપૃષ્ઠ ૯૭૬૬ જન અને એક કલાથી અધિક કહ્યું છે ૩૦મી ગાથામાં બતાવેલી રીત મુજબ ગણિત કરતાં આ માપ આવે ‘વાં વસ્તુળ નીવાવોf ofક્ષણ જય વમૂઠ તત્ ઘ7:8[ ' ઈશ્કને વર્ગ કરી છ ગુણા કરવા. દક્ષિણ ભરતાની ઈષ ૪૫૨૫ છે, એટલે વર્ગ કરવા ૪૫૨૫૪૪૫૨૫=૦૪૭પ૬ ૨૫, હવે છથી ગુણવા. ૨૦૪૭૫૬૨૫ x ૬= ૧૨૨૮૫૩૭૫૦. દક્ષિણ ભરતાઈને જીવા વર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦. છ ગુણા ઈષ વર્ગ અને જીવા વર્ગ બનેને સરવાળો કરે. ૧૨૨૮૫૩૭૫૦ છ ગુણા ઇષ વર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦ જીવા વર્ગ ૩૪૪૩૦૯૫૧૨૫૦ હવે આનુ વર્ગ ભૂલ કરતાં ૧૮૫૫૫૫, શેષ | - - - - ૧)૩૪૪૩ ૦૦ ૫૧ ૨૫૦(૧૮૫૫૫૫ ક યોજન કરવા ૧૯થી ભાગવા ક | | | | ૧૯) ૧૮૫૫૫૫(૯૭૬૬ જન. ૩૬૫ ૩૭૦૫ ૫ ૩૭૧ ૦૫ ૨૪૪ ૨૨૪ ૦૨૦૩૦ ૧૮૨૫ ૦૨૦૫૯૫ ૧૮૫૨૫ ૦૨૦૭૦૧૨ ૧૮૫૫૨૫ ૦૨૧૪૮૭૫૦ ૧૮૫૫૫૨૫ ૨૯૩૨૨૫ ૧૪૫ ૧૩૩ ૦૧૨૫ ૧૧૪ ૦૧૧૫ ૧૧૪ ૦૦૧ કલા ૩૭૧૧૦૫ ૫ ૩૭૧૧૧૦ શેષ ૨૯૩૨૧૫, છેદરાશી ૩૭૧૧૧૦ આવે. ૧૮૫૫૫૫ના યોજન કાઢવા ૧૦થી ભાગતા ૮૭૬૬ ભરતાર્ધનું ધનુપૃષ્ઠ આવ્યું. ૪૩ જન ૧ કલા દક્ષિણ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ st બૃહત્ ક્ષેત્ર સમાસ હવે વૈતાઢ્ય પર્વતની જીવા કહે છે. दस चेव सहस्साइं, जीवा सत्त सयाइं वीसाइं। बारसय कला उणा, वेयडढगिरिस्स विनेया॥४४॥ છાયા– દુશ રૈવ લીવ સાતાર વંશસ્થાનિ. द्वादश च कला ऊना वैताढयगिरेविज्ञेयाः ॥४४॥ અથ–વૈતાઢ્ય પર્વતની જીવા દશ હજાર સાતસે વીસ યોજન અને કંઈક ન્યૂન બાર કલા જાણવી. વિવેચન–વૈતાઢય પર્વતની જીવા ૧૦૭૨૦ યોજન અને કંઈક ન્યૂન ૧૨ કલા જાણવી. તેની રીત ૩૫-૩૬મી ગાથામાં બતાવ્યા પ્રમાણે ગણતાં ઉપર પ્રમાણે મળી રહેશે તે આ પ્રમાણે જંબુદ્વીપને વિધ્વંભ ૧૯૦૦૦૦૦ કલારૂપ છે. તેમાંથી વૈતાઢય પર્વતની ઈષ ૫૪૭૫ બાદ કરવી. ૧૯૦૦૦૦૦-પ૪૭૫=૧૮૯૪૫૨૫ આવી, ૫૪૭૫ ઇષથી ગુણતા. ૧૮૯૪૫૨૫૫૪૭૫=૧૦૩૭૨૫૨૪૩૭૫. વળી ૪થી ગુણતાં, ૧૦૩૭રર૪૩૭૫૪૪ =૪૧૪૯૦૦૯૭પ૦૦ તેનું વર્ગમૂળ કાઢતાં ૨૦૩૬૮૧, શેષ ૭૪૦૧૯, છેદરાશી ૪૦૭૩૮૨. 1- - - - 1 - 1 ૨ | ૪૧ ૪ ૮ ૦૦ ૯૭૫ ૦૦ | ૨૦૩૬૮૧ વર્ગમૂલ ૪૦૩ ૩ ४०६६ ૪૦૭૨૯ ૦૧૪૯૦ ૧૨૦૯ ૨૮૧૦૮ ૨૪૩૯૬ ૩૭૧૩૭૫ ૩૬૬૫૬૧ ૦૦૨૮૧૪૦૦ ૪૦૭૩૮૧ ૦૭૪૦૧૯ શેષ જિન કરવા ૧૦થી ભાગવા. | | | | ૧૯)૨૦૩૬૮૧(૧૭૨જન ૧૯. ૧૩૬ ૧૩૩ ૦૦૩૯ ૩૮ ૦૧૧ કલા ૪૦ ૭૩૮૧ ૪૦ ૭૩૮૨ છેદરાશી For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-વૈતાઢયનું ધનુપૃષ્ઠ વર્ગમૂલ ર૦૩૬૯૧ ૭૪૦૧૯ * ૪૦૭૩૮૨ ૨૦૩૬૮૧ના રોજન કરવા ૧૯સે ભાગતાં ૧૦૭૨૦ જન ૧૧ કલા આવી. શેષ રાશી ગણતાં કંઈક ન્યૂન ૧૨ કલા વૈતાઢય પર્વતની છવા જાણવી. ૪૪ હવે વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ણ કહે છે. दस चव सहस्साइं,सत्तेव सया हवंति तेयाला। धणुपट्ट वेयडढे, कला य पन्नरस हवंति॥४५॥ છાયા-દશઃ વૈવ સનિ લૉવ શાને મવતિ ત્રિજવાસિવ | धनुःपृष्ठं वैताढये कलाश्च पञ्चदश भवन्ति ॥४५॥ અર્થ_શૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ દશ હજાર સાતસો તેંતાલીસ જન અને પંદર કલા થાય છે. વિવેચન–વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ ૧૦૭૪૩ યોજન અને ૧૫ કલા થાય છે. ગાથા ૩૦ની રીત મુજબ આ પ્રમાણે– ઈષનો વર્ગ કરી છગુણા કરવા, પછી તે જીવા વર્ગમાં નાખવા, અને તેનું વર્ગમૂલ કાઢવું જે આવે તે ધનુપૃષ્ઠ થાય. વિતાય પર્વતની ઇષ ૫૪૭૫ છે તેનો વર્ગ ૨૮૯૭૫૬૨૫ થે તેના ગુણા કરતાં ૧૯૯૭૫૬૨૫૪૬=૧૭૯૮૫૩૭૫૦ થાય. વિતાય પર્વતને જીવા વર્ગ ૪૧૪૯૦૦૯૭૫૦૦ છે. બન્નેને સરવાળો કરતા. ૪૧૪૯૦૦૯૭૫૦૦ + ૧૭૯૮૫૩૭૫૦ ૪૧૬ ૬૯૮૫૧૨૫૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બહત ક્ષેત્ર સમાસ ४०४ ૪ ४०८१ 1-1 - - - - 1 ૪૧ ૬ ૬ ૮૮૫૧ ૨૫ (૨૦૪૧૩ર વર્ગમૂલ. જન કરવા ૧૯થી ભાગવા. ૦૧૬૬૯ | | | | ૧૬૧૬ ૧૯)૨૦ ૪૧ ૩ ૨ (૧૦૭૪૩ જન ૦૫૩૯૫ ૪૦૮૧ ૧૪૧ ૧૩૧૪૧૨ ૧૩૩ ૧૨૨૪૬૯ ૦ ૦૮૩ ૦૦૮-૪૩૫૦ ७६ ૮૧૬૫૨૪ ૦૭૨ ७७८२४ શેષ ૧૫ કલા ૪૦૮૨૩ ૪૦૮૨૬૨ ૫૭ ४०२६४ છેદરાશી. ७७८२६ ૨૦૪૧૩૨, ૪૦૮૨૬૧ ૨૦૪૧૭૨, શેષ ૭૭૮૨૬, છેદરાશી ૪૦૮૨૬૪. ૨૦૪૧૩રના જન કરવા ઉસે ભાગતા, ૧૦૭૪૩ યોજન ૧૫ કલા વિતાય પર્વતનું ધનુપૃષ્ઠ આવ્યું. ૪૫ હવે વૈતાઢય પર્વતની બાહા કહેવી જોઈએ. સામાન્ય કરીને બાહા કાઢવાની રીત બતાવે છે. महया धणुपट्टाओ, डहरागं सोहियाहि धणुपटुं। जंतत्थ हवइ सेसं, तस्सद्दे निहिसे बाहं ॥४६॥ છાયા– મહંતર ધનુષ્ઠાત (g) શોધવ ધનુ: પૃEXI यत्र तत्र भवति शेषं तस्याद्धे निर्दिशेत् बाहुम् ॥४६॥ અથ–મોટા ધનુશષ્ટમાંથી નાનું ધનુષ બાદ કરવું, જે બાકી રહે તેનું અડધું કરવું જ આવે તે બાહા થાય છે. વિવેચન–બાહા એટલે ગોળાકાર જે વરતુ હોય તેમાંના છેડા સિવાયના કોઈ એક ક્ષેત્ર આદિના ઉત્તર-દક્ષિણ પહેળાઈ સિવાયના પૂર્વ-પશ્ચિમ બાજુના અંત ભાગના બને છેડાના જે પડખા, તે પડખાની પહોળાઈ તે બાહા કહેવાય છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વગેરેનું સ્વરૂપ છેડા સિવાયના એટલે ભરત ક્ષેત્ર અને એરવત ક્ષેત્ર સિવાયના વચમાં રહેલા ક્ષેત્ર પર્વતને બાહા હોય. હવે જે સ્થાનની બાહા જાણવી હોય તેના મોટા ધનુપૃષ્ઠમાંથી તેનું નાનું ધનુપૃષ્ઠ બાદ કરવું. જે બાકી રહે તેનું અડધું કરવું. જે આવે તે તેની બાહા જાણવી. દષ્ટાંત ૪૦મી ગાથા વખતે કહેવામાં આવશે. ૪૬ હવે મતાંતરે બહાની રીત કહે છે. जीवाण विसेसदलं, वग्गियमोलंबवग्गसंजुत्तं। तंतस्स वग्गमूलं,साबाहा होइ नायव्वा ॥४७॥ છાયા– લીવથોવિંશવૐ affમવરંગ વસંશુ ! ___ यत् तस्य वर्गमूलं सा बाहुभवति ज्ञातव्या ॥४७॥ અર્થ–મોટી છવામાંથી નાની છવા બાદ કરવી, તેનું અડધું કરવું, પછી તેને વર્ગ કરે, તેમાં ક્ષેત્રના વિરતારનો વર્ગ ઉમેરો, પછી તેનું વર્ગમૂલ તે બાહા થાય છે એમ જાણવું વિવેચન—આ રીત જે જણાવી છે તેમાં ગણિત ઘણું કરવાનું હોવાથી તથા દોષવાળી હેવાથી ઉપયોગમાં લેવાતી નથી. માત્ર પહેલી રીત સરળ હોવાથી બધે પહેલી રીત પ્રમાણે ગણવામાં આવશે. ૪૭ બહાની રીત કહી, હવે વૈતાઢય પર્વતની બાહા કહે છે. सोलस चेव कलाओ,अहियाओ हंति अद्धभागणं । बाहा वेयड्ढस्स उ, अट्ठासीया सया चउरो॥४८॥ છાયા– વડ: જૈવ જણા: માન્તિ વર્ધમાગે ! ___बाहुः वैताढयस्य तु अष्टाशीति शतानि चचारि ॥४८॥ અથ–વૈતાઢય પર્વતની બાહા ચારસો અઠયાસી જન અર્ધ ભાગથી અધિક સોળ કલા હોય છે. ૧૪ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બ્રાહત ક્ષેત્ર સમાસ વિવેચન–વૈતાઢય પર્વતની બાહા ૪૮૮ જન ૧૬ કલાની છે. તે ૪૬મી ગાથાની રીત મુજબ આ પ્રમાણે આવે. મોટું ધનુપૃષ કોને કહેવાય? જે ક્ષેત્ર-પર્વતનું પોતાનું ધનુપૃષ્ઠ હોય તે તેનું મોટું ધનુપૃષ કહેવાય. નાનું ધનુપૃષ્ઠ કોને કહેવાય? વિવક્ષિત ક્ષેત્રથી પહેલું ધનુપૃષ્ઠ હોય તે નાનું ધનુપૃષ્ઠ કહેવાય. મોટા ધનુપૃષ્ટમાંથી નાનું ધનુપૃષ્ઠ બાદ કરવાનું છે. એટલે વિતાય પર્વતનું મોટું ધનુપૃષ્ઠ ૧૦૭૪૩ જન ૧૫ કલા | (દક્ષિણ ભરતાર્ધનું ધનુપૃષ્ઠ એન્ગ) – વિતાય પર્વતનું નાનું ધનુપૃષ્ઠ ૯૭૬ ૬ જન ૧ કલા ૦૯૭૭ જન ૧૪ કલા આને અડધા કરતાં ૪૮૮ જન ૧૬ કલા વૈતાઢય પર્વતની બાહા જાણવી. વૈતાઢય પર્વની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલ ગોળ વળાંક લેતાં પડખા દક્ષિણથી ઉત્તર સુધીના ૪૮૮ જન અને ૧૬ કલાના છે. ૪૮ હવે ઉત્તર ભરતાઈની જીવા કહે છે. चउद्दस य सहस्साइं.सयाइ चत्तारि एगसयराइं। भरहुत्तरद्धजीवा, छच्च कला ऊणिया किंचि॥४९॥ છાયા- ચતુર્દશ જ સાનિ શતાનિ વારિ સાધના भरतार्घस्य जीवा षट् च कलाः डनाः किंचित् ॥३९॥ અર્થ–ચૌદ હજાર ચારસો ઇત્તેર જન અને છ કલામાં કંઈક ન્યૂન ઉત્તર ભરતાની જીવા છે. વિવેચન—ઉત્તર ભરતાની જીવા ૧૪૪૭૧ જન અને કંઈક ન્યૂન ૬ કલા કહી છે. તે આ પ્રમાણે ઉત્તર ભરતાની ઇબુકલા ૧૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઇબુકલા ૧૦૦૦૦૦૦ માંથી બાદ કરવા. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જેનદષ્ટિએ મહા ભૂળ-જીવા વગેરેનું સ્વરૂપ જંબુદ્વીપની ઇબુકલા ૧૮૦૦૦૦૦ ઉત્તર ભરવાની ઈબુકલા – ૧૦૦૦૦ લા ૧૮૯ ૦ ૦ ૦ ૦ ભરતાની ઇ૬ કલાથી ૪૧૦૦૦૦ ૧૮૮૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ફરીથી પ૪૪ ૭૫૬૦ ૦૦૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કાઢતાં I - - - - - ૭પ૬ ૦ ૦ ૦૦૦ ૦ ૦૦ (૨૭૪૯૫૪ વર્ગમૂલ. યોજન કરવા ૧૦થી ભાગવા ४७ उह | | | | | | ૩૨૯ ૨. ૧૯)૨૭૪૯૫૪(૧૪૪૭૧ જન ૫૪૪ ૦૨૭ ૦ ૦ ૨૧૭૬ ૦૫૨૪૦ ૦ ०८४ ૪૯૪૦૧ ૫૪૯૮૫ ૦૨૮૯૯૦૦ ૦૮૯ ૨૭૪૯૨૫ ७६ ૫૪૯૯૦૪ ૦૨૪૯૭૫૦૦ ૧૩૫ ૧૩૩ ૨૧૯૯૬૧૬ ૫૪૦૯૦૮ ૦૦ ૨૪ ૦૨૬૭૮૮૪ છેદરાશી. શેષ ૫ કલા ૧૪૮૯ ૫ ૧૯ વર્ગમૂલ–૨૭૪૯૫૪, શેષ ર૯૭૮૮૪, છેદરાશી ૫૪૯૯૦૮ કલાના એજન કરવા ૧૦થી ભાગતા ૧૪૪૭૧ જન ૫ કલા. બાકી રહેલી શેષ કલા રાશી ૨૯૭૮૪ની અપેક્ષાએ કંઈક ન્યૂન એક કલા થાય તે ભેગી કરતા. ૫૪૯૦૮ ઉત્તર ભારતની જીવા ૧૪૪૭૧ જન અને કંઈક ન્યૂન ૬ કલા થાય. ૪૯ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ હવે ઉત્તર ભરતાર્ધનું ધનુપૃષ્ણ કહે છે. चोद्दस यसहस्साइंसयाइं पंचेव अठवीसाइं। एक्कारस य कलाओ,धणुपटं उत्तरहस्स॥५०॥ છાયા- વાર્તા સત્તાનિ શતાનિ ઉજ્જૈવ કદાવિંશતિ (અધિકાર) एकादश च कलाः धनुःपृष्ठं उत्तरार्धस्य ॥५०॥ અર્થ–ચૌદ હજાર પાંચસો અાવીસ જન અગીઆર કલા ઉત્તર ભરતાનું ધનુપૃષ્ઠ છે. વિવેચન––ઉત્તર ભરતાર્ધનું ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ જન અને ૧૧ કલા છે. તે આ પ્રમાણે– ઉત્તર ભરતાની કલા ૧૦૦૦૦ છે. તેને વર્ગ કરતા ૧૦૦૦૦૦૦૦૦. તેને દથી ગુણતાં ૬૦૦૦૦૦૦૦૦. તેમાં ઉત્તર ભરતાર્ધની જીવા ૭પ૬૦૦૦૦૦૦૦૦ ઉમેરતા ૭૬ ૨૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં ו-ו-ו-ן-ן-ן ૫૪૬ ૧૯ ૫૫ ૨૦ ७६२००००००००(२७१०४३ જન કરવા ૧૦થી ભાગવા. ૩૬૨ ૩૨૯ _| | | | | ૧૯)૨૭૬૦૪૩(૧૪૫૨૮ જન ૦૩૩૦ ૦ ૩૨૭૬ ००२४०००० ૨૨૦૮૧૬ ०१८१८४०० ૧૦૦ ૯૫ ૧૬૫૬૨૪૯ ૦૨૬૨૧૫૧ ૦ ૦૫૪ શેષ ૩૮ ૧૬૩ ૧૫૨ ૦૧૧ કલા ૭૬ ૫૫૨૦૪ ૫૫૨૦૮૩ ૩ ૫૫૨૦૮૬ છેદરાશી, ઉત્તર ભરતાનું ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ જન ૧૧ કલા જાણવું. ૫૦ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-જીવા વગેરેનું સ્વરૂપ - ૧૦૯ હવે ઉત્તર ભરતાઈની બાહા કહે છે. भरहदुत्तर बाहा, अट्ठारस हुंति जोयणसयाई। बाणउइ जोयणाणिय, अह कला सत्त य कला उ ॥५१॥ છાયા–માતા–વત્તર વા વાયા મવતિ યોજનશતાનિ द्विनवति योजनानि च अर्ध कला सप्त च कला तु ॥५१॥ અર્થ–ઉત્તર ભરતાઈની બાહા અઢારસે બાણું જન સાડાસાત કલા છે. વિવેચન—ઉત્તર ભરતાઈની બાહા ૧૮૯૨ જન છ કલા છે. તે આ પ્રમાણે ઉત્તર ભરતાનું મોટું ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ જન ૧૧ કલા તેમાંથી વૈતાઢય પર્વતનું એ) ઉત્તર ભરતાઈનું નાનું ધનુપૃષ્ઠ ૧૦૭૪૩ જન ૧૫ કલા બાદ કરવી. ૧૪૫૨૮ રોજન ૧૧ કલા – ૧૦૭૪૩ એજન ૧૫ કલા ૦૩૭૮૪ જન ૧૫ કલા આના અડધા કરતાં ૧૮૯૨ યોજન છા કલા ઉત્તર ભારતની બાહા આવી. ૫૧ હવે ક્ષુલ્લ હિમવંતની જીવા કહે છે. चउवीस सहस्साइंनव य सया जोयणाण बत्तीसा। चुल्लहिमवंतजीवा, आयामणं कलहंच॥५२॥ છાયા–વવિંશતિ સહજ નવ ઘ શતાનિ યોગનાનાં ઝિંશત્તા (क्षुल्लहिमवतो जीवा) क्षुल्लहिमवज्जीवा आयामेन कलाधं च ॥५२॥ અર્થ- ચોવીસ હજાર નવશો બત્રીસ યોજન અને અડધી કલા ક્ષુલ્લહિમવંતની જીવા પૂર્વ–પશ્ચિમ લંબાઈવાળી છે. વિવચનશુલ્લહિમવંત પર્વતની છવા લંબાઇમાં પૂર્વ–પશ્ચિમ સુધીની ૨૪૯૩૨ જન અને ઉપર બે કલા છે. તે આ પ્રમાણે ફૂલહિમવંત પર્વતની ઈષકલો ૩૦૦૦૦ છે, તે જંબૂદ્વીપની ઈષકલામાંથી બાદ કરવા, For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બહત ક્ષેત્ર સમાસ જબૂદ્વીપની ઈષુકલા ૧૯૦૦૦૦૦ ફુલ્લહિમવતની ઇબુકલા – ૩૦૦૦૦ ૧૮૭૦૦૦૦ ફુલહિમવંતની ઇબુકલા ૪ ૩૦૦૦૦ ફરીથી ૫૬૧૦૦૦૦૦૦૦૦ ૪૪ ૨૨૪૪૦૦૦૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કાઢતાં - - - - - - ૪) ૨૨૪૪૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦(૪૭૩૭૦૮ વર્ગમૂલ જન કરવા ૧૮ થી ભાગતાં ०६४४ | | ૧૯)૪૭૩૭૦૮(૨૪૯૩૨ જન ૦૩૫૦૦ ૨૮૨૯ ८४६७ ०६७१०० ६६२६४ १७७ ૧૭૧ ૦૦૮૩૧ ૦ ૦૦૦ ૭૫૭૯૨૬૪ ૫૭ ૦૭૩૦૭૩૬ શેષ ૦૩૮ ૩૮ ૭ 3 ૯૪૭૪૧૬ છેદરાશી બે કલાભાવના વધેલી છેદરાશીને ડબલ કરી છેદરાશીથી ભાગતા ૭૩૦૭૩૬x૨ = ૧૪૬૧૪૭૨ ૯૪૭૪૧૬)૧૪૬ ૧૪૭૨(૧ અડધી કલા આવી ८४७४१६ ૫૧૪૦૫૬ છેદરાશી સુલ હિમવંત પર્વતની જીવા ૨૪૯૩૨ જન ને કલા આવે. ૫૨ હવે સુલ હિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ અને બાહ્ય કહે છે For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વગેરેનું સ્વરૂપ धणुपट्ट कलचर कं, पणुवीससहस्स दुसय तीसहिया । बाहा सोलडकला, तेवन्न सया य पन्नहिया ॥५३॥ છાયાઃ—ધનુ:પૃષ્ઠ જાનતુ, વિચતિસહસ્રાળિ કે તે ત્રિશધિને । CTET षोडशार्धकलाः त्रिपञ्चाशच्छतानि पञ्चाशदधिकानि ॥ ५३ ॥ અ— ક્ષુલ્લ હિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ પચીસ હજાર ખસેાત્રીસ યાજન અધિક ચાર કલા છે. અને બાહા તેપન્નસા પંદર ચેાજન અધિક સાડી પર કલા છે. વિવેચન— ક્ષુલ્લહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૨૫૩૦ ચાજન અને ૪ કલા છે, તે આ પ્રમાણે ક્ષુલ્લ હિમવંત પર્વતની ઇષુકલા ૩૦૦૦૦ છે, તેના ૩૦૦૦૦ = ૯૦૦૦૦૦૦૦૦ પછી આને ૬ થી ગુણતા ૫૪૦૦૦૦૦૦૦૦ આમાં ક્ષુલ્લ હિમવત પર્વતના જીવાવ ૫૪૦૦૦૦૦૦૦૦ +૨૨૪૪૦૦૦૦૦૦૦૦ ઉમેરવા. ૨૨૯૮૦૦૦૦૦૦૦૦ આનું મુળ કાઢતા » »l » 1 | | | ८७ ૯૪૯ ૯ ૯૫૮૩ ૩ 1-1-1 ૨૨૯૮૦૦૦૦ ૦ ૦ ૦ ૦(૪૭૯૩૭૪ વ મૂલ ૧૬ ७ ૦૬૯૮ ૬૦૯ ૦૮૯૦૦ ૮૫૪૧ ૦૩૫૯૦૦ ૨૮૭૪૯ ૦૭૧૫૧૦૦ ૬૭૧૦૬૯ ૦૪૪૦૩૧૦૦ ૩૮૩૪૯૭૬ ૦૫૬૮૧૨૪ શેષ યેાજન કરવા ૧૯થી ભાગવા કરતાં ૩૦૦૦૦× ૯૦૦૦૦૦૦૦૦x૬ ૨૨૪૪૦૦૦૦૦૦૦૦ | | | | ૧૯)૪૭૯૩૭૪(૨૫૨૩૦ ૩૮ ૦૯૯ ૯૫ ૦૪૩ ૩૮ ૦૫૭ ૫૭ ૦૦૪ કલા For Personal & Private Use Only ૧૧૧ ચેાજન = Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ બૃહત ક્ષેત્ર સમાસ ફુલ્લ હિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૨૫૨૩૦ એજન અને ૪ કલા આવે. સુલ હિમવંત પર્વતની બાહા પૂર્વ-પશ્ચિમ છેડા ઉપરની લંબાઈ ૫૩૫૦ જન અને ૧પ કલા છે તે આ પ્રમાણે – ફુલ્લ હિમવંત પર્વતનું મોટું ધનુપૃષ્ઠ ૨૫૨૩૦ જન ૪ કલા (ઉત્તર ભરતાર્ધ સંબંધી) , નાનું ધનુપૃષ્ઠ – ૧૪૫૨૮ જન ૧૧ કલા - ૧૦૭૦૧ યોજન ૧૨ કલા આનું અડધું કરતાં ૫૩૫૦ એજન અને ૧પ કલા સુલ હિમવંત પર્વતની બાહા જાણવી. પ૩ હવે હૈમવંત ક્ષેત્રની જીવા કહે છે. सत्तत्तीस सहस्सा, छच्च सया जोयणाण चउसयरा। हेमवयवासजीवा, किंचूणा सोलस कलाय॥५४॥ છાયા–સપ્તશત સહ્યાદિ પ શતાનિ યોગનાનાં ૨ વાસતતિા हैमवतवर्षजीवा किंचिदूना षोडश कलाश्च ॥५४॥ અથ–હૈમવંત ક્ષેત્રની જીવા સાડત્રીસ હજાર છસો ચોતેર જન અને કંઈક ન્યૂન સોળ કલા છે - વિવચન–હૈમવંત ક્ષેત્રની જીવા ૩૭૬૭૪ યોજન અને ૧૬ કલામાં કંઇક ન્યૂન છે. તે આ પ્રમાણે હૈમવંત ક્ષેત્રની ઈબુકલા ૭૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઈબુકલા ૧૮૦૦૦૦૦માંથી બાદ કરવા, જંબૂદ્વીપની ઈષકલા ૧૯૦૦૦૦૦ હૈમવંત ક્ષેત્રની ઇબુકલા – ૭૦૦૦૦ હેમવંતક્ષેત્રની ઈષકલાથી ૧૮૩૦૦૦૦ ૭૦ ૦૦૦ ૧૨૮૧૦૦૦૦૦૦ ૦ ૦ x ૪ ફરી ચારે ગુણવા ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કરતાં For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-ધન:પૃષ્ઠ વગેરેનું સ્વરૂપ ७ ૧૪૧ ૧ ૧૪૨૫ ૫ ૧૪૩૦૮ .. ૧૪૩૧૬૨ ૨ ૧૪૩૧૬૪૧ ૧ ૧૪૩૧૬૪૨ છેદરાશી 1-1-1-1 1-1 ૫૧ ૨૪૦૦ ૦૦ ૦૦૦૦(૭૧૫૮૨૧ વસૂલ x ૦૨૪૪ ૧૪૧ ૦૮૩૦૦ ૭૧૨૫ ૧૧૭૫૦૦ ૧૧૪૪૬૪ ૦૩૦૩૬૦૦ ૨૮૬૩૨૪ ૦૧૭૨૭૬૦૦ ૧૪૩૧૬૪૧ ૦૨૬૫૯૫ શેષ ચેાજન કરવા ૧૯થી ભાગવા ||||| ૧૯) ૭૧૫ ૮ ૨ ૧(૩૭૬૭૪ ચેાજન. ૫૭ ૧૪૫ ૧૩૩ ૦૧૨૮ ૧૧૪ ૦૧૪૨ ૧૩૩ ૦૯૧ For Personal & Private Use Only ७६ ૧૫ કલા ૩૭૬૭૪ યાજન ૧૫ કલા આવી, તેમાં શેષ રાશીની અપેક્ષાએ એક કલામાં કંઇક ન્યૂન રહે છે, એટલે હેમવત ક્ષેત્રની જીત્રા ૩૭૬૯૪ યાજન અને કંઈક ન્યૂન ૧૬ કલાની જાણવી ૫૪. હવે હેમંત પર્વતનું નુપૃષ્ઠ અને બાહા કહે છે. चत्तारिय सत्तसया, अडतीस सहस्स दस कलाय । धण बाहा सहि सया, पणपन्ना तिन्नि य कलाओ ॥ ५५ ॥ છાયા—રિશત્ ચ સજ્જતાનિ ત્રિશત્ સહસ્રાળિ તો હાથ। धनुः बाहा सप्तषष्टिशतानि पञ्चपञ्चाशत् तिस्रश्च कलाः ॥ ५५ ॥ ૧૧૩ અ—àમવંત ક્ષેત્રનું ધનુપૃષ્ઠ આડત્રીસ હજાર સાતસા ચાલીસ ચેાજન અને દશ કલા છે. બાહા સડસડસેા પંચાવન યોજન અને ત્રણ કલા છે. વિવેચન—હૈમવત ક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૩૮૭૪૦ યોજન ૧૦ કલા છે, તે આ પ્રમાણે હૈમવત ક્ષેત્રની ઇષુ ૯૦૦૦૦ છે, તેને વર્ગ કરતાં ૪૯૦૦૦૦૦૦૦૦ થાય તેને ૬ થી ગુણતાં ૨૯૪૦૦૦૦૦૦૦૦ આમાં હેમવત ક્ષેત્રની જીવા ઉમેરવી, ૧૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બૃહત ક્ષેત્ર સમાસ ૨૪૦૦૦૦૦ ૦ ૦ ૦ પ૭ 8/8/5 / / ૧૦ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ હેમવંત ક્ષેત્રની જવા ૫૪૧૦૦૦૦૦૦૦૦૦ આનુ વર્ગ કાઢતાં 1-1 - - - - - ૫૪૧૮૦ ૦ ૦ ૦ ૦૦૦૦(૭૩૬ ૭૦ વર્ગમૂલ. યોજન કરવા ૧૯થી ભાગવા. ૧૪૩ ૦૫૧૮ | | | | ૪૨૯ ૧૯)૭૩ ૬૦ ૭ ૦ (૩૮ ૪૦ જન १४६६ ૦૮૯૦૦ ૮૭૯૬ १६६ ૧૪૭૨૦ ૧૦૪૦૦ ૦૦ ૧૫૨ ૧૦૩૦૪૪૯ ૦ ૧૪૦ ૧૪૭૨૦ ૭ ૦૦૦૯૫૫૧૦૦ ૧૩૩ ००७७ ૧૪૭૨૧૪૦ છેદરાશી કલા હેમવંત ક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૩૮૭૪૦ એજન અને ૧૦ કલા આવ્યું. હેમવંત ક્ષેત્રની બાહા ૬૭૫૫ જન અને ૩ કલા છે તે આ પ્રમાણે હેમવંત ક્ષેત્રનું મોટું ધનુરૂષ ૩૮૭૪૦ જે. ૧૦ કલા (ક્ષુલ્લહિમવંત સંબંધી) , નાનું ધનુપૃષ્ઠ – ૨૫૨૩૦ ચો. ૪ કલા ૧૩૫૧૦ છે. ૬ કલા આના અડધા કરતાં ૬૭૫૫ જન અને ૩ કલા હેમવંતક્ષેત્રની પૂર્વપશ્ચિમ છેડાની બાહા આવી. ૫૫. હવે મહાહિમવંત પર્વતની જીવા કહે છે. तेवन्न सहस्साइं, नव य सया जोयणाण इगतीसा। जीवा महाहिमवए, अद्ध कला छक्कलाओ य॥५६॥ છાયા–ત્રિવજ્ઞાશ નવ ર શતાનિ યોગનાનાં ઇશિત ! जीवा महाहिमवंतस्य अर्ध कला पट् कलाश्च ॥५६॥ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ધનપૃષ્ઠ વગેરેનું સ્વરૂપ ૧૧૫ અથ– મહાહિમવંત પર્વતની છવા તેપન હજાર નવસો એક્ટીસ યોજના અને સાડા છ કલાની છે. વિવેચન મહાહિમવંત પર્વતની જીવા પ૩૯૩૧ યોજન અને કલાની છે તે આ પ્રમાણે– જબૂદીપની ઇષ કલા ૧૯૦૦૦૦૦ મહાહિમવંતની ,, , —૧૫૦૦૦૦ ૧૭૫૦૦૦૦ મહાહિમવંતની ઈષ x ૧૫૦૦૦૦ ૨૬૨૫૦૦૦૦૦૦૦૦ ફરી ૪થી ગુણતાં ૪ ૧૦ ૫૦૦૦૦૦૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કાઢવું ૧) - - - - - 1 ૧ ૦૫૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦(૧૦૨૪૬૮૫ વર્ગમૂલ - ૨૨ આના જન કરવી ૧૯થી ભાગવા. | | | | ૧૯)૧૦૨ ૪ ૬ ૮ ૫(૫૩૯૩૧જન ૯૫ ૨૪૪ ૦૭૪ ૦૦૫૦૦ ४०४ ૦૮૬૦૦ ૮૧૭૬ ૧૪૨૪૦૦ ૧૨૨૯૧૬ ૧૯૪૮૪૦૦ ૧૮૪૪૩૬૧ ૦૧ ૦૪૦૩૦૦૦ ૧૦૨૪૬૯૨૫ ૧૫૬૮૭૫ શેષ ૫૭ २०४८६ ૧૭૬ ૨૦૪૯૨૮ ૧૭૧ ૦૦૫૯ ૫૭ ૨૫ ૨૦૪૮૩૮૫ ૫ ૨૦૪૯૩૯૦ છેદરાશી ૬ કલા For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ ૫૩૯૩૧ યોજન ૬ કલા આવી. હવે અર્ધકલા લાવવા વધેલી શેષને ડબલ કરી છેદરાશીથી ભાગતા ને કલા આવે, એટલે મહાહિમવંત પર્વતની જીવા ૫૩૯૩૧ યોજન દા કલા જાણવી. પ૬. હવે મહાહિમવંત પર્વતનું ધનુષ્ટ્રક અને બાહા કહે છે. सत्तावन्न सहस्सा, धणुपट्ट तेणउय दुसय दस यकला। बाहा बाणुउइसया, छसत्तरा नव कलहं च॥५७॥ છાયા–સચ્ચાર સહાનિ ધનgs ત્રિવતિ શ શ ર લા ! बाहा द्विनवति शतानि षट्सप्तति नव कला अधं च ॥५७॥ અથ– મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ સત્તાવન હજાર બસો ત્રાણું યોજન અને ૧૦ કલા છે. બાહા બા છોતેર યોજન અને સાડા નવ કલા છે. વિવેચન – મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ યોજન અને ૧૦ કલાનું કહ્યું છે, તે આ પ્રમાણે– મહાહિમવંત પર્વતની ઈબુકલા ૧૫૦૦૦૦ તેને વર્ગ કરતાં ૨૨૫૦૦૦૦૦૦૦૦ તેને ૬ થી ગુણતા ૧૩૫૦૦૦૦૦૦૦૦૦ તેમાં મહાહિમવંત પર્વતને જીવા વર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ ૧૩૫૦૦૦૦૦૦૦૦૦ +૧૦૫૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦ ૧૧૮૫૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-ધનુષ્કૃષ્ટ વગેરેનું સ્વરૂપ 1-11-1 ૧ ) ૧૧ ૮૫ ૦૦૦૦૦૦૦૦૦(૧૦૮૮૫૭૭ વમૂલ ૧ ૧ ૨૦ O २०८ ૮ ૨૧૬૮ ૦૧૮૫૦ ૧૬૬૪ ૧૮૬૦૦ ૧૭૩૪૪ ૨૧૭૬૫ ૫ ૨૧૭૭૦૭ " ૦૧૨૫૬૦૦ ૧૦૮૮૨૫ ૦૧૬૭૭૫૦૦ २१७७१४७ ७ ૨૧૭૭૧૫૪ છેદ્રરાશી ૧૫૨૩૯૪૯ ૧૫૩૫૫૧૦૦ ૧૫૨૪૦૦૨૯ ૧૧૫૦૭૧ શેષ આનુ અડધુ કરતાં ૯૨૭૬ યોજન પશ્ચિમ છેડાની બાહા આવી. ૫૭ યોજન કરવા ૧૯થી ભાગવા | | | | │ ૧૯)૧૦૮૮૫૭૭(૫૭૨૯૩ ૯૫ | | For Personal & Private Use Only ૦૧૩૮ ૧૩૩ ૦૦૫૫ ૩૮ १७७ ૧૭૧ ૦૦૬ ૭ ૫૭ ૧૦ મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ ચેાજન ૧૦ કલાનુ જાણવું. મહાહિમવંત પર્વતની બાહા ૯૨૭૬ ચાજન દ્વાા કલા છે, તે આ પ્રમાણેમહાહિમવંત પર્વતનું મેટ ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ યા. ૧૦ કલા (હેમવંતક્ષેત્ર સંબંધિ),, નાનું ધનુપૃષ્ઠ – ૩૮૭૪૦ ચો. ૧૦ કલા હવે હિરવ ક્ષેત્રની જીવા કહે છે, एगुत्तरा नव सया, तेवत्तरिमेव जोयणसहस्सा। जीवा सत्तरस कला, अद्धकला चेव हरिवासे ॥५८॥ છાયાઃ—જોત્તરાણિક નવતાનિ ત્રિસતિરેવ યોગનાનાં સાનિધ जीवा सप्तदश कला अर्धकला चैव हरिवर्षस्य ॥ ५८ ॥ ૧૧૭ કલા યાજન ૧૮૫૫૩ ચો. ૦ કલા ટાા કલા મહાહિમવંત પર્વતની પૂર્વ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બહત ક્ષેત્ર સમાસ અથ– હરિવર્ષ ક્ષેત્રની જીવા તેતર હજાર નસો એક યોજન સાડી સત્તર કલા છે. વિવેચન – હરિવર્ષ ક્ષેત્રની જીવા ૭૩૦૦૧ યોજન ૧ળા કલા છે. તે આ પ્રમાણે– હરિવર્ષ ક્ષેત્રની ઈષકલા ૩૧૦૦૦૦ છે, તે જંબૂદ્વીપની ઈષકલા ૧૯૦૦૦૦૦ માંથી બાદ કરતાં. જબૂદીપની ઈષકલા ૧૦૦૦૦૦૦ હરિવર્ષોત્રની , – ૩૧૦૦૦૦ ૧૫૯૦૦૦૦ ૪૩૧૦૦૦૦ થી x% ૪૯૨૯૦૦૦૦૦૦૦૦ પુનઃ ૪ થી ગુણતા ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં | - - - - - - ૧૯૭૧૬૦૦ ૦૦ ૦૦ ૦૦(૧૪૦૪૧૩૬ વર્ગમૂલ. અને યોજન કરવા ૧૦થી ભાગતા ૦૭ ૧૯)૧૪૦૧૩૬(૭૩૮૦૧ યોજન ૧૩૩ ૦૧૧૬૦૦ ०७४ ૧૧૨૧૬ ૨૮૦૪ . ૦૩૮૪૦૦ ૨૮૦૮૧ ૨૮૦૮૧ ૧૦૩૧૯૦૦ ૦૩૬ ૧૯ ૨૮૦૮૧૩ ૧૮૯૪૩૧ ૦ ૦ १७ ૧૬૮૪૯૫૯૬ કલા २८०८२६६ ૦૨૦૯૩૫૦૪ ૫૭ ૧૭૧ ૧૭૧ ८४२४६८ શેષ २८०८२७२ છેદરાશી For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-ધનુપૃષ્ટ વગેરેનું સ્વરૂપ ૧૧૯ અધીકલાની ભાવના શેષને ડબલ કરી છેદરાશીથી ભાગતા બે કલા આવે. એટલે હરિવર્ષોત્રની જીવા ૭૩૮૦૧ જન ૧૭ કલા જાણવી. ૫૮. હવે હરિવર્ષોત્રની બાહા કહે છે. बाहा तेर सहस्सा, एगट्ठा तिसय छक्कलद्धकला। धणुपट्ट कलं चउकं, चुलसीइ सहस्स सोलहिया॥५९॥ છાયા–વાદ ત્રયોદશ સહસ્ત્રાદિ ષષ્ટિ ત્રિશિરારિ ઘા કર્યા धनुःपृष्ठं कला चतुष्कं चतुरशीतिः सहस्राणि पाडशाधिकानि ॥५९॥ અથ– હરિવર્ષોત્રની બાહા તેર હજાર ત્રણસો એક્સઠ જન સાડા છ કલા છે. અને ધનુપૃષ્ઠ ચોર્યાસી હજાર સોળ જન ચાર કલા છે. જન ૪ કલાનું છે. તે આ વિવેચન – હરિવર્ષ ક્ષેત્રનું ધનુપૃષ્ટ ૮૪૦૧૬ પ્રમાણે હરિવર્ષોત્રની ઇબુકલા ૩,૧૦૦૦૦ છે. આનો વર્ગ કરતાં ૩૧૦૦૦૦૪૩૧૦૦૦૦= ૯૬૧૦૦૦૦૦૦૦૦, આ સંખ્યાને ૬ થી ગુણતાં ૯૬૧૦૦૦૦૦૦૦૦ ૫૭૬૬૦૦૦૦૦૦૦૦ હરિવર્ષોત્રની જીવા ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ ૨૫૪૮૨૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બૃહત્ ક્ષેત્ર સમાસ - | - - - - - 1 ૨૫૪૮ ૨૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦(૧૫૯૬૩૦ ૧૫૪ જન કરવા ૧૦થી ભાગવા ૩૦૯ ૧૯)૧૫૯૬૩૦૮(૮૪૦૧૬ યોજના ૧૫૨ ૩૧૮૬ ००७६ 19૬ ૧૨૫ ૦૨૯૮૨ ૨૭૮૧ ૨૦૧૦૦ ૧૯૧૧૬ ००८८४०० ૯૫૭૬૯ ०२६३१०००० ૨૫૫૪૦૮૬૪ ००७६८१38 ૩૧૯૨૩ ૦૦૩૦ ૩ ૩૧૮૨૬૦ ૧૧૮ ૧૧૪ ઉ૧૯૨૬૦૮ કલા ૩૧૮૨૬ ૧૬ છેદરાશી હરિવર્ષક્ષેત્રનું ધનુપૃષ્ટ ૮૪૦૧૬ જન અને ૪ કલા જાણવી. હરિવર્ષક્ષેત્રની બાહા ૧૩૩૬ ૧ યોજન દા કલાની છે. તે આ પ્રમાણે હરિવર્ષકોત્રનું મોટું ધનુપૃષ્ઠ ૮૪૦૧૬ . ૪ કલા (મહાહિમવંત સંબંધી), નાનું ધનુપૃષ્ઠ – ૫૭૨૯૩ ચો. ૧૦ કલા ૨૬૭રર . ૧૩ કલા આના અડધા કરતાં ૧૩૩૬ ૧ યોજન દા કલા હરિવર્ષક્ષેત્રની બાહા જાણવી. ૧૯ હવે નિષધ પર્વતની જીવા ધનુપૃષ્ઠ અને બાહા કહે છે. चउणउइ सहस्साइंछप्पन्नहिय सयं कला दोय। जीवा निसहस्ससा, धणुपटं से इमं होइ॥६०॥ लक्खं चउवीस सहस्स ति सय छायाल नव कलाओ य। बाहा पन्नट्ठ सयं,सहस्स वीसं दुकल अहं॥६१॥ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-ધનઃપૃષ્ઠ વગેરેનું સ્વરૂપ ૧૨૧ છાયા– વતુર્નતિ સાળિ પન્નારત બધિ શતં જે તે જ ! जीवा निषधस्य एषा धनुःपृष्ठं तस्य इमं भवति ॥६०॥ लक्षं चतुर्विंशतिसहस्राणि त्रिणिशतानि षट्चत्वारिंशत् नव कलाश्च । बाहा पञ्चषष्टि शतं सहस्राणि विंशतिः द्वे कले अर्घ च ॥६१॥ અર્થ– નિષધ પર્વતની જીવા ચેરાણું હજાર એકસો છપન જન બે કલાની છે. ધનુપૃષ્ઠ આ પ્રમાણે થાય છે. એક લાખ વીસ હજાર ત્રણસો બેંતાલીસ જન નવ કલા છે અને બાહા વિસ હજાર એકસો પાંસઠ જન અને અઢી કલા છે. વિવેચન– નિષધ પર્વતની જીવા ૯૪૧૫૬ યોજન ૨ કલા છે, તે આ પ્રમાણે નિષધ પર્વતની ઇબુકલા ૬૩૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઇબુકલા ૧૯૦ ૦ ૦૦૦ માંથી બાદ કરવા. જંબૂદીપની ઈષકલા નિષધપર્વતની ઈબુકલા ૧૦૦૦૦ ૦૦ – ૬૩૦૦૦૦ નિષપર્વતની ઈષકલા ૧ ૨૭૦૦૦૦ ૪૬૩૦૦૦૦ ૮૦ ૦ ૧૦૦૦૦૦૦૦૦ ફરીથી ૪થી ગુણવા ૩૨૦૦૪૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ બૃહત ક્ષેત્ર સમાસ || - - - - - - ૩૨૦૦૪ ૦૦૦૦ ૦૦ ૦૦(૧૭૮૮૯૬૬ વર્ગમૂલ આને યોજન કરવા ૧૯ થી ભાગવા ૧૮૯ ४८ ૧૯) ૧૭૮૮૯૬ ૬(૯૪૧૫૬ યોજન ૧૭૧ ૩૫૬૮ ૩૫૭૬૯ ૩૧ ૦૪ ૨૭૮૪ ૩૨૦૦૦ ૨૮૫૪૪ ૩૪૫૬૦૦ ૩૨૧૯૨૧ ૨૩૬ ૭૯૦૦ ૨૧૪૬ ૧૧૬ ૨૨૧૧૮૪૦ ૦ ૨૧૪૬૭૫૫૬ ૬૫૦૮૪૪ ૩૫૭૭૮૬ ૧૦૬ કા = ૩૫૭૭૮૨૬ ૧૧૬ ૧૧૪ ૩૫૭૭૯૩૨ છેદરાશી કલા નિષધ પર્વતની જીવા ૯૪૧૫૬ જન અને ૨ કલા જાણવી. નિષધ પર્વતનું ધનુપૃષ્ઠ ૧૨૪૩૪૬ યોજન ૯ કલા છે, તે આ પ્રમાણે નિષધ પર્વતની ઈબુકલા ૬,૩૦૦૦૦ તેને વર્ગ કરતાં ૩૯૬૦૦૦૦૦૦૦૦૦ તેને ૬થી ગુણતાં ૨૩૮૧૪૦૦૦૦૦૦૦૦ આવે આમાં જીવા વર્ગ ઉમેરવા. २७८१४०००००००० + ૩૨૦૦૪૦ ૦૦૦૦૦૦૦ ૫૫૮૧૮૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂળ-ધનુપૃષ્ટ વગેરેનું સ્વરૂપ ૧રક , • BI |– 1-1-1 - I પપ૮૧૦૦૦૦૦૦૦૦૦(૨૩૬૨૫૮૩ વર્ગમૂલ આના યોજન કરવા ૧૦થી ભાગવા ૧૫૮ ૧૨૯ ૧૯)૨૩ ૨૫૮૩(૧૨૪૩૪૬ યોજના ૨૦૧૮ ૨૭૯૬ ૧૨૨૦ ૦ 오트 ૪૭૨૪૫ ge ૬૫ ૫૭ ८८ ૧ ૨૩ ૯ કલા ૨૭૫૬૦૦ ૨૩૬૨૨૫ ૪૭ ૨૫૦૮ ૩૯૩૭૫૦૦ ३७८००६४ ૪૭૨૫૧૬૩ ૧૫૭૪૩૬ ૦ ૦ ૧૪૧૭૫૪૮૯ ૪૭૨૫૧૬૬ ૧૫૬૮૧૧૧ છેદરાશી શેષ નિષધ પર્વતનું ધનુપૃષ્ઠ ૧૨૪૩૪૬ જન અને ૯ કલા છે. નિષધ પર્વતની બાહા ૨૦ ૧૬૫ પેજન રાા કલા છે, તે આ પ્રમાણેનિષધ પર્વતનું મોટું ધનુપૃષ્ઠ ૧૨૪૩૪૬ કે. ૯ કલા (હરિવર્ષ સંબંધી) , નાનું , – ૮૪૦૧૬ યો ૪ કલા ૪૦૩૩૦ યો. ૫ કલા આનું અડધું કરતાં ૨૦૧૬પ યોજન રાા કલા નિષધ પર્વતની પૂર્વ-પશ્ચિમ છેડા ઉપરની બાહા જાણવી. ૬૦-૬૧ - હવે મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણા અને ઉત્તરાર્ધની જુદી જુદી બાવા, જીવા અને ધનુપૃષ્ઠ કહે છે. सत्तहा सत्त सया; तेत्तीस सहस्स सत्त य कलद्धं। बाहा विदेहवासे,मज्झे जीवा सयसहस्सं॥६२॥ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ બહત ક્ષેત્ર સમાસ उभओ से धणुपट्ठ, लक्खं अडपन्न जोयणसहस्सा। सयमेगं तेरहियं, सोलस य कला कलह च॥६३॥ છાયા- સાષ્ટિ સતશતાનિ ત્રાશિત સાળિ સતં પાછા થઈ . बाहा विदेहवर्षे मध्ये जीवा शतसहस्रम् ॥६२॥ उभयतः तस्य धनुपृष्ठं लक्षं अष्टपञ्चाशत् योजनसहस्राणि । शतमेकं त्रयोदशाधिकं षोडश च कलाः कला अर्ध च ॥६३।। અર્થ– મહાવિદેહ ક્ષેત્રને દક્ષિણ અભાગ તથા ઉત્તર અભાગ બન્નેની ભેગી બાહા તેત્રીસ હજાર સાતસો સડસઠ યોજન સાડા સાત કલા છે, જીવા એક લાખ યોજન અને ધનુપૃષ્ઠ એક લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર યોજન અને સાડા સોળ કલાનું છે. વિવેચન– મહાવિદેહ ક્ષેત્રના બન્ને બાજુના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધની પૂર્વ પશ્ચિમની છેડાને ગોળ પડતો ભાગ) બાહા ૩૩૭૬ ૭ યોજન છ કલાની છે. આ માપ બન્નેનું ભેગું એટલે આખા મહાવિદેહ ક્ષેત્રનું જાણવું. તેનું ગણિત આ પ્રમાણે– મહાવિદેહ ક્ષેત્રનું મોટું ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩ યો. ૧૬ કલા (નિષધ પર્વત સંબંધી) નાનું , –૧૨૪૩૪૬ યો. ૮ કલા ૦૩૩૭૬ ૭ યો. કા કલા આનું અડધું કરતાં ૧૬૮૮૩ યોજન ઊો કલા મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ અધ ભાગની બાહા તથા ઉત્તર અર્ધ ભાગની બાહા પણ ૧૬૮૮૩ યોજન ફા કલાની જાણવી. ગાથામાં જે ૩૩૭૬ ૭ યોજન છો કલા કહી છે તે બન્ને ભેગી જાણવી. મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ અર્ધ ભાગ અને ઉત્તર અર્ધ ભાગની જીવા ૧૦૦૦૦૦ યોજન છે. તે આ પ્રમાણે દક્ષિણાર્ધ અથવા ઉત્તરાર્ધની ઈષકલા ૯,૫૦૦૦૦ છે. તે બૂદ્વીપની ઈષ કલામાંથી બાદ કરવા. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ધનપૂષ્ટ વગેરેનું સ્વરૂપ જંબુદ્વીપની ઈબુકલા ૧૯૦૦૦૦૦ દક્ષિણ વિદેહાર્દની , –૯૫૦૦૦૦ ૦૮૫૦૦૦૦ by 5 x ૮૫૦૦૦૦ ૯૦૨૫૦૦૦૦૦૦૦૦ પુનઃ ૪ થી ગુણતા ૪ ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં T - -T-I I - ૩૬૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦(૧૦૦૦૦૦ આના યોજન કરવા ૧૯થી ભાગતા ૨૬ ૧ ૧૯)૧૯૦૦૦૦૦(૧૦૦૦૦૦ યોજન ૧૯ મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ તથા ઉત્તરાર્ધ ભાગની જીવા ૧૦૦૦૦૦ પૂર્વ–પશ્ચિમની લંબાઈ જાણવી. જના મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાઈ તથા ઉત્તરાર્ધનું ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩ એજન ૧દા કલાનું છે. તે આ પ્રમાણે દક્ષિણાઈ તથા ઉત્તરાર્ધની ઇબુકલા ૯૫૦૦૦૦ આને વર્ગ કરતાં ૯૦૨પ૦૦૦૦૦૦૦૦ અને ૬ થી ગુણતાં ૫૪૧૫૦૦૦૦૦ ૦ ૦ ૦૦ થયા. જીવી વર્ગ +૫૪૧૫૦૦૦૦ ૦ ૦ ૦ ૦૦ – ૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ ૯૦૨૫૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ६००४ - - - - - ૯૦૨૫ ૦૦૦૦૦૦૦૦૦(૩૦૦૪૧૬૩ વર્ગમૂલ. યોજન કરવા ૧૯થી ભાગવા ૦ ૦ ૨૫૦૦ ૦ ૨૪૦૧૬ ૧૯) ૩૦૦ ૪૧૬૩(૧૫૮૧૧૩ એજન. ००८८४०० ૬૦૦૮૧ ૧૧૦ ૩૮૩૧૯૦૦ ૩૬૦૪૯૫૬ ૧૫૪ ૦૨૨૬૯૪૪૦૦ ૧૫૨ ૧૮૦૨૪૯૬૯ ૦૦ ૨૧ ०४६६८४31 ६००८१ ૬૦૦૮૨૬ ૬૦૦૮૩૨૩ શેષ ૬૦૦૮૩૨૬ છેદરાશી ૫૭ ૧૬ કલા શેષ રાશીની અપેક્ષાએ થી કલા. એટલે મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાઈ તથા ઉત્તરાર્ધનું ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩ યોજન ૧૬ કલા થાય છે. કલાની ભાવના શેષ રાશી ૪૬૬૯૪૩૧ ને બેથી ગુણતાં ૯૩૩૮૮૬ ર થયા તેને છેદરાશી ૬૦૦૮૩૨૬ થી ભાગતા ૬૦૦૮૩૨૬)૯૩૩૮૮૬ ૨(૧ १००८३२६ ૩૩૩૦૫૩૬ શેષ કલાર્ધ રાશી. તેના પણ અડધા કરતાં ૧૬ ૬૫૬૮ થયા. તેના યોજન કરવા ૧૯ થી ભાગતા. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વગેરેનું સ્વરૂપ ૧૨૭ ૧૯)૧૬ ૬૫૬૮(૮૭૬૪૫ યોજનને ૮૦૦૦ ગુણતાં ધનુષ થાય ૧૫૨ ૮૭૬૪૫ ૦૧૪૫ X ૮૦૦૦ ૧૩૩ ૦૧૨૨ ૭૦૧૧૬૦૦૦૦ ધનુષ ૧૧૪ + ૫૪૭૩, ૨ હાથ ૧૭મા આંગળ ૭૦૧૧૬૫૪૭૩ ધનુષને છેદરાશીથી ૬૦૦૮૩૨ થી ભાગતા ૬૦૦૮૩૨૬)૭૦૧૧૬૫૪૭૩(૧૧૬ ધનુષ ૬૦૦૮૩૨૬ કલા ૧૦૦૩૩૨૮૭ ૬૦૦૮૩૨૬ ૪૦૨૪૯૬૧૩ ૩૬૦૪૯૯૫૬ - ૦૪૧૯૯૬૫૭ શેષ વધે તેના ૨ હાથે ૦૪૧૯૯૬૫૭ ૩૦૦૪૧૬૩ છેદરાશીને અર્ધા ૨ હાથે ૧૩ ૧૧૮૫૪૯૪ આગળ કરવા X ૯૬ ૭૧૭૨૯૬૪ ૧૦૭૫૯૪૪૯૪ ૧૧૪૭૬૭૪ર૪ આંગળ છેદરાશીથી ભાગતા ૬૦૦૮૩ર૬) ૬૦૦૮૩ર૬(૧૯ આંગળ ૦૫૪૬૮૪૧૬૪ ૫૪૦૭૪૯૩૪ ૦૦૬૦૯૨૩૦ શેષ ૧૫૮૧૧૩ એજન, ૧૧૬ ધનુષ હાથે ૧ આંગળ થાય. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ બહત ક્ષત્ર સમાસ દક્ષિણાર્ધનું ધનુપૃષ્ઠ લાવવાની બીજી રીત આ પ્રમાણે પણ છે. પરિધિને અડધી કરવાથી પણ ઉપર મુજબ ધનુપૃષ્ઠ આવી જશે. જંબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧કા આંગળ છે. આ દરેકનું અડધું કરતા. ૩૧૬૨૨૭ યોજનના અડધા ૧૫૮૧૧૩ એજન, એક યજન વધે તેની કલા ૧૯ ૩ ગાઉની કલા ૧૪ ૩૩ કલા તેની અડધી ૧૬ કલા થઈ અને ૮ મો ભાગ વધ્યો તેના ૧૨૮ ધનુષ. ૧૩ાા આંગળ. તેના અડધા કરતા ૬૪ ધનુષ, ૬ાા આંગળ થયા. મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધનું પણ ધનુપૃષ્ઠ. ૧૬ કલા. એટલે ૩ ગાઉ, ૯૪૭ ધનુષ, ૧ હાથ, ૧૧ આંગળ એક કલાને ૮મો ભાગ એટલે પર ધનુષ, ૨ હાથે, ૧ર આંગળ ૧૨૮ ધનુષ કા આંગળના અડધા ૬૪ ધનુષ, ૦ હાથે, ૬ આંગળ ૩ ગાઉ, ૧૦૬૪ ધનુષ, ૦ હાથે, દા આંગળ કુલ ૧૫૮૧૧૩ એજન, ૩ ગાઉ, ૧૦૬૪ ધનુષ, ૬ આંગળ મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધનું ધનુપૃષ્ઠ જાણવું. ૬૨-૬૩. હવે ક્ષેત્રનું પ્રતર ગણિત લાવવા માટે મતાંતરવાળું કરણ-રીત કહે છે. खित्तस्स पयरगणिए, जिट्टकणिट्ठाण तस्स जीवाणं। काउंसमासमई, गुणेहिं तस्सेव वासेणं ॥६४॥ છાયા– ક્ષેત્ર પ્રતાબિતે થેણાનgયો ત નીવો ! ___ कृत्वा समासार्धं गुणय तस्यैव व्यासेन ॥६४॥ અર્થ–ક્ષેત્રના પ્રતર ગણિત માટે મોટી છવામાં નાની છવા ઉમેરવી, પછી તેની અડધી કરી તે ક્ષેત્રના વિસ્તારથી ગુણવી. તે તે ક્ષેત્રની પ્રતર છે. - વિવેચન-પ્રતા લાવવાની આ રીત મતાંતરે છે, કેમકે આ રીતથી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની પ્રતર કાઢી શકાય એમ નથી. કેમકે દક્ષિણ ભારતને નાની જીવા નથી, એટલે નાને જીવા વર્ગ છે જ નહિ. માટે આ રીતથી વૈતાય આગળના ઉત્તર ભરતાની પ્રતર લાવી શકાય છતાં તે દોષયુકત છે. તે આ પ્રમાણે– For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગેની જીવા વગેરેનું સ્વરૂપ ૧૨૯ ૧. મોટી જવા ઈષ અને નાની જવા ઇષનો સરવાળો કરો. ૨. પછી તેની અડધી કરવી. ૩. તેને ક્ષેત્રના વિસ્તારથી ગુણવા. ૪. પછી તે ઈષના યોજન કરવા ૧૯થી ભાગવા. દા. ત. વૈતાઢય પર્વતની પ્રતર લાવવા૧. વૈતાઢય પર્વતની મોટી જવા ૧૦૭૨૦ . ૧૧ કલા દક્ષિણ ભારત સંબંધી . પર્વતની નાની છવા + ૯૭૪૮ . ૧૨ કલા ૨૦૪૬૮ . ૨૩ કલા ૨. અડધું કરતાં ૧૦૨૩૪ યોજન ૧૨ કલામાં કંઈક ન્યૂન હેવા છતાં ૧૨ કલા પૂર્ણ ગણવી ૩. વૈતાઢયને વિરતાર ૫૦ યોજને ગુણતા ૧૦૨૩૪ યોજના ૧૨ કલા ૪ ૫૦ ૫૧૧૭૦૦ ૧૯૦૬ ૦૦(૩૧ યોજના + ૩૧-૧૧ ૫૧૧૭૩૧ યો. ૧૧ કલા ૪૫૦ ૫૭ ૧૧ કલા આ રીત પ્રમાણે વિતાવ્ય પર્વતની પ્રતર ૫૧૧૭૩૧ જન ૧૧ કલા આવે છે. જ્યારે વૈતાઢય પર્વતની પ્રતર ૫૧૨૩૦૭ જન ૧૨ કલા છે. માટે આ રીત દોષવાળી હોવાથી, આ રીત ઉપેક્ષા કરવા જેવી છે. વિતાઢય પર્વતનું પ્રતર ગણિત ૫૧૨૩૦૭ છે. ૧૨ કલા ૬૪મી ગાથા પ્રમાણેની રીતે – ૫૧૧૭૩૧ યો. ૧૧ કલા ૦૦૦૫૭૬ છે. ૧ કલા ગાથાની રીત પ્રમાણે પ્રતરમાં પ૭૬ જન ૧ કલાને ફરક પડે છે, માટે ૧૭. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથકાર બીજી રીત ૬૬મી ગાથામાં બતાવે છે, તે ગ્રહણ કરવા યોગ્ય છે. માટે પ્રતર ગણિત માટે ૬૬ મી ગાથાની રીત પ્રમાણે ગણિત કરવું. ૬૪ હવે ઘનગણિત થઈ શકે તે પર્વતોનું ઘન ગણિત અને સમુદ્રનું ઘન ગણિત લાવવાની રીત કહે છે. • पयरं उस्सेहगुणं, घणगणियं पव्वयाण जे उसमा। पयरंउव्वेहगुणं, लवणविवज्झाण उयहीणं ॥६५॥ છાયા– વૃતાં વધyળ ઘનાબતે પર્વતાનાં રે તુ સમા ! प्रपरं उद्वेधगुणं लवणविवर्जितानां उदधीनाम् ॥६५।। અથ– પર્વ સરખા હોય તે માટે પ્રતરને ઉંચાઈથી ગુણતા તે પર્વતનું ઘનગણિત આવે. જયારે લવણ સમુદ્ર સિવાયના સમુદ્રની જે પ્રતર હોય તેને ઉંડાઈથી ગુણતાં ઘનગણિત થાય. વિવેચન–જંબૂદ્વીપમાં જે પર્વતો છે તે બધા માટે નહિ પણ જે પર્વતે જમીનથી માંડી ટોચ સુધી એકસરખા વિસ્તારવાળા હોય તેનું ઘનગણિત કાઢવા માટે તે પર્વતનું જે પ્રતર ગણિત હોય તેને તે પર્વતની ઉંચાઈથી ગુણવાથી તે પર્વતનું ઘનગણિત આવે. જ્યારે સમુદ્રો માટે લવણ સમુદ્ર સિવાય કેમકે લવણ સમુદ્રની ઉંડાઈ બધે એકસરખી નથી, માટે લવણ સમુદ્ર સિવાયના બીજા સમુદ્રોની જે પ્રતર હોય તેને તે સમુદ્રની ઉંડાઈથી ગુણવાથી તે સમુદ્રનું ઘનગણિત આવે. ૬૫ ૬૪મી ગાથામાં પ્રતર ગણિતની જે રીતે કહી તે દોષવાળી હોવાથી ગ્રંથકાર પિતાના મત મુજબની પ્રતર ગણિતની રીત કહે છે. जीवावग्गं जेट्टमियरं च मेलेउ तस्स अहस्स। मूलं बाहा विक्खंभणिय पयरं हवइ ताहे ॥६६॥ છાયા– નીવાવ ચેષ્ઠ ફરે ૧ મીચિવા તા થયા मूलं बाहा विकखंभगुणिता प्रतरं भवति तदा ॥६६॥ અથ–મોટો અને નાને જીવા વર્ગ ભેગો કરી તેનું અડધું કરી, તેનું વર્ગમૂલ તે બાહા અને તેને વિષ્કભથી ગુણતાં પ્રતર થાય. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-જીવાવર્ગ વગેરેનું સ્વરૂપ ૧૩૧. વિવેચન-પ્રતા લાવવાની જે રીત ૬૪મી ગાથામાં બતાવી છે, તે મતાંતરવાળી અને દેવાળી હોવાથી ગ્રંથકાર પોતાના મતાનુસાર પ્રતર લાવવાની રીત કહે છે. શંકા-મતાંતરવાળી રીત દેજવાળી હોવાથી ન કહી હેત તે શો વાંધો હતો ? સમાધાન-મતાંતરવાની રીત જો ન બતાવવામાં આવે તો શિષ્યને તે રીત જેવામાં આવતાં વ્યામોહ થઈ જાય. માટે મતાંતરવાની રીત બતાવી છે, જેથી શિષ્યને કોઈ જાતની શંકા ન રહે. મોટી છવાનો વર્ગ અને નાની છવાનો વર્ગ બને ભેગા કરવા. પછી તે જીવાવર્ગને સરવાળાનું અડધું કરવું અને તેનું વર્ગમૂલ કાઢવું. જે આવે તે તેજ પર્વતની પૂર્વ–પશ્ચિમ લાંબી બાહા જાણવી અને તેને વિઝંભથી ગુણાકાર કરતાં જે આવે તે તે ક્ષેત્ર–પર્વતનું પ્રતર જાણવું. પોતાની જે જીવા તે મોટી જવા કહેવાય અને તેના પહેલાના ક્ષેત્ર–પર્વતની જે જીવા હોય તે નાની જીવા કહેવાય. ૬૬. હવે આ કરણ માટે જીવાવર્ગ કહે છે. જીવાવર્ગ લાવવાની રીત ૩૫-૩૬ મી ગાથામાં કહેલી છે. હવે દરેકના જીવાવર્ગ કહે છે. તેમાં પ્રથમ દક્ષિણ ભરતાને જીવાવર્ગ કહે છે. तीसहिया चोत्तीसं, कोडिसया लक्ख सीइ भरहहे। सत्ताणवइ सहस्सा,पंचसया जीववग्गो उ ॥६॥ છાયા– fáરાર્ધાનિ ત્રિશા દિશતાનિ ઋક્ષા ગતિઃ મરતાર્થે ___ सप्तनवतिः सहस्राणि पञ्चशतानि जीवावर्गस्तु ॥६७॥ અર્થ– દક્ષિણ ભરતાઈને જીવાવર્ગ ચોવીસસો ત્રીસ કોડ એંશી લાખ સત્તાણું હજાર પાંચસે છે. વિવેચન– દક્ષિણ ભરતાઈને જીવાવર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦ કલા ઈષને છે. ગોળ પદાર્થના ઈષમાંથી જે ફોનની જીવા લાવવી હોય તેના ઈષ બાદ કરી, તે ક્ષેત્રની ઈષથી ગુણાકાર કરવા. પછી પાછી ચારે ગુણવાથી તે ક્ષેત્રને જીવાવર્ગ આવે. For Personal & Private Use Only www.ainelibrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બહત ક્ષેત્ર સમાસ જંબુદ્વીપની ઈબુકલા ભરતાધના ઈષ ૧૦૦૦૦૦૦ – ૪પર૫ ભરતાની ઈ ૧૮૯૫૪૭૫ x ૪૫૨૫ ૮૫૭૭૦ ૨૪૩૭૫ ૩૪૩૦૮૦૯૭૫૦૦ દક્ષિણ ભરતાધ ક્ષેત્રનો જીવાવર્ગ ગાથા પ્રમાણે આવ્યો. આગળ પણ આ રીત પ્રમાણે જીવા વર્ગ ગણી લેવો. ૬૭ હવે વૈતાઢય પર્વતને જીવાવર્ગ કહે છે. वेयडढ जीववग्गो, सत्ताणउई सहस्स पंच सया। अउणापन्नं कोडी, इगयालीसंच कोडिसया॥६॥ છાયા– વૈતવથ લવાવ સહનવરિ: સાપ પચાત્તાનિ ! एकोनपञ्चाशत् कोटयः एकचत्वारिंशत् च कोटि शतानि ॥६८॥ અર્થ– વૈતાઢય પર્વતને જીવાવર્ગ એકતાલીસસો ઓગણપચાસ કોડ, સત્તાણું હજાર પાંચસો છે. વિવેચન-વૈતાઢય પર્વતને જીવાવર્ગ ૪૧૪૯૯૦૯૭૫૦૦ છે. તે આ પ્રમાણે– જંબુદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ વૈતાઢયના ઈષ –– ૫૪૭૫ ૧૮૯૪૫૨૫ ૪ ૫૪૭૫ ૧૦૩૭૨૫૨૪૩૭૫ ૪૧૪૯૦૦૯૭૫૦ ૦ વિતાય પર્વતને જીવાવર્ગ થયો. ૬૮ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જીવાવર્ગનું સ્વરૂપ હવે ઉત્તરભરતાર્થ અને ક્ષુલહિમાવંતને જીવાવર્ગ કહે છે. भरहद्धजीववग्गो, पणसयरी छच्च असुनाई। चूल्ल जीवावग्गो, दुवास चोयाल सुन्नट्ठ॥६९॥ છાયા– માતાનીવાવ: પન્નાસતિ વત્ ર દ ન્યાનિ .. क्षुल्ले जीवावर्गः द्वाविंशतिः चतुश्चत्वारिंशत् शून्यानि अष्ट ॥६९।। અર્થ– ઉત્તર ભરતાઈને જીવાવર્ગ પંચોતેર, છે અને આઠ શૂન્ય છે. ફુલ હિમવંતને જીવાવર્ગ બાવીસ, ચુમ્માલીસ, આઠ શૂન્ય છે. વિવેચન– ઉત્તર ભરતાઈફોત્રનો જીવાવર્ગ ૭૫૬ ૦૦૦૦૦૦૦૦ છે અને ક્ષુલ્લા હિમવંત પર્વતને જીવાવર્ગ ૨૨૪૪૦ ૦૦૦૦૦૦૦ છે. તે આ પ્રમાણે જે બૂદ્વીપના ઇષ ૧૯૦૦૦૦ ૧૮૯૦૦૦૦ ઉત્તર ભરતાધના ઇષ —૧૦૦૦૦ * ૧૦૦૦૦ ૧૮૯૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૮૯૦૦૦૦ ૭૫૬૦૦૦૦૦૦૦૦ ઉત્તરભરતાધ ક્ષેત્રને જીવાવર્ગ. જંબૂદ્વીપના ઈષ ફુલહિમવંતના ઈષ ૧૯૦૦૦૦૦ – ૩૦૦૦૦ ૧૮૭૦ ૦ ૦ ૦ ૪ ૩૦૦૦૦ ૧૮૭૦૦૦૦ ૫૬૧૦૦૦૦૦૦૦૦ ૨૨૪૪૦૦૦૦ ૦ ૦ ૦૦ સુલ હિમવંત પર્વતને જીવાવર્ગ ૬૯. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બહત ક્ષેત્ર સમાસ હવે હેમવંત ક્ષેત્ર અને મહાહિમવંત પર્વતને જીવાવર્ગ કહે છે. जीवावग्गिगवन्ना, चउवीसं अट्ट सुन्न हेमवए। पंचहियं सयमगं, महहिमवे दस य सुन्नाइं॥७॥ છાયા– લીવાવ #પદ્માસન વશિતઃ વદ શાઈન હેમવતે ! पञ्चाधिकं शतमेकं महाहिमवते दश च शून्यानि ॥७०॥ અર્થ—હેમવંત ક્ષેત્રનો જીવાવર્ગ એકાવન, ચોવીસ, આઠ શૂન્ય છે અને મહાહિમવંત પર્વતનો જીવાવર્ગ પાંચ અધિક એકસો (૧૦૫) અને દશ શૂન્ય છે. વિવેચન–હેમવંત ક્ષેત્રનો જીવાવર્ગ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ અને મહાહિમવંત પર્વતને જીવાવર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ છે. તે આ પ્રમાણે જંબુદ્વીપના ઈષ ૧૯૦ ૦ ૦૦૦ ૧૮૩૦૦૦૦ હેમવંતક્ષેત્રને ઇષ – ૭૦૦૦ ૪ ૭૦ ૦૦૦ ૧૮૩૦ ૦ ૦ ૦ ૧૨૮૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ મહાહિમવંત ક્ષેત્રનો જીવાવર્ગ. જંબૂદ્વીપના ઈષ મહાહિમવંતના ઇષ ૧૯૦૦૦૦૦ – ૧૫૦૦૦૦ ૧૭૫૦૦૦૦ x ૧૫૦૦૦૦ ૧૭૫૦૦૦ ૦ ૨૬૨૫૦૦૦૦૦૦૦૦ - ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ મહાહિમવંત પર્વતને જીવાવર્ગ જાણો. ૭૦ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ જનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વર્ગનું સ્વરૂપ હવે હરિવર્ષ ક્ષેત્ર અને નિષધ પર્વતને જીવાવર્ગ કહે છે. हरिवास जीववग्गो, उणवीसं सत्त सोल सुन्नट्ट। बत्तीसं दो सुन्ना, चउरो सुन्नहनिसहम्मि॥७१॥ છાયા– વિષે નીવાવ પ્ર તિ સત વોકશઃ શાનિ જા ! द्वात्रिंशत् द्वे शून्यं चत्वारः शून्यानि अष्ट निषधे ॥७१॥ અથ– હરિવર્ષ ક્ષેત્રને જીવાવર્ગ ઓગણીસ, સાત, સોળ, શૂન્ય આઠ છે. નિષધપર્વતને બત્રીસ, બે શૂન્ય, ચાર અને આઠ શૂન્ય છે. વિવેચન– હરિવર્ષ ક્ષેત્રને જીવાવર્ગ ૧૯૭૧૬ ૦૦૦૦૦૦૦૦ છે. અને નિષધ પર્વતને જીવાવર્ગ ૩ર૦૦૦૦૦૦૦૦૦૦ છે, તે આ પ્રમાણે– જબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ ૧૫૯૦૦૦૦ હરિવર્ષના ઈષ – ૩૧૦૦૦૦ ૪૩૧૦૦૦૦ ૧૫૯૦ ૦૦૦ ૪૯૨૯૦૦ ૦૦૦૦૦૦ ૧૯૭૧૬૦ ૦૦૦૦૦૦૦ હરિવર્ષ ક્ષેત્રનો જીવાવર્ગ ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ આવ્યો. જંબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ ૧ ૨૭૦ ૦ ૦૦ નિષધ પર્વતના ઈષ –૬૩૦૦૦૦ ४६३०००० १२७०००० ૮૦૦૧૦૦૦૦૦૦૦૦ ૩૨૦ ૦૦૦૦૦૦૦૦૦ નિષધ પર્વતને જીવાવર્ગ ૩ર૦૦૦૦૦૦૦૦૦૦ થે. ૭૧ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ હવે મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગે જીવાવર્ગ તથા જીવાવર્ગમાં બહાનું પરિણામ લાવવા માટે શું કરવું જોઈએ તે કહે છે. छत्तीस्सेकग दस सुन्न जीववग्गो विदेहमज्झम्मि। एएसि समासहे,मूलं बाहा ऊ विन्नेया॥७२॥ છાયા– પશિત : વશ વ્યાનિ નવાવર્ષ: વિમળે. एतेषां समासाधैं मूलं बाहा तु विज्ञेया ॥७२॥ અર્થ– મહાવિદેહના મધ્ય ભાગે જીવાવર્ગ છત્રીસ, એક, દશ શૂન્ય છે, આ જીવાવર્ગોને સરવાળો કરી તેનું અડધું કરી વર્ગમૂલ તે બાહા જાણવી. વિવેચન– મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગે જીવાવર્ગ ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ છે. તે આ પ્રમાણે. જબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ વિદેહાધના ઈષ – ૯૫૦૦૦૦ ૮૫૦૦૦૦ ૪ ૮૫૦૦૦૦ ૯૦૨૫૦૦૦૦૦૦૦૦ x ૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગની જીવા ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ જાણવી. બહાનું પરિણામ લાવવા માટે ઉપર જણાવેલ તે તે ક્ષેત્રના મેટો અને નાને જીવાવર્ગને સરવાળો કરી તેના અડધા કરવા અને પછી તેનું વર્ગમૂલ કાઢવું, જે આવે તે તે ક્ષેત્રાદિની પૂર્વ-પશ્ચિમ લાંબી બાહા જાણવી. તે જ ક્ષેત્રનો જીવાવર્ગ એ તેનો મોટો જીવાવર્ગ કહેવાય અને તેના પહેલાના પર્વત આદિને જીવાવર્ગ એ આગળ ક્ષેત્રાદિને નાનો જીવાવર્ગ કહેવાય છે. ૭૨. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જીવાવર્ગ વગેરેનું સ્વરૂપ ૧૩૭ ભરતાદિના જીવાવર્ગનો યંત્ર જીવાના યોજનને ૧૦સે ગુણ ઉપરની કલા ઉમેરીને જે સંખ્યા આવે તેને તે જ સંખ્યાએ ગુણતાં જીવાવર્ગ આવે. તે આ પ્રમાણે છે. નામ જીવાવર્ગ દક્ષિણ ભરતાર્થ ૩૪૩૦૮૦૯૭૫૦૦ વૈતાઢય પર્વત ૪૧૪૯૦૦-૭૫૦૦ ઉત્તર ભરતાર્ધ ૭૫૬ ૦૦૦ ૦ ૦ ૦ ૦૦ સુલ હિમવંત ૨૨૪૪૦૦૦૦૦૦૦૦ હેમવંત ક્ષેત્ર ૫૧ ૨૪૦૦૦૦૦૦ ૦ ૦ મહાહિમવંત પર્વત ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦હરિવર્ષ ક્ષેત્ર ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ નિષધ પર્વત ૩૨૦૦૪૦૦૦ ૦૦૦૦૦ મહાવિદેહ અર્ધ ૩૬૧૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦ પોતાને જીવાવર્ગ એ મોટે જીવાવર્ગ કહેવાય છે. તેના પહેલાને જીવાવર્ગ એ નાને જીવાવર્ગ કહેવાય છે. હવે વૈતાઢય પર્વતની બાહા અને પ્રતરગણિત કહે છે. वेयर जम्मभरहह, जीवावग्गो दुवेवि मेलेउं। तस्सद्धे जं मूलं, सो कलरासी इमो होइ॥७३॥ चउणउइ सहस्साइं, लक्खो छावत्तरा सया छच्च। सेसदुछक्कोवट्टिय, दोनवतिगसत्तसत्तंसा॥७४॥ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ छेओ तिग दुग चउ चउ, छक्का वेयडढवाह लछेसा। पन्नास जोयणगुणा, पयरं गुणवीसहिय लङ्कं ॥७५॥ सत्तहिया तिन्नि सया. बारस य सहस्स पंच लक्खा य । बारस य कला पय वेयड्ढगिरिस्स धरणितले ॥७६॥ ૧૩૮ - वैताढ्ययाम्यभरतार्ध जीवावर्गौ द्वौsपि मीलयित्वा । तस्यार्थे यत् मूलं सः कलाराशिः अयं भवति ॥ ७३ ॥ चतुर्नवतिः सहस्राणि लक्षः षट्सप्ततानि शतानि षट् च । शेषं द्विषट्केन अपवर्त्य द्विकः नवकः त्रिकः सप्तकः सप्तकः अंशाः ||७४ || छेदः त्रिकः द्विकः चतुष्कः चतुष्कः षट्कः वैताढ्वाहा लब्धा एषा । पञ्चाशत्यो जनगुणा प्रतरं एकोनविंशति हृतं लब्धम् ॥७५॥ सप्त अधिकानि त्रिणि शतानि द्वादश च सहस्राणि पञ्च लक्षा च । द्वादश च कला प्रतरं वैताढ्यगिरेः धरणीतले ॥७६॥ છાયા— અ—વૈતાઢય પર્વત અને દક્ષિણ ભરતાના જીવાવ ભેગા કરી, તેના અડધા કરી તેનું વર્ગમૂલ કાઢતાં તેને કલાસમુહ આ પ્રમાણે થાય છે. એક લાખ ચારાણું હજાર છસેા છેાંતેર, શેષ રાશીને ભારે ભાગતાં, બે, નવ, ત્રણ, સાત, સાત (૨૯૩૭૭) અંશે। અને દ રાશીને (બારે ભાગતાં) ત્રણ, બે, ચાર, ચાર, છ (૩૨૪૪૬) વૈતાઢય પર્વતની આટલી બાહા મળે છે. તેને પચાસ યાજને ગુણતાં અને એગણીસે ભાગતાં પાંચ લાખ બાર હાર ત્રણસેા સાત યાજન અને બાર કલા વૈતાઢય પર્વતની જમીન ઉપરની પ્રતર થાય છે. વિવેચન—પ્રથમ વૈતાઢય પર્વતની બાહા ૫૧૨૩૦૭ યોજન ૧૨ કલા છે. તે આ પ્રમાણે— મેાટા (વૈતાઢય પર્વતનેા) જીવાવ ૪૧૪૯૦૦૯૯૫૦૦ નાના (દક્ષિણ ભરતાના) જીવાવ + ૩૪૩૦૮૦૮૭૧૦૦ ૭૫૭૮૮૧૮૫૦૦૦ આના અડધા કરતાં ૩૭૮૯૯૦૯૭૫૦૦ આવ્યા. આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગેળ-બાહા વગેરેનું સ્વરૂપ ૧૩૯ – 1 – 1 – 1 – 1 ૩૭૮૯૮૦૭૫ ૦૦(૧૯૪૬ ૭૬ વર્ગમૂલ વર્ગમૂલ ૧૯૪૬ ૭૬ ૨૭૮ શેષ કલા ઉપર૫૨૪ ૨૬૧ છેદરાશી ૩૮૯૩૫ર ૧૭૯૯ ૧૫૩૬ 3 ૨૬૩૦૯ ૨૩૩૧૬ ક ૩૮૯૨૭ ૨૯૩૭૫ ૨૭૨૪૮૯ ૩૮૯૩૪૬ ૨૬૮૮૬૦૦ २33६०७६ ૩૮૯ઉપર ઉપ૨૫૨૪ છેદરાશી શેષ |_| | ૧૨)૨૫૨૫૨૪(૨૯૩૭૭ ૧૨)૨૮૩૫૨(૩૨૪૪૬ ૩૬ ૨૪ ૨૯ ૧૧૨ ૧૦૮ २४ ૪૫ ૫૩ ૪૮ ૫૫ ૪૮ ર એટલે વૈતાઢય પર્વતની કલારાશી ૧૯૪૬૭૬ વર્ગમૂલ. ર૯૩૭૭ શેષ અને ૩૨૪૪૬ છેદરાશી આવે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બૃહત્ ક્ષેત્ર સમાસ શૈતાઢય પર્વતને જમીન ઉપર (મૂલમાં) વિરતાર ૫૦ એજન છે પ્રતર કરવા માટે પ૦ થી ગુણવા. १८४६७६ શેષરાશી * ૫૦ ૨૯૩૭૭ * ૫૦ ८७33८०० ૪ ૪૫ શેષ રાશીનો પ૦ સે ૩૨૪૪૬)૧૪૬૮૮૫૦(૪૫ ગુણતાં આવેલા ૧૨૯૭૮૪ ૯૭૩૩૮૪૫ કલા ૦૧૭૧૦૧૦ ૧૬૨૨૩૦ ૦૦૮૭૮૦ શેષ જન કરવા ૧૮ સે ભાગવા. ૧૯) ૯૭૩૩૮૪૫(૫૧૨૩૦ જન ०२3 1 ૦૪૩ ૦૫૮ ૫૭ ૧૪૫ ૧૩૩ ૧૨ કલા ૮૭૮૦ જે શેષ વધેલી છે તેની લગભગ કલા થાય તેની ગણતરી ન ગણવી, છતાં તેની વિકલા કાઢવા ૧૦સે ગુણતાં ૧૬ ૬૯૨૦ આવ્યા. તેને છેદરાશી ૧૨૪૪૬થી ભાગતાં ૫ વિકલા અને ૪૫૮૦ શેષ વધે. એટલે For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૪૧ ૩૨૪૪૬)૧૬ ૬૮૨૦(૫ વિકલા | વૈતાઢય પર્વતનું ભૂમિતલનું પ્રતર ૫૧૨૩૦૭ ૧૬૨૨૩૦ જન, ૧૨ કલા, ૫ વિકલા અને શેષ ૦૦૪૫૯૦ શેષ | ૪૫૦૦ જાણવું. ૭૩ થી ૩૬ હવે વૈતાઢ્ય પર્વતના પ્રથમ ખંડનું પહેલી મેખલા સુધીનું ઘનગણિત કહે છે. दसजोयणुस्सए पुण तेवीस सहस्सलक्ख इगवन्न। जोयणछावत्तरि छक्कला य वेयडढघणगणियं॥७७॥ છાયા– વોકન ૩ પુનઃ ત્રયોવિંશતિઃ સદાળ ઢક્ષા: પન્નારત | योजनानां षट्सप्तति षटकलाः च वैताढयधनगणितम् ।।७७॥ અથ–વળી દશ યોજન ઊંચાઈએ વૈતાઢય પર્વતનું ઘન ગણિત એકાવન લાખ, ત્રેવીસ હજાર છોતેર જન અને છ કલા છે. વિવચન–વૈતાઢય પર્વતની તલાટી-જમીનના ભાગથી ૧૦ એજન ઉપર દક્ષિણ તરફ અને ઉત્તર તરફ બન્ને બાજુ ૧૦-૧૦ યોજન પહોળો સપાટ અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલી મેખલા (પગથિયું) છે. જેથી જમીનથી ૧૦ એજન ઉંચાઈ બાદ ચઢાવ નહિ હોવાથી સીધા ઉત્તર તરફ અને પાછલી બાજુથી દક્ષિણ તરફ (બને તરફથી) ૧૦ એજન સીધા ચાલીએ એટલે પર્વતનો ભાગ આવે. ત્યાંથી ૧૦ એજન ઉંચાઈ આવે. પુનઃ બન્ને તરફ પ્રથમની જેમ ૧૦ એજન સીધા અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલી મેખલા આવે ત્યાં બન્ને તરફથી ૧૦ જન સીધા ચાલીએ ત્યાં પર્વતનો ભાગ આવે. ત્યાંથી ૫ જન ઉંચાઈએ વૈતાઢય પર્વતની ટોચ આવે. તે ૧૦ એજન પહોળી અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલ છે. આ રીતે દક્ષિણ તરફ બે મેખલા અને ઉત્તર તરફ બે મેખલા છે. એટલે વૈતાઢય પર્વતની બંને તરફ થઈને કુલ ચાર મેખલા ૧૦ જન પહોળી અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધીની લંબાઈવાળી છે. મેખલાને ૧૦ એજન ઉંચી કહી છે, પણ મેખલાને - પગથિયાને વાસ્તવિક તાત્ય પર્વત. ઉંચાઈ હોય નહિ. માત્ર લંબાઇ-પહોળાઈ ટેચ ભાગ. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જ હાય છે. આથી બે વાર ૧૦-૧૦ ચાજન એકસરખા ચઢાવ યેાજન એક સરખા ચઢાવ ચઢીએ ત્યાં વૈતાઢય પર્વતની ટાચ અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લખાયેલી છે. વિશેષ વર્ણન ગ્રંથકાર આગળ વિસ્તારથી કરવાના છે વૈતાઢય પર્વતનું જમીનથી ૧૦ યોજન ઉંચાઇ સુધીનું ધનગણિત ૫૧૨૩૦૭૬ યાજન અને ૬ કલાનું છે ધનગણિત કે ઘનફળ બન્ને એક જ છે. ધનગણિત એટેલે, જેમ પ્રતરમાં ભૂમિ ઉપરના સર્વ સમર્ચારસ ટુકડાનું માપ આવે છે, તેમ ધનગણિતમાં તે આખી વસ્તુના સર્વ ધન, ટુકડાનું માપ ગણાય છે. ક્ષેત્રમાં પ્રતર ગણિત કહેવાય અને પ્રતર ગણિતને ઉંચાઇ અથવા ઉંડાઇથી ગુણતા જે આવે તે ઉંચાઈમાં પર્વતનું અને ઉંડાઈમાં સમુદ્રનું ધનગણિત કહેવાય છે. સમુદ્ર અથવા પતામાં ઘન યોજન (યાજન લાંબેા, ચાજન પહેાળા અને ચેાજન ઉંચા.) યોજન–યાજન માપના ટુકડા ઉંડાઇ સહિત કે ઉંચાઇ સહિત કેટલા થાય? તે જાણવા માટે ધનગણિત ઉપયોગી છે. વૈતાઢય પર્વતના ભેાંય તળિયે યેાજન લાંબા, યાજન પહેાળા ટુકડા ૫૧૨૩૦૭ અને એક એક કલાના સમયેારસ ટુકડા ૧ર થાય. પ્રતર આકારે પ્રથમ ખંડના (પહેલી મેખલા સુધીના) જે ધન ટુકડા તે ધનગણિત ૫૧૨૩૦૭૬ યાજન અને ૬ કલા જેટલાં છે, તે આ પ્રમાણે— વૈતાઢ્ય પર્વતનું પ્રતર ગણિત ૫૧૨૩૦૭ યોજન ૧૨ કલા ગણતરીમાં લીધેલ છે. ઉપરની વિકલા ગણવામાં આવી નથી. એટલે ૧૦ યાજન સુધીની ઉંચાઇનું ધનગણિત કાઢવા ૧૦થી ગુણવા. ૫૧૨૩૦૭ ચાજન ૧૦ બૃહત્ ક્ષેત્ર સમાસ અને એક વાર ૫ ૧૦ ચાન પહાળી X ૫૧૨૩૦૭૦ + ૫૧૨૩૦૭૬ ૧૨ કલા × ૧૦ For Personal & Private Use Only ૧૯)૧૨૦(૬ યાજન ૧૧૪ ૬ કલા Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૪૩ વૈતાઢય પર્વતની પહેલી મેખલા સુધીનું ઘન ગણિત એક એક એજનના સમચેરસ ટુકડા ૫૧૨૩૦ ૭૬ અને એક એક કલાના સમચોરસ ટુકડા ૬ થાય. ઉપર કંઈક વધે પણ તેની વિરક્ષા કરી નથી. વૈતાઢયનું પ્રથમ ખંડનું ઘન ગણિતફળ જાણવું.૭૭. - હવે વૈતાઢય પર્વતના બીજા ખંડનું પ્રતર કહે છે. जोयण तीसे वासे, पढमाए मेहलाए पयरमिमं। लक्ख तिग तिसयरिसया, मिलसी इक्कारस कलाओ॥७८॥ છાયા-ચોકન ત્રિશતિ દયારે પ્રથમેરવાયાં પ્રતfમમમ્ | ક્ષાઃ તિરઃ વિસતિશતાનિ વાશીતિઃ ઘટશ ઈ II૭૮ અર્થ—વૈતાઢય પર્વતની પહેલી મેખલાની પહેળાઈ ત્રીસ જન છે. અને પ્રતર ત્રણ લાખ સાત હજાર ત્રણસો ચોર્યાસી યોજન, અગીયાર કલા છે. વિવેચન-વૈતાઢય પર્વત નીચેના–જમીનના ભાગે પત્ર યોજનના વિસ્તારવાળો -પહોળો છે. પહેલી મેખલા ૩૦ જનના વિરતારવાળી અને ૧૦ એજન ઉંચી છે. બીજી મેખલા ૧૦ જન વિસ્તારવાળી અને ૧૦ એજન ઉંચી છે, તથા ટોચ ભાગે પણ ૧૦ એજન પહોળી છે. પહેલી મેખલાએ વૈતાઢય પર્વત ૩૦ એજન પહોળો છે, તેની પ્રતર તે સ્થાને ૩૦૭૩૮૪ જન ૧૧ કલા છે. તે આ પ્રમાણે— વૈતાઢ્ય પર્વતની પહેલા ખંડે પૂર્વ પશ્ચિમ લાંબી બહાની કલારાશી ૨૮૩૭૭ ૧૯૪૬૭૬ - છે. તેને ૩૦ જનના વિરતારે ગુણતાં - ૩૨૪૪૬ ૧૯૬૪૭૬ २८३७७ x ૩૦ ૪ ૩૦ ૫૮૪૦૨૮૦ ૩૨૪૪૬,૮૮૧૩૧૦(૨૭ + ૨૭ ૬૪૮૯૨ ૫૮૪૦૩૦ ૭ ૨૩૨૩૯૦ ૨૨૭૧૨૨ ૫૨૬૮ છેદરાશી For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ બૃહત્ ક્ષેત્ર સમાસ જન કરવા ૧૦થી ભાગવા જન ૧૯) ૫૮ ૪ ૦ ૩ ૦ ૭(૩૦ ૭૩૮૪ ૫૭. ૧૪૦ ૧૩૩ ७3 ५७ ૧૬૦ ૧૫૨ ૧૧ કલા વિતાવ્ય પર્વતની પહેલી મેખલાએ ૩૦૭૩૮૪ જન ૧૧ કલા પ્રતર છે. ૭૮ હવે બીજા ખંડનું ઘનગણિત કહે છે. अट्ठसया पणयाला, तीसंलक्खा तिसत्तरि सहस्सा। पन्नरस कला य घणो, दसुस्सए होइ बीयम्मि ॥७९॥ છાયા- શશ શતાનિ પન્નચરવારિત ત્રિશત ક્ષાઃ ત્રિવત્તતિઃ સહસ્ત્રાર્થ पञ्चदशकलाः च घनः दशोच्छ्ये भवति द्वितीये ॥७९।। અર્થ-દશ જન ઉંચે ત્રીસ લાખ તેતર હજાર આઠસો પીરતાલીસ એજન પંદર કલા બીજા ખંડનું ઘનગણિત છે. વિવેચન–વૈતાઢય પર્વતની પ્રથમ મેખલાથી ૧૦ યોજન ઊંચે સુધી બીજા ખંડનું ઘનણિત ૩૦૭૩૮૪૫ જન ૧પ કલા છે. તે આ પ્રમાણે– ૩૦૭૩૮૪ જન ૧૧ કલા પહેલી મેખલાનું પ્રતર છે. પહેલી મેખલાથી બીજી મેખલા ૧૦ એજન ઉંચી છે. માટે બીજા ખંડનું ઘનગણિત લાવવા માટે ૧૦ થી ગુણવા. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-પ્રતર આદિનું સ્વરૂપ ૧૪૫ ૩૦૭૩૮૪ જન ૧૧ કલા * ૧૦ X ૧૦ 3०७3८४० ૧૯) ૧૧૦ (૫ જન + ૫ ૮૫ ૩૦૭૩૮૪૫ જન ૧૫ કલા વિતાઢય પર્વતના બીજા ખંડનું ઘનગણિત ૨૦૭૩૮૪૫ જન ૧૫ કલાનું જાણવું. ૭૯ હવે ત્રીજા ખંડનું પ્રતર કહે છે. दस जोयण विक्खंभे, बीयाए मेहलाए पयरमिमं। लक्खा चउवीससया, एगट्टा दस कलाओय ॥८॥ છાયા- યોગનવિષ્યમે દ્વિતીય વસાવ ઘતાં ! लक्षं चतुर्विशतिशतानि एकषष्ठि दश कलाः च ॥८॥ અથ–બીજી મેખલા દશ યોજનના વિરતારવાળી છે. તેની પ્રતર એક લાખ ચાવીસસે એકસઠ અને દશ કલા છે. વિવેચન—તાય પર્વતની બીજી મેખલા ૧૦ એજન પહોળી છે અને તેની પ્રતર ૧૨૪૬ ૧ જન ૧૦ કલા છે. તે આ પ્રમાણે બીજી મેખલાને વિરતાર ૧૦ યોજનને છે, માટે પૂર્વ-પશ્ચિમ લાંબી બહાની ૨૯૩૭૭ કલારાણી જે ૧૯૪૬૭૬ છે. તેને ૧૦થી ગુણતાં ૩૨૪૪૬ ૧૯૪૬૭૬ ૨૩૭૭ ૪ ૧૦ * ૧૦ ૧૯૪૬ ૭૬ ૦ ૩૨૪૬૬)૨૮૩૭૭૦(૯ ૨૯૨૦૧૪ ૧૯૪૬૭૬૯ ૧૭પ૬ શેષ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બૃહત્ ક્ષેત્ર સમાસ જન કરવા ૧૯થી ભાગતા | | | | ૧૯)૧૮ ૪ ૬ ૭ ૬ (૧૦૨૪૨૬૧ જન ૧૯ ००४६ ૩૮ ०८७ ૧૧૬ ૧૧૪ ૧૦ કલા વૈતાઢ્ય પર્વતના ત્રીજા ખંડનું પ્રતર ૧૦૨૪૬૧ જન ૧૦ કલાનું છે. ૮૦ હવે ત્રીજા ખંડનું ઘન ગણિત કહે છે. सत्तहिया तिन्नि सया, बारसय सहस्स पंच लक्खा य। अवराय बारस कला, पणुस्सए होइ घणगणियं ॥८॥ છાયા–સમાધિવનિ ત્રીfજ શતાનિ દ્રારા ૨ લા િપન્ન ક્ષા: ૨ા अपरा च द्वादश कलाः पञ्च उच्छ्रये भवति धनगणितम् ।।८१॥ અથ–વૈતાઢય પર્વતના ત્રીજા ખંડની ઉંચાઈ પાંચ જન છે અને ઘન ગણિત પાંચ લાખ બાર હજાર ત્રણસો સાત જન અને (બીજ) બાર કલા છે. વિવેચન–વૈતાઢય પર્વતના ત્રીજા ખંડની ઉંચાઈ ૫ જનની છે અને તેનું ઘન-ગણિત ૫૧૨૩૦૭ જન અને ૧૨ કલા છે તે આ પ્રમાણે– વૈતાઢય પર્વતના ત્રીજા ખંડનું પ્રતર ૧૨૪૬ ૧ જન ૧૦ કલા છે. તેની ઉંચાઈ ૫ જનની છે. તેનું ઘનગણિત લાવવા માટે ૫ થી ગુણવા. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૪૫ +૨ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ ૧૦૨૪૬૧ જન ૧૦ કેલા ૪૫ ૫૧૨૩૦૫ ૧૯) ૫૦ (૨ જન ૩૮ ૫૧૨૩૦૭ જના ૧૨ કલા વૈતાઢ્ય પર્વતના ત્રીજા ખંડનું ઘન ગણિત ૫૧૨૩૦૭ જન ૧૨ કલાનું છે. ૮૧ હવે આખા વૈતાદ્ય પર્વતનું ધનગણિત કહે છે. सत्तासीई लक्खा, उणत्तीस हिया य बिनवइ सयाइं। अउणावीसइ भागा, चोइस वेयडढघणगणियं ॥८२॥ છાયા–સાશીતિ સૃક્ષા: gોનગ્રંશfધાની ૨ નિતિશતાજીના ___ एकोनविंशतिभागाः चतुर्दश वैतादयधनगणितम् ।।८२।। અથ–વૈતાઢય પર્વતનું ઘન ગણિત સયાશી લાખ નવ હજાર બસો ઓગણત્રીસ (જન) અધિક ઓગણસા ચૌદ (ભાગ) કલા છે. વિવેચનસંપૂર્ણ વિતાઢય પર્વતનું ઘનગણિત ૮૭૦૯રર૯ જન ૧૪ કલાનું છે. તે આ પ્રમાણે પહેલો ખંડ ૧૦ એજન ઉંચો ઘન ગણિત ૫૧૨૩૦૭૬ . ૬ કલા બીજો , ૧૦ ,, ,, ,, ૩૦ ૭૩૮૪૫ 5 ૧૫ કલા ત્રીજો ૫ , , , ૫૧૨૩૦૭, ૧૨ કલા ૮૭૦૯૨૨૮, ૧૪ કલા વૈતાઢય પર્વતનું ઘગણિત ૮૭૦૯૨૨૮ જન અને ૧૪ કલાનું જાણવું. ૮૨ હવે ઉત્તર ભરતક્ષેત્રની બાહા કહે છે. कललक्खदुगंईया-लसहस्सा नव सया य सहहिया। सुन्नमवणेउ अंसं. चउ सुन्नग सत्त एग पण ॥८३॥ छेओ चउ अडतिग नव, दुगाय बाहे स उत्तरहस्स। गुणिया पणवीसेहि, पणयालसएहिं होइ इमं ॥४॥ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા–ાનાં ક્ષે તે જીવાશિત સાળિ નાશતાનિ ૨ પણ થિ . शुन्यमपनीय अंशाः चतुष्कः शून्यं सप्तकः एककः पञ्चकः ॥८३॥ છે: તુ: ઇર: ત્રિા: નવા : વાર | ઉત્તરાર્ધક્ય ૮૪ અર્થ–ઉત્તર ભરતાર્ધની બાહા બે લાખ એકતાલીસ હજાર નવસો સડસડ, શેષની શૂન્ય દૂર કરતાં ચાર, શૂન્ય, સાત, એક, પાંચ(૪૦૭૧૫) છેદરાશીની શૂન્ય દૂર કરતાં ચાર, આઠ, ત્રણ, નવ, બે, (૪૮૩૯૨) છે. બાહાને પીસ્તાલીસસો પચીસે ગુણતાં આ પ્રમાણે પ્રિતર) થાય. વિવેચન—ઉત્તર ભરતાર્ધની બાહા ૨૪૧૯૬૭ કલા અને શેષાંશ (ઉપર)ની શૂન્ય દૂર કરતાં ૪૦૭૧૫ અને છેદરાશીની શૂન્ય દૂર કરતાં ૪૮૩૯ર રહે છે. પ્રતર માટે બહાને ઉત્તર ભરતાર્ધના વિધ્વંભની કલારાશી પરપથી ગુણવા. ઉત્તર ભરતાર્ધની બાહા આ પ્રમાણે આવે– ઉત્તર ભરતાધનો મોટો છવા વર્ગ ૭૫૬૦૦૦૦૦૦૦૦ કલા [વૈતાઢય સંબંધી] , નાને જીવા વર્ગ +૪૧૪૯૦૦૯૭૫૦૦ કલા ૧૧૭૦૯૦ ૦૯૭૫૦૦ કલા આનું અડધું કરતાં ૫૮૫૪૫૦૪૮૭૫૦ આનું વર્ગમૂલ કાઢતાં. - - - - - ૫૮ ૫૪૫૦૪ ૮૭ ૫૦(૨૪૧૮૬૦ કલા ૪૪ ૧૮૫ १७६ ૦૦૯૪૫ ૪૮૧ ૪૮૨૯ ४६४०४ ૪૩૪૬૧ ૪૮૩૮૬ ૦૨૮૪૩૮૭ ૨૯૦૩૧૬ ૪૮૩૯૨૦ છેદરાશી ૦૦૪૦૭૧૫૦ શેષ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ પ્રતર વગેરેનું સ્વરૂપ १४८ બન્નેની શૂન્ય કાઢી નાખતા શેષ ૪૦૭૧૫ અને છેદરાશી ૪૮૩૯૨ એટલે ४०७१५ ઉત્તર ભરતાની બાહા કલારાશી ૨૪૧૯૬ ૦ . આવી ४८3८२ ઉત્તર ભરતાર્ધની પ્રતર કાઢવા બહાને ઉત્તર ભરતાઈને વિષ્કમ ૪૫૨૫ થી शुशता सावे. ८३-८४ ઉત્તર ભરતાર્ધની પ્રતરकोडिसयं नव कोडी, अउणत्तरि सहस्सलक्ख अडयाला। हिडिल्ले पण सत्तग, तिग पण तिग दुग चऊ हिक्को ॥८५॥ छेयहियलडमुवरिं, पक्खिव एगट्टतिसयभइए य। लघडसिय अट्ठ सया, बत्तीस सहस्स तीसंच॥८६॥ लक्खा बारस य कला, अहिया लकारसेहि भागेहि। उणवीस छेयकए, दुत्तरभरहवपयरंतु॥८७॥ छाया-कोटिशतं नव कोटयः एकोनसप्ततिः सहस्राणि लक्षाः अष्टचत्वारिंशत् अधस्तन (पश्चानुपूर्व्या) पञ्चकः सप्तकः त्रिकः पञ्चकः त्रिकः द्विकः चतुष्कः अष्टकः एककः ॥८५॥ छेदहतलब्धं उपरि (राशौ) प्रक्षिप्य एकषष्ठि त्रिभिः शतैः भक्ते च । लव्धा अष्टाशिति अष्टशतानि द्वात्रिंशत् सहस्राणि त्रिंशत् च ॥८६॥ लक्षाः द्वादशः च कलाः अधिका एकादशैः भागैः । एकोनविंशत्या छेदकृते उत्तरभरतार्धप्रतरं तु ॥८७।। અર્થ– એક અબજ, નવ કોડ, અડતાલીસ લાખ, અસિત્તેર હજાર શિષ -पाथी गणता] 23, 2418, य॥२, , ३, पांय, त्र, सात, पांय (१८४२७५ ૩૭૫). છેદરાશીથી ભાગીને ઉપરની રાશિમાં ઉમેરીને, ત્રણસો એકસઠે ભાગતાં ત્રીસ લાખ, બત્રીસ હજાર, આઠસો અઠયાસી [યોજન] બાર કલા અને અગીઆર વિકલા આવે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બહત ક્ષેત્ર સમાસ વિવેચન – ૧૦૮૪૮૬૮૦૦૦, શેષ ૧૮૪ર૩૫૩૭૫, છેદરાશીથી ભાગીને જે આવે તે ઉમેરતાં અને ૩૬ ૧ થી ભાગાકાર કરતાં ૩૦૩૨૮૮૮ જન અધિક ૧૨ કલા અને ૧૧ વિકલા આવે. તે આ પ્રમાણે પ્રતર કરવા માટે બહાને ઉત્તર ભારતના વિકૅભની ૪૫૨૫ કલાથી ગુણવાથી આવે છે. એટલે બાહાની પૂર્ણ કલા ૨૪૧૯૬૦ ૪૫૨૫ બાહાના શેષ કલાશ ૪૦૭૧૫ ૪ ૪૫૨૫ ૧૨૦૯૮૦૦ ૪૮૩૯૨૦૪ ૧૨૦૯૮૦૦xx ૯૬ ૭૮૪૦૮૪૪ ૨૦૩૫૭૫ ૮૧૪૩૦૪ ૨૦૩૫૭૫૪૪ ૧૬૨૮૬૦xxx ૧૦૯૪૮૬૯૦૦૦ ૧૮૪૨૩૫૩૭૫ ૧૦૮૪૮૬૯૦ ૦ ૦ + ૩૮૦૭ છેદરાશીથી ભાગતા | | | | ૪૮૩૯૨)૧૮૪૨૩ ૫૩ ૭ ૫(૩૮૦૭ ૧૪૫૧૭૬ ૧૦૬૪૮૭૨૮૦ ૭ કલા ૦૩૯૦૫૯૩ ૩૮૭૧૩૬ ૦૦૩૪૫૭૭૫ 33८७४४ ૦ ૦ ૭૦૩૧ શેષ આ કલા રાશીને ૩૬૧ ભાગવા શંકા- આ કલારાશીને ૩૬૧ થી શા માટે ભાગવા ? For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૫૧ એક થ6= ૧૯ કલા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ 'એક થા6861 = ૧૯ કલા ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ( સેક સમચોરસ યાdઠામાં ૧૯૪૧૯=૩૬૧સમચોરસ કલા થાય છે. સમાધાન– જે બાહારાશી છે, તે એક એજનના ઓગણ સમાં ભાગ સ્વરૂપ કલારૂપ છે. તથા ઉત્તરાર્ધ ભારતનો વિષ્ફભ રાશી પણ જે જનના ઓગણીસમા ભાગે કલાત્મક છે. તેનાથી ગુણાયેલ છે. માટે ગુણાકાર ૧૦૯૪૮૭૨૮૦૭ સમરસ કલા ૧ વિકલા થઈ તેને બે વાર ૧૯-૧૯ થી ભાગો અથવા એક વાર ૩૬૧ થી ભાગવાથી યજન આવે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે બન્ને સ્થાને યોજને ૧૯ ગુણા થયેલા હોવાથી જ બે ભિન્ન પદાર્થોની કલાને ગુણાકાર પ્રતિ કલા-વિકલા જ આવે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ બૃહત્ ક્ષેત્ર સમાસ પ્રમાણ થયે. તેના સમચોરસ એજન ભાવના માટે ૧૦ ને ૧૮ થી ગુણતા=૧૬ ૧ સમચોરસ કલા, જે એક સમરસ જનની થાય તેથી તેનાથી આ રાશી ભાગવી. ભાગાકાર કરતાં જે શેષ રહે તેને ૧૮ થી ભાગતાં જે આવે તે સમચોરસ યોજનના ૧૮ મા ભાગ સ્વરૂપ કલા જાણવી. તેની પણ જે શેષ રહે તે સમરસ યોજનના ૩૬ ૧ મા ભાગ સ્વરૂપ વિકલા જાણવી. તે આ પ્રમાણે– ૩૬ ૧) ૧૦૯ ૪ ૮ ૭ ૨ ૮૦ ૭(૩૦૩૨૮૮૮ યોજન ૧૯૮૩ ૦ ૦૧૧૮૭ ૧૦૮૩ ૧૯)૨૩૯(૧૨ કલા ૦ ૧૦૪૨ ૭૨૨ ૧૮ 3२०८ ૨૮૮૮ ૦૪૯ ૩૮ ૦૩૨૦૦ ૨૮૮૮ ૧૧ વિકલા ૦૩૧ ૨૭ ૨૮૮૮ ०२36 શેષ ઉત્તર ભારતની પ્રતર ૩૦૩૨૮૮૮ યોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા જાણવી. ૮૫-૮૬-૮૭. હવે શુલ્લહિમવંત પર્વતની બાહા કહે છે. कलाराशि तिन्नि लक्खा, सत्तासीई सहस्स दो य सया। अडनउया सेसे पुण, चऊक उव्वट्टिय अंशा ॥८॥ छचउ सत्तग नव नव,छेओइग नव तिगयछ चउ नव। बाहे स चुल्लहिमवे, पयरंसे निययवासगुणं॥८९॥ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈનષ્ટિએ મહા ભૂગોળ-બાહા વગેરેનું સ્વરૂપ છાયા—હારાશિઃ તિન્ન: હક્ષાઃ સન્નારીતિ: સજ્જત્રાળ ઢે શતાનિ 1 अष्टनवतिः शेषाः पुनः चतुष्कोण अपवर्तिता अंशा ||८८ || षट्कः चतुष्कः सप्तकः नवकः नवकः छेदः एककः नवक: त्रिकः च षटूकः चतुष्कः नवकः । हिमवति प्रतरं तस्य निजक व्यासगुणम् ||८९ || = અથ— ક્ષુલ્લહિમવંત પર્યંતની બાહા ત્રણ લાખ, સત્યાશી હજાર, બસા અટ્ઠાણું કલા, શેષને ચારે ભાગતા વધેલા અંશે છ, ચાર, સાત, નવ, નવ [૬૪૭૯૯] અને દરાશીને ચારે ભાગતા વધેલા અંશા એક, નવ, ત્રણ, છ, ચાર, નવ [૧૯૩૬૪૯] છે. આ બાહાને પેાતાના વિસ્તારથી ગુણતા તર થાય. વિવેચન— ક્ષુલ્લહિમવંત પર્વતની બાહા ૩૮૭૨૮ કલા છે. તેની શેષ ૬૪૭૯૯ અને છેદરાશી ૧૯૩૬૪૯ છે. તે આ પ્રમાણે– ૨૦ ૨૨૪૪૦૦૦૦૦૦૦૦ કલા ક્ષુલ્લહિમવંત પર્વતને મેાટા જીવાવ [ઉત્તર ભરતાની] નાના જીવાવર્ગ + ૭૫૬૦૦૦૦૦૦૦૦ કલા ૩૦૦૦૦૦૦૦૦૦૦૦ કલા આના અડધા કરતા ૧૫૦૦૦૦૦૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કાઢતાં. ૩) ૩ | |_v ७६७ 9 59 ૭૭૪૨ २ ૭૭૪૪૯ ૭૭૪૫૮૮ ૭૭૪૫૮૬ હૈદરાશી - । - । - । - । - । ૧૧૦૦૦૦૦૦૦૦૦૦(૩૮૭૨૮ ૬૦૦ ૧૪૪ ૦૫૬૦૦ ૫૩૬૯ ૨૩૧૦૦ ૧૫૪૮૪ ૭૬ ૧૬૦૦ ૬૮૭૦૪૧ ૬૪૫૫૯૦૦ ૬૧૮૬૭૦૪ ૧૫૩ ૦૨૫૯૧૯૬ શેષ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બહત ક્ષેત્ર સમાસ ४)७७४५८६(१८६४८ ।। । । । ४)२५८१८६(६४७८८ २४ ३७: 38 १६ اس ام २८ sleel sleelerk 36 २४ 3६ ०१८ ०३६ १६ m | ६४७८८ ક્ષુલ્લહિમવંત પર્વતની બાહા ૧૮૭૨૯૮ કલારાશી છે. આ બહાને વિરતારથી ગુણતા પ્રતર આવે. ૮૮-૮૯. હવે ક્ષુલ્લહિમવંત પર્વતની પ્રતર અને ઘનગણિત કહે છે. सहि सहस्साअउणहि लक्ख चउसयरिकोडि सत्त सया। हेहिल्लेइगदुगनव, पण नव अट्ट सुन्न चउ॥९०॥ छेयहियलडमुवरिं, पक्खिव एगहिातसय भइए य। लद्धिगसत्तरिनवसय,छप्पन्नसहस्सचउद्दसय॥९॥ लक्खा दु कोडि अट्ट य, कलाउ दस अउणवीस भागा उ। चुल्ल हिमवंतपयरं, घणगणियं उस्सेहण गुणं ॥९२॥ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પ્રતર આદિનું સ્વરૂપ ૧૫૫ છાયા– ૪arfજ નષ્ટિઃ : વત: સતિ વોટઃ સંત (વોરિ) શતાનિ अधस्तने एककः द्विकः नवकः पञ्चकः नवकः अष्टकः शुन्यानि चत्वारि ॥९०॥ छेदहते लब्धं उपरि प्रक्षिप्य एकपष्टि (अधिकैः) त्रिभिः शतैः भक्ते च । लब्धं एकसप्ततिः नवशतानि षट्पञ्चाशत् सहस्राणि चर्तुदश च ॥९१॥ लक्षाः द्वे कोटी अष्ट च कला तु दश एकोनविंशति भागा तु ।। क्षुल्लहिमवंतप्रतरं घनगणितं उच्छ्येण गुणितम् ॥९२॥ અથ–સાતસો ચોતેર કોડ, ઓગણસાઈઠ લાખ, સાઈઠ હજાર, નીચે એક, બે, નવ, આઠ અને ચાર શૂન્ય ૧૨૯૮૦૦ ૦૦) છેદરાશીથી ભાગીને ઉપર ઉમેરી, ત્રણસો એકસઠે ભાગતા, બે કોડ ચૌદ લાખ છપ્પન હજાર નવસો છેકેતેર અને આઠ કલા તથા દશ ઓગણસા ભાગ ક્ષુલ્લહિમવંતનું પ્રતર આવે. અને ઉંચાઇથી ગુણતા ઘનગણિત આવે. વિવેચન – બાહાને વિસ્તારથી ગુણતા પ્રતર આવે. ક્ષુલ્લહિમવંત પર્વતનો વિસ્તાર ૨૦૦૦૦ કલા છે. ६४७८८ ની બાહા ૧૮૭૨૯૮ -- છે. ૧૯૩૬૪૯ પૂર્ણ કલા ઉ૮૭૨૯૮ શેષ ૬૪૭૯૯ x ૨૦૦ ૦૦ ૪૨૦ ૦૦૦ ७७४५८१०००० ૬૬૯૨ ૧૯૩૬૪૯૧૨૮૫૯૮૦૦૦૦(૬૬૯૨ ૧૧૬૧૮૯૪ ૭૭૪૫૯૬૬૬૯૨ યોજન લાવવા પૂર્વવત્ ૩૬ ૧થી ભાગવી ૧૩૪૦૮૬ ૦ ૧૧૬ ૧૮૯૪ १७८८६६० ૧૭૪૨૮૪૧ ००४१८१८० ૩૮૭૨૯૮ ૮૦૮૯૨ શેષ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બૃહત્ ક્ષેત્ર સમાસ જન ૩૬૧) ૭૭૪ ૫ ૬ ૬ ૬ ૬ - ૨ (૨૧૪પ૬૮૭૧ ૭૨૨ ૦૫૨૫ ૩૬૧ ૧૯ ) ૧૬૧(૮ કલા ૧૫૨ ૧૬૪૯ ૧૪૪૪ ૮ વિકલા ૨૦૫૬ ૧૮૦૫ ૦૨૫૧૬ ૨૧૬૬ ૩૫૦૬ ३२४८ શેષ ૮૦૮૮૨ અંશ વધેલા છે તે અપેક્ષાએ તેની એક વિકલા ગણતા ૧૦ વિકલા થાય એટલે ૨૫૭૯ ૨૫૨૭ ૦ ૦૫૨૨ ૩૬૧ ૧૬૧ સુલહિમવંત પર્વતનું પ્રતર ૨૧૪૫૬૮૭૧ જન ૮ કલા અને ૧૦ વિકલા જાણવું. પ્રતરને ઉંચાઈથી ગુણતા ઘન ગણિત થાય. તે આ પ્રમાણે- ૯૧-૯૨ ક્ષુલહિમવંત પર્વતનું ઘનગણિત કહે છે. दो चेवय कोडिसया चउद्दस कोडिओलक्ख छप्पन्ना। सत्ताणउइ सहस्सा.चोयालसयं च घणगणियं ॥९३॥ सोलस चेव कलाओ,अहिया एगूणवीस भागेहिं । बारसहिंचेव सया,चुल्ल हिमवंते वियाणाहि॥९४॥ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ ૧પહે છાયા– વ ા ોટિશ ચતુશ થઃ ઋક્ષા: પન્નાશત્ | सप्तनवतिः सहस्राणि चतुर्चत्वारिंशत् (अधिकशतं) च घनगणितम् ॥९३॥ षोडश चैव कलाः अधिका एकोनविंशतिभागैः । द्वादशैश्चैव सदा क्षुल्लहिमवंति विजानीहि ॥९४॥ અર્થ_બે અબજ, ચૌદ કોડ, છપન લાખ, સત્તાણું હજાર એકસો ચુમ્માલીસ જન, સોળ કલા અને બાર ઓગણસા ભાગ ક્ષુલહિમવંત પર્વતનું ઘનગણિત જાણવું. વિવેચન—શુલ્લહિમવંત પર્વતનું ઘન ગણિત ૨૧૪૫૬૮૭૧૪૪યોજન ૧૬ કલા અને ૧૨ વિકલા છે. તે આ પ્રમાણે– પ્રતરને ઉંચાઈએ ગુણતા ઘન ગણિત થાય. ફુલહિમવંત પર્વતની ઉંચાઈ ૧૦૦ એજન છે. માટે ખતરને ૧૦૦થી ગુણતાં ૨૧૪૫૬૮૭૧ જન ૮ કલા ૧૦ વિકલા x૧૦૦ ૪૧૦૦ ૪૧૦૦ ૨૧૪૫૬૮૭૧૦૦ +૪૪ ૧૯) ૧૦૦૦(પર +૫૨ ૨૧૪૫૬૮૭૧૪૪ જન ૧૯,૮પર (૪૪ ૦૫૦ ૧૨ વિકલા ૧૬ કલા ૨૧૪૫૬૯૭૧૪૪ જન, ૧૬ કલા અને ૧૨ વિકલા ક્ષુલ્લહિમવંત પર્વતનું ઘનગણિત જાણવું. ૯૩-૯૪ હવે હિમવંત ક્ષેત્રની બાહા કહે છે. अउणट्टा उणसत्तरि,सया उछ लक्ख चेव य कलाणं। सेसे सत्तग सत्तग, दुग तिगइग नव य अंसा उ॥९५॥ छेओइग दुग एक्कग, तिग नव एको यअट्ट बाहेसा। हेमवएविन्नेया, पयरंसे निययवासगुणं॥९६॥ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બૃહત ક્ષેત્ર સમાસ છાયા–ોનાાનિ નક્ષત્તિશતાનિ તુ પક્ષા: જૈિવ ર જાના શેઃ સતાઃ સા: વિદઃ ત્રિા: ઇવીઃ નવર: શા ૨૫ છેઃ : દ્રિકા: gs: ત્રિા: નવલ: : ૨ : વાહ HE I हेमवंतस्य विज्ञेया, प्रतरं तस्य निजकव्यासगुणम् ॥१६॥ અર્થ–છ લાખ, અગસિત્તેર સે, ઓગણસાઇઠ કલા, શેષ સાત, સાત, બે, ત્રણ, એક અને નવ [૭૭૨૩૧૯] છે અને છેદ – એક, બે, એક, ત્રણ, નવ, એક અને આઠ [૧૨૧૩૮૧૮] હેમવત ક્ષેત્રની બાહા જાણવી. બાહાને પોતાના વિસ્તારથી ગુણતાં પ્રતર આવે. વિવેચન–હેમવંત ક્ષેત્રની બાહા ૬૦૬૯૫૮૯ કલા, શેષ રાશી ૭૭૨૩૧૮ અને છેદરાશી ૧૨૧૩૯ ૧૮ છે. તે આ પ્રમાણે— હૈમવંત ક્ષેત્રને માટે જીવાવર્ગ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ કલા લિહિમવંત સંબંધી] , નાને , + ૨૨૪૪૦૦૦૦૦૦ ૦૦ કલા ૭૩૬૮૦૦૦૦૦૦૦૦ કલા આના અડધા કરતાં ૩૬૮૪૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં, - 1-1 - - - - ) ૩૬૮૪ ૦૦૦ ૦ ૦ ૦ ૦ (૬૦૬૯૫૯ ૩૬ ૧૨૦ ००८४०० ૭૨૩૬ ૧૨૦૬ ૧૧૬૪૦૦ ૧૦૮૧૬૧ ૬ ૧૨૧૨૯ ૦૦૭ ૨૩૯૦૦ ૬૦૬૯૨૫ ક ૧૨૧૩૮૫ ૧૧૬૯૭૫૦૦ ૧૦૯૨૫૧૮૧ ૦૦૭૭૨૩૧૯ શેષ ૧૨૧૩૯૦૯ ૧૨૧૩૯૧૮ છેદરાશી For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૫૯ ७७२१८ હેમવતક્ષેત્રની બાહા કલારાણી ૯૦૯૯૫ તક્ષેત્રની બાહા કલારાશી ૬૦૬૯૫૯ 11 આણવી. બહાને પોતાના વિસ્તારથી ગુણતાં પ્રતર આવે. ૯૫-૯૬ હવે હૈમવંતક્ષેત્રનું પ્રતર કહે છે. उवरिमरासी दुग चउ, दुगसत्तट्ट तिग छक्क सुन्न चऊ। हेढे तिगसुन्नट्ठ नव, दुग सत्तग छक्क सुन्नचऊ॥९७॥ छेयहियलडमुवरिं, पक्खिव एगट्ठतिसयभइए य। लहाछक्कोडीओ, बावत्तरिसयसहस्सा य॥९८॥ तेवन्नंच सहस्सा, पणयालसयं च पंच य कला उ। हेमवयवासपयर,अट्ट य उणवीसभागाय॥९९॥ छाया:-उपरितनराशीः द्विकः चतुष्कः द्विकः सप्तकः अष्टकः त्रिकः षट्कः शून्यानि चचारि।। अधः त्रिकः शून्यं अष्टकः नवकः द्विकः सप्तकः षट्कः शून्यानि चत्वारि ॥९॥ छेदहते लब्धं उपरि प्रक्षिप्य एकपष्टयधिकैः त्रिभिः शतैः भक्ते च । लब्धा षट् कोटथ; दिसप्ततिः शतसहस्राणि च ॥९८॥ त्रिपञ्चाशत् च सहस्राणि पश्चचत्वारिंशदधिकं शतं च पञ्च च कला तु । हैमवतवर्षप्रतरं अष्ट चं एकोनविंशति भागाः च ॥१९॥ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ બહત્ ક્ષેત્ર સમાસ અથ–ઉપરની સંખ્યા બે, ચાર, બે, સાત, આઠ, ત્રણ, છ, શુન્ય ચાર [૨૪ર૭૮૩૬ ૦૦૦૦] નીચે ત્રણ શૂન્ય, આઠ, નવ, બે, સાત, છ, શૂન્ય ચાર [૩૦૮૮૨૭૬ ૦૦૦૦] છે. છેદરાથી ભાગતા પ્રાપ્ત થયેલી રાશીને ઉપરની રાશીમાં ઉમેરતાં અને ત્રણ એકસઠે ભાગતા છ ક્રોડ, બેંતેર લાખ, ત્રેપન હજાર એકસે પીસ્તાલીસ યોજન, પાંચ કલા અને આઠ ઓગણીસા ભાગનું હૈમવંતક્ષેત્રનું પ્રતર છે. વિવેચન–પ્રતર લાવવા માટે બહાને પોતાના વિસ્તારથી ગુણવા હૈમવંતક્ષેત્રનો વિસ્તાર ૪૦૦૦૦ છે. એટલે ૬૦૬૯૫૯ ૪૪૦૦૦૦ શેષ ૭૭૨૩૧૯ ૪૪૦૦૦૦ ૨૪૨૭૮૩૬૦ ૦ ૦૦ +૨૫૪૪૮ ૨૪૨૭૮૩૮૫૪૪૮ આને ૩૬૧થી ભાગવા ૧૨૧૩૯૧૮)૩૦૮૯૨૭ ૬ ૦ ૦ ૦ ૦(૨૫૪૪૮ ૨૪૨૭૮૩૬, १६२४४०० ૬૦૬૮૫૯૦ ૦૫૪૪૮૧૦૦ ૪૮૫૫૬૭ ૨ ૦૫૯૨૪૨૮૦ ૪૮૫૫ ૬ ૭૨ १०६८९०८० ૯૭૧૧૩૪૪ ૯૭૪૭૩૬ શેષ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૬૧ | | | | | | | ૩૬ ૧)૨૪૨૭૮૩૮૫૪૪૮(૬ ૭૨૫૩૧૪૫ ૧૧૬૬ જન ૦૨૬૧૮ ૨૫૨૭. ૦૦૦૧૩ ૭૨૨ ૧૯) ૧૦૧(૫ કલા ૮૫ ૦૮ વિકલા ૧૯૧૮ ૧૮૦૫ ૦૧૧૩૫ ૧૦૮૩ ૦૦૫૨૪ ૩૬૧ ૧૬૩૪ १४४४ ૦૧૦૮ ૧૮૦૫ ૦૧૦૩ જન, ૫ કલા, ૮ વિકલાનું જાણવું. હેમવંતક્ષેત્રનું પ્રતર ૬૭૨ ૫૩૧૪૫ ૯૭–૯૮–૯૯ હવે મહાહિમવંત પર્વતની બાહા કહે છે. पणपन्नाअट्टसया,तेसीइ सहस्स अट्टलक्खा य। कलारासेसो सेसो, पणतीसोवट्टिए अंसा॥१०॥ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ બહત ક્ષેત્ર સમાસ नव छअडपण छेओ.पंच य सुन्न पण सुन्न छक्कोय। વહેમ મહાહિમ પથરસનિયચવામગુvi૧૦૧ છાયા– પન્નાન્નાશા શબ્દશતાનિ થશીતિ સાવિષ્ટ સૂક્ષી | વારાશીઃ | શેરે પáશતાવર્તિતે શા બે नवकः षट्रकः अष्टकः पञ्चकः छेदः पञ्चकः च शून्यं पश्चकः शून्यं षटकः च । बाहा एषा महाहिमवते, प्रतरं तस्य निजकव्यासगुणम् ॥१०१॥ અથ–આઠ લાખ વ્યાંશી હજાર આઠસો પંચાવન અને શેષ રાશી પાંત્રીસે ભાગતા નવ, છ, આઠ, પાંચ, [૯૬૮૫] અને છેદ પાંચ શૂન્ય, પાંચ, શૂન્ય અને છે [૫૦૫૦૬] મહાહિમવંત પર્વતની બાહા છે. બાહાને પોતાના વિસ્તારથી ગુણતાં પ્રતર આવે. વિવેચન–મહાહિમવંત પર્વતની બાહા ૮૮૩૮૫૫, શેષ કલારાશી ૩૫ થી ભાગતા ૯૬૮૫ અને છેદરાશી ૫૦૫૦૬ થાય છે. તે આ પ્રમાણે– મહાહિમવંત પર્વતનો માટે જીવાવર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ હૈિમવંત સંબંધી] , નાને , + ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ ૧૫૬૨૪૦૦૦૦૦૦૦૦ આના અડધા કરતાં ૭૮૧૨૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ જિનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ६४ ૧૬૮ १७६३ - - - - - ૭૮૧૨૦૦૦૦૦૦૦૦(૮૮૩૮૫૫ | | | | | ૩૫)૩૩૮૯ ૭ ૫(૯૬૮૫ શેષ ૧૪૧૨ ૩૧૫ ૧૩૪૪ ૦૨૩૯ ००६८०० ૨૧૦ ૫૨૮૯ ૦૨૯૭ १७६१८ ૧૫૧૧૦૦ ૧૪૧૩૪૪ ૦૧૭૫ ૧૭૬ ૭૬૫ ૦૦૦૭૫૬ ૦૦ ૧૭૫ ૮૮૩૮૨૫ ૧૭૬ ૭૭૦૫ ૦૯૧૭૭૫૦૦ ૮૮૩૮૫૨૫ | | | ૩૫) ૧૭૬ ૭૭૧ ૦(૫૦૫૦૬ છેદરાશી १७६७७१० ૦૩૩૮૯૭૫ શેષ १७७ બન્નેને ૩૫થી ભાગતા ૧૭૫ ૧૭૫ ૨૦૦ ૨૦૦ ૯૬૮૫ ૫૦૫૦૬ મહાહિમવંત પર્વતની બાહા કલારાથી ૮૮૩૮૫૫ જાણવી. બહાને પોતાના વિસ્તારથી ગુણતા પ્રતર આવે. ૧૦૦-૧૦૧, હવે મહાહિમવંત પર્વતની પ્રતર चूलसीइ सइ सहस्सा, सत्तरिकोडीयसत्तसहस्सा। हिट्ठासत्तगसत्तग, चउ अड पंचेव सुन्नाइं॥१०२॥ छेयहियलडमुवरि पक्खि वएगट्टतिसयभइएय। गुणवीसंकोडीओ लछा अडपन्न लक्खा य॥१०३॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ બહત્ય ક્ષેત્ર સમાસ अहट्टिसहस्साणिय, छासीय सयंच दस कलाओय। पंच उणवीसभागा, कलाइ पयरंमहाहिमवे॥१०४॥ છાયા- વાણીતિ તસહસ્ત્રાનિ તિઃ છોટા: સત્ત (રિ) તાળા વધ સત સતા. ચતુઃ અષ્ટઃ શ્ચિત છૂજાનિ ? રા. छेदहतेलब्धं उपरि प्रक्षिप्य एकषष्टि त्रिभिः शतैः भक्ते च । નિર્વિશક્તિોથઃ ધા રષ્ટાચારઃ ક્ષા: ? રૂપા अष्टषष्टिः सहस्राणि च षडशीति च शतं च दस कलाः च । पञ्च एकोनविंशति भागाः कलायाः प्रतरं महाहिमवे ॥१०४॥ અથ–સાત હજાર સિત્તર કોડ, ચોર્યાસી લાખ, નીચે સાત, સાત, ચાર, આઠ, અને પાંચ શૂન્ય (૭૭૪૮૦૦૦૦૦) છેદરાશીથી ભાગતા જે આવે તે ઉપરમાં ઉમેરીને ત્રણસે એકસડે ભાગતા, ઓગણીસ કોડ, અઠ્ઠાવન લાખ, અડસઠ હજાર, એકસો છયાસી, દશ કલા અને કલાના પાંચ ઓગણીસા ભાગ મહાહિમવંત પર્વતનું પ્રતર છે. વિવેચન–મહાહિમવંત પર્વતનું પ્રતર ૧૯૫૮૬૮૧૮૬ જન ૧૦ કલા અને ૫ વિકલા છે. તે આ પ્રમાણેમહાહિમવંત પર્વતનો વિસ્તાર ૮૦૦૦૦ કલા છે. ૮૮૩૮૫૫ ૯૬૮૫ શેષ X ૮૦ ૦૦૦ બાહા ७०७०८४००००० + ૧૫૩૪૦ ૫૦૫૦૬)૭૭૪૮ ૦ ૦ ૦૦૮(૧પ૩૪૦ ૫૦૫૦૬ ૨૬૯૭૪૦ ૨૫૨૫૩૦ ૭૦ ૭૦૮૪૧૫૩૪૦ જન લાવવા માટે આને ૩૬ ૧થી ભાગતા ૦૧૭૨૧૦૦ ૧૫૧૫૧૮ ૦૨૦૫૮૨૦ ૨૦ ૨૦ ૨૪ ००३७८६० For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ જેનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપે | | | | | | | | | ૬૬ ૧૭૦૭૦ ૮૪ ૧૫ ૩ ૪ (૧૯૫૮૬૮૧૮૬ ७६१ જન 3४६० ૩૨૪૯ ૦૨૧૧૮ ૧૮૦૫ શેષ ૦૩૧૩૪ ૨૮૮૮ ૧૯)૧૯૪(૧૦ કલા ૧૯ ૦૨૪૬૧ ૨૧૬૬ ૦૪ ૦૨૮૫૫ + ૧ અપેક્ષાએ ઉમેરતા ૨૮૮૮ [ પ વિકલા સમજવી ००६७3 ૩૬૧ ૩૧૨૪ ૨૮૮૮ ૦૨૩૬૦ ૨૧૬૬ ૦૧૪ શેષ મહાહિમવંત પર્વતનું પ્રતર ૧૯૫૮૬૮૧૮૬ જન, ૧૦ કલા અને ૫ વિકલાનું જાણવું. ૧૦૨-૧૦૩–૧૦૪. હવે મહાહિમવંત પર્વતનું ઘનગણિત કહે છે. सत्तत्तीस सहस्सा, छत्तीसंलक्खतिसय अट्टहिया। कोडीण्याल सया, सत्तरिस य कोडि घणगणियं ॥१०५॥ છાયા– સતિ સાનિ શિવ રક્ષા ત્રીfણ શતાનિ કાધિ . कोटीनां एकोन चत्वारिंशत् शतानि सप्तदश च कोटथः घनगणितम् ॥१०५॥ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧દદ બૃહત્ ક્ષેત્ર સમાસ અથ–ઓગણચાલીસસો સત્તર કોડ, છત્રીસ લાખ, સાડત્રીસ હજાર, ત્રણસો આઠ [જન] હિમવંત પર્વતનું ઘનગણિત છે. વિવેચન—મહાહિમવંત પર્વતનું પ્રતર ૧૯૫૮૬૮૧૮૬ જન, ૧૦ કલા અને પ વિકલા છે. ઉંચાઇ ૨૦૦ યોજન છે. પ્રતરને પર્વતની ઉંચાઈએ ગુણતાં ઘનગણિત આવે. તે આ પ્રમાણે૧૯૫૮૬૮૧૮૬ જન ૧૦ કલા ૫ વિકલા x ૨૦૦ ૪૨૦૦ ૪૨૦ ૦ ૩૯૧૭૩૬૩૭૨૦૦ + ૧૦૮ ૨૦૦૦ + ૫૨ કલા ૧૯) ૧૦૦૦(૫૨ ૯૫ જન જન ૩૯૧૭૩૬૩૭૩૦૮ ૧૯)૨૫૨(૧૦૮ જન ૧૯ ૦૫૦ ૩૮ ૧૨ વિકલા ૦૧૫૨ ૧૫૨ મહાહિમવંત પર્વતનું ઘનગણિત ૩૯૧૭૩૬૩૭૩૦૮ યોજન અને ૧૨ વિકલા નું જાણવું. ૧૦૫ હવે હરિવર્ષ ક્ષેત્રની બાહા કહે છે. छायालसयंगुणतीस,सहस्सालक्खा बारस कलाणं। चउरो वट्टिय सेसे दो सत्तछ सत्त एगसा॥१०६॥ छेओ छ एक चउपण सत्तगतिग एसबाह हरिवासे। विक्खंभनिययगुणियाः पयरंगुणिए इमोरासी॥१०७॥ છાયા– વશિત શતં નરૈશત્ સહસ્ત્રાદિ ઋક્ષા દ્વારા જણાના” चतुष्केन अपवर्त्य शेषे द्विकः सप्तकः षट्कः सप्तकः एककः अंशाः ॥१०६॥ छेदः षट्रकः एककः चतुष्कः पञ्चकः सप्तकः त्रिकः एषा बाहा हरिवर्षे । विष्कंभनिजकगुणिता प्रतरं गुणितेऽयं राशीः ॥१०७॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૬૭ અર્થ–હરિવર્ષ ફત્રની બાહા બાર લાખ, ઓગણત્રીસ હજાર, એકસ બેંતાલીસ, શેષને ચારે ભાગતા બે, સાત, છ, સાત, એક [૨૭૬ ૭૧] અંશે છે છે રાશી છે, એક, ચાર, પાંચ, સાત, ત્રણ, [૬ ૧૪પ૭૩] છે. પિતાના વિધ્વંભથી ગુણતા પ્રતર રાશી આ પ્રમાણે છે. વિવેચન–હરિવર્ષ ક્ષેત્રની બાહા ૧૨૨૮૧૪૬ કલા છે. તે આ પ્રમાણે– હરિવર્ષ ક્ષેત્રનો માટે જીવાવર્ગ ૧૯૭૧૬ ૦૦૦૦૦૦૦૦ (મહાહિમવંત સંબંધી), નાને જીવાવર્ગ + ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ ૩૦૨૧૬૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આના અડધા કરતા ૧૫૧૦૮૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂળ કાઢતાં. - - - - - 1 - 1 ૧૫૧૦૮૦ ૦૦ ૦૦૦૦૦(૧૨૨૮૧૪૬ ૧. ૦૫૧ ४४ ૨૪૨ ०७०८ ४८४ ૨૪૪૯ ૨૨૪૦૦ ૨૨૦૪૧ ૨૪૫૮૧ ૦૦૩૫૯૦ ૦ ૨૪૫૮૧ ૨૪૫૮૨૪ ૧૧૩૧૯૦૦ ૯૮૩૨૯૬ ૨૪૫૮૨૮૬ १४८१०४०० ૧૪૭૪૯૭૧૬ ૨૪૫૮૨૯૨ ૦૧૧ ૦૬૮૪ શેષ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ १६८ બહત ક્ષેત્ર સમાસ ४)२४५ ८२८ २(६१४५७3 छ।शी २४ ४)११०६८४(२७६७१ शेष १ २६. २७६७१ शिवप क्षेत्रनी भाडा साशी १२२८१४६ नगुवा. ६१४५७३ આને વિધ્વંભથી ગુણતા પ્રતર આવે. ૧૦૬-૧૦૭. હવે હરિવર્ષક્ષેત્રની પ્રતર કહે છે. एक नव छक छक्कग, छक्कग ति ति छक्क सुन्नचत्तारि। हेट्ठा चउ चउ दोन्नि य, सत्ततिगोछक सुनचऊ॥१०॥ छेयहियलद्वसत्तग, दुगं च सुन्नं चउक्क किंचूणो। पक्खिय उवरिं विभए, एगट्टहिएहिं तिसएहिं॥१०९॥ चउपन्नं कोडीओ, लक्खा सीयाल तिसयरिसहस्सा। अडसय सत्तरि सत्त य.कलाउ पयरंतुहरिवासे ॥११०॥ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ જનષ્ટિએ મહા ભૂંગાળ-પ્રતર વગેરેનું સ્વરૂપ છાયા— અથ—એક, નવ, છ, છ, છ, ત્રણ, ત્રણ, છ, અને ચાર શૂન્ય [૧૯૬૬૬૩૩ ૬૦૦૦૦] નીચે ચાર, ચાર, બે, સાત, ત્રણ, છ અને ચાર શૂન્ય [૪૪૨૭૩૬૦૦૦૦ છેદરાશીથી ભાગતા જે કંઈક ન્યૂન સાત, બે, શૂન્ય અને ચાર (૭૨૦૪) આવે તે ઉપરમાં ઉમેરીને ત્રણસેા એકસઠે ભાગતા ચાપન ક્રોડ, સુડતાલીસ લાખ, તાંતેર હજાર, આઠસ। સીત્તેર અને સાત કલા હરિ ક્ષેત્રની પ્રતર છે + : નવજ્ર: : : : ત્રિજ: ત્રિયઃ ત્રઃ શુન્યાનિ ચ । अधः चतुष्कः चतुष्कः द्विकः च सप्तकः त्रिकः षटूकः शून्यानि चच्चारि ॥ १०८ ॥ छेदहृतलब्धं सप्तकः द्विकः च शून्यं चतुष्कः किंचित् न्यूनः । प्रक्षिप्य उपरि विभज्य एकषष्टि अधिकः त्रिभिः शतैः ॥ १०९ ॥ चतुः पञ्चाशत् कोटयः लक्षाः सप्तचच्चारिंशत् त्रिसप्ततिः सहस्राणि । अष्टशतानि सप्तति सप्त च कलाः प्रतरं तु हरिवर्षे ॥ ११० ॥ વિવેચન—માહાને ક્ષેત્રના વિસ્તાર ૧૬૦૦૦૦ કલાથી ગુણતા પ્રતર આવે. તે આ પ્રમાણે— બાહા ૧૨૨૯૧૪૬ ×૧૬૦૦૦૦ ૧૯૬૬૬૩૩૬૦૦૦૦ : ૧૯૬૬૬૩૩૬૭૨૦૪ ૭૨૦૪ આને ૩૬૧થી ભાગતા ૨૭૬૭૧ શેષ × ૧૬૦૦૦૦ ४४२७३६०००० ૧૬૯ [11 ૬૧૪૫૪૩)૪૪૨૭૩૬૦૦૦૦(૭૨૦૩ ૪૩૦૨૦૧૧ ૦૧૨૫૩૪૯૦ ૧૨૨૯૧૪૬ For Personal & Private Use Only ૦૦૨૪૩૪૪૦૦ ૧૮૪૩૭૧૨ ૦૫૯૦૬૮૧ મૂલ ગાથામાં કંઈક ન્યૂન ૭૨૦૪ કહેલ છે તે શેષરાશીની અપેક્ષાએ જાણવુ. Page #233 -------------------------------------------------------------------------- ________________ १७० હત ક્ષેત્ર સમાસ ।।।। ।। ।।। 3६१)१८६६६33 ६७ २० ४(५४४७७७८७० योजन १८०५ ૦૧૬૧૬ १४४४ ૧૭૨૩ १४४४ ०२७८3 ૨૫૨૭ ૧૯) ૧૩૪(૭ કલા १33 ૧ વિકલા ०२६६६ ૨૫૨૭ ૦૧૩૬૭ १०८3 ૦૩૧૪૨ २८८८ ०२५४० ૨૫૨૭ ००१३४ હરિવર્ષ ક્ષેત્રની પ્રતર ૫૪૪૭૭૩૮૭૦ જન ૭ કલા જાણવી. ૧૦૮-૧૦૯-૧૧૦ હવે નિષધ પર્વતની બાહા કહે છે. सोलसलक्खकलाणं इगसीइसया चउत्तरा निसढे। सोलसविहत्तसेसे, नव पण तिगदोन्नि चउरंसा॥१११॥ छेओ दुग सुन्नेक्कग, सुन्नेकय तिन्नि निसहबाहेसा। विक्खंभनिययगुणिया,पयरंगुणिए इमोरासी॥११२॥ छाया- षोडशलक्षाः कलानां एकाशीतिः शतानि चतुः उत्तराणि निषधे । षोडशविभक्तशेषे नवकः पञ्चकः त्रिकः द्विकः चतुष्कः अंशाः ॥१११॥ छेदः द्विकः शून्यं एककः शून्यं एककः च त्रिकः निषधबाहा एषा । विष्कभनिजकगुणिता प्रतरं गुणिते अयं राशीः ॥११२॥ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ જૈનદષ્ટિએ મહા ભૂગોળ–તર આદિનું સ્વરૂપ અર્થ– નિષધની સોળ લાખ એક્યાસીસો ચાર (૧૬૦૮૧ ૦૪) કલા છે. સોળથી ભાગતા શેષ નવ, પાંચ, ત્રણ, બે, ચાર (૯૫૩૨૪) અંશે છે અને છેદ છે, શૂન્ય, એક, શૂન્ય, એક, ત્રણ (૨૦૧૦૧૩) નિષધની બાહા છે. પોતાના વિસ્તારથી ગુણતાં ગુણેલી રાશી આ પ્રમાણે છે. વિવેચન—નિષધ પર્વતની બાહા ૧૬૦૮૧૦૪, શેષ ૯૫૩૨૪, છેદરાશી ૨૦૧૦૧૩ છે. તે આ પ્રમાણે નિષધ પર્વતનો મોટો જીવાવર્ગ ૩૨૦૦૦૦૦૦૦૦૦૦૦ (હરિવર્ષ સ બ ધી) , , , + ૧૯૭૧૬ ૦૦૦૦૦૦૦૦ ૫૧૭૨૦૦૦૦૦૦૦૦૦ આના અડધા કરતા ૨૫૮૬ ૦ ૦ ૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતા --- - - - ૨૫૮ ૬૦૦ ૦૦૦૦૦૦૦(૧૬૦૮૧૦૪ ૧૫૮ ૧૫૬ ૨૫૬૬૪ ૦૩૩૬ ૦૦ ૩૨૧૬૧ ૩૨૧૬૧ ૦ ૧૪૩૮૦ ૦૦૦ ૧૨૮૬૪૮૧૬ ૧પ૨૫૧૮૪ ३२१४२० ૩૨૧૬૨૦૪ ૩૨૧૬ ૨૦૮ • છેદરાશી બન્નેને ૧૬થી ભાગતા For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શેષ 11 11 १६) १५२५१८४(८५३२४ शेष 1४४ ००८५ :/22/c/25/02 બૃહત્ ક્ષેત્ર સમાસ છેદરાશી For Personal & Private Use Only | | | | १६) ३२११२०८ (२०१०१३ ३२ હૈદરાશી ૦૦૧૬ ૧૬ /*/**/ঃ ००२० १६ ०४८ ४८ ૯૫૩૨૪ નિષધ પર્વતની બાહાની કલારાશી ૧૬૦૮૧૦૪ भरावी. २०१०१३ બાહાને પેાતાના વિસ્તારથી ગુણતાં પ્રતર આવે. તે આ પ્રમાણે-૧૧૧-૧૧૨. હવે નિષધ પર્યંતની પ્રતર કહે છે. ०० उवरिं पणेग चउ पण, नव तिग दुग अट्ट सुन्नचत्तारि । ट्ठा ति सुन्न पंचय, सुन्न ति छक्कट्ट सुन्नचउ ॥११३॥ छेयहियलद्धमिग पण, इग सत्तग चैव अउणपन्न कला । पक्खिव उवरिं विभए, एगट्ठहिएहिं तिसएहिं ॥११४॥ बायालं कोडिसयं, छावट्टिसहस्स लक्ख चउपन्नं । अउणत्तर पंचसया, पयरं अट्ठारस कलाओ ॥ ११५ ॥ छाया - उपरि पञ्चकः एककः चतुष्कः पञ्चकः नवकः त्रिकः द्विकः अष्टकः शून्यानि चच्चारि । अधः त्रिकः शुन्यं पञ्चकः च शून्यं त्रिकः पटुकः अष्टकः शून्यानि चच्चारि ॥११३॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જેનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ छेदहतलब्धं एककः पञ्चकः एककः सप्तकः चैव एकोनपश्चाशत् कलाः । प्रक्षिप्य उपरि विभजेत् एकषष्टि अधिकैः त्रिभिः शतैः ॥११४॥ વિવાદિત (કવિ) વોટિ શર્ત ટ્રાષ્ટિ સાળિ સલા: વતુ પત્રાસવા एकोनसप्तति (अधिकानि) पञ्चशतानि प्रतरं अष्टादश कलाः ॥११५॥ અર્થ–ઉપર પાંચ, એક, ચાર, પાંચ, નવ, ત્રણ, બે, આઠ, અને ચાર શૂન્ય (૫૧૪૫૯૨૬૮૦૦૦૦) નીચે ત્રણ, શૂન્ય, પાંચ, શૂન્ય, ત્રણ, છ, આઠ અને ચાર શૂન્ય (૩૦૫૦૩૬ ૮૦૦૦૦) છે. છેદરાશીથી ભાગતા એક, પાંચ, એક, સાત અને ઓગણપચાસ કલા મળે, તે ઉપરમાં ઉમેરીને ત્રણ એકસડે ભાગતા એકસો બેતાલીસ ક્રોડ, ચપન લાખ, છાસઠ હજાર, પાંચસો અગાસીત્તેર અને અઢાર કલાની પ્રતર થાય. જન અને કંઈક ન્યૂન વિવેચનનિષધ પર્વતની પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૮ ૧૮ કલા છે. તે આ પ્રમાણે— બાહાને પોતાના વિસ્તારથી ગુણતા પ્રતર આવે. નિષધ પર્વતને વિરતાર ૩૨૦૦૦૦ કલા છે. ૯૫૩૨૨૪ શેષ ૪ ૩૨૦૦૦૦ ૧૯૦૬૪૮૦૦૦૦ ૨૮૫૯૭૨૪ 3०५०७६८०००० For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ બહતુ ક્ષેત્ર સમાસ - ૨૦૧૦૧૩)૧૦૫૦૩૬૮૦૦૦૦(૧૫૧૭૪૮ ૨૦૧૦૧૩ ૧૬ ૦૮૧૦૪ ૪ ૩૨૦૦૦૦ ૧૦૪૦૨૩૮ ૧૦૦૫૦૬૫ ૦૦૩૫૧૭૩૦ ૨૦૧૦૧૩ ૩૨૧૬૨૦૮૦૦ ૦ ૦ ૪૮૨૪૩૧૨ ૪ ૧૫૦૭૧૭૦ ૧૪૦૭૦૯૧ ૫૧૪૫૯૩૨૮૦૦૦૦ + ૧૫૧૭૪૯ ૦૧૦૦૦૭૯૦ ૮૦૪૦૫૨ ૫૧૪૫૯૩૪૩૧૭૪૯ આના યોજન કરવા ૩૬૧ થી ભાગતા ૧૯૬ ૭૩૮૦ ૧૮૦૮૧૧૭ ૧૫૮૨૬૩ જન ૩૬૧)૫૧૪૫ ૯ ૩ ૪૩ ૧૭ ૪૯(૧૪૨૫૪૬ ૬૫૬૮ ૩૬૧ ૧૯)૩ ૪ (૧૭ કલા ૧૫૩૫ ૧૪૪૪ ૧૮ ૧૫૦ . ૦૦૯૧૯ ७२२ ૨૧૬૬ ૧૩૩ ०१७ ૧૯૭૩ ૧૮૦૫ ૦૨૦૫૭ ૧૮૦૫ વિકલા ૦૧૬૮૪ ૧૪૪૪ ૨૫૨૪ ૨૧૬૬ ૦૨૪૦૩ ૨૧૬૬ ૩૫૮૯ ૩૨૪૯ ३४० ૨૩૭૧ ૨૧૬૬ વિકલા For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ નિષધ પર્વતનું પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૮ યેાજન ૧૮ કલામાં કંઇક ન્યૂન (૧૭ કલા ૧૭ વિકલા) છે. ૧૧૩–૧૧૪–૧૧૫ હવે નિષધ પર્વતનું ઘનગણિત કહે છે. उणसीइ नव सयट्ठारकोडि छावहिलक्ख घणगणियं। सत्तावीस सहस्सा, सगपन्न सहस्स कोडीणं॥११६॥ છાયા–ોનારીતિ (ધિનિ) નવશતાનિ શકાશ શોઘઃ પરિક્ષા ઘનણિતના सप्तविंशति सहस्राणि सप्तपञ्चाशत् सहस्राणि कोटीनाम ॥११६॥ અર્થ—ઘગણિત સત્તાવન હજાર અઢાર કોડ, છાસઠ લાખ, સત્તાવીસ હજાર, નવસો અગણ્યાએંશી છે. વિવેચન—નિષધ પર્વતનું ઘન ગણિત પ૭૦૧૮,૬૬૨૭૮૭૮ જન છે. તે આ પ્રમાણે પ્રતરને ઉંચાઈએ ગુણતાં ઘનગણિત આવે. નિષધ પર્વતની ઉંચાઈ ૪૦૦ જન છે. પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૯ ૧૮ કલા ૪ ૪૦૦ ૪૪૦૦ ૫૭૦૧૮૬૬ ૨૭૬૦૦ + ૩૭૯ ૧૯)૭૨ ૦ ૦(૩૭૮ ५७ ૫૭૦૧૮૬૬૨૭૯૭૯ ૧૫૦ ૧૩૩ ૧૭૦ ૧૫૨ ૧૮ વિકલાની પૂર્ણ કલા ગણતા ૩૭૯ યોજન. જન પ્રમાણ જાણવું. ૧૧૬ નિષધ પર્વતનું ઘનગણિત ૫૭૦ ૧૮૬૬૨૭૯૭૮ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બૃહત્ ક્ષેત્ર સમાસ હવે અમહાવિદેહની બાહા કહે છે. लक्ख हारस पणयाल-सहस्स तिन्नि कला सयट्ठारा। चउरोवाट्टिय सेसं तिग छग नव सत्त एग नव ॥११७॥ छेओ नव दुग दुगओ, छ पंच नव बाह एष बोधव्वा। विदेहहवासगुणिया, पयरं विदेहडवासस्स ॥११८॥ છાયા–કલાઃ લાશ પચવવારંવાર સત્તાનિ ત્રીfણ છાનાં શતાનિ (વિનિ) ગણાવિશ | चतुः अपवर्तितशेष त्रिकः षट्कः नवकः सप्तकः एककः नवकः ॥११७॥ છે. નવ દિશઃ દિ: વ: પન્નઃ નવ: વાહ ઘણા: ઘોઘા विदेहार्धव्यासगुणिता प्रतरं विदेहार्धवर्षस्य ॥११८॥ અર્થ-અઢાર લાખ, પીસ્તાલીસ હજાર, ત્રણસો અઢાર કલા. વધેલી શેષને ચારે ભાગતા ત્રણ, છ, નવ, સાત, એક, નવ (૩૬૯૭૧૯) છેદ નવ, બે, બે, છ, પાંચ, નવ [૯૨૨૬૫૯] [મહાવિદેહ અર્ધની બાહા જાણવી. બાહાને વિદેહ અર્ધના વિરતારથી ગુણતા વિદેહ અર્ધનું પ્રતર થાય. વિવેચન–મહાવિદેહના અર્ધક્ષેત્રની બાહા ૧૮૪પ૩૧૮ કલા. શેષ ૩૬૯૭૧૯ અને છેદરાશી ૯૪૨૬૫૯ છે. તે આ પ્રમાણે મહાવિદેહ અને મોટો છવાવર્ગ નિષધપર્વત સંબંધિ) , નાને 9 ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ + ૩૨૦૦૪૦૦૦૦૦૦૦૦ ૬૮૧ ૦૪૦ ૦ ૦ ૦૦૦૦૦ આની અડધા કરતા ૩૪૦૫૨૦૦૦૦૦૦૦૦; કાઢતા. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૭૭ I – – T – T – 1 – – ૩૪૦ ૫૨૦ ૦ ૦ ૦૦ ૦ ૦૦(૧૮૪૫૩૧૮ ૧ ૨૪૦ ૨૨૪ ૦૧૬૫૨ ૧૪૫૬ ९८५ ૫ ૦૧૯૬૦૦ ૧૮૪૨૫ 3६८०3 ૦૧૧૭૫૦૦ ૧૧૦૭૦૯ ૩૬૯૦૬૧ ૦૦૬૭૯૧૦૦ ૩૬૯૦૬૧ ३६८०१२८ ૩૧૦૦૩૯૦૦ ૨૯૫૨૫૦ ૨૪ શેષ उ६८०६६ ૦૧૪૭૮૮૭૬ છેદરાશી આ બનેને ચારે ભાગતા શેષ છેદરાશી | | | | | ૪)૧૪૭૮૮૭૬(૩૬૮૭૧૮ શેષ ૪)૩૬ ૯ ૦ ૬૩૬ (૯૨૨૬૫૯ ૧૨ ૩૬ ૨૭ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ બૃહત્ ક્ષેત્ર સમાસ १८७१८ - જાણવી. મહાવિદેહ અર્ધની બાહા કલારાશી ૧૮૪૫૩૧૮ વિદેહાની બહાને વિદેહઅર્ધના વિસ્તારથી ગુણતાં વિદેહાની પ્રતર सावे. ११७-११८. હવે વિદેહાધની પ્રતર કહે છે. पंचनव सुन्न पण सुन्न, एग सत्तेव छच्च सुन्नचऊ। हेट्ठिग इग अडतिग इग, सुन्नदुगंअट्ट सुन्नचऊ॥११९॥ छेयहियलहमिग दुग, अड दुग दुग सत्त किंचिसविसेसा। पक्खिव उवरिंविभए, एगट्टहिएहिं तिसएहिं॥१२०॥ तेवढे कोडिसयं,ऊयाला सहस्सलक्ख सगवन्ना। दुयहियतिसया पयरं, किंचूणिक्कारस कलाया॥१२१॥ छाया-पञ्चकः नवकः शून्यं पञ्चकः शून्यं एककः सप्तकः एव षट्कः शून्यानि चत्वारि । अधः एककः एककः अष्टकः त्रिकः एककः शुन्यद्विकं अष्टकः शुन्यानि चत्वारि ॥११९॥ छेदह्नतलब्धं एककः द्विकः अष्टकः द्विकः द्विकः सप्तकः किंचित् सविशेषो । प्रक्षिप्य उपरि विभजेत् एकषष्टि अधिकैः त्रिभिः शतैः ॥१२०॥ त्रिषष्ट कोटिशतं एकोनचत्वारिंशत् सहस्राणि लक्षाः सप्तपञ्चाशत् । द्विथधिकानि त्रीणिशतानि प्रतरं किंचित् ऊनं एकादश्या कलायाः ॥१२१॥ मथ-पांय, नव, शून्य, पांय शून्य, मे, सात, छ भने यार शून्य [५८०५०१७६००००] नीचे से, मे, 28, १९, मे, शून्य, 23 मने यार शून्य [११८3१००८००००] छ।शीथी माता भणेसा 28, थे, मा8, थे, બે, સાત [૧૨૮૨૨૭] થી કંઈક અધિક ઉમેરીને ત્રણસો એકસઠે ભાગતા, એકસો ત્રેસઠ કોડ, સત્તાવન લાખ, ઓગણચાલીસ હજાર, ત્રણસો બે અને કંઈક ન્યૂન અગ્યાર કલાની પ્રતર છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૭૯ વિવેચન—વિદેહાની બહાને વિદેહાધના વિરતારથી ગુણતા વિદેહાઈની પ્રતર આવે. વિદેહાધને વિસ્તાર ૩૨૦૦૦૦ છે. બાહા ૧૮૪૫૩૧૮ X ૩૨૦૦૦૦ શેષ ૩૬૮૭૧૯ ૪ ૩૨૦ ૦ ૦૦ ૩૬૯૦૬૩૬૦ ૦ ૦૦ ૪ ૫૫૩૫૯૫૪. ७3८४३८०००० X ૧૧૦૯૧૫૭ ૫૯૦૫૦૧૭૬ ૦૦૦૦૦ ૧૧૮૩૧૦૦૮૦૦૦૦ છેદરાશી ૯૪૨૬૫૯)૧૧૮૩૧૦૦૦૦૦૦૦(૧૨૮૨૨૭ ૯૨૨૬૫૯ ૨૬૦૪૪૧૮ ૧૮૪૫૩૧૮ ૭૫૯૧૦૦૦ ૭૩૮૧ ૨૭ર ૫૯૦૫૦૧૭૬૦૦૦ ૦ + ૧૨૮૨૨૭ ૫૯૦૫૦૧૮૮૮૨૨૭ જન કરવા ૩૬ ૧થી ભાગવા ૨૦૯૭ ૨૮૦ ૧૮૪૫૩૧૮ ૦૨૫૧૯૬ ૨૦ ૧૮૪પ૩૧૮ ૦૬૭૪૩૦૨૦ ૬૪૫૮૬૧૩ ૦૨૮૪૪૦૭ શેષ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ _| | | | |_| | | | ૩૬ ૧,૫૯૦ ૫ ૦ ૧૮૮ ૮૨ ર૭(૧૬૩૫૭૩૯૩૦૨ જન ૩૬ ૧ ૨૨૮૫ २१६६ ૧૨૯૦ ૧૯)૨૦૫(૧૦ કલા ૧૦૮૩ ૧૯ ૦૨૦ ૭૧ ૧૫ વિકલા ૧૮૦૫ ૦૨૬૬૮ ૨૫૨૭ ૦૧૪૧૮ ૧૦૮૩ ૦૩૩૫૮ ૩૨૪૯ ૦૧ ૦૯૨ ૧૦૮૩ ૦૦૦૯ ૨૭ ૭૨૨ ૨૦૫ ૧૬૩૫૭૩૯૩૦૨ જન [૧૦ કલા અને ૧૫ વિકલા] ૧૧ કલામાં કંઈક જૂન મહાવિદેહ અર્ધનું પ્રતર જાણવું. ૧૧૯–૧૨૦-૧૨૧ હવે દક્ષિણ ભારતની પ્રતા લાવવા માટેની રીત કહે છે. दाहिणभरहस्सउ, उसुएणंसंगुणित्तु जीवंसे। वग्गिय दससंगुणियं; करणी से पयरगणियंतु॥१२२॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૧૮૧ છાયા–ક્ષિામતા તુ ને સંgos sીવાંશાના वर्गितं दशभिः संगुणितं करणी तस्य प्रतरगणितं तु ॥१२२॥ અથ–દક્ષિણભરતાની (જીવાને) ઈષથી ગુણાકાર કરીને [ઉપલક્ષણથી ચારે ભાગીને તેને વર્ગ કરી દશે ગુણવા પછી તેનું વર્ગમૂલ તે તેનું પ્રતર ગણિત જાણવું. વિવેચન–દક્ષિણ ભરતાનું અથવા ધનુષ આકારવાળા અર્ધગાળ પદાર્થના પ્રતર ગણિત માટે આ રીતે કામમાં આવે છે. મહાવિદેહ અર્ધ સુધીમાં જ્યાં સુધીનું ક્ષેત્રપર્વત સાથે પ્રતર ગણિત જાણવું હોય તો આ રીત પ્રમાણે તે પર્વત–ક્ષેત્ર સુધીનું પ્રતર ગણિત આવે. લઘુક્ષેત્રસમાસ ગાથા ૧૯૧ માં કહ્યું છે કે- “ચંતિમવિંદસિપુઝા, સંકુઝિય चउहिंभइऊळ । “लद्धम्मिवग्गिए, दसगुळम्मि मूलं हवइ पयशे ॥" છેલ્લા ખંડના ઈષ વડે જીવાને ગુણને ચારે ભાગીને જે આવે તેને વર્ગ કરી, દશગુણા કરી તેનું વર્ગમૂલ કાઢતાં પ્રતર થાય. આ રીત માત્ર ધનુષ આકારવાળા જ કોઈ પણ ખંડને માટે છે, પણ બધા ક્ષેત્ર-પર્વત માટે નથી. બધા ક્ષેત્ર માટેની રીત આગળ બતાવી ગયા છીએ. અહીં દક્ષિણભરાઈ ધનુષ આકારે છે. માટે તેનું પ્રતર ગણિત આ પ્રમાણે કરવાથી આવે. ૧. દક્ષિણ ભરતાર્ધની જીવાને દક્ષિણભરતાની ઈષથી ગુણવા પછી ઉપલક્ષણથી ૨. તેને ચારે ભાગવા, પછી ૩. તેનો વર્ગ કરે, પછી ૪. તેને દશે ગુણવા, પછી ૫. તેનું વર્ગમૂલ કાઢવું, પછી ૬. જન કાઢવા માટે ૩૬ ૧ થી ભાગાકાર કરે. ૭. જે આવે તે દક્ષિણ ભરતાર્ધનું પ્રતર જાણવું. તે આ પ્રમાણે ૧. દક્ષિણ ભરતાઈની જીવા ૧૮૫૨૨૫ કલા છે તેને » ઈબુકલા ૪પર ૫ થી ગુણવા. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ૧૮૫૨૨૫ X ૪૫૪૫ ૯૨૬૧૨૫ ૩૭૦૪૫૦૪ ૯૨૬૧૨૫૪૪ ૭૪૦૯૦ ૦XXX ૧૮૫૨૨૪ જીવી છે. વર્ગમૂલ કાઢતા જે અંશે–શેષ ૪૧૮૩૧, છેદરાથી ૯૨૬૧૨. તેની અપેક્ષાએ અડધી કલાથી કંઇક અધિક પ્રાપ્ત થાય છે. અને આગળ વ ભાગ છોડી દેતાં અહીં ૧૮૫૨૨૫ જીવા ગણે છે. ૮૩૮૧૪૩૧૨૫ ૨. ચારે ભાગવા | | | | | | | | | | - ૪)૮૩ ૮ ૧૪ ૩ ૧ ૨ ૫(૨૦૦૫૩૫૭૮૧ ૩. આને વર્ગ કરે. ૨૦૯૫૩૫૭૮૧ × ૨૦૯૫૩૫૭૮૧ ૨૦૦૫૩૫૭૮૧ ૧૬૭૬ ૨૮૬૨૪૮૪ ૧૪૬૬ ૭૫૦૪૬ ૭XX ૧૦૪૭૬૭૮૯૦૫૪/૪ ૬૨૮૬૦૭૩૪૩XXXX ૧૦૪૭૬૭૮૯૦૫XXXXX ૧૮૮૫૮૨૨૦૨૮૪૪XXXX ૦૦૦૦૦૦૦૦ ૦૪XXXXXX ૪૧૯૦૭૧૫૬૨૪XXXXXXX ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૮૬૧ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગાળ-પ્રતર વગેરેનું સ્વરૂપ ૪. દશે ગુણવા. ૫. વમૂલ કાઢતા. ૬) ૬ ૧૨૬ દ્ ૧૩૨૨ ર ૧૩૨૪૬ ૧૩૨૫૨૧ ૧ ૧૩૨૫૨૨૦ O ૧૩૨૫૨૨૦૩ 3 ૧૩૨૫૨૨૦૬૧ ૧ ૧૩૨૫૨૨૦૬૨૯ ૯ ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧ ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧૦ -1-1-1 1-1-1 ૪૩૯૦૫૨ ૪૩૫૧૯૨૭૯ ૯૬ ૧૦(૬૬૨૬૧૦૩૧૯ - ૩૬ ०७८० ૭૫૬ ૦૩૪૫૨ ૨૬૪૪ × ૧૦ ૦૮૦૮૪૩ ૯૯૪૭૬ ૧૩૬૭૫૧ ૧૩૨૫૨૧ ૦૦૪૨૩૦૯૨૭૯ ૩૯૭૫૬૬૦૯ ૦૨૫૫૨૬૭૦૯૬ ૧૩૨૫૨૨૦૬૧ ૧૨૨૭૪૫૦૩૫૧૦ ૧૧૯૨૬૯૮૫૬૬૧ ૩૪૭૫૧૭૮૪ શેષ ૧૩૨૫૨૨૦૬૩૮ દરાશી ૬ ઉપરની રાશી વિકલામાં હાવાથી યાજન કરવા ૩૬૧ થી ભાગવા. For Personal & Private Use Only ૧૮૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ १८४ બહત ક્ષેત્ર સમાસ ।। । । । । ।। 3६१) ६६२ ६ १० 3 १८(१८3५४८५ योजन 381 30१६ १८)२३४(१२ सा ૨૮૮૮ ૧૯ ४४ ૧૨૮૧ 3८ १०८3 ९ विसा ०१८८० १८०५ ૧૭૫૩ ०१४४४ ०3०८१ ૨૮૮૮ २०३८ ૧૮૦૫ ०२३४ દક્ષિણ ભરતાનું પ્રતર ગણિત ૧૮૧૫૪૮૫ જન, ૧૨ કલા, ૬ વિકલા જાણવું. ૧૨૨ આજ વાત ગાથામાં જણાવે છે. जम्मभरहद्धजीवा,कलाण लक्खं सहस्स पणसीई। दो य सया चउवीसा, रूवहाहिएणपणुवीसा ॥१२३॥ एसा उसुएणगुणा,चउभइया जाय दुन्निसुन्न नव। पण तिग पण सत्तट्टिकगाय मुक्कोइत्थ चउभागो॥१२४॥ एयस्सकिईदसगुण, चउ तिगनवसुन्नपण दु चउतिन्नि। पण इग नव दुगसत्तग, नव नव छ केकगोसुन्नं ॥१२५॥ मूलं छक्कग छक्कग, दु छक्क इग सुन्न तिन्नि एग नव। तिसएगट्टविहत्ते, लद्या किर जोयणाइणमो॥१२६॥ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જૈનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ लक्ख हारस पणतीस,सहस्सा चउ सया यपणसीया। बारसकलछच कला, दाहिणभरतपयरं तु॥१२७॥ છાયા–પામરતાનીવા વાનાં સ્ત્રઉં સાિ પન્નાશીતિ: द्वे च शते चतुर्विंशति रूपार्धाधिकेन पञ्चविंशतिः ॥१२३॥ एषा इषुकेन गुणिता चतुःभक्ता जाता द्विकः शून्यं नवकः । पञ्चकः त्रिकः पञ्चकः सप्तकः अष्टकः एककः च मुक्तः अत्र चतुःभागः ॥१२४॥ एतस्य कृतिः दशभिगुणिता चतुष्कः त्रिकः नवकः शून्यं पञ्चकः द्विकः चतुष्कः त्रिकः । पञ्चकः एककः नवकः द्विकः सप्तकः नवकः नवकः षट्कः एककः शून्यम् ॥१२५॥ मूलं षट्कः षट्कः द्विकः षट्कः एककः शुन्यं त्रिकः एककः नवकः । त्रिशतएकषष्टिविभक्ते लब्धः किल योजनानि अमूनि ॥१२६॥ लक्षाः अष्टादशः पञ्चत्रिंशत् सहस्राणि चत्वारि शतानि च पञ्चाशीतिः । द्वादश कलाः षट् च (वि) कला दक्षिणभरतार्धप्रतरं तु ॥१२७॥ અર્થ–દક્ષિણ ભરતાઈની જીવા એક લાખ, પંચ્યાસી હજાર, બસે ચોવીસ, અર્ધરૂપ અધિક હોવાથી પચીસ છે. આને ઇષથી ગુણી ચારે ભાગતા બે, શૂન્ય, નવ, પાંચ, ત્રણ, પાંચ, સાત, આઠ, એક, [૨૦૯૫૩૫૭૮૧] એક ચોથો ભાગ મૂકી દેતા થાય. આને વર્ગ કરી દશગુણા કરતાં ચાર, ત્રણ, નવ, શૂન્ય, પાંચ, બે, ચાર, ત્રણ, પાંચ, એક, નવ, બે, સાત, નવ, નવ, છ, એક, શૂન્ય. [૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬ ૧૦] આનું વર્ગમૂલ છે, છ, બે, છ, એક, શૂન્ય, ત્રણ, એક, નવ,[૬૬૨૬૧૦૩૧૯] ત્રણસે એકસઠે ભાગતા ખરેખર આટલા યોજન થાય. અઢાર લાખ, પાંત્રીસ હજાર, ચારસો, પંચ્યાસી જિન] બાર કલા, છ વિકલા દક્ષિણભરતાધની પ્રતર છે. [૧૮૩૫૪૮૫ જન, ૧૨ કલા, ૬ વિકલા છે.] વિવેચન-દક્ષિણ ભરતાર્ધની જીવા ૧૮૫૨૪ કલા અધી કલાથી અધિક ગણિત થતું હેઈ ૧૮૫૨૫ કલા ગણી છે. આને ઇષ ૪૫૨૫ થી ગુણને ચારથી ભાગતા ૧/૪ ભાગ મૂકી દેતા ૨૦૯૫૩૫૭૮૧ કલા થાય. આનો વર્ગ કરી ૧૦ ગુણ કરતાં ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬ ૧૦ થાય, આનું વર્ગમૂલ કાઢતાં ૬૬૨૬૧૦૩૧૯ આવે છે. યોજન કરવા ૩૬૧થી ભાગતા ૧૮૦૩૫૪૮૫ જન, ૧૨ કલા, ૬ વિકલા થાય છે. આનું ગણિત ગાથા ૧૨ રના વિવેચનમાં જણાવેલ છે. ૧૨૩-૧૨૪-૧૨૫-૧૨૬-૧૨૭ ૨૪ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ક્ષેત્રાદિના નામ દક્ષિણભરત ઉત્તર અરવત વૈતાઢય પર્વત ઉત્તર ભરત દક્ષિણ ભૈરવત જબૂઢીપના ક્ષેત્રપ°તાના ઇષુ-વિખંભ વગેરે ઈસુ વિષ્ણુ ભ યેાજન કલા | યેાજન કલા પ્રતર (ક્ષેત્રફળ) યેાજન કલા વિકલા ૨૩૮-૩ ૨૩૮-૩ ૨૩૮-૩ ૨૮૮-૩ પર ૬-૬ ,,,, ૨૩૮-૩ ,,, ૨૩૮-૩ ,,,, ક્ષુલ્લહિમવંત ૧૫૭૮-૧૮ ૧૦૫૨-૧૨ શિખરીપ ત ૧૦૭૪૩–૧૫૧૦૭૨૦–૧૧/ ૫૦૦ બાહા જીવા ધનુપૃષ્ઠ યેાજન કલા સાજન કલા યાજનકલા ,,,, ૯૭૬૬-૧ ૯૭૪૮–૧૨/ ૯૭૬૬-૧ ૯૭૪૮–૧૨| ૧૪૫૨૮-૧૧-૧૪૪૭૧-૫ ,,,, ,,,, ,,,, નથી رورو ૧૮૩૫૪૮૫-૧૨-} ,,,, " 33 19 ૫૧૨૩૦૭–૧૨ પહેલાભાગે ૫૧૨૩૦૭૬-૬ ભૂમિ ઉપર ૪૮૮-૧૬૫ ૩૦૭૩૮૪–૧૧ ખીજાભાગે ૩૦૭૩૮૪૫-૧૫ પહેલીમે ખલા ૧૦૨૪૬૧-૧૦ ત્રીજાભાગે ૫૧૨૩૦૭-૧૨ બીજી મેખલા ૮૭૦૯૨૨૯-૧૪ સ ૧૮૯૨-૭૫ ૩૦૩૨૮૮-૧૨-૧૧ ,, ૨૫૨૩૦-૪ ૨૪૯૩૨-૦૦ા ૫૩૫૦-૧પા | ૨૧૪૫૬૯૭૧-૮-૧૦ 99 99 39 99 99 ધનફળ યેાજન કલા વિકલા .. ન હેાય ન હાય ૨૧૪૫૬૯૭૧૪૪-૧૬-૧૨ ,, ... ૧૮૬ બૃહત્ ક્ષેત્ર સમાસ Page #250 -------------------------------------------------------------------------- ________________ હિમતક્ષેત્ર | | ૩૬૮૪૪ ૨૧૦૫–૫ | ૩૮૭૪૦-૧૦ ૩૭૬૭૪-૧૫ ૬૭૫૫-૩ | ૯૭૨૫૩૧૪૫-૫-૮ ન હોય હિરણ્યવંતક્ષેત્ર છે ! જેનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર આદિનું સ્વરૂપ મહા હિમવંત | ૭૮૯૪–૧૪ ૪ર૧૦–૧૬ ૫૭૨૯૩-૧૦ પ૩૯૩૧-૬ ૯૨૭૬-૯૫ ૧૯૫૮૬૮૧૮૬-૧૦-૫ ૩૯૧૭૩૬૩૭૩૦૮-૦-૧૨ ૨કમી પર્વત For Personal & Private Use Only હરિવર્થક્ષેત્ર I૧૬૩૧૫–૧૫ ૮૪૨૧-૧ | ૮૪૦૧૬-૪ ૭૩૦૦૧- T૧૩૩૬૧-૬T ૫૪૪૭૭૩૮૭૦–૭-૦ ૧૭ના ન હોય ૨મ્યકક્ષેત્ર નિષધ પર્વત ૩૩૧૫૭–૧૭૧૬૮૪૨-૨ ૧૨૪૩૪૬–૯ ૯૪૧૫૬-૨] ૨૦૧૬૫-૨ ૧૪૨૫૪૬૬૫૬૯-૧૮-૦ ૫૭૦૧૮૬૬૨૭૯૭૯ નીલવંત ન હોય દક્ષિણવિદેહાઈ ૫૦૦૦૦-૦૧૬૮૪ર-૨૧૫૮૧૧૩-૧૬૧૦૦૦૦૦- ૧૬૮૮૩-૧૩ ૧૬૩૫૭૩૯૩૦૨. °_ ૧૫ ઉત્તરવિદેહાર્ધ - ૧૮૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ આ પ્રમાણે દક્ષિણ તરફના બધા ક્ષેત્રો-પર્વતોના પ્રતરાદિ પરિમાણ કહ્યું. હવે સારાંશ કહે છે. खेत्ताण पयरगणियं, संववहारेण एच्चियं होइ। संपुन्नरासिगुणणे, अहियतरागं पिहुज्झाहि ॥१२८॥ છાયા ક્ષેત્રાણા પ્રતાપગિતં સંવ્યવહાન પતાવત્ ભવતિ | संपूर्णराशिगुणने अधिकतराणि अपि भवेत् ॥१२८॥ અર્થ–ક્ષેત્રોનું પ્રતરગણિત વ્યવહારથી આટલું થાય છે. સંપૂર્ણ રાશિ ગણતા કંઈક વધારે પણ થાય. વિવેચન–ક્ષેત્રોનું–દક્ષિણતરતાર્ધથી મહાવિદેહ ક્ષેત્રના અધ ભાગનુ પ્રતર, અને પર્વતનું–વૈતાઢયથી નિષધ પર્વતના જે પ્રતર અને ઘનગણિત વગેરે જે કહ્યું છે, તે વ્યવહારથી સ્થૂલ રીતે કહેલ છે. કેમકે વર્ગમૂલમાં રહેલા શે છોડી દીધેલા હોય છે. જે શેષ અંશ–પ્રતિઅંશ, કલા-વિકલા પણ ગણવામાં આવે તો કંઈક પણ વધારે થાય આ પ્રતર ગણિત ધૂલ હોવાથી સર્વ પ્રતર ગણિત ભેગુ કરીએ તો આ પ્રમાણે થાય. નામ જિન કલા વિકલા દક્ષિણ ભરતાર્ધનું પ્રતર ૧૮૩૫૪૮૫ ૧૨ દીર્ધ વૈતાઢયનું છે. ૫૧૨૩૦૭ ૧૨ ઉત્તર ભરતાર્ધનું છે ૩૦૩૨૮૮૮ ૧૨ ૧૧ લધુ હિમવંતપર્વતનું ૨૧૪૫૬૯૭૧ હિમવંત ક્ષેત્રનું ૬ ૭૨૫૩૧૪૫ મહાહિમવંતપર્વતનું છે ૧૯૫૮૬૮૧૮૬ ૧૦. હરિવર્ષ ક્ષેત્રનું , ५४४७७३८७० નિષધ પર્વતનું , ૧૪૨૫૪૬૬૫૬૯ ૧૮ મહાવિદેહ ક્ષેત્રાર્ધનું છે ૧૬૩૫૭૩૯૩૦૨ ૧૦ ૩૮૯૫૯૩૮૭૨૩ ૯૪ ૫ ૨ 0 U = ૦ v 7 ° ° ટ|ટ્ટ ૦ ૫૫ | ૧૭ ૯ દક્ષિણ તરફના પ્રતર ૯ ઉત્તર છે કુલ ૧૮ ક્ષેત્રોના , ૩૮૯૫૯૩૮૭૨૮ ૩૮૯૫૮૩૮૭૨૮ ૧ ૧ १७ ૭૭૯૧૮૭૭૪૫૬ |ઢ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-પ્રતર વગેરેનુ સ્વરૂપ કુલ પ્રતર ૭૭૯૧૮૩૭૪૫૬ ચેાજન, ૩ કલા, ૧૫ વિકલા થાય. જ્યારે આખા જમૂદ્રીપનું પ્રતર ગણિત ૭૯૦૫૬૯૪૧૫૦ ચાન ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, રા હાથ — ૭૭૯૧૮૭૭૪૫૬ યોજન ૩ કલા, ૧૫ વિકલા ૧૧૩૮૧૭૬૯૪ આટલા તફાવત આવે છે. અર્થાત્ બધુ પ્રતર ભેશુ કરતા આટલુ ન્યૂન પ્રતર આવે છે. આનુ કારણ પ્રતર ગણિતા ૯ દક્ષિણ તરફના તેમજ ૯ ઉત્તર તરફના કુલ જુદા જુદા ૧૮ ગણિતા કરતાં (૭૯૦-૭૭૯) ૧૧ ના તફાવત વિશેષ કહેવાય નહિ. ગણિત કરતા જીવામાં વમૂલ પહેલાં પણ ઘણા અંશે। અને પ્રત્યશા બાકી ઢાય છે. અને તેના પુનઃ વર્ગ કરવાથી ઘણા અંશ પ્રત્યશા ધટે તેથી તફાવત પડે તે વાસ્તવિક છે. આ કારણથી ગાથાઓમાં જે પ્રતર આદિનું પરિમાણુ બતાવેલ છે. તે સ્થૂલગણિતની અપેક્ષાએ છે. સૂક્ષ્મ ગણિતની અપેક્ષાએ અધિક પણ થાય. ૧૨૮ ૧૮૯ દક્ષિણ વિભાગના ક્ષેત્ર-પર્વત વગેરેના વિષ્ણુંભ આદિ માપ કહ્યું. હવે ઉત્તર બાજુના અરવત આદિનું સૂચન કરતાં કહે છે. विक्खं धणू वाहा पयरं च दाहिणाण जहा । तह चैव उत्तराण वि. एरवइयाण बोधव्वा ॥ १२९ ॥ છાયા—નિષ્ક્રમ ફ્લુ: નીવા ધનુ: વાહા પ્રતમ્ ૨ વાશિળાવાનાં યથા । तथा चैव उत्तरेषाणामषि ऐवतादिनां बोद्धव्याः || १२९॥ અ—જે પ્રમાણે દક્ષિણ તરફના વિષ્ણુભ, ઇબુ, જીવા, ધનુપૃષ્ઠ, બાહા, અને પ્રતર છે; તે જ પ્રમાણે ઉત્તર તરફથી અરવતાદિના પણ જાણવા. વિવેચન—જે પ્રમાણે દક્ષિણ તરફના ક્ષેત્રો, પર્વતા—દક્ષિણ ભરતા, વૈતાઢય, ઉત્તર ભરતા, લધુ હિમવંત, હિમવત ક્ષેત્ર, મહાહિમવંત પર્યંત, હરિવ ક્ષેત્ર, નિષધ પર્યંત, મહાવિદેહ અ– આ બધાના વિષ્ણુભ—વિસ્તાર, ઈષુ, જીવા, ધનુપૃષ્ટ, બાહા, પ્રતર, જે પ્રમાણે કલા છે, તે જ પ્રમાણે ઉત્તર બાજીથી ઉત્તર અરવતક્ષેત્ર આદિના પણ વિષ્ણુંભ આદિજાણવા, તે આ પ્રમાણે- આપણા ક્ષેત્રની અપેક્ષાથી. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૧૨ ઈષ બૃહત ક્ષેત્ર સમાસ ઉત્તર ઍરવતા ક્ષેત્ર વિધ્વંભ- ૨૩૮ જન - ૩ કલા ઈષ- ૨૩૮ y 3 ધનુપૃષ્ઠ- ( ૯૭૬૬ જીવા– ८७७८ પ્રતર- ૧૮૩૫૪૮૫ / ૧૨ , ૬ વિકલા વૈતાઢય પર્વત વિષ્કભ ૫૦ જન ૦ કલા ૨૮૮ ,, 3 w ધ8- ૧૦૭૪૩ , ૧૫ w જીવી ૧૦૭૨૦ / ૧૨ (કંઈક ન્યૂન) બાહા ૪૮૮ કે ૧૬ો , ભૂમિ પર પ્રતર ૫૧૨૩૦૭ / ૧૨ , પહેલા ભાગે પ્રથમ મેખલાપર ૩૦૭૩૮૪ ,, ૧૧ , બીજા દ્વિતીય , , ૧૦૨૪૬૧ , ૧૦ , ત્રીજા , ઘન-ગણિત ૮૭૦૯૨૨૯ - ૧૪ : દક્ષિણ અરવત ત્રણે વિધ્વંભ ૨૩૮ જન 3 કલા ૫૨૬ , ૬ » ધનુપૃષ્ઠ ૧૪૫૨૮, ૧૧ , ૧૪૪૭૧ / ૬ , (કંઈક ન્યૂન) બાહા ૧૮૯ર , છગી છે પ્રતર ૩૦૩૨૮૮૮ કે ૧૨ , ૧૧ વિકલા શિખરી પર્વત વિધ્વંભ ૧૦પર યોજન ૧૨ કલા ૧૫૭૮ , ૧૮ જીવા ઇષ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ઇષ જીવી બાહા જેનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ ધનુપૃષ્ઠ ૨૫૨૩૦ એજન ૪ ક્લાજીવા ૨૪૯૩૨ , ની છે બાહા ૫૩૫૦ , ૧પ છે. પ્રતર ૨૧૪૫૬૯૭૧ , ૮ , ૧૦ વિકલા ઘન-ગણિત ૨૧૪૫૬૯૭૧૪૪ , ૧૬ હિરણ્યવંત ક્ષેત્ર વિધ્વંભ ૨૧૦૫ જન ૫ કલા 3९८४ ધનુપૃષ્ઠ ૩૮૭૪૦ ૧૦ , ૩૭૬ ૭૪ , ૧૬ , (કંઈક ન્યૂન) ૬૭પપ . ૩ ,, પ્રતર ૬૭૨૫૩૧૪૫ / ૫ ,, ૮ વિકલા રૂકમી પર્વત વિધ્વંભ ૪૨૧૦ જન ૧૦ કલા ૭૮૯૪ ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ જીવા ૫૩૯૩૧ ઇ , બાહા ૯ર૭૬ , પ્રતર ૧૯૫૮૬૮૧૮૬ , ૧૦ ,, ૫ વિકલા ઘનગણિત ૩૯૧૭૩૬૩૭૩૦૮ / ૦ , રમ્યફ ક્ષેત્ર વિઝંભ ૮૪ર૧ જન ૧ કલા ૧૬૩૧૫ 5 ૧૫ » ધનુપૃષ્ઠ ૮૪૦૧૬ , ૪ , જીવા ૭૩૮૦૧ , ૧૭ના બાહા ૧૩૩૬૧ ક ાા છે. પ્રતર ૫૪૪૭૭૩૮૭૦ ) For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ જીવી ૦ ૧ ૭ ૩ = 4 - બાહા ૧૯૨ બૃહત ક્ષેત્ર સમાસ નીલવંત પર્વત વિઠ્ઠભ ૧૬૮૪ર જન ૨ કલા ઇષ (૩૧૧૫૭ / ૧૭ છે. ધનુપૃષ્ઠ ૧૨૪૩૪૬ 9 ૪ w ૯૪૧૫૬ , ૨ ) ૨૦૧૬૫ પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૯ . ઘનગણિત પ૭૦૧૮૬૬૨૭૯૭૮ , ૦ મહાવિદેહાધ વિષ્કમ ૧૬૮૪૨ જન ૨ કલા ૫૦૦૦૦ , - ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩ ૧૬ો છે. જીવા ૧૦૦૦૦૦ » બાહા ૧૬૮૮૩ 9 ૧૩ છે પ્રતર ૧૬૩પ૭૩૯૩૦૨ , ૧૦ , ૧૫ વિકલા આ પ્રમાણે ક્ષેત્ર તથા પર્વતના વિખંભ જાણવા. ૧૨૮ હવે પર્વોની ઉંચાઈ કહે છે. जोयणसयमुविडा, कणगमया सिहरिचुल्लहिमवंता। रुप्पिमहाहिमवंता दुसउच्चारुप्पकणगमया॥१३०॥ છાયા–રોઝનશ દિલ નમયૌ શિવરાહિમવંત ___ रुक्मिमहाहिमवंतौ द्विशतोचौ रुक्मकनकमयौ ॥१३०॥ અ શિખરી અને ક્ષુલ્લહિમવંત સો જન ઉંચા સુવર્ણમય છે, રૂકમિ અને મહાહિમવંત બસો યોજન ઉંચા વેત અને સુવર્ણમય છે. વિવેચન–શિખરી પર્વત ૧૦૦ એજન ઉચો અને આ પર્વત સુવર્ણમયસોનાને છે. તે જ પ્રમાણે કુલ્લ હિમવંત પર્વત પણ ૧૦૦ જન ઉંચે અને સોનાને છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પતેની ઉંચાઈ વગેરેનું સ્વરૂપ - ૧૩ રુકિમ પર્વત ૨૦૦ એજન ઉચે રુકમ=શ્વેત સુવર્ણ (પ્લેટીનમ) સફેદ સુવર્ણ વણને છે, મહાહિમવંત પર્વત ૨૦૦ યોજન ઉંચો પીળાવણને સુવર્ણમય છે. ૧૩૦ चत्तारिजोयणसए, उविद्धानिसहनीलवंतावि। - निसहोतवणिज्जमओ, वेरुलिओनीलवंतगिरी॥१३१॥ છાયા–રજવર રોગનશિતાનિ ત્રિી નિષધનીયંત ગરા निषधः तपनीयमयः वैडूर्यकः नीलवंतगिरिः ॥१३१॥ અથ– નિષધ અને નીલવંત ચાર જન ઉંચા છે, પણ નિષધ તપનીયમય અને નીલવંત વૈર્યરત્નમય છે. વિવેચન– નિષધ પર્વત ૪૦૦ એજન ઉંચે છે અને તે તપનીય-કંઈક રકતસુવર્ણમય–લાલવણને છે, જ્યારે નીલવંત પર્વત પણ ૪૦૦ એજન ઉંચો છે અને વૈડૂર્યરત્નમય-લીલારંગને પન્નાનો છે. આ પર્વતની જે ઉંચાઈ કહેવામાં આવી છે, તે જમીનના ભાગથી ગણવી. અર્થાત જમીનથી આટલા ઉંચા છે. કેમ કે અઢી દ્વીપમાં રહેલા પર્વત મેરુ પર્વત સિવાયના બધા પર્વતો પોતાની ઉંચાઈથી ચોથા ભાગના જમીનમાં રહેલા છે. એટલે લઘુહિમવંત અને શિખરી પર્વત જમીનમાં ૨૫ જન છે. મહાહિમવંત અને કિમ પર્વત છે ૫૦ y w નિષધ અને નીલવંત પર્વત , ૧૦૦ p. અહીં મહાહિમવંત પર્વત સુવર્ણને કહ્યો છે, જ્યારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં મહાહિમવંત પર્વત સર્વરત્નમય કહે છે. તે મતાંતર જાણવું. છએ વર્ષધર પર્વત ઉપર જે -શિખરે છે તે પ૦૦-૫૦૦ જન ઉંચાઈ વાળા છે અને તે પર્વતની ઉંચાઈથી ઉચા જાણવા. પર્વતનું નામ જમીનમાં ઉંચાઇ | શિખર| કુલ ઉચાઈ| લઘુહિમવંત-શિખરી ૨૫ ૧૦૦ ૫૦૦ ૬૨૫ . મહાહિમવંત–કિમ ૨૦૦ ૫૦૦ નિષધ-નીલવંત ૫૦૦ મે ૧૦૦૦ .. ૫૦ ૭૫૦ ૧૦૦ ૩૦૦ ૨૫ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ બહત ક્ષેત્ર સમાસ આ વર્ષધર પર્વતે તથા બીજા પણ શાશ્વત પર્વત ઉપર મનુષ્ય ચઢી શકે એવો કોઈ માર્ગ હોતું નથી, માટે દેવની કે વિદ્યાધરની સહાય વિના મનુષ્યથી તે ઉપર જઈ શકાય નહિ. એટલું જ નહિ પણ તે પર્વતની પાસે પણ જઈ શકાય એમ નથી કેમકે વચમાં વેદિકા આડી રહેલી છે. તે વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉ૯લંધી શકાય નહિ. ૧૩૧ હવે પર્વત ઉપરના રો કહે છે. वेयडढमालवंते, विज्जुप्पभनिसढनीलवंते य। नव नव कूडामणिया, एकारस सिहरिहिमवंते॥१३२॥ सप्पिमहाहिमवंते. सोमणसे गंधमायणे कूडा। अट्ट सत्तसत्तय क्वखारागिरीसु चत्तारि॥१३३॥ છાયા–ચંતામારાવસ્યું વિદ્યુતમનિધનીવહુ . નવ નવ લુટાનિ મળતા પ્રતિશઃ શિપિવિતા?રૂર रुक्मिमहाहिमवतोः सौमनसे गन्धमादने कूटानि । अष्ट अष्ट सप्त सप्त च वक्षस्कारगिरिषु चत्वारि ॥१३३॥ અથ–વિતાઢય અને માલ્યવંત, વિધુતપ્રભ, નિષધ અને નીલવંત પર્વત ઉપર નવ નવ ફૂટ, શિખરી અને હિમવંત પર્વત ઉપર અગીયાર ફૂટ કહ્યા છે. રુકમી અને મહાહિમવંત ઉપર આઠ આઠ ફૂટે, સોમનસ અને ગંધમાદન ઉપર સાત સાત ફૂટ અને વક્ષકાર પર્વત ઉપર ચાર ફૂટ છે. વિવેચન – વૈતાઢય પર્વતે કુલ ૩૪ છે. એક ભરત ક્ષેત્રમાં, એક અવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં દરેકમાં એક એક. એમ કુલ ૩૪ વૈતાઢય પર્વત. દરેક વૈતાઢય પર્વત ઉપર ૮-૯ ફૂટે છે. માલ્યવંત નામના ગજદંત પર્વત ઉપર ૯ ફૂટ, વિધુતપ્રભ ગજદંત પર્વત ઉપર ૯ ફૂટ, નિષધ પર્વત ઉપર ૮ ફૂટ અને નીલવંત પર્વત ઉપર ૯ ફૂટ (શિખરો) છે. મહાવિદેહ ક્ષેત્રમાં દેવકર અને ઉત્તરકુરની મર્યાદા કરનાર બે બે ગજદંત– હાથીના દંતશૂળ જેવા વાંકા આકારવાળા પર્વતો હોવાથી આ ચાર પર્વતો ગજદંત પર્વત કહેવાય છે. તે આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટો વગેરેનું સ્વરૂપ ૧૫ એક મેરુ પર્વતના અગ્નિ ખૂણામાં તેમનસ ગજદંત પર્વત, બીજો નૈઋત્ય ખૂણામાં વિદ્યુતપ્રભ ગજદંત, ત્રીજો વાયવ્ય ખૂણામાં ગંધમાદન ગજદંત અને ચોથો ઈશાન ખૂણામાં માલ્યવંત ગજદંત પર્વત આવેલ છે સોમનસ ગજદંત પર્વત અને વિદ્યુતપ્રભ ગજદંત પર્વતની વચમાં દેવકર ક્ષેત્ર તથા ગંધમાદન ગજદંત પર્વત અને માલ્યવંત ગજદંત પર્વતની વચમાં ઉત્તરકુરુક્ષેત્ર છે. વિધુતપ્રભ ગજદંત અને માલ્યવંત ગજદંત પર્વત ઉપર એક એક ફૂટ ૧૦૦૦ યોજનની ઉંચાઈવાળુ સહસ્રાંક ફૂટ આવેલું છે. (આ સહસ્રાંક ફૂટ લધુત્રસમાસમાં જુદુ જુદુ ગણાવેલું હોવાથી ૮-૮ ફૂટે કહેલા છે) આઠ ફૂટ ૫૦૦ જનની ઉંચાઈવાળા અને એક સહસ્રાંક છૂટ મળી કુલ નવ ફૂટે અહીં કહેલા છે. શિખરી પર્વત ઉપર ૧૧ ફૂટ તથા ફુલહિમવંત પર્વત ઉપર ૧૧ ફૂટે આવેલા છે. રુકમી પર્વત ઉપર ૮ ફૂટે, મહાહિમવંત પર્વત ઉપર ૮ ફૂટ, સોમનસગજદંત પર્વત ઉપર ૭ ફૂટ અને ગંધમાદન ગજદંત પર્વત ઉપર પણ ૭ ફૂટ છે. જયારે ૧૬ વક્ષરકાર પર્વત ઉપર ૪-૪ ફૂટ શ્રી જિનેશ્વર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલા છે. ૮ વક્ષરકાર પર્વત પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં અને ૮ વક્ષરકાર પર્વત પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે. દરેક ફૂટની ઉપર ચારે બાજુ ફરતું–વલયાકારે બે જનમાં કંઈક ન્યુન પ્રમાણવાળું વન આવેલું છે. તે વનમાં ચારે બાજુ ફરતી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષના વિસ્તારવાળી વેદિકા છે. ૧૩ર-૧૩૩ શિખરની સંખ્યા કહી, હવે દરેક શિખર-દૂરોના નામ કહે છે. તેમાં પ્રથમ વૈતાઢય પર્વતના ફૂટાના નામ જણાવે છે. सिद्धे भरहे खंडग-मणिभद्दे पुन्नभद्दवेयडढे। तिमिसगुहुत्तरभरहे, वेसमणे कूड वेयडढे॥१३४॥ છાયા–દ્ધિ માતં વંદશં માળમદં પૂfમદ્ર વૈતાઢમ્ तिमिस्रगुहां उत्तरभरतं वैश्रमणं कूटानि वैताढये ॥१३४॥ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બૃહત્ ક્ષેત્ર સમાસ અથ– વૈતાઢય પર્વત ઉપર ૧-સિદ્ઘાયતન, ર–ભરત, ૩–ખંડપ્રપાત, ૪–માણિભદ્ર, પ–પૂર્ણભદ્ર, ૬-વૈતાઢય, ૭-તિમિસ્ત્રાગુહા, ૮-ઉત્તર ભારત અને ૮વૈશમણ ફૂટે છે. વિવેચન-વૈતાઢય પર્વત ઉપર ૯ ફૂટ છે. તેમાં પૂર્વ દિશામાં પહેલું સિદ્ધાયતન નામનું શિખર છે પછી પશ્ચિમ દિશાની અપેક્ષાએ આગળ દક્ષિણભરત નામનું બીજું શિખર છે, તેની આગળ ત્રીજું ખંડપ્રપાત નામનું શિખર, તે પછી ચોથું માણિભદ્ર નામનું શિખર, તેની આગળ પશ્ચિમ દિશામાં પાંચમું પૂર્ણભદ્ર નામનું શિખર, તેની આગળ છઠું વૈતાઢય નામનું શિખર, તેનાથી આગળ સાતમું તિમિસ્રાગુહા નામનું શિખર, તેનાથી આગળ આઠમું ઉત્તર ભરત નામનું શિખર અને તેની આગળ નવમું વૈશ્રમણ નામનું શિખર આવેલું છે. આ નવે શિખરે ૨૫ ગાઉ ઉંચા, મૂલમાં ૨૫ ગાઉ લાંબા-પહોળા–ગોળાકારે મધ્ય ભાગમાં કંઈક ન્યૂન પાંચ જન (૧૮ ગાઉ) અને ઉપરના ભાગમાં ૧૨ ગાઉથી કંઈક અધિક-૧રા ગાઉ છે. મૂળમાં પહોળા, મધ્ય ભાગે સાંકડા, અને ઉપર પાતળા. એટલે ગાયનું પૂછડું ઉંચું કરેલું હોય તેવા આકારનાં છે. પહેલા ફૂટ ઉપર સિદ્ધાયતન–શ્રી જિનમંદિર હોવાથી તેનું નામ સિદ્ધાયતન ફૂટ છે. સિદ્ધાયતન ફૂટ ઉપરના શ્રી જિનમંદિર સર્વરત્નમય છે અને તે એક ગાઉ લાંબા, અડધો ગાઉ પહોળા અને એક ગાઉમાં કંઈક ન્યૂન એટલે પ૬૦ ધનુષ જૂન, અર્થાત ૧૪૪૦ ધનુષ ઊંચા હોય છે. તથા વિવિધ પ્રકારના મણિમય સેંકડો સ્તંભોથી યુક્ત છે. શ્રી જિનમંદિરને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક એક, એમ ત્રણ દ્વાર સર્વરત્નમય ૫૦૦ ધનુષ ઊંચા, ૨૫૦ ધનુષ પહેળા રહેલા છે. સિદ્ધાયતનની અંદર એક સરખી ભૂમિ ભાગમાં મણિમય એક પિઠિકા છે. તેના ઉપર એક મેટ દેવછંદક–પબાસન ૫૦૦ ધનુષ લાંબુ પહેલું અને ૫૦૦ ધનુષથી કંઈક ન્યુન ઉંચું છે. તે મણિપીઠિકાની ચારે દિશામાં ૨૭–૨૭ શ્રી ઋષભ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાન નામની કુલ ૧૦૮ મૂર્તિઓ રહેલી છે. શ્રી જિનપ્રતિમાઓના શરીરને વર્ણ સુવર્ણમય છે. નખે અંકરત્નમય-સફેદ વર્ણવાળા, નખના ખૂણા લોહિતાક્ષરત્ન જેવા લાલ, હથેલી–પગનાં તળીયાં–નાભિ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-શાશ્વત પ્રતિમાનું સ્વરૂપ જીભ-શ્રીવત્સ-ટુચક (સ્તનની ડીંટી) અને તાળવું આ બધા ભાગો તપનીય સુવર્ણમય -રક્તવર્ણના, દાઢી-મૂછ અને રોમરાજી રિક્ટરત્નમય-કૃષ્ણવર્ણની, બે હૈઠ પરવાળાના રત્નસમાન, નાસિકા લોહિતાક્ષરત્નસમાન, નાસિકાને અંદરનો ભાગ તપનીય સુવર્ણમય -લાલવર્ણને, નેત્ર અંકરત્નમય-સફેદ, ખૂણે લેહિતાક્ષરત્ન સમાન લાલ, કીકી– પાંપણ—અને ભવાં રિણરત્નમય-શ્યામ, માથાના વાળ રિષ્ઠરત્નમય–સ્થામ-કાળા, લલાટ -કાન–અને ગાલ સુવર્ણવર્ણ–પીળા વર્ણનાં, માથાનો ભાગ તપનીય સુવર્ણમય, શીર્ષઘટિકા (શીખા) વજરત્નમય-ત, ગળુ-હાથ-પગ-ધંધા–પાની–સાથલ- અને શરીર સર્વ સુવર્ણમય છે. આ મુજબ દરેક શાશ્વત શ્રી જિન પ્રતિમાજીના બધા અંગે રત્ન વગેરેથી બનેલા હોય છે. દરેક શ્રી જિનપ્રતિમાજીની પાછળ સફેદવર્ણવાળી છત્રધારી ઉભેલી એક પ્રતિમા, બન્ને પડખે સફેદવર્ણવાળી ઉભેલી એક એક ચામરધારી-બે ચારધારી પ્રતિમા રહેલી છે. સન્મુખ ભાગમાં બન્ને બાજુ એક એક યક્ષ પ્રતિમા હેવાથી બે યક્ષ પ્રતિમા, ત્યાર બાદ એક એક નાગ પ્રતિમા હોવાથી બે નાગપ્રતિમા, ત્યાર બાદ એક એક ભૂતપ્રતિમા હોવાથી બે ભૂતપ્રતિમા, ત્યાર બાદ એક એક કુંડધારપ્રતિમા હેવાથી બે કુંડધાર પ્રતિમા એમ ચાર પ્રકારની રત્નમય પ્રતિમા વિનયપૂર્વક ઉભેલી હોય છે. શાશ્વત શ્રી જિનપ્રતિમા ઉત્સધ આંગળ પ્રમાણ મોટામાં મોટી ૫૦૦ ધનુષના પ્રમાણવાળી અને નાનામાં નાની સાત હાથે પ્રમાણવાળી હોય છે. અહીં સિદ્ધાયતનેમાં જે શ્રી જિનમૂર્તિઓ છે તે તે ૫૦૦ ધનુષ પ્રમાણવાળી જાણવી. કહ્યું છે કે 'तत्थुस्सेहंगुलओ, सत्तकरा उढ्ढलाअ अहलाए। सासयपडिमा वंदे, पणधणुसयमाण तिरियलाए ॥' ઉર્વલક અને અધલોમાં ઉત્સધ આંગળથી ૭ હાથના પ્રમાણવાળી અને તીર્ફીલેકમાં ૫૦૦ ધનુષના પ્રમાણવાળી શાશ્વત શ્રી જિન પ્રતિમાને હું વંદન કરૂં છું. ૧- શ્રી ભાવ જિનેશ્વરની સદ્દભાવ સ્થાપના હોવાથી, વાળ, દાઢી, મૂછ કયાંથી હોય? જવાબ- શ્રી ભાવ જિનેશ્વરને પણ કેશાદિ અવસ્થિત કહેલા છે. સર્વથા અભાવ હોય નહિ. ૨- જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નાગપ્રતિમા પછી યક્ષ પ્રતિમા કહેલ છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બહત્ય ક્ષેત્ર સમાસ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શંકા કરી છે કે “પદ્મવર વિદિકા વગેરેની જેમ શ્રી જિન પ્રતિમા શાશ્વત રહેવાવાળી છે. પરંતુ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠાનો અભાવ હોવાથી તેની આરાધના કેમ થાય ?” સમાધાન– શાશ્વત ભાવની જેમ શાશ્વત ભાવધર્મ પણ સ્વાભાવિક સિદ્ધ જ છે. તેથી શાશ્વત પ્રતિમાની જેમ શાશ્વત પ્રતિમાના ભાવધર્મ-દેવત્વપણું-પૂજનીયપણું વગેરે પણ સહજ સિદ્ધ જ છે. માટે પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠાનો વિચાર શા માટે કરે ? અર્થાત આવી શંકા કરવી વ્યાજબી નથી શાશ્વતી પ્રતિમાઓમાં સ્વાભાવિક જ પૂજનીયપણું રહેલું છે. તેથી શાશ્વતી શ્રી જિનપ્રતિમાઓને પૂજવા વગેરેમાં કાંઈ દોષ નથી. વળી ૫૦૦ ધનુષના પ્રમાણવાળી શ્રી જિનપ્રતિમા ઉત્સધ આંગળના માપવાળી હેવાથી પ્રમાણ આંગળના માપવાળા દેવછંદમાં ખુશીથી સમાઈ શકે અને બીજી ઘણી જગ્યા રહે. માટે શ્રી જિનપ્રતિમા વગેરે તેમાં ન સમાવવા સંબંધી શંકા પણ ન કરવી. દરેક શ્રી જિનપ્રતિમાની પાછળ જે છત્રધારી પ્રતિમા છે, તે પ્રતિમાજીની ઉપર સુંદર સફેદ છત્ર ધારણ કરીને ઉભેલી છે. શ્રી જિનપ્રતિમાની બન્ને બાજુ ચામરધારી પ્રતિમા છે તે ચંદ્રપ્રભ વા, વૈર્ય વગેરેથી જડેલી સોનાના દંડવાળી અને ખૂબ ઉજવળ વર્ણવાળા વાળથી યુક્ત ચોબર વીંઝતી હોય તેમ ઉભેલી છે. શ્રી જિનપ્રતિમા આગળ જે યક્ષપ્રતિમા, નાગપ્રતિમા, ભૂતપ્રતિમા અને કુંડધર પ્રતિમા છે તે બધી વિનયપૂર્વક માથું નમાવી, બે હાથ જોડીને નીચે બેઠેલી હોય છે. આ બધી પ્રતિમા સર્વરત્નમય, સુંદર, મનહર અને દર્શનીય હોય છે. આ ગભારામાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધૂપધાના, ૧૦૮ કલશ, ૧૦૮ સેનાની ઝારી, (નાના કળશ) ૧૦૮ દર્પણ, ૧૦૮ થાળા, ૧૦૮ સુપ્રતિષ (થાળા મૂક્વા માટે ટેબલ જેવું સાધન) ૧૦૮ રત્નના બાજોઠ, ૧૦૮ વાતકરક-પંખા, ૧૦૮ રત્નકરંડીઆ, ૧૦૮ અથકંઠ, ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ કિન્નરકંઠ, ૧૦૮ ઝિંપુરૂષકંઠ, ૧૦૮ મહારગકંઠ, ૧૦૮ ગંધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ, (અશ્વકંઠથી વૃષભકંઠ શભા માટેના હોય છે.) આઠ જાતિની ૧૦૮–૧૦૮ ચંગેરીઓ, એટલે ૧૦૮ પુષ્પ ચંગેરી, ૧૦૮ માલ્ય ચંગેરી, ૧૦૮ ચૂર્ણ ચંગેરી, ૧૦૮ સિદ્ધાર્થ ચંગેરી, ૧૦૮ લોમહરત (મેર For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-શાશ્વત પ્રતિમા તથા કૂટનું સ્વરૂપ ૧૯૯ પીંછાની પૂજણી) ચંગેરી, ૧૦૮ ગંધ અંગેરી, ૧૦૮ વસ્ત્ર ચંગેરી, ૧૦૮ આભરણ અંગેરી, ચંગેરી એ પાત્ર વિશેષ છે. આજ પ્રમાણે આઠ જાતના ૧૦૮૯૧૦૮ પટલ(વસ્ત્રો પણ છે. ૧૦૮ સિંહાસને, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, નવ જાતના ૧૦૮–૧૦૮ ડાબડા(તેલ, કોણ, ચયગ, તગર, એલાયચી, હરતાલ, હિંગલોક, મનઃશીલ અને અંજન) ૧૦૮ ધ્વજ, આ બધી વસ્તુઓ રત્નમય અને અતિ મનોહર હોય છે. બીજા કૂટને અધિપતિ દક્ષિણ ભરતાઈ નામને દેવ છે. તે એક પલ્યોપમના અયુષ્યવાળો, ૪૦૦૦ સામાનિક દે, સપરિવાર ૪ અમહિષી, ત્રણ પર્ષદા, સાત પ્રકારના સૈન્ય, સાત સેનાપતિ, ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવ અને દક્ષિણ ભરતા નામની રાજધાનીમાં રહેતા ઘણા દેવ-દેવીઓને સ્વામી છે. આ અધિપતિ દેવની દક્ષિણ ભરતાઈ નામની રાજધાની મેરુ પર્વતની દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્રીપમાં ૧૨૦૦૦ યે જન અંદરના ભાગમાં આવેલી છે. તે રાજધાનીનું વર્ણન પૂર્વે વર્ણવાયેલ વિજયદેવની વિજ્યા નગરી સમાન છે. આ ફટના મધ્ય ભાગમાં સર્વરત્નમય એક માટે શ્રેષ્ઠ પ્રાસાદ રહેલો છે. તે પ્રાસાદ ૧ ગાઉ ઉંચે, બે ગાઉ વિસ્તારવાળો છે. તેના મધ્ય ભાગમાં સર્વરત્નમય ૫૦૦ ધનુષ લાંબી-પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિ પીઠિકા છે. તેના મધ્ય ભાગમાં દક્ષિણ ભરતાર્ધ દેવને 5 સર્વરત્નમય એક મોટું સિંહાસન છે. તેના ફરતા ચારે દિશામાં ઈન્દ્ર, સામાનિક દેવ આદિને યોગ્ય દરેકના જુદા જુદા સિંહાસને રહેલા છે. જ્યારે દક્ષિણ ભરતાઈ નામને દેવ પિતાની દક્ષિણ ભરતા રાજધાનીમાંથી અહીં આવે છે, ત્યારે આ પ્રાસાદમાં પોતપોતાના સિંહાસન ઉપર બેસે છે અને બાકીના સિંહાસનો ઉપર યથાયોગ્ય ઈન્દ્ર, સામાનિક દેવ વગેરે બેસે છે. આવા પ્રકારના દક્ષિણ ભરતા નામને દેવ આ કૂટનો સ્વામી હેવાથી, આ આ ફૂટનું નામ દક્ષિણ ભરતાઈ ફૂટ કહેવાય છે. આ પ્રમાણે બીજા ક્રેટાના નામે પણ જાણવા. ત્રીજા નો અધપતિ નૃતમાલ નામનો દેવ છે. આ દેવ ખંડપ્રપાત ગુફાને અધિપતિ હોવાથી આ ફૂટ ખંડપ્રપાત ગુફા નામે ઓળખાય છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ચોથા ફૂટને અધિપતિ મણિભદ્ર નામને દેવ હેવાથી આ ફૂટનું નામ મણિ ભદ્ર ફૂટ છે. પાંચમા કૂટને અધિપતિ પૂર્ણભદ્ર નામને દેવ હોવાથી આ ફૂટનું નામ પૂર્ણ ભદ્ર ફૂટ છે. છ ફૂટને અધિપતિ વૈતાઢય નામને દેવ હોવાથી આ ફૂટનું નામ વૈતાદ્ય ફૂટ છે. સાતમા ફૂટને અધિપતિ તિમિસ્રાગુફા નામને દેવ હોવાથી આ ફૂટનું નામ તિમિસ્ત્રાગુફા ફૂટ છે. આઠમાં ફૂટના અધિપતિ ઉત્તર ભરતાઈ નામનો દેવ હોવાથી આ ફૂટનું નામ ઉત્તર ભરતાર્ધ ફૂટ છે. નવમા ફૂટને અધિપતિ શ્રમણ નામને દેવ હોવાથી આ ફૂટનું નામ વિશ્રમણ ફૂટ છે. આ દરેક ફૂટના અધિપતિ દેવો દક્ષિણ ભરતા દેવની જેમ મહર્કિક અને એક પલ્યોપમની સ્થિતિવાલા હોય છે, અને પોતપોતાના નામની રાજધાની મેર પર્વતથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર રવ–સ્વસ્થાને આવેલી છે. બધાય ફૂટ ઉપર પ્રાસાદ, મણિપીઠિકા, સિંહાસનો વગેરે પ્રથમ ફૂટની જેમ જાણું લેવું. સાત ફૂટના નામ અધિપતિ દેવના નામ ઉપરથી છે. જયારે બે ફૂટોમાં ખંડપ્રપાત ગુફા ફૂટનો અધિપતિ દેવ નૃતમાલ છે. અને તમિસ્રા ગુફા ફૂટને અધિપતિ દેવ કૃતમાલ છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ો વિ પરિસનામવા રેવા, નહા-માણ વેવ નમાઝા જેવ, સેસા છછું કરિનામા” બે ફૂટના અધિપતિ દેવ સરખા નામવાળા નથી. કૃતમાલ અને નૃતમાલ. બાકીના છ ફૂટના અધિપતિ સરખા નામવાળા છે. આ નવ ફૂટામાં મધ્યના ત્રણ–૪–૫-૬ ફૂટ માણિભદ્ર ફૂટ, પૂર્ણભદ્ર ફૂટ અને વૈતાઢ્ય ફૂટ સુવર્ણમય છે. અને બાકીના છ કટ ૧-૨-૩–૭-૮ અને ૯મા ફટ રત્નમય છે. આનું વર્ણન ગ્રંથકાર અગળ કરશે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કૂટોનું સ્વરૂપ હવે સુલ હિમવંત પર્વત ઉપરના ૧૧ ફૂટને નામ કહે છે. सिद्धेय चुल्लहिमवे,भरहे य इलाएहोइदेवीए। गंगावत्तणकुडे, सिरिकूडे रोहियंसे य ॥१३५॥ तत्तो यसिंधुयाव-तणे य कुडेसुराए देवीए। हेमवए वेसमणे, एक्कारस कुड हिमवंते॥१३६॥ છાયા-સિદ્ધ ૨ હિમવત માd રૂાયાઃ મવતિ સેવ્યા: . गंगावर्तनकूटं श्रीकूटं रोहितांसं च ॥१३५॥ ततः च सिध्वावर्तनं च कूटं सूरायाः देव्याः । हैमवत वैश्रमणं एकादशानि कूटानि हिमवति ॥१३६॥ અર્થ–હિમવંત પર્વત ઉપર ૧. સિદ્ઘાયતન, ૨. ક્ષુલ્લહિમવંત, ૩, ભરત અને ૪. ઈલાદેવી, ૫. ગંગાવર્તન કૂટ, ૬. શ્રીક્ટ અને ૭. રોહિતાંસા, તે પછી ૮. સિવાવર્તન અને ૯. સુરાદેવી, ૧૦. હૈમવંત અને ૧૧. વૈશ્રમણ-અગીઆર ફૂટ છે. વિવેચન–શુલ્લ હિમવંત પર્વત ઉપર ૧૧ –શિખરે છે, તે આ પ્રમાણે પૂર્વ દિશામાં લવણ સમુદ્ર તરફ પૂર્વ દિશાની આગળ પહેલું સિદ્ધાયતન નામનું ફૂટ છે. તે પછી પશ્ચિમ દિશા તરફ ક્રમસર બીજું ક્ષુલ્લહિમવંત ફૂટ, ત્રીજું ભરતકૂટ, ચોથું હલાદેવી કૂટ, પાંચમું ગંગાવર્તન ફૂટ, છઠું શ્રીદેવી ફૂટ, સાતમું હિતાંસા ફૂટ, આઠમું સિવાવર્તન કૂટ, નવમું સુરાદેવી કૂટ, દશમું હૈમવંતટ અને ત્યાર પછી અગીઆરમું વૈશ્રમણ નામનું ફૂટ છે. આ દરેક ફૂટ ૫૦૦ એજન ઉંચા, મૂલમાં ૫૦૦ જનના વિસ્તારવાળા, મધ્યભાગમાં ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ જન વિસ્તારવાળા છે. નીચે પહોળા, વચમાં સાંકડા અને ઉપર પાતળા, સર્વ રત્નમય ગાયના પૃચ્છના આકારવાળા છે. પહેલા કૂટ ઉપર સિદ્ઘાયતન(જિનમંદિર) હેવાથી પહેલું ફૂટ સિદ્ઘાયતન ફૂટ કહેવાય છે. (વર્ષધર પર્વત ઉપરના) શ્રી જિનમંદિર ૫૦ એજન લાંબા, ૨૫ જન પહોળા અને ૩૬ જન ઉંચા હોય છે. ૨૬ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ખીજા ફ્રૂટના અધિપતિ ક્ષુલ્લ હિમવંત નામના દેવ હોવાથી આ ફૂટ ક્ષુલ્લ હિમવત કહેવાય છે. ત્રીજા કૂટના અધિપતિ ભરત નામના દેવ હોવાથી આ ફૂટ ભરતકૂટ કહેવાય છે. ચેાથ! ફૂટની અધિપતિ ઇલાદેવી નામની દેવી હોવાથી આ ફ્રંટ ઈલાદેવી કૂટ કહેવાય છે. પાંચમા ફૂટની અધિપતિ ગગાવન નામની દેવી હેાવાથી આ ફૂટ ગંગાવન ફૂટ કહેવાય છે. છઠ્ઠી ફૂટની અધિપતિ શ્રીદેવી નામની દેવી ાવાથી આ ફૂટ શ્રીદેવીટ કહેવાય છે. સાતમા ફૂટની અધિપતિ રાહિતાંસા નામની દેવી હાવાથી આ ફૂટ રાહિતાંસા ફૂટ કહેવાય છે. આઠમા ફૂટ કહેવાય છે. નવમા ટની અધિપતિ સુરાદેવી નામની દેવી હેાવાથી આ ફ્રંટ સુરાદેવી ફૂટ કહેવાય છે. ૨૦૧૨ ફૂટની અધિપતિ સિન્ધ્યાવતન નામનીદેવી ઢાવાથી આ ફૂટ સિન્ધ્યાવન દશમા કહેવાય છે. ફ્રૂટને અધિપતિ હેમવંત નામના દેવ ાવાથી આ ફૂટ હૈમવત ફ્રૂટ અગીઆરમા ટના અધિપતિ વૈશ્રમણ નામના દેવ હાવાથી આ ફ્રંટ વૈશ્રમણ ફૂટ કહેવાય છે. ક્ષુલ્લ હિમવંત, ભરત, હેમવત અને વૈશ્રમણ નામના આ ચાર કૂટા ઉપર તે તે નામના દેવ વસે છે—અધિપતિ છે. જ્યારે ઈલાદેવી, ગંગાવત`ન, શ્રીદેવી, રાહિતાંસા, સિન્ધ્યાવત ન અને સુરાદેવી નામના છ ફ્રૂટા ઉપર તે તે નામની દેવી વસે છે. અર્થાત્ અધિપતિ છે. આ દેવા અને દેવીઓનું આયુષ્ય એક પાપમનું ઢાય છે અને વિજયદેવની સમાન મહાઋદ્ધિવાળા છે. આ બધાની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ તીર્માં અસંખ્ય દ્વીપ–સમુદ્રો આળંગ્યા પછી જંબૂદ્રીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ ચાજન અંદર ગયા પછી ચથા ચથાસ્થાને આવેલી છે. આ રાજધાનીએ પણ વિજયદેવની રાજધાની સમાન વર્ણનવાળી જાણવી. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ દરેક ફૂટ ઉપર રત્નમય સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચા અને ૩૧ યોજન લાંબા-પહોળા સમચોરસ હોય છે. પ્રાસાદના મધ્ય ભાગમાં પિતા પોતાના અધિપતિ દેવ-દેવીના સિંહાસને પોતપિતાના પરિવારના સિંહાસનો સહિત યથાયોગ્ય સ્થાને હોય છે. ૧૩-૧૩૬ હવે મહાહિમવંત પર્વત ઉપરના આઠ ધ્રાના નામ કહે છે. सिद्धे य महाहिमवे,हेमवएरोहिया हिराकुडे। हरिकंता हरिवासे, वेरुलिए अहमहहिमवे॥१३७॥ છાયા–શિ ર મહાવિન માં રોહિત ટ્રીટ हरिकांता हरिवर्ष वैडूयं अष्ट महाहिमवंते ॥१३७॥ અથ–મહાહિમવંત પર્વત ઉપર ૧. સિદ્ઘાયતન, ૨. મહાહિમવંત, ૩. હેમવંત, ૪. રોહિતા, ૫. હીટ, ૬. હરિકાંતા, ૭. હરિવર્ષ, ૮. વૈડુર્ય આઠ છે. વિવેચન–મહાહિમવંત પર્વત ઉપર આઠ ફૂટ છે. ૧. સિદ્ધાયતન ફૂટ, ૨. મહાહિમવંત કૂટ, ૩. હેમવંત કૂટ, ૪. રેહિતા કૂટ, ૫. હીસ્કૂટ, ૬. હરિકાંતાકૂટ, ૭. હરિવર્ષ ફૂટ અને ૮. વૈડુર્ય ફૂટ છે. આ આઠે શિખરે પૂર્વથી પશ્ચિમ તરફ એક સરખી લાઈનમાં રહેલા છે. આ બધા કૂટોના નામ તે તે કૂટના અધિપતિ દેવ-દેવીના નામ ઉપરથી પડેલા છે. આ દરેક ફૂટ ૫૦૦ જન ઉંચા, મૂલમાં ૫૦૦ એજન, મધ્ય ભાગે ૩૭૫ જન અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા ગોપૃષ્ણ સંસ્થાનવાળા છે. સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિનમંદિર ૫૦ જન લાંબું, ૨૫ જન પહોળું અને ૩૬ યોજન ઉંચું છે. બાકીના કૂટ ઉપરના પ્રત્યેક પ્રાસાદે સર્વરત્નમય ૬રા જન ઉંચા અને ૩૧ જન લાંબા-પહેલા ચોરસ ફુલ્લહિમવંતના ફૂટની જેમ જાણવા. તેઓની રાજધાની વગેરે પ્રથમની જેમ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર છે. માત્ર નામ જુદા જુદા હોય છે. ૧૩૭. હવે નિષધ પર્વત ઉપૂરના નવ ફૂટના નામ કહે છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ २०४ બૃહત્ ક્ષેત્ર સમાસ सिद्धे निसहे हरिवासे, विदेहे हरिधिइ यसीयोया। अवरविदेहेरुयगे, नव कूडा होंतिनिसहम्मि॥१३८॥ છાયા–fણ નિષ રિવર્ષે વિલે રિત્તિ ૪ શીતો. अपरविदेहं रुचकं नव कूटानि भवन्ति निषधे ।।१३८॥ અથ–નિષધ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન, ૨. નિષધ, 3. હરિવર્ષ, ૪. વિદેહ, ૫. હરિ, ૬. ધતિ, ૭. શીતદા, ૮. અપરવિદેહ અને સુચક નવ રે હોય છે. - વિવેચન—નિષધ પર્વત ઉપર નવ ા છે. તે આ પ્રમાણે પહેલું સિક્રાયતન ફૂટ, બીજું નિષધ ફૂટ, ત્રીજું હરિવર્ષ ફૂટ. ચોથું પૂર્વવિદેહ કૂટ, પાંચમું હરિ કૂટ, છઠું તિ કૂટ, સાતમું શતદા , આઠમું પશ્ચિમ વિદેહ ટ અને નવમું ચક ફૂટ નામના નવ ફ્રો છે. આ ા પણ પૂર્વથી પશ્ચિમ તરફ લાઈનસર આવેલા છે. સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિનમંદિર અને બાકીના ઉપર પ્રાસાદ રહેલા છે. ફૂટના નામવાળા જ અધિપતિ દેવ, તેમજ રાજધાની વગેરે બધું વર્ણન પહેલાની જેમ જાણવું. ૧૩૮ - હવે ગંધમાદન પર્વત ઉપરના સાત ફ્રોના નામ કહે છે. सिद्धेय गंधमायण-गंधिय तह उत्तराफलिहकूडे। तह लोहियक्खकूडे, आणंदे चेव सत्तमए॥१३९॥ છાયા–સિદ્ધ = ધમાનં ધિ તથા ઉત્તર(૪) રિટા . तथा लोहिताक्षकूटं आनन्दं चैव सप्तमम् ॥१३९॥ અર્થ–૧. સિદ્ઘાયતન ફૂટ અને ૨. ગંધમાદન, 3. ગંધિક તથા ૪. ઉત્તરકુર, ૫. સ્ફટિક ફૂટ, ૬. લેહિતાક્ષ ફૂટ અને ૭. આનંદ ફૂટ જ છે. વિવેચન–મેરુ પર્વતથી ઉત્તર-પશ્ચિમમાં, વાયવ્ય ખૂણામાં ગંધાવતી નામની વિજય છે. તેની પૂર્વ દિશામાં અને અને ઉત્તર કુરની પશ્ચિમ દિશામાં જે ગંધમાદન નામનો વક્ષરકાર પર્વત છે. તેના ઉપર સાત ફૂટ છે. તે આ પ્રમાણે– ૧. આ પર્વતને આગળ ગજદંત પર્વત તરીકે કહેલ છે. અર્થાત ટીકાકારે અહીં વક્ષસ્કાર પર્વત કહેલ છે. પણ આ ગજવંત પર્વત છે. એમ સમજવું. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગાળ-ફૂટીનું સ્વરૂપ ૨૦૫ મેરુ પર્વત નજીક વાયવ્ય ખૂણામાં પહેલું સિક્રાયતન નામનું ફૂટ છે. તેનાથી વાયવ્ય ખૂણામાં બીજું ગંધમાદન ફૂટ છે. તેનાથી વાયવ્ય ખૂણામાં ત્રીજું ગંધિલાવતી ફૂટ છે. આ ત્રણ ફૂટે ખૂણા પડતા છે. ત્યાર પછી ત્રીજા કૂટથી વાયવ્ય ખૂણામાં અને પાંચમા ફૂટથી દક્ષિણ દિશામાં ચોથું ઉત્તરકુર નામનું કૂટ, તેનાથી ઉત્તર દિશામાં પાંચમું સ્ફટિક ફૂટ છે. તેનાથી ઉત્તરમાં છઠું હિતાક્ષ ફૂટ અને તેનાથી ઉત્તર દિશામાં સાતમું આનંદ નામનું ફૂટ રહેલું છે. પાંચમા સ્ફટિક નામના કૂટની ઉપર ભેગંકરા નામની દિકકુમારી રહે છે અને છ લેહિતાક્ષ નામના કુટ ઉપર ભગવતી દિકુમારી રહે છે. અર્થાત અધિપતિ છે. જયારે બાકીના ફૂટના અધિપતિ ફૂટના નામવાળા દેવ છે. એટલે ગંધમાદન કૂટને અધિપતિ ગંધમાદન દેવ, ગંધિલાવતી કૂટને અધિપતિ ગંધિલાવતી દેવ, ઉત્તરકુરુ કુટને અધિપતિ ઉત્તરકુરુ દેવ અને આનંદ ફૂટનો અધિપતિ આનંદ નામનો દેવ છે. સિદ્ઘાયતન ફૂટ ઉપર જિનમંદિર છે, તે ૫૦ એજન લાંબુ, ૨૫ યોજન પહેલું અને ૩૬ જન ઉંચું છે. બાકીના ફૂટ ઉપર ૩૧ જન લાંબા-પહોળા (સમરસ) અને ૬રા જન ઉંચાઈવાળા પ્રાસાદ છે. બધા ફૂટ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ જન મૂળમાં વિસ્તારવાળા, મધ્યભાગે ૩૭૫ જન વિસ્તારવાળા, શિખર ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા ગેપૃષ્ઠ સંથરનવાળા છે. અધિપતિ દેવ-દેવીનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. અને તેમની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજના અંદરના ભાગમાં આવેલી છે. દ્ધિ વગેરે ક્ષુલ્લ-હિમવંત પર્વતના અધિપતિ દેવની સમાન જાણવી. ૧૩૯ હવે માલ્યવંત પર્વત ઉપર નવ ના નામ કહે છે. सिद्धे यमालवंते, उत्तरकुरु कच्छसागरेरुयगे। सीयाए पुन्नभद्दे, हरिस्सहे चव नव कृडा॥१४०॥ છાયા–સિદ્ધ માથવત ઉત્તર ઝું સાકાર ઇન્T शीता पूर्णभद्रं हरिस्सहं चैव नव कूटानि ॥१४०॥ અર્થ–૧. સિદ્ઘાયતન, ૨. માલ્યવંત, ૩. ઉત્તરકુરુ, ૪. કચ્છ, ૫. સાગર, ૬ સુચક, ૭. શીત, ૮. પૂર્ણભદ્ર અને ૮. હરિસ્સહ નવ ફૂટે છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બૃહત ક્ષેત્ર સમાસ વિવેચન–મેર પર્વતથી ઉત્તર-પૂર્વમાં–ઈશાન ખૂણામાં ઉત્તરકુરની પૂર્વ દિશામાં કચ્છ વિજયની પશ્ચિમ દિશામાં માલ્યવંત નામને વક્ષરકાર (ગજદંત) પર્વત છે. તેના ઉપર નવ ફૂટ છે. મેરુ પર્વતની નજીમાં (ઉત્તર-પૂર્વ) ઈશાન ખૂણામાં સિદ્ધાયતન નામનું પહેલું ફૂટ છે. તેની ઈશાનમાં બીજું માલ્યવંત નામનું ફટ, તેની ઈશાનમાં ત્રીજું ઉત્તરકુર નામનુ કુટ, તેની ઇશાનમાં ચોથું કચ્છ નામનું કૂટ, આ ચાર ખૂણામાં–વિદિશામાં રહેલા છે. અને કુટના નામવાળા દેવ અધિપતિ છે. ત્યાર પછી કચ્છકૂટથી ઈશાનમાં અને છ ફુચક્ટની દક્ષિણમાં પાંચમું સાગર નામનું ફૂટ, તેની અધિપતિ સુભાગા નામની દિકુમારી દેવી છે. તેની ઉત્તરમાં સુચક નામનું ફૂટ છે. તેની અધિપતિ ભેગમાલિની નામની દિકકુમારી દેવી છે. તેની ઉત્તરમાં શીતા નામનું સાતમું ફૂટ છે. તેની અધિપતિ શીતાદેવી છે. તેની ઉત્તરમાં પૂર્ણભદ્ર નામનું આઠમું ફૂટ છે. અને તેને અધિપતિ પૂર્ણભદ્ર નામનો દેવ છે. આ આઠ કુટા ૫૦૦ જન ઉંચા, ૫૦૦ એજન મૂલમાં વિસ્તારવાળા, ૩૭૫ યોજન મધ્ય ભાગે વિરતારવાળા અને ૨૫૦ એજન ઉપરના ભાગે વિસ્તારવાળા, ગોપૃચ્છ સંસ્થાનવાળા છે. આ આઠ કુટના અધિપતિ દેવ અને દેવી વિજ્યદેવની સમાન ઋદ્ધિવાળા છે. પરંતુ રાજધાની તે મેરુપર્વતથી ઇશાન ખૂણામાં તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં યોગ્યથાને છે. આઠમા પૂર્ણભદ્ર ફૂટથી ઉત્તર દિશામાં અને નીલવંત પર્વતની દક્ષિણ દિશામાં હરિસ્સહ નામનું નવમું કુટ છે. આ હરિસહ નામનું ફૂટ ૧૦૦૦ જન ઉંચું, જમીન ઉપર ૧૦૦૦ જન વિસ્તારવાળું, મધ્ય ભાગમાં ૭૫૦ જન વિસ્તારવાળું અને ઉપરના ભાગમાં ૫૦૦ જન વિસ્તારવાળું કનકભય-પૂર્વ અને પશ્ચિમ તરફ ૨૫૦–૨૫૦ જન આકાશમાં અદ્ધર રહેલું, ગેપૃચ્છ સંસ્થાનવાળું છે. તેના ઉપર રત્નમય એક માટે પ્રાસાદ ૬રા જન ઊંચો અને ૩૧ જન For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ચમચંચા રાજધાનીનું સ્વરૂપ લા-પહોળો ચોરસ) છે. તેના મધ્ય ભાગમાં હરિરસહ દેવને ગ્ય એક મોટું સિંહાસન છે. તેને ફરતા ઈન્દ્ર, સામાનિક આદિ દેને યોગ્ય તેટલાં સિંહાસને છે. - હરિસ્સહ દેવની રાજધાની મેરુપર્વતથી ઉત્તર દિશામાં તીર્થો અસંખ્ય દ્વીપ સમુદ્રો પછીના જંબૂઢીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે. આ રાજધાનીનું નામ હરિકાંતા છે અને ૮૪૦૦૦ યોજનાના વિસ્તારવાળી ૨૯૫૬૩ર જનની પરિધિવાળી ચમચંચા રાજધાની સમાન વર્ણનવાળી છે. ચમચંચા રાજધાની * મેરપર્વતથી તીચ્છ દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો મૂક્યા પછી અરૂણવર નામને દ્વીપ આવેલ છે. તેની બાહ્ય વેદિકાથી ૪૨૦૦૦ એજન અરૂણવર સમુદ્રમાં ચાર નામના અસુરેન્દ્રને તિબિંછિ નામને કુટ–ઉત્પાત પર્વત આવેલ છે. આ ઉત્પાત પર્વત ૧૭૨૧ જન ઉંચે, મૂલમાં ૧૦૨૨ યોજન વિસ્તારવાળો, મધ્ય ભાગમાં ૪૨૪ જન વિરતારવાળો, ટોચ ઉપર ૭ર૩ જન વિસ્તારવાળો. એટલે મોટું મુકુંદ–વાજિંત્ર હેાય એવા આકારવાળો-નીચે અને ઉપર વિશાળ જયારે મધ્ય ભાગમાં સાંકડે છે, પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત સર્વરત્નમય સુશોભિત, એક સુંદર પ્રાસાદ પર્વતની ટોચ ઉપર મધ્ય ભાગમાં આવેલ છે. આ પ્રાસાદ ૨૫૦ એજન ઉચા અને ૧૨૫ જન વિસ્તારવાળો અતિ રમણિય છે. પ્રાસાદની અંદર આઠ જનના મણિપીઠ ઉપર ચમરેન્દ્રનું તથા તેના પરિવારના રત્નમય સિંહાસને છે. શ્રી જિનેશ્વર ભગવંતના જન્માદિ મહોત્સવ પ્રસંગે અમરેન્દ્રને તીર્થોલોકમાં આવવાનું હોય છે. ત્યારે અમરેન્દ્ર પોતાના આવાસમાંથી નીકળીને પ્રથમ આ ઉત્પાત પર્વત ઉપર આવે છે. તે પછી જ જ્યાં જવું હોય ત્યાં (ઉડીને) જાય છે. માટે આ પર્વતને ઉત્પાત પર્વત કહેવામાં આવે છે. આ પર્વતથી તીચ્છ દક્ષિણ દિશામાં ૬૫૫ ક્રોડ, ૩૫ લાખ, ૫૦ હજાર યોજન મૂક્યા પછી અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં જે સ્થાન આવે ત્યાંથી અલોકમાં રત્ન પ્રભા પૃથ્વીની નીચે ૪૦૦૦૦ યેજને ઘણા મણિરત્નોથી પ્રકાશિત જંબૂદ્વીપ જેટલી એક લાખ એજનના વિસ્તારવાળી ગોળાકારે ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાની આવેલી છે. - For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ આ રાજધાનીને ૧૫૦ એજન ઉચે કોટ છે. તે નીચેના ભાગમાં ૫૦ જન પહેળો અને ઉપરના ભાગે ૧રા જન પહોળે છે. તેને બે ગાઉ લાંબા, બે ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા અને એક ગાઉ પહોળા મણિમય કાંગરા છે. વળી ચારે દિશામાં ૨૫૦ જન ઉંચા અને ૧૨૫ જન પહોળા, તોરણ વગેરેથી અલંકૃત ૫૦૦-૫૦૦ દરવાજા છે. કેટના મધ્યભાગમાં ૧૬૦૦૦ એજનના વિસ્તારવાળો પીઠબંધ-ચોતરો છે. જેની ચારે તરફ પોવેદિકા અને બગીચે છે. જયારે તેના મધ્યભાગમાં ૨૫૦ જન ઊંચે અને ૧૨૫ યોજન લાંબો-પાળા ચોરસ શ્રેષ્ઠ પ્રાસાદ છે. વળી તેની ચારે બાજુ ૧૨૫ પેજન ઉંચા અને ૬રા જન પહેલા એક-એક કુલ ચાર પ્રાસાદો છે. વળી એ દરેક પ્રાસાદને ચારે બાજુ એક-એક ૬રા જન ઉંચા અને ૩૧ યોજન પહોળા પ્રાસાદો છે. વળી એ દરેક પ્રાસાદની ચારે બાજુ એક-એક ૩૧ યોજન ઊંચા અને ૧૫ પેજન રા ગાઉ પહોળા પ્રાસાદો છે. વળી તે દરેક પ્રાસાદની ચારે બાજુ એકએક ૧૫ પેજન રાા ગાઉ ઉંચા અને ૭ જન ૩ ગાઉ પહેલા એક-એક પ્રાસાદ આવેલા છે. મૂલ પ્રાસાદ મધ્ય ભાગમાં અને ચારે દિશામાં કુલ ૩૪ ચમરેન્દ્ર પ્રાસાદો છે એટલે કુલ ૩૪૧ પ્રાસાદો છે. અમરેન્દ્રના પ્રાસાદો ઉંચા લાંબા-પહોળા પ્રાસીદ (સમચોરસ) જન-ગાઉ જન-ગાઉ ૨૫૦-૦ ૧ ૨૫-૦. ૧૨૫-૦ ૬૨-૨ ૬૨-૨ ૩૧-૧ ६४ ૩૧-૧ ૧૫-રા ૧૫-૨ા ૭–૩ કુલ ૩૪૧ બધા પ્રાસાદા રત્નમય, સુગંધી–સુવર્ણની રેતીવાળા, કમળ સ્પર્શવાળા અને દર્શનીય છે. આ પ્રાસાદથી ઈશાન ખૂણામાં અનુક્રમે ૧. સુધર્માસભા, તેની ઇશાનમાં ર. ૨૫૬ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-ચમચંચા રાજધાનીનું સ્વરૂપ ૨૦૯ સિદ્ધાયતન, તેની ઈશાનમાં ૩. ઉપપાતસમા, તેથી ઇશાનમાં ૪. કહ, તેનાથી ઈશાનમાં ૫. અભિષેક સભા, તેનાથી ઈશાનમાં ૬. અલંકાર સભા અને તેનાથી ઈશાનમાં ૭મી વ્યવસાય સભા આવેલી છે. આ બધી સભાઓ ૩૬ જન ઉંચી, ૫૦ એજન લાંબી અને ૨૫ યોજન પહેલી છે. અમરેન્દ્રની સુધર્મ સભામાં ૫૧૦૦ સ્થંભો આવેલા છે. ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર જે કઈ પુણ્યશાળી જીવ ત્રીજી ઉત્પાત સભામાં દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત શય્યામાં ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. પછી ઉત્પન્ન થયેલ તે ચમરેન્દ્ર દ્રહમાં જઈ સ્નાન કરી અભિષેક સભામાં જાય છે. ત્યાં ઉત્સાહી અસુર દેવો ચમરેન્દ્રને અભિષેક કરે છે. તે પછી મહા ઉત્સાહપૂર્વક અલંકાર સભામાં લઈ જઈ શરીર ઉપર આભૂષણો પહેરાવે છે. ત્યાર બાદ અમરેન્દ્ર વ્યવસાય સભામાં જઈ પુસ્તક જોઈ પિતાનો પરંપરાગત રિવાજ જાણી લે છે. પછી નંદા વાવડીમાં જઈ પુનઃ સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિપૂર્વક સિદ્ઘાયતનમાં જઈ શ્રી જિનેશ્વરની પૂજા કરે છે. પછી પરિવાર સહિત સુધર્મ સભામાં જઈ મુખ્ય સિંહાસન ઉપર બેસી ઈચ્છા મુજબ દિવ્ય ભેગો ભેગે છે જયારે દેવી સાથે કામગની ઈચ્છા થાય ત્યારે શ્રી જિનેશ્વર ભગવંતના અવશેષ -અસ્થિની આશાતના ન થાય માટે સુધર્મ સભાની બહાર ઇચ્છિત સ્થાને જઈ વિષપભોગ કરે છે. કોઈ વાર દેવીઓને લઇને રમણિય ચમચંચા–રાજધાનીના આવાસમાં જઈ કામક્રિડા કરે છે. આ આવાસ ચમચંચા નગરીથી નૈઋત્ય ખૂણામાં ૬૫૫૩૫૫૦૦૦૦ એજન દૂર એજ અણવર સમુદ્રમાં આવેલ છે. અમરેન્દ્ર માટે રતિક્રિડાનું અત્યંત મનોહર સ્થાન છે. તે પ્રાસાદ ૮૪૦૦૦ યોજન લાંબો-પહેળે છે. ચારે બાજુ ઉંચે કેટ છે. આ પ્રાસાદમાં સુધર્માદિ પાંચ સભા સિવાય બાકીનું બધું ચમચંચા પ્રમાણે છે. ચમરેન્દ્રને ૬૪૦૦૦ સામાનિક દે, ૩૩ ત્રાયન્નિશત દે, ૪. લોપાલ દે, ૭ સૈન્ય, ૨૫૬ ૦૦૦ આત્મરક્ષક દેવ વગેરે પરિવાર સહિતનું અધિપતિપણું છે. અમરેન્દ્રને ત્રણ પર્ષદા છે. ૧. અત્યંતર પર્ષદાનું નામ સમિતા, ૨. મધ્ય પર્ષદાનું નામ ચંડા અને ૩. બાહ્ય પર્ષદાનું નામ જાતા છે. २७ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બહત્ ક્ષેત્ર સમાસ પહેલી પર્ષદામાં અઢી પલ્યોપમના આયુષ્યવાળા ૨૪૦૦૦ દે અને દેઢ પલ્યોપમના આયુષ્યવાળી ૨૫૦ દેવીઓ છે. મધ્ય પર્ષદામાં બે પલ્યોપમના આયુષ્યવાળા ૨૮૦૦૦ દે અને એક પાપમના આયુષ્યવાળી ૩૦૦ દેવીઓ છે. અને બાહ્ય પર્ષદામાં દેઢ પલ્યોપમના આયુષ્યવાળા ૩૨૦૦૦ દેવ અને અડધા પલ્યોપમના આયુષ્યવાળી ૩૫૦ દેવીઓ છે. જેમ ચમરેન્દ્રની ત્રણ સભા છે. તેમ સામાનિક દે, ત્રાયન્નિશત દેવ અને લોકપાલના દેવને પણ ત્રણ ત્રણ સમાઓ છે. ચમરેન્દ્રને ૧. કાલી, ૨. રાજી, 3. સંતી, ૪. વિધુત અને ૫. મેધા નામની પાંચ અમહિષી–પટરાણું જે દરેક ૮૦૦૦-૮૦૦૦ નવીન દેવીઓ વિકવી શકે એ હિસાબે ૪૦૦૦૦ દેવીઓ કહેવાય. જેમની સાથે ચમરેન્દ્ર ૪૦૦૦૦ રૂપે વિકવીને સુખ ભોગવે છે. આ ચમરેન્દ્રને વર્ણ અતિ શ્યામ અને સ્નિગ્ધ છે. વસ્ત્ર રક્તવણું દેદીપ્યમાન હોય છે અને મરતક ઉપર ચૂડામણિવાળો મુગુટ શેભે છે. તેને ૩૪ લાખ ભવને અને દક્ષિણ તરફના અસુરે અને તેમની દેવીઓને સ્વામી છે. વર્તમાનમાં જે ચમરેન્દ્ર છે. તે એક સાગરોપમ સુધી દેવતાઈ સુખ ભેળવીને પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં ચવીને આગામી ભવમાં મનુષ્ય થઈ મોક્ષગતિને પામશે. એક ચમરેન્દ્ર ઍવી જાય એટલે તેના સ્થાને બીજો કોઈ જીવ અમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય. આમ ઈન્દ્રના રથાન નિયત હોય છે. પણ જેવો બદલાયા કરે છે. ૧૪૦ હવે સૌમનસ પર્વત ઉપરના સાત ફૂટે કહે છે. सिद्धे सोमणसेवि य, कूडे तह मंगलावई चेव। देवकुरुविमलकंचण-वसिट्ठकूडे यसत्तमए॥१४१॥ છાયા–સિદ્ધ સૌમનાં પિ ૨ ફૂટ તથા મંછાવતી વૈવા देवकुरु विमलं काश्चनं वशिष्ठकूटं च सप्तमए ॥१४१॥ અથ–સૌમનસ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. સૌનનસ ફૂટ તથા ૩. મંગલાવતી અને ૪. દેવક, ૫. વિમલ, ૬. કાંચન અને સાતમું વશિષ્ઠ ફૂટ છે. વિવેચન–મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં અને દેવકુથી પૂર્વ દિશામાં મંગલાવતી નામની વિજય છે, તેની પશ્ચિમ દિશામાં સૌમનસ નામને વક્ષરકાર (ગજદંત) પર્વત છે. આ પર્વત ઉપર ૭ ફૂટ છે તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળનોનું સ્વરૂપ ૨૧૧ મેરુ પર્વતની નજીકમાં અગ્નિ ખૂણામાં પહેલું સિક્રાયતન નામનું કુટ છે તેથી અગ્નિ ખૂણામાં બીજું સૌમનસ નામનું કુટ છે. તેથી અગ્નિ ખૂણામાં ત્રીજું મંગલાવતી નામનું કુટ છે. આ ત્રણ કટ વિદિશા-ખૂણામાં આવેલા છે. મંગલાવતી કુટથી અગ્નિ ખૂણામાં અને પાંચમા વિમલ કુટથી ઉત્તરમાં ચોથું દેવકર નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં પાંચમું વિમલ નામનું કુટ છેતેનાથી દક્ષિણમાં છઠું કાંચન નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં અને નિષધ પર્વતથી ઉત્તરમાં સાતમું વિશિષ્ટ નામનું કુટ છે. આ બધા કટો સર્વરત્નમય ૫૦૦ જન ઉંચા, ૫૦૦ એજન મૂળમાં વિસ્તારવાળા, મધ્યમાં ૩૭૫ જન વિસ્તારવાળા, અને ઉપરના ભાગમાં ૨૫૦ જનના વિરતારવાળા ગોપૃચ્છ સંસ્થાનવાળા છે. સિદ્ધાયતનકુટ ઉપર શ્રી જિનમંદિર છે અને બાકીના કુટ ઉપર રત્નમય પ્રાસાદ છે. પાંચમા વિમલ કુટની અધિપતિ સુવત્સા નામની દિકકુમારી દેવી છે. છઠ્ઠી કાંચન કુટની અધિપતિ વત્સમિત્રા નામની દિકકુમારી દેવી છે. સૌમમસ કુટને અધિપતિ સોમનસ નામને દેવ, મંગલાવતી કુટને અધિપતિ મંગલાવતી દેવ, દેવકર કુટને અધિપતિ દેવકુરુ દેવ અને વસિષ્ઠ કુટને અધિપતિ વસિષ્ઠ દેવ છે. અધિપતિ દેવ-દેવીની ઋદ્ધિ વગેરે હિમવંત કુટના અધિપતિ દેવના સમાન છે. જ્યારે રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીર્થો અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે. ૧૪૧ હવે વિધુતપ્રભ પર્વત ઉપરના નવ યુરોના નામ કહે છે. सिहायणे य विज्झु-प्पमेयदेवकुरुबंभकणगे य। सोवत्थी सीओया,सयंजलहरीनवमए उ॥१४२॥ છાયા-સિદ્ધાચન ૨ વિદ્યુમ ૧ ફેવરબ્રહ્મરાવ જા सौवस्तिकं शीतोदा शतज्वलं हरि नवमकं तु ॥१४२।। અથ–વિધુતપ્રભ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. વિધુતપ્રભ, ૩. દેવકુ, ૪. બ્રહ્મ, ૫. કનક, ૬. સૌવસ્તિક, ૭. શીતદા, ૮. શતજવલ અને ૯. હરિકુટ છે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બહતુ ક્ષેત્ર સમાસ - વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ પશ્ચિમ-મૈત્ય ખૂણામાં અને દેવકુરની પશ્ચિમ દિશામાં પદ્મા નામની વિજ્ય છે તેનાથી પૂર્વ દિશામાં વિધુતપ્રભ નામનો વક્ષસ્કાર (ગજદંત) પર્વત આવેલો છે. તેના ઉપર ૯ કટ છે તે આ પ્રમાણે – મેરુ પર્વતની નજીક નૈઋત્ય ખૂણામાં પહેલું સિદ્ધાયતન નામનું કુટ છે તેનાથી નૈઋત્ય ખૂણામાં બીજું વિધુતપ્રભ નામનું કુટ છે. તેનાથી નૈઋત્ય ખૂણામાં ત્રીજું દેવકુર નામનું કુટ છે, તેનાથી નૈઋત્ય ખૂણામાં ચોથું બ્રહ્મ નામનું કુટ છે. આ ચાર કુટો ખૂણામાં આવેલા છે. તે પછી નૈઋત્ય ખૂણામાં અને છઠ્ઠી સૌવસ્તિક નામના કુટથી ઉત્તરમાં પાંચમું કનક નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં છઠું સૌવસ્તિક નામનું કુટ છે તેનાથી દક્ષિણમાં સાતમું શીદા નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં આઠમું શતજવલ નામનું કુટ છે. આ આઠ કટ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૩૭૫ જન વિરતારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ એજનના વિરતારવાળા, ગોપૃષ્ઠ સંસ્થાનવાળા છે. પાંચમા કનક કુટની અધિપતિ વારિણા નામની દિકકુમારી દેવી છે અને છઠ્ઠા સૌવસ્તિક કુટની અધિપતિ બલાહકા નામની દિકકુમારી દેવી છે. વિધુતપ્રભ કુટન અધિપતિ વિદ્યુતપ્રભ દેવ, દેવકુરુ કુટનો અધિપતિ દેવકુરુ દેવ, બ્રહ્મ કુટનો અવિપતિ બ્રહ્મદેવ, શીદી કુટને અધિપતિ શીતદા દેવ અને શતજવલ કુટનો અધિપતિ શતજવલ દેવ છે. , આ આઠ કટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબુદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં યોગ્ય સ્થાને આવેલી છે. આઠમા શતજવલ કુટથી દક્ષિણ દિશામાં નવમું હરિ નામનો સહસ્ત્રાંક કુટ ૧૦૦૦ યોજન ઊંચું, મૂલમાં ૧૦૦૦ યજન વિસ્તાર, મધ્યમાં ૭૫૦ એજન વિસ્તાર અને ઉપર ૫૦૦ જન વિરતારવાળું, પૂર્વ–પશ્ચિમ દિશા તરફ ૨૫૦-૨૫૦ જન આકાશમાં અદ્ધર અને ગોપૃષ્ણ સંસ્થાનવાળું છે. આ કુટના ઉપરના મધ્ય ભાગમાં ૬રા જન ઉંચો અને ૩૧ જન લાબે– પહેળેરસ) રત્નમય શ્રેષ્ઠ પ્રાસાદ છે. તેના મધ્ય ભાગમાં હરિ દેવને યોગ્ય સિંહાસન તથા તેના પરિવાર જેટલા બીજા તેટલાં સિંહાસનો રહેલા છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ * ૨૧૩ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ આ હરિ દેવની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબુદ્વીપ નામના કપમા ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. તેનું પરિમાણ ૮૪૦૦૦ યોજન વિસ્તારવાળી, ૨૬૫૬૩ર યોજના પરિધિવાળી ચમચંચા નામની રાજધાની સમાન વર્ણનવાળી છે. ૧૪૨ હવે વક્ષસકાય પર્વત ઉપરના ચાર કરો કહે છે. उभओविजयसनामा,दो कूडा तइय उगिरीसनामा। चउत्थोयसिद्धकूडो, वक्खारागिरीसु चत्तारि॥१४३॥ છાયા–મ વિકાસનાની હૈ ફૂટે તૃતીયં તુ નિરિસનામા. __ चतुर्थ च सिद्धकूटं वक्षस्कारगिरिषु चत्वारि ॥१४॥ અર્થ-વક્ષસ્કાર પર્વત ઉપર ચાર કુટો છે. બન્ને બાજુ વિજયના નામ સરખા બે કુટ છે, ત્રીજું પર્વતના નામ સરખું અને ચોથું સિક્રકુટ છે. વિવેચન–મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૩ર વિજયો છે. તેમાં ૧૬ વિજયે પૂર્વ દિશા તરફ અને ૧૬ વિજય પશ્ચિમ દિશા તરફ રહેલી છે. તેમાં પૂર્વ દિશામાં શીતાનદીથી અને પશ્ચિમ દિશામાં શીતદા નદીથી બે બે વિભાગ થતાં ૮ વિજયે ઉત્તર તરફ અને ૮ વિજયે દક્ષિણ તરફ રહે છે. આ પર્વત બે બે વિજેની મધ્યમાં રહેલા હોવાથી વક્ષરકાર કહેવાય છે. વક્ષસ એટલે હૃદય-મધ્ય ભાગ. મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં ઉત્તર તરફની ૮ વિજેમાં ૪ વક્ષરકાર પર્વતો, તેમ દક્ષિણ તરફની ૮ વિજેમાં પણ ૪ વક્ષરકાર પર્વતે આવેલા છે. તે જ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં પણ ઉત્તર તરફની ૮ વિજેમાં ૪ વક્ષરકાર પર્વત તેમ દક્ષિણ તરફની ૮ વિજેમાં પણ ૪ વક્ષરકાર પર્વતે છે. આમ ચારે વિભાગમાં થઈ ૪૮૪=૧૬ વક્ષસ્કાર પર્વત છે. આ પર્વતેનું વર્ણન–નામ વગેરે ગ્રંથકાર પોતે જ આગળ કરવાના છે, એટલે અહીં વધુ લખતા નથી. આ દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ૪-૪ કટ આવેલા છે. શીતા–પીતાદાની ઉત્તર દિશામાં પહેલું કુટ નીલવંત-વર્ષધર પર્વતની નજીક પૂર્વ દિશામાં જે પહેલી વિજય હેય તે વિજ્યના નામનું કટ છે. તેની ઉત્તર તરફ પૂર્વ દિશાની બીજી વિજ્યના For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બહત ક્ષેત્ર સમાસ નામનું કુટ છે. એટલે વક્ષસ્કારની ડાબી બાજુની વિજ્યના નામનું પહેલું કુટ અને જમણી બાજુની વિજયના નામનું બીજું કુટ જાણવું. ત્યારપછી વિવક્ષિત પર્વતના નામનું ત્રીજું કુટ અને તેની ઉત્તરમાં શીતા-શીતદા નદી તરફ ચોથું સિદ્ધાયતન કટ હોય છે. મહાન દી નીલવત વર પર્વત નિષ, ૫૦૦ ઉો સી તા. વા સી તેદા સોળ વક્ષકાર પર્વતની ઉંચાઈ નિષધનીલવંત વર્ષધર પર્વત તરફ ૪૦૦ યોજના ઉંચા અને વધતા વધતા બીજા છેડે નદી તરફ ૫૦૦ એજન ઉંચા અને ૫૦૦ જન વિસ્તારવાળા છે. તેના ઉપર કુ ૫૦૦-૫૦૦ જન ઉંચા, નીચે ૫૦૦ જનના વિસ્તારવાળા, મધ્ય ભાગે ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૨૫૦ જનના વિસ્તારવાળા છે. સેળ વક્ષકાર પર્વત ઉપર ૪-૪ કુટો હોવાથી કુલ ૬૪ કુટે છે. કટોના અધિપતિ દેવોની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં અસંખ્ય દીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૩ હવે નીલવંત પર્વત ઉપરના નવ કટોના નામ કહે છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહ ભૂગોળ-ફટનું સ્વરૂપ ૨૧૫ सिद्धे यनिलवंते, पुव्वविदेहे य सीयकित्तीय। नारीकंतविदेहे,रम्मय उवदंसणे नवमे ॥१४४॥ છાયા–સિદ્ધ જ ના પૂર્વવિદું શીતા શર્તિ જ नारीकांता विदेहं रम्यक उपदर्शनं नवमम् ॥१४४॥ અર્થ–નીલવંત પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. નીલવંત, ૩. પૂર્વવિદેહ, ૪. શીતા, ૫. કીર્તિ, ૬. નારીકાંતા, ૭. (પશ્ચિમ) વિદેહ, ૮ રમ્યફ અને નવમું ઉપદર્શન નામનું કુટ છે. વિવેચન–નીલવંત પર્વત ઉપર ૯ કુટો છે. પહેલું પૂર્વ દિશામાં સિદ્ધાયતન કુટ. તે પછી બીજું નીલવંત કુટ, તે પછી ત્રીજું પૂર્વવિદેહ કુટ, તે પછી ચોથું શીતા કુટ, તે પછી પાંચમું કીર્તિદેવી કુટ, ત્યાર બાદ છઠું નારીકાંતા કુટ, તે પછી સાતમું પશ્ચિમ વિદેહ કુટ, તે પછી આઠમું રમ્યફ કટ અને તે પછી નવમું ઉપદર્શન (સુદર્શન) નામનું કુટ છે. આ બધા કુટો ક્રમસર પૂર્વથી પશ્ચિમ તરફ રહેલા છે. ૫૦૦ એજન ઉંચા, મૂલમાં ૫૦૦ જન, મધ્યમાં ૩૭૫ જન અને ઉપરના ભાગમાં રપ૦ જન વિરતારવાળા ગેપૃષ્ણ સંસ્થાનવાળા છે. કટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજના અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૪ હવે કમી પર્વત ઉપરના આઠ કટાના નામ કહે છે. सिद्धे यरुप्पिरम्मय,नरकता बुद्धि रुप्पिकूला य। हेरण्णवए मणिकंचणेय रुप्पिम्मि अढे ए॥१४५॥ છાયા–સિદ્ધ ૨ કિમ ર નક્ષતા શુદ્ધિ વિમા વા हैरण्यवतमणि काञ्चनं च रुक्मिणि अष्टौ एतानि ॥१४५॥ અર્થ–કમી પર્વત ઉપર ૧. સિદ્ધાયતન, ૨. રુકમી, ૩. રમ્યફ, ૪. નરકાંતા, ૫. બુદ્ધિ, ૬. રુકમકલા, ૭. હૈરણ્યવત અને ૮. મણિકાંચન આઠ કરો છે. વિવેચન–કમી પર્વત ઉપર ૮ કરે છે. તેમાં પહેલું પૂર્વ દિશા તરફ સિદ્ધા For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ બહત ક્ષેત્ર સમાસ યતન નામનું કુટ છે. તે પછી પશ્ચિમ દિશા તરફ કમસર બીજું રુકમી નામનું કુટ, તે પછી ત્રીજું રમ્યફ નામનું કુટ, તે પછી ચોથું નરકાંતા નામનું કુટ, તે પછી પાંચમું બુદ્ધિદેવી નામનું કુટ, તે પછી છઠું રુકમીલા નામનું કુટ, તે પછી સાતમું હૈરયવંત નામનું કુટ અને તે પછી છેલ્લું આઠમું મણિકાંચન નામનું કુટ આવેલું છે. બધા કુટ પૂર્વથી પશ્ચિમ ક્રમસર લાઈનમાં છે. તે ૫૦૦ યોજન ઉંચા, ૫૦૦ જન મૂલમાં, ૩૭૫ પેજન મધ્યમાં અને ૨૫૦ એજન ઉપરના ભાગે વિસ્તારવાળા છે. કુટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો વ્યતીત થયા પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર યોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૫ હવે શિખરી પર્વત ઉપર રહેલા ૧૧ કોના નામ કહે છે. सिद्धेय सिहरिकूडे. हेरण्णवए मुवन्नकूडे य। सिरिदेवि रत्तआवत्तणे य तह लच्छिकूडे य॥१४६॥ रत्तावइ आवत्ते, गंधावइदेवि एरवयकूडे। तीगिच्छीकडे विय, इकारस होति सिहराम्म॥१४७॥ છાયા–સિદ્ધ = શિવ િણવંતં સુવરં વા श्रीदेवी रक्तावर्तनं च तथा लक्ष्मीकूटं च ॥१४६॥ रक्तावतीआवर्त गन्धावती देवी ऐरावतकूटम् । तीगिच्छिकूटं अपि च एकादशं भवन्ति शिखरिणि ॥१४७॥ અથ–શિખરિણી પર્વત ઉપર અગીઆર કરી રહેલા છે. ૧. સિદ્ધાયતન, ૨. શિખરીફટ, ૩. હેરણ્યવત અને ૪. સુવર્ણકટ, ૫. શ્રીદેવી અને ૬. રક્તાવર્તન તથા ૭. લક્ષ્મીકુટ અને ૮. રક્તાવતી આવર્તન, ૮. ગંધાવતીદેવી, ૧૦ ઐવિત કુટ અને ૧૧. તિગિચ્છિ ફૂટ. વિવેચનહિમવંત પર્વત ઉપર જેમ ૧૧ ફૂટ છે તેમ શિખરી પર્વત ઉપર પણ ૧૧ શિખરો-રો છે. તે આ પ્રમાણે– પહેલું પૂર્વ દિશા તરફ સિદ્ધાયતન ફૂટ આવેલું છે, તે પછી પશ્ચિમ તરફ બીજું શિખરી નામનું ફૂટ, તે પછી ત્રીજું હેરણ્યવત નામનું કૂટ, તે પછી ચોથું સુવર્ણફૂલા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ ૨૧૭ કૂટ, તે પછી પાંચમું શ્રીદેવી ફૂટ, તે પછી છઠું રક્તાવર્તન ફૂટ, તે પછી સાતમું લક્ષ્મી કૂટ, આઠમું રક્તાવતી આવર્તન કૂટ, તે પછી નવમું ગંધાવતી દેવી ક્રૂર, તે પછી દશમું એરવત ફૂટ અને તે પછી છેલ્લું અગીઆરમું તિગિ૭િ નામનું ફૂટ આવેલું છે. આ બધા ફૂટો પૂર્વથી પશ્ચિમ તરફ કમસર રહેલા છે. દરેક સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિન મંદિર હોય છે અને બાકીના ટો ઉપર પ્રાસાદ હોય છે, આ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ એજન નીચે, ૩૭૫ જન મધ્યમાં અને ૨૫૦ એજન ઉપરના ભાગે વિસ્તારવાળા, ગોપૃચ્છ સંસ્થાનવાળા છે. ફૂટના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તરમાં તીર્થો અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં રોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૬–૧૪૭ હવે અરવત ક્ષેત્રના અને બત્રીસ વિજયેના વૈતાઢય પર્વત ઉપરના ટ્રાના નામ કેવા છે તે જણાવે છે. एरवए विजएमु य दो दो जम्मुत्तरड सरिनामा। वेयडढेसुं कूडा.सेसा तेचेव जे भरहे ॥१४८॥ છાયા–રાવતે વિનg જામ્યોત્તરદશનાની वैताढथेषु कूटानि शेषानि तानि चैव यानि भरते ॥१४८॥ અર્થ અરવત અને વિજયમાં જે વૈતાઢય પર્વતે છે, તેના ઉપર બે બે દક્ષિણાઈ–ઉત્તરાર્ધ નામના સરખા નામવાળા દે છે. બાકીના જે કૂટો છે તેના નામ ભરતક્ષેત્રમાં (વૈતાઢય પર્વતના) નામ છે તે જ નામવાળા છે. વિવેચન–અરવત ક્ષેત્રના વિતાઢય પર્વત ઉપર અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજમાં જે ૩૨ વૈતાઢય પર્વતો છે તેના ઉપર જે ૮-૯ ફૂટ છે તેમાં બે ફૂટ (બીજું ફૂટ અને આઠમું કૂટનું નામ તે ક્ષેત્રના તથા તે વિજ્યોના નામ દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ સાથે નામ જાણવું અને બાકીના ના નામ ભરતક્ષેત્રના વિતાઢય પર્વત ઉપરના ફ્રોના જે નામો છે તે જ નામના ફૂટ અહીં જાણવા. તે આ પ્રમાણે– ૨૮ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બૃહત્ ક્ષેત્ર સમાસ અરવત ક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપરના નવ ફૂટના નામ ૧. સિદ્દાયતન ફૂટ, ૨. દક્ષિણ એરવતાઈ કૂટ, ૩. ખંડપ્રપાતગુફા કૂટ, ૪. માણિભદ્ર ફૂટ, પ. પૂર્ણભદ્ર ફૂટ, ૬. વૈતાઢય કૂટ, ૭. તમિસ્ત્રાગુફા કૂટ, ૮. ઉત્તર અરવતાઈ કૂટ, અને ૯મું વૈશ્રમણ ફૂટ જાણવા. કચછ વિજયના વૈતાઢ્ય પર્વત ઉપરના ફોના નામ ૧. સિદ્ધાયતન ફૂટ, ૨. દક્ષિણ કચ્છાઈ કૂટ, ૩. ખંડપ્રપાતગુફા કૂટ, ૪. માણિભદ્ર કુટ, પ. પૂર્ણભદ્ર ટ, ૬. વૈતાઢય કૂટ, ૭. તમિસ્ત્રાગુફા ફૂટ, ૮. ઉત્તર કચ્છાર્ધ ફૂટ અને ૯મું વિશ્રમણ ફૂટ નામ જાણવા. આ પ્રમાણે દરેક વિજયોમાં વૈતાઢય પર્વત ઉપરના ના નામે–બીજા કૂટનું નામ તે વિજયના નામ સાથે દક્ષિણ અર્ધ અને આઠમા કૂટના નામ સાથે ઉત્તર...અર્ધ શબ્દ જેડને જાણવા. દરેક વિજયોના વિતાઢય પર્વત ઉપરના બે–બીજા અને આઠમા કૂટના નામ નીચે જણાવેલ છે. બાકીના સાત ફૂટના નામ દરેકના એક સરખા છે. બત્રીસ વિજ્યોમાં વિતાઢય પર્વત ઉપરના ૨ જા અને ૮ મા ફૂટના નામનું યંત્ર ક્રમાંક | વિજયનું નામ | બીજા કૂટનું નામ આઠમા કૂટનું નામ ને જે જે x 8 કચ્છ સુકચ્છ મહાક કછાવતી આવર્ત મંગલાવર્ત પુષ્કલ પુષ્કલાવતિ વલ્સ સુવત્સ દક્ષિણ કચ્છાર્ધ કુટ દક્ષિણ સુકચ્છાર્ધ કુટ દક્ષિણ મહાકથ્થાઈ કુટ દક્ષિણ કચ્છાવતી કુટ દક્ષિણ આવર્તાઈ કુટ દક્ષિણ મંગલાવર્તાર્ધ કુટ દક્ષિણ પુષ્કલાઈ કુટ દક્ષિણ પુષ્કલાવત્ય કુટ દક્ષિણ વત્સાર્ધકુટ દક્ષિણ સુવત્સાર્ધ કુટ ઉત્તર કચ્છાર્ધ કુટ ઉત્તર સુચ્છાર્ધ કુટ ઉત્તર મહાકછાઈ કુટ ઉત્તર કચ્છાવતી કુટ ઉત્તર આવર્તાઈ કુટ ઉત્તર મંગલાવર્તાઈ કુટ ઉત્તર પુષ્કલાઈ કુટ ઉત્તર પુષ્કલાવત્યર્ધ કુટ ઉત્તર વત્સાર્ધ કુટ | ઉત્તર સુવત્સાર્ધ કુટ + $ $ $ ૧૦. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફૂટોનું સ્વરૂપ ૨૧૯ ક્રમાંક વિજયનું નામ બીજા કૂરનું નામ આઠમા કુરનું નામ ૧૧. | ૧૨. ૧૩. ૧૪. મહાવત્સ વત્સાવતી રમ્ય રમ્યક ૧૫. રમણીય ૧૬. મંગલાવતી ૫મ સુપમ મહાપદ્મ પદ્માવતી શંખ નલિન દક્ષિણ મહાવસાર્ધ કુટ દક્ષિણ વત્સાહત્યર્ધ કુટ દક્ષિણ રમ્યાઉં કુટ દક્ષિણ રમ્યકાર્બ કુટ દક્ષિણ રમણીયાઈ કુટ દક્ષિણ મંગલાવયર્ધ કુટ દક્ષિણ પદ્માઈ કુટ દક્ષિણ સુપઢાઈ કુટ દક્ષિણ મહાપદ્માઈ કુટ દક્ષિણ પદ્માવયર્ધ કુટ દક્ષિણ શંખાઈ કુટ દક્ષિણ નલિનાઈ કુટ દક્ષિણ કુમુદાઈ કુટ દક્ષિણ નલિનાવયર્ધ કુટ દક્ષિણ વપ્રાર્ધ કુટ દક્ષિણ સુવપ્રાર્ધ કુટ દક્ષિણ મહાવપ્રાર્ધ કુટ દક્ષિણ વપ્રાવયય કુટ દક્ષિણ વગ્યાઈ કુટ દક્ષિણ સુવડ્યાર્ધ કુટ દક્ષિણ ગંધીલાઈ કુટ દક્ષિણ ગંધીલાવત્યર્ધ કુટ ઉત્તર મહાવત્સાર્ધ કુટ ઉત્તર વત્સાહત્ય કુટ ઉત્તર રમ્યા કુટ ઉત્તર રમ્યાઉં કુટ ઉત્તર રમણીયાઈ કુટ ઉત્તર મંગલાવત્યઈ કુટ ઉત્તર પધાર્ધ કુટ ઉત્તર સુપમાઈ કુટ ઉત્તર મહાપદ્માઈ કુટ ઉત્તર પદ્માવત્યર્ધ કુટ ઉત્તર શંખાઈ કુટ ઉત્તર નલિનાઈ કુટ ઉત્તર કુમુદાઈ કુટ ઉત્તર નલિનાવત્યર્ધ કુટ ઉત્તર વપ્રાર્ધ કુટ ઉત્તર સુવપ્રાર્ધ કુટ ઉત્તર મહાવપ્રા કુટ ઉત્તર વટાવત્યર્ધ કુટ ઉત્તર વગ્વાર્ધ કુટ ઉત્તર અવશ્વાઈ કુટ ઉત્તર ગંધીલાઈ કુટ ઉત્તર ગંધલાવત્યધ કુટ કુમુદ નલિનાવતી વ> સુવy મહાવક વપ્રાવતી ૩૦. ૩૧. ૩૨. વગુ સુવઘુ ગંધીલા ગંધીલાવતી દરેક વિજ્યના વૈતાઢ્ય પર્વત ઉપરના બાકીના સાત કટોના નામ આ પ્રમાણે જાણવા. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ બૃહત્ ક્ષેત્ર સમાસ ૧. સિદ્દાયતન ફૂટ, ૩. ખંડપ્રપાત ગુફા કૂટ, ૪. માણિભદ્ર ફૂટ, પ. પૂર્ણભદ્ર ફૂટ, ૬, દ્વિતાય ફૂટ, ૭, તમિસાગુફા કૂટ, ૯. વૈશ્રમણ કુટ. અરવત ક્ષેત્રના વૈતાઢય પર્વતના ટોના અધિપતિ તથા શીતા અને શતદા નદીની ઉત્તર તરફની વિજોના વૈતાઢ્ય પર્વતના ટોના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨,૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. જયારે શીતા અને શીતદા નદીની દક્ષિણ તરફ આવેલી વિજયોના વૈતાઢ્યા પર્વતના ફૂટના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. આ બધા વૈતાઢય પર્વત ઉપરના ફૂટ ૨૫ ગાઉ ઉંચા, જમીન ઉપર ૨૫ ગાઉ, મધ્ય ભાગે ૧૮ ગાઉ, ઉપરના ભાગે ૧રા ગાઉના વિસ્તારવાળા ગોપૃચ્છ સંસ્થાન વાળા છે. ૧૪૮ હવે ફૂટના ઉપરના ભાગથી નીચેના ભાગે આવતા તેની જાડાઈ કેટલી હોય તે જાણવા માટેની રીત કહે છે, जत्थिच्छसि विक्खंभ, कूडाणं उवइत्तू सिहरहिं। तं दुभइयमुस्सेहडसंजुयं जाणविक्खंभं॥१४९॥ છાયા–ાત્ર રૂછણિ વિષમે જૂદાનાં ગવાત્ય શિરવાર तत् द्विभक्तं उत्सेधार्धसंयुक्तं जानीहि विष्कंभम् ॥१४९॥ અર્થ–શિખરથી નીચે ઉતરતા જે સ્થાનને વિરતાર જાણવાની ઈચ્છા હોય તે સ્થાનને બેથી ભાગવા, ઉંચાઈનું અધું ભેગું કરવું. તે ત્યાંને વિસ્તાર જાણો. વિવેચન–શિખર-ક્ટોના શિખરના ભાગથી નીચે ઉતરતા જે સ્થાનનો વિસ્તાર જાણ હોય એટલે એટલે ભાગ નીચે ઉતર્યા તે સ્થાને તેને કેટલે વિસ્તાર છે? તે જાણવા માટે શું કરવું ? તે તે માટે કહે છે – જે સ્થાનને વિસ્તાર જાણવો હોય તે સ્થાન ઉપરથી જેટલા જન નીચે હોય તેનું અડધું કરવું, પછી તે આખા ફૂટની ઉંચાઈનું અડધું કરવું. પછી બન્નેને સરવાળે For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ કરવો અર્થાત્ બન્ને અડધા અડધો ભાગ ભેગા કરવા, જે આવે તે તે સ્થાનને વિસ્તાર જાણો. વૈતાઢય પર્વત ઉપરના બધા ફૂટ દા જન=૨૫ ગાઉ ઉંચા, મૂલમાં દા જન=૨૫ ગાઉ વિસ્તારવાળા, મધ્ય ભાગે પાંચ એજનમાં ન્યૂન-૧૮ના ગાઉ વિરતારવાળા અને શિખરના ભાગે ત્રણ યોજનથી અધિક એટલે ૧રા ગાઉ વિસ્તારવાળા છે. દા. ત. શિખરના ભાગથી ૧૪ ગાઉ નીચે ઉતર્યા, ત્યાં તે ફૂટને કેટલો વિરતાર હોય? તે જાણવા છે, તો ૧૪ ગાઉ નીચે ઉતર્યા માટે ૧૪ના અડધા ૭ થયા. ફૂટની ઉંચાઈ ૨૫ ગાઉ છે માટે ૨૫ના અડધા ૧૨ ગાઉ થયા. ૭ અને ૧રા ભેગા કરતાં ૭+1 રા=૧દા ગાઉ થયા. એટલે શિખરથી ૧૪ ગાઉ નીચે આવતા તે કૂટની ત્યાં ના ગાઉન વિસ્તાર હોય. મધ્ય ભાગે એટલે ઉપરથી નીચે આવતા ૧રા ગાઉએ વિસ્તાર કેટલો હોય? તે ૧૨ાના અડધા દા અને ઉંચાઈના અડધા ૧રા. બન્ને ભેગા કરતાં દા+૧૨ના =૧૮ ગાઉન વિસ્તાર મધ્ય ભાગે આવ્યો. આ રીત પ્રમાણે દરેક સ્થાનને વિસ્તાર જાણી શકાય. સુલ હિમવંત આદિ પર્વત ઉપરના ધ્ર પ૦૦ જન ઉંચા છે, મૂલમાં ૫૦૦ જન વિરતાર, મધ્યમાં ૩૭૫ યોજન અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા છે. ત્યાં ૧૦૦ એજન નીચે આવતા કેટલો વિસ્તાર હોય તે જાણવા માટે ૧૦૦ના અડધા ૫૦. ઉંચાઈ ૫૦૦ જન છે તેના અડધા ૨૫૦. ૫૦+૨૫=૩૦૦ શિખરથી ૧૦૦ એજન નીચે આવતા તે સ્થાને તે ફૂટને વિસ્તાર ૩૦૦ જન હેય. તે પ્રમાણે મધ્ય ભાગે ૨૫૦ જને જાણવા માટે ૨૫૦નું અડધું ૧૨૫. ઉંચાઈ ૫૦૦નું અડધું ૨૫૦. ૧૨૫+૨૫૦=3૭૫ જન વિસ્તાર મધ્ય ભાગે આવે. આ રીત પ્રમાણે ૫૦૦ જન ઉંચાઈવાળા કટોમાં ઉપરથી નીચે આવતા દર For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ - બૃહત્ ક્ષેત્ર સમાસ જને મા- એજનને વિસ્તાર વધતો જાય અને નીચેથી ઉપર જતાં દર પેજને ૦ -૦ જનને વિસ્તાર ઘટતો જાય. ૨૫ ગાઉ ઉંચાઇવાળા કુટોમાં ઉપરથી નીચે આવતા દર ગાઉએ બેગાઉની વૃદ્ધિ અને નીચેથી ઉપર જતાં દર ગાઉએ ૦૧- ગાઉની હાની કરવી. આ રીત પ્રમાણે ફેંટોના વિસ્તાર જે સ્થાનનો જાણે હોય તે જાણી શકાય. ૧૪૯ હવે નીચેથી ઉપર જતાં વિસ્તાર જાણવાની રીત કહે છે. जच्छिच्छसि विक्खंभ,मूलाउ उप्पइत्तु कूडाणं। तं दुभइय मूलिल्ला विसोहिए जाण विक्खंभं ॥१५०॥ छ जोयणे सक्कोसे, वेयडढनगाण हुंति कूडा उ। उचिट्ठा विच्छिन्ना, तावइयं चेव मूलम्मि॥१५१॥ अहं से उवरितले,मज्झे देसूणगा भवे पंच। देसुणा वीसंपन्न-रस दस परिरउ जहासंखं ॥१५२॥ છાયા–ાત્ર ફરિ વિષ્યમાં મૂકાત ૩wા કૂટાના. तत् द्विभक्तं मूलात् विशोधिते जानीहि विष्कंभम् ॥१५०॥ षट् योजनानि सक्रोशानि वैताढयनगानां भवति कूटानि तु । उच्छितानि विस्तीर्णानि तावत चैव मुले ॥१५॥ अधं तस्य उपरितले मध्ये देशोनकानि भवेत् पञ्च । देशोनानि विंशतिः पञ्चदश दश परिरयः यथासंख्यम् ॥१५२॥ અથફૂટના મૂલથી ઉપર જતાં જયાને વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તેને બેથી ભાગી, તે મૂલના વિસ્તારમાંથી બાદ કરતા તે સ્થાનને વિસ્તાર જાણો. વૈતાઢ્ય પર્વતના ફૂટે ૨૫ ગાઉ ઉંચા અને તેટલા જ ભૂલમાં વિસ્તારવાળા છે. તેના અડધા–ઉપરના ભાગે અને પાંચ (યોજન)માં કંઈક ન્યૂન મધ્ય ભાગે છે. તેની પરિધિ ક્રમસર કંઇક ન્યૂન વિસ, પંદર અને દશ (જન) છે. વિવેચન-ટોના મૂલથી ઉપર જતાં જે સ્થાનનો વિસ્તાર જાણવો હોય તો તે માટે મૂલથી ઉપર જેટલા ગાઉ હોય તેને બેથી ભાગવા. અર્થાત્ અડધા કરવા. પછી For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ નદષ્ટિએ મહા ભૂગોળ ફેટનું સ્વરૂપ તે મૂલના વિસ્તારમાંથી બાદ કરવા. પછી જે બાકી રહે તેટલે વિસ્તાર તે સ્થાનનો જાણો. ના મૂલથી ૧૨ા ગાઉ ઉંચાઈએ ફૂટનો વિસ્તાર જાણો છે, તે લરાના અડધા ૬ થયા તેને ભૂલને વિસ્તાર જે ૬ જન એટલે ૨૫ ગાઉ છે તેમાંથી બાદ કરતા ૨૫-દા=૧૮ ગાઉ થાય. એટલે મૂલથી ૧રા ગાઉએ ટને વિસ્તાર ૧૮ ગાઉને જાણ. એક ગાઉ ઉંચે જતાં કેટલે વિસ્તાર હેય તે એકનું અડધું છે તે ૨૫=રા થયા. આથી નીચેથી ઉપર જતાં ગાઉએ ગાઉએ બે-બે ગાઉ વિસ્તાર ૨૫ ગાઉમાંથી ઓછી થાય. જેમ ગાઉ ગાઉની ઉંચાઈએ બા-બે ગાઉ વિસ્તાર ઓછો થાય તેમ એનેજને બા- | યોજન, અને આંગળે આંગળે ૦૧-૦૫ આંગળ વિસ્તાર એ છે થાય. કેટલી ઉંચાઈએ કેટલો વિસ્તાર ? ઉંચાઈ વિસ્તાર ઉંચાઈ | વિસ્તાર ૧ ગાઉએ ૨૪ ગાઉ ૧૪ ગાઉએ ૧૮ ગાઉ ૨૪ ,, ૧૭ી ૧૭ ૨૩ છે by ૨૩ ૧૬ાા. - ૧ ૮ ૧ ૨ ૦ ૦ ૦ - ૨૨ ૧પ 11 ૧૫ ૨૧ ૧૪ ૨૦થી ૧૪ ૧૩ 8 2 2 ૧૯ાા ૧૩. ૧૨ા ૧૯ » ૧૮ાા છે For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમામ વૈતાઢય પર્વતના ફ્રૂટા સવા છ ચેાજન–૨૫ ગાઉ ઉંચા છે. તેટલા જ એટલે ૨૫ ગાઉ મૂલમાં વિસ્તારે છે. તેના અડધા ૧રા ગાઉ ઉપરના ભાગે વિસ્તાર છે અને મધ્ય ભાગે પાંચ ચાજનમાં કંઇક ન્યૂન ૧૮૫ ગાઉ વિસ્તારવાળા છે. જ્યારે તેની પિરિધ મૂલમાં ૨૦ ચેાજનમાં કંઇક ન્યૂન, મધ્યભાગે ૧૫ ચેાજનમાં કંઇક ન્યૂન અને ઉપરના ભાગે ૧૦ ચાજનમાં કંઇક ન્યૂન છે. ૧૫૦-૧૫૧-૧૫૨ હવે વૈતાઢય પર્વત ઉપર જે સિદ્દાયતન ફૂટી છે તે ઉપરના શ્રી જિનભવનનું પ્રમાણ કહે છે. ૨૪ कोसायामा कोसद्ध-वित्थिडा कोसमूणमुव्विद्धा । जिणभवणा वेयड्ढे होंति आयायण कूडेसु ॥ १५३॥ છાયા—ોશાયામાનિ ઝોરાષઁ નિવ્રુતાનિ કોશમૂન વિધાનિ । नभवनानि वैतायेषु भवन्ति आयतन कूटेषु ॥ १५३ || અદ્વૈતાઢય પર્યંત ઉપરના ફ્રંટા ઉપરના જિનભવને એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહેાળા, એક ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા હૈાય છે. વિવેચન—ભરતક્ષેત્રને વૈતાઢય પર્વત, એરવતક્ષેત્રના વૈતાઢય પર્વત અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયાના ૩૨ વૈતાઢય પ°તા ઉપર જે સિદ્દાયતન ફૂટ છે. તેના ઉપર જે શ્રી જિનભવના છે. તે જિનભવના એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહેાળા અને એક ગાઉમાં કંઈક ન્યુન-૧૪૪૦ ધનુષ ઉંચા છે. ૧૫૩ હવે જિનમંદિરના દરવાજા કહે છે. पंचैव धणुसयाई, उव्विद्धा वित्थरेण तस्सद्धं । तावइयं च पवेसे. दारा तेसिं तओ तिदिसिं ॥ १५४॥ છાયા—— - पश्चैव धणुःशतानि उद्विद्धानि विस्तारेण तस्यार्धम् । तावत्कं च प्रवेशे द्वाराणि तेषां त्रिदिक्षु || १५४ | અ—તેને ત્રણ દિશામાં ત્રણ દરવાજા પાંચસેા ધનુષ ઉંચા, તેનાથી અડધા ૨૫૦ ધનુષ પહેાળા અને તેટલાજ ૨૫૦ ધનુષ પ્રવેશવાળા છે. વિવેચન—વૈતાઢય પર્વત ઉપરના સિદ્દાયતન ફૂટ ઉપર જે શ્રી જિનભવના છે, તે દરેક જિનભવનને ત્રણ દિશામાં પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ ૨૨૫ એક એક દરવાજ છે. કુલ ૩ દરવાજા છે તે દરવાજા ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહેળા, અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળા એટલે અંદરના ભાગે છે. ૧૫૪ વૈતાઢય પર્વત ઉપર બાકીને ફટ ઉપર શું હોય છે? તે જણાવે છે. कूडेसुसेसएसु य, पासायवडिंसया मणभिरामा। उच्चतेणं कोसं, कोसद्धं होति विच्छिन्ना॥१५५॥ છાયા સેતુ પ્રાગવતંક મનોમિરામા. उच्चत्वेन क्रोशं क्रोशाधं भवन्ति विस्तीर्णाः ॥१५५॥ અથ–બાકીના ફૂટ ઉપર એક ગાઉ ઉંચા અને અડધો ગાઉ વિસતારવાળા મનોહર શ્રેષ્ઠ પ્રાસાદે છે. - વિવેચન–૩૪ વૈતાઢ્ય પર્વત ઉપર કુલ ૩૦૬ ફૂટ છે. તેમાં ૩૪ ઉપર એક એક શ્રી જિનમંદિર છે. બાકીના ૨૭૨ ફૂટ ઉપર મનહર શ્રેષ્ઠ પ્રાસાદ-મહેલ છે. તેમાં મધ્ય ભાગે રહેલા ત્રણ ત્રણ કુલ ૧૦૨ પ્રાસાદ સુવર્ણમય–સેનાના છે અને આગળના ૨ પાછળના ૩ કુલ ૧૭૦ પ્રાસાદે સર્વરત્નમય છે. આ પ્રાસાદ એક ગાઉ ઉંચા, બે ગાઉ લાંબા, બે ગાઉ પહેળા-સમરસ મન અને નેત્રને ખૂબ આનંદ આપનારા છે. ૧૫૫ વૈતાઢ્ય પર્વત ઉપરના ફૂટાના સ્વરૂપ કહ્યું. હવે હરિરસ ફૂટ અને બલતું વરૂપ કહે છે. विज्झुप्पभि हरिकूडो, हरिस्सहो मालवंतवक्खारे। नंदणवणबलकूडो, उविहो जोयणसहस्सं॥१५६॥ मूले सहस्समेगं,मज्झे अट्ठमा सया हुंति। उवरिपंचसयाइं, विच्छिन्ना सव्वकणगमया॥१५७॥ . છાયા–વિઘુરામે #િાં રિસાદું મર્યાવંતરક્ષા नंदनवने बलकूटं उद्विद्धानि योजनसहस्रम् ॥१५६॥ मूले सहस्रमेकं मध्ये अर्धाष्टमानि शतानि भवन्ति । उपरि पञ्च शतानि विस्तीर्णाणि सर्वकनकमयानि ॥१५७॥ ૨૯ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬, બહત ક્ષેત્ર સમાસ અર્થ_વિધુતપ્રભ પર્વત ઉપર હરિફટ, માલ્યવંત વક્ષરકાર પર્વત ઉપર હરિ સહ ફૂટ, નંદનવનમાં બલકૂટ, ઉંચા એક હજાર એજન, મૂલમાં એક હજાર યોજન, મધ્યમાં સાડા સાત જન, ઉપર પાંચસો જન વિસ્તારવાળા સર્વ સુવર્ણમય છે. વિવેચન–દેવકર ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં અને મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ વિદ્યુતપ્રભ નામના ગજદંત પર્વત ઉપર નિષધ પર્વતની પાસેનું પહેલું અને મેરુ પર્વત તરફના સિદ્ધટથી ગણતાં છેલ્લું હરિટ નામનું ફૂટ છે. ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ દિશામાં અને મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વમાં માલ્યવંત નામના ગજેદંત પર્વત ઉપર નીલવંત પર્વતથી પહેલું અને મેરુ પર્વતથી ગણતાં છેલ્લું–નવમું હરિસ્સહ નામનું ફૂટ છે. નંદનવન જે સમભૂતલાથી ૫૦૦ એજન ઉંચે, મેરુ પર્વતની પહેલી મેખલામાં આવેલું છે. તેમાં ચાર દિશામાં ૪ શ્રી જિનભવન અને ચાર વિદિશા–ખૂણામાં ઈન્દ્રપ્રાસાદ છે. તે દરેકની વચ્ચે એક એક દિકકુમારીના એક એક એમ આઠ કુટો છે. આમાં પૂર્વ દિશાનું જિનભવન અને પહેલી દિકુમારીના કુટની વચ્ચે બલકુટ નામનું આ ત્રણે કટ હરિકુટ, હરિસ્સહકુટ અને બલકુટ ૧૦૦૦ એજન ઉંચા હેવાથી આ ત્રણે રો સહસ્ત્રાંક ફૂટ કહેવાય છે. આ ત્રણે કટ ૧૦૦૦ એજન ઉંચા, મૂલમાં ૧૦૦૦ એજન વિસ્તારવાળા, મધ્ય ભાગે ૭૫૦ એજન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૫૦૦ એજન વિસ્તારવાળા ગોળાકાર, સર્વ સુવર્ણમય-સોનાના ગોખુ સંસ્થાનવાળા છે. શંકા–મેરુ પર્વતની પહેલી મેખલા ૫૦૦ એજનના વિરતારવાળી છે એટલે તેમાં રહેલું વન પણ ૫૦૦ યોજનાનું છે. જ્યારે બલકુટને વિરતાર ૧૦૦૦ યોજન કહે છે તે ૫૦૦ યોજનાના વિસ્તારમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળી બલકુટ કેવી રીતે રહી શકે ? સમાધાન–નંદનવન ૫૦૦ યોજન ફરતુ પહેલાઈવાળું છે તે બરાબર છે. પણ બલકુટ જે ૧૦૦૦ યોજન વિસ્તારવાળું છે તેને અડધાથી ઓછો ભાગ એટલે ૪૫ યોજના નંદનવનમાં રહેલો છે અને બાકીના અડધાથી અધિક ભાગ ૫૫૦ યોજન નંદનવનની બહાર આકાશમાં અદ્ધર રહેલું છે. જેમ મહેલન જરૂર હોય છે તેમ ટેકા વિના રહેલો છે. નંદનવનમાં જેમ બલકુટ ૫૦૦ યોજન આકાશમાં નિરાધાર છે, તેમ નંદનવનમાં For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ગજત પર્વત ઉપર કૂ ઉત્તર બિલવંત પર્વતની - ઉત્તરદૃર ક્ષેત્ર જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ ગધસાદન P.pradine પોળો વર્ગ લીલોવર્ણ elsh For Personal & Private Use Only ભેરૂ પર્વત સૌમનસ વિધુતપ્રભ રક્તવર્ણ, દેવ ઝુર ક્ષેત્ર 25 સફેદવર્ણ -નિષધ પર્વતની દક્ષિણ Page #291 -------------------------------------------------------------------------- ________________ . બહત્ ક્ષેત્ર સમાસ રહેલા બીજા ૮ કુ. પણ ૫૦-૫૦ જન આકાશમાં અદ્ધર રહેલા છે. અને ૪૫૦ જન નંદનવનમાં છે. નિષધ પર્વતમાંથી વિદ્યુતપ્રભ નામને ગજદંત પર્વત અને નીલવંત પર્વતમાંથી માલ્યવંત નામને ગજદંત પર્વત નીકળેલો છે. તે ૪૦૦ યોજન પ્રારંભમાં ઉચે અને છેડા ઉપર ૫૦૦ એજન ઉંચા છે, તથા પ્રારંભમાં ૫૦૦ એજન પહેળો અને છેડે ખડગની ધારા સમાન પાતળા છે. વિધુતપ્રભ પર્વત ઉપર હરિકુટ છે અને માલ્યવંત પર્વત ઉપર હરિસહ નામનું કુટ છે. આ બન્ને કુટે પણ ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. તેમાં પ૦૦ જન પર્વત ઉપર અને બન્ને બાજુ ૨૫૦-૨૫૦ યોજન આકાશમાં અદ્ધર નિરાધાર છે. આ ત્રણે કરો ગોળાકારે ગોપૃચ્છ સંસ્થાનવાળા છે. ૧૫૬–૧૫૭ नंदणवणरंधित्ता, पंचसए जोयणाइंनीसरिउं। आयासे पञ्चसए, उंभित्ता भाइबलकूडो ॥१५८॥ છાયા–નનવનં ક્યા પશ્ચાત્તાન યોગનાનિ નિત્યાં ___ आकाशे पञ्चशतानि रुध्वा भाति बलकूटम् ॥१५८॥ અર્થ–બલકુટ પાંચસો જન નંદનવનને સંધીને, બહાર નીકળી પાંચ જન આકાશમાં ફેલાઈને શોભે છે. વિવેચન—૫૦૦ એજન પહોળાઈવાળા નંદનવનમાં જે ૧૦૦૦ જન વિસ્તાર વાળું બલકુટ છે તે નંદનવનમાં ૫૦૦ જન ફેલાઇને અને બહાર નીકળીને ૫૦૦ જન આકાશમાં શોભી રહેલ છે. આ જ પ્રમાણે હરિકુટ અને હરિસહકુટને મૂલ વિસ્તાર ૧૦૦૦ યાજનને જાણવો અને ૨૫૦-૨૫૦ યોજના બન્ને તરફ આકાશમાં રહેલા જાણવા. ૧૫૮ ત્રણ કુરાની ગોળાઈ સરખી છે, તેને મૂલમાં, મધ્યમાં અને ઉપરના ભાગની પરિધિ તથા બાકીના કુટની ઉંચાઈ અને પરિધિ કહે છે. ૧. મેરુથી પ૦ એજન દૂર હોવાથી વનમાં ૪૫૦ એજન અને આકાશમાં ૫૫૦ એજન જાણવા For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફૂટોનું સ્વરૂપ इगतीस जोयणसए, बासढे मूलपरिरओ तेसिं। तेर्वास सए बावत्तरे उ, मज्झे परिरओ तेसिं ॥१५९॥ उवरिं पन्नरस सए, इगसीए साहिए परिरएणं। सेसनगाणां कूडा, पंचसए होंति उविडा॥१६०॥ तावइयं विच्छिन्ना मूले तस्सद्धमेव उवरितले। तिन्निव जोयणसए,मज्झेपणसत्तरा हुंति॥१६॥ છાયા-áિશન યોગનાતાનિ પણ પૂરું પરિણાઃ તેવા ! त्रयोविंशति शतानि द्वासप्तति तु मध्ये परिरयः तेषाम् ॥१५९॥ उपरि पञ्चदश शतानि एकाशीत्या साधिकानि परिरयेन । शेष नगानां कूटानि पञ्चशतानि भवन्ति उद्विद्धानि ॥१६०॥ तावत्कं विस्तीर्णानि मूले तस्याध एव उपरितले । त्रीणि एव योजनशतानि मध्ये पञ्चसप्तति भवन्ति ॥१६१॥ અર્થ–આ પર્વતની પરિધિ મૂલમાં એકત્રીસસો બાસઠ જન, મધ્ય ભાગમાં તેવીસસે બહેતર અને ઉપરની પંદરસો એક્યાસી યોજનથી અધિક છે. બાકીના કટે ૫૦૦ એજન ઉંચા છે, તેટલા જ મૂલમાં વિસ્તારવાળા, તેનાથી અડધા ઉપરના ભાગમાં, મધ્ય ભાગમાં ત્રણસો પંચોતેર જન છે. વિવેચન–હરિકુટ, હરિરસહકુટ અને બલકુટ–આ ત્રણે કુટની પરિધિ મૂલમાંનીચેના ભાગમાં ૩૧૬૨ જન છે, મધ્ય ભાગમાં પરિધિ ર૩૭ર જન છે અને ઉપરના ભાગમાં પરિધિ ૧૫૮૧ જનથી કંઈક અધિક છે. વિસ્તારનો વર્ગ કરી, દશે ગુણી તેનું વર્ગમૂલ કાઢવાથી પરિધિ આવે છે. હરિકટ, હરિસહકુટ અને બલકુટ તથા વૈતાઢય પર્વત ઉપરના શિખર-કુટ સિવાયના જે કટ છે; એટલે હિમવંત અને શિખરી પર્વત ઉપરના ૧૧–૧૧ કુટ, મહાહિમવંત અને રુકમી પર્વત ઉપરના ૮-૮ કુટ, નિષધ અને નીલવંત પર્વત ઉપરના ૭-૭ કુટ, વિધુતપ્રભ, માલ્યવંત ઉપરના તથા નંદનવનના ૮-૮ કુટ, ૮ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ બૃહત્ ક્ષેત્ર સમાસ કરીટ, ૧૬ વક્ષરકાર પર્વત ઉપરના ૪-૪ કુરે બધા થઈને કુલ ૧૬૯. આ બધા કુટો ૫૦૦ એજન ઉંચા છે. તેટલા જ–એટલે ૫૦૦ યજન મૂલમાં વિસ્તારવાળા, મધ્ય ભાગમાં ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ જન વિસ્તારવાળા છે. ૧૫૯-૧૬૦-૧૬૧ - હવે આ પર્વતની પરિધિ કહે છે. पन्नरसेक्कासीए, किंचिहिएक्कारसे च छलसीए। सत्त सएक्काणउए, किंचूणे परिरओकमसो॥१६२॥ છાયા–રાશ મશીતિ વિવિત યાનિ ર પરશીતિ ___सप्तशतानि एकनवति किंचित् ऊनानि परिरयः क्रमशः ॥१६२॥ અર્થ–પંદરસો એક્યાશીથી કંઈક અધિક, અગીયારસે છયાસી અને સાતસો એકાણુંથી કંઈક ન્યૂન ક્રમે કરીને પરિધિ છે. વિવેચન—આ બધા ૧૬૮ કુટની પરિધિ મૂલમાં ૧૫૮૧ જનથી અધિક, મધ્ય ભાગમાં પરિધિ ૧૧૮૬ જન અને ઉપરના ભાગનાં પરિધિ ૭૮૧ જનમાં કંઈક ન્યૂન છે. ૧૬૨ - હવે સુલ હિમવંત આદિ પર્વત ઉપરના સિદ્ઘાયતન કટ ઉપર રહેલા શ્રી જિનભવનનું પ્રમાણ કહે છે. जिणभवणा विच्छिन्ना, पणवीसायामओय पन्नासं। छत्तीसइमुबिछा, सिद्धसनामेसु कूडेसु॥१६३॥ છાયા–નિવમવનાનિ વિસ્તાનિ વંશતિ આયામતઃ ગ્રાન્તા । षट्त्रिंशत् उद्विद्धानि सिद्धसनामेषु कूटेषु ॥१६३।। અથ–સિદ્ધાયતન નામવાળા કુટ ઉપર જિનભવને પચીસ જન વિસ્તારવાળા, પચાસ જન લાંબા અને છત્રીસ જન ઉંચા છે. વિવેચન-દરેક શાશ્વત જિન ચૈત્ય રત્નસુવર્ણ અને મણિમય હોય છે. સિદ્ધાયતન નામવાળા જે જે કરે છે તે દરેક સિદ્ધાયતન કટ ઉપર એક એક જિનભવન હોય છે. તે જિનભવનો ૨૫ યોજન પહેળા, ૫૦ એજન લાંબા અને ૩૬ જન ઉંચા હોય છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ જનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ ચૈત્યના અતિ મધ્ય ભાગમાં એક મોટી મણિપીઠિકા હોય છે. અને તેના ઉપર એક દેવછંદ-ગભારો હોય છે. તેમાં ચારે દિશામાં ૨૭-૨૭ કુલ ૧૦૮ શ્રી જિનપ્રતિમા હોય છે. તે પ્રતિમા ૫૦૦ ધનુષ ઊંચી તથા અષભ, ચંદ્રાનન, વારિણ અને વર્ધમાન શાશ્વત નામવાળી હોય છે ૧૬૩ હવે જિનભવનના દરવાજાનું માપ કહે છે. चत्तारि जोयणाई, विक्खभपवेसओ दुगुणमुच्चा। उत्तरदाहिणपुव्वेण, तेसिंदारा तओ हंति॥१६४॥ છાયા–રવારિ વોરનાનિ વિર્ષમાવેશતઃ દિપુનમુના __ उत्तरदक्षिणपूर्वासु तेषां द्वाराणि त्रीणि भवन्ति ॥१६४॥ અર્થ–તે જિનમંદિરને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં ત્રણ દ્વારે છે તે વિસ્તાર અને પ્રવેશથી ચાર જન અને બે ગુણ ઉંચા હોય છે. વિવેચન–આ દરેક શ્રી જિનભવનને ઉત્તર દિશામાં એક, દક્ષિણ દિશામાં એક અને પૂર્વ દિશામાં એક એમ કુલ ત્રણ દ્વાર–દરવાજા છે. તે પ્રવેશમાં ૪ જન પધાળા અને બે ગુણ એટલે ૮ જન ઉંચાઈવાળા હોય છે. ૧૬૪ હવે શુદ્ધ હિમવંત આદિ વર્ષધર પર્વતે અને વક્ષસરકાર પર્વત ઉપર રહેલા સિદ્ધાયતન ફૂટ સિવાયના કૂટો ઉપર જે છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે, कुडेसु सेसएसुय, बावट्ठी जोयणाणि अखंच। उविद्या पासाया तस्सहं होंति विच्छिन्ना॥१६५॥ છાયા–ટે સેવે ાણિ યોગનાનિ અર્ધ જા રૂઢિા પાસાવા તરાર્ધ મવતિ વિહતી. ૨૬ અથ—અને બાકીના ફૂટ ઉપર સાડાબાસઠ જન ઉંચા અને તેનાથી અડધા વિસ્તારવાળા પ્રાસાદો હોય છે. વિવેચન–સુલ હિમવંત આદિ વર્ષધર પર્વત અને વક્ષરકાર પર્વત ઉપર જે ફૂટ છે, તેમાં સિદ્દાયતન કૃટ ઉપર શ્રી જિનભવન છે અને તે સિવાયના બાકીના ફૂટ ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ હોય છે. આ પ્રાસાદો ૬રા જન ઉંચા અને તેનાથી અડધા એટલે ૩૧. જન લાંબા-પહોળા-સમરસ હોય છે. ૧૬૫ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ જંબદ્વીપના વિસ્તાર કુટની સ ખ્યા સ્થાન ઉંચાઈ મૂળમાં | મધ્યમાં શિખર ઉપર કઈ વસ્તુના ?? S S S 1 હિમવંત પર્વત ઉપર વિજન ૫૦૦ એજન ૫૦૦ એજન ૩૭૫જન ૨૫ સર્વરનમય શિખરી મહાહિમવંત , કમી નિષધ નીલવંત વક્ષસકાર દરેકમાં ૪-૪ સોમનસ પર્વત ઉપર ગંધમાદન છે. વિદ્યુતપ્રભ છે | ૮- ૫૦૦ ઉંચાઈ મુજબ ૮- ૮- ૨૫૦ ૮ રત્નમય ૧–૧૦૦૦ ૧- ૫૦૦ ૫ ૧ સુવર્ણમય માલ્યવંત ૮- ૫૦૦ ૧-૧૦૦૦ 9 9 $ ( ) મેરૂ પર્વત ઉપર ૮- ૫૦૦ નંદનવનમાં ૧-૧૦૦૦ વતાઢય પર્વત ઉપર | ૬ યોજન| ૬ ૩૨ વિજયે તથા ભરત-અરવત ૩૦૬- 1 વિતા કૂટા જન | ૧૮ ગાઉ મધ્યમાં રહેલા ૩-૩ સૂવર્ણમય ૨૦૪ રનમય પ૦૦ જનપ૦૦ જન૩૭૫ જનર૫૦ કે.જના સર્વરત્નમય રિકુટ. | જન | ૧૨ . | છે. | ૪ . જા બૂનદ સુવર્ણના ૮ જન રૂપાના શાસ્સી મેરૂ પર્વતની નીચે - ભદ્રશ લ વનમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં જબૂવૃક્ષના પહેલા વનમાં દેવકરૂક્ષેત્રમાં શામ્બીવનના પહેલા વનમાં ૩૨ વિજયોએ ૧ ભરતક્ષેત્રમાં ૧ અરવત છે બે પ્રપાત કુંડની વચમાં ફૂટ ૩૪ ૮ યોજન જાંબૂનદમય સુવર્ણ ઋષભકૂટ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ દેવ પ્રાસાદ દેવ પ્રાસાદ | શેષપ્રાસાદ ૩૪ ચૈત્ય પ્રાસાદ ૧-સિદ્ધ કૂટ ઉપર જિન ચૈત્ય બાકીના ૯૮ ફૂટ ઉપર પ્રાસાદ ઉપર શિખર કેટનો યંત્ર ઇilc| || | | || || | | || અડધો ગાઉ | અડધો ગાઉ = | = = = = = = = = | પહોળાઈ એક ગાઉ | = | = = = = = = = = = = ? ઉચાઈ | સમચોરસ પ્રાસાદ ellc| સિદ્ધ રેક ફૂટ ૩૨ દિશામાં સમુદ્ર પાસે ૨પૂર્વ દિશામાં મહાનદી પાસે સમુદ્ર પાસે | સપરિવાર પૂર્વ દિશાએ સિ હાસન કઈ દિશામાં સિદ્ધકુટ | શું છે ? પ્રાસાદમાં For Personal & Private Use Only લંબાઈ = || = = = Rom૪હં = = = = = = ૦૧ ૧૪૪૧૨૫૦ -| || s= || = = = = = = = = = = = = = = = = = = = | ઉચાઈ | લંબાઈ | ગાઉ [ગાઉ | ધનુષ ધનુષ ધનુષTધનુષTસિદ્ધ પ્રતિમા એક | | |૧૪૪૦ર૫૦ | ૨૫ ૫૦ ૧૦૮ = | | | $ = = = Ro19]>કં = = = = = = ચૈત્યકાર T| = = = = = = = = = = ઉંચાઈ _| ૧૦૮ સિદ્ધ પ્રતિમા ચિત્યમાં શું છે? પ્રતિમા ૩૬ _ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બહ ક્ષેત્ર સમાસ હવે ફરોને વર્ણ કહે છે. मज्झे वेयडढाण उ,कणगमया तिन्नितिन्निकूडाओ। सेसापव्वयकूडा रयणमया होत नायव्वा॥१६६॥ છાયા– વૈતાઢાનાં તુ નામાનિ ત્રણ ગ્રીન ફ્રાનિ शेषानि पर्वतकूटानि रत्नमयानि भवन्ति ज्ञातव्यानि ॥१६६॥ અર્થ_વૈતાઢ્ય પર્વત ઉપર મધ્યના ત્રણ-ત્રણ સ્ટે સુવર્ણમય અને બાકીના દૂર રત્નમય છે એમ જાણવા. વિવેચન–વૈતાઢય પર્વતેના–એટલે એક ભરતક્ષેત્રને, એક અિરવત ક્ષેત્રને, બત્રીસ વિજયના ૩૨ વૈતાઢલ્ય પર્વતના ૩૨. કુલ ૩૪ વૈતાઢય પર્વત ઉપર જે ૯-૯ છે, તેમાંના વચ્ચે રહેલા ૩-૩ ફૂટ સુવર્ણમય અને પહેલા ૩ અને છેલ્લા ૩ એમ કુલ ૬-૬ ફૂટે સર્વ રત્નમય છે. જયારે હરિફટ, હરિરસહ ફૂટ અને બલટ સુવર્ણમય છે. આ પ્રમાણે રોને વર્ણ વિભાગ જાણો. ૧૬૬ હવે પર્વતો ઉપરના સિદ્ઘાયતન ફ્રાનું સ્થાન જણાવે છે. वेयडढाइसु पुव्वेण, कुरुगिरिसु सुदंसणो जत्तो। सीयासीओयाओ, जत्तो वक्खारजिणकूडा॥१६७॥ છાયા વૈતાવિ પૂર્વેના જીતુ સુર્શના વતઃ | शीताशीतोदे यतः वक्षस्कारजिनकूटानि ॥१६७॥ અર્થ–(સિદ્ધાયતન ફૂટ) વૈતાઢય પર્વત ઉપર પૂર્વ દિશામાં, કરગિરિ પર્વત ઉપર જે તરફ સુદર્શન (મેર) છે તે તરફ અને વક્ષરકાર પર્વત ઉપર શીતા-શીતદા તરફ છે. વિવેચન–વૈતાઢય પર્વત આદિ એટલે ભરત ક્ષેત્રને વૈતાઢય પર્વત, ઐરાવત ક્ષેત્રને વૈતાઢય પર્વત, મહાવિદેહ ક્ષેત્રમાં ૩ર વિજેમાં ૩૨ વૈતાઢય પર્વત, કુલ હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષધ પર્વત, નીલવંત પર્વત, રુકમી પર્વત અને શિખરી પર્વત ઉપર રહેલા જે સિદ્ધાયતન ફૂટો છે, તે સિદ્ધાયતન ફ્રે પૂર્વ દિશામાં આવેલા છે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કૉનું સ્વરૂપ ૨૩૫ દેવકુફ્ર અને ઉત્તરકુરુમાં રહેલા પર્વતે વિધુતપ્રભ, સૌમનસ, માલ્યવંત અને ગંધમાદન આ ચાર ગજદંત પર્વત ઉપર જે સિદ્ધાયતન ફૂટ છે તે સુદર્શન–મેરુ પર્વત તરફ આવેલા છે. જયારે ૩ર વિજયમાં ૧૬ વક્ષરકાર પર્વત ઉપરના સિદ્ધાયતન ફૂટે, શીતા અને શીદા નદી તરફ આવેલા છે. અર્થાત શીતા મહાનદી અથવા શીદા મહાનદી જે બાજુ છે તે બાજુ સિદ્ધાયતન ફૂટ રહેલા છે. ૧૬૭ આ પ્રમાણે વિતાઢય પર્વતે, વર્ષધર પર્વત, વક્ષસ્કાર પર્વત ઉપર આવેલા ફેટનું સ્વરૂપ કહ્યું. હવે જે કુલ હિમવંત આદિ વર્ષધર પર્વત ઉપર જે કહે છે, તેના નામ કહે છે. . पउमे य महापउमे, तिगिच्छी केसरी दहे चेव। હરામપુષિ, પંgિવચહ9૬૮ાા છાયા– મહાપતનિચ્છી તાવ ! ___ हृदको महापुंडरिकः पुंडरिकश्चैव च हृदाः ॥१६८॥ અર્થ–પદ્મ અને મહાપદ્મ, તિથ્વિી અને કેસરી, મહાપુંડરિક અને પુંડરિક કહે છે. વિવેચન–જે કમથી ગ્રંથકારે ક્ષુલ્લહિમવંત આદિ પર્વતનું પ્રતિપાદન કરેલ છે, તે જ ક્રમ મુજબ તે તે પર્વત ઉપર રહેલા કહેના નામ કહે છે. ફુલહિમવંત પર્વતના બહુ મધ્ય ભાગમાં એટલે બરાબર મધ્ય ભાગમાં પદ્મ નામનું દ્રહ છે. મહાહિમવંત પર્વતના મધ્ય ભાગમાં મહાપદ્મ નામનું દ્રહ છે. નિષધ પર્વતના મધ્ય ભાગમાં તિગિચ્છી નામનું દ્રહ છે. નીલવંત પર્વતના મધ્ય ભાગમાં કેસરી નામનું દ્રહ છે. કમી પર્વતને મધ્ય ભાગમાં મહાપુંડરિક નામનું દ્રહ છે અને શિખરી પર્વતના મધ્ય ભાગમાં પુંડરિક નામનું દ્રહ છે. આ બધા કહે અત્યંત મનેહર–મનને હરણ કરનારા છે. આ દરેક કહેને ફરતી પદ્મવર વેદિકા અને વનખંડો રહેલા છે. વળી દ્ર પૂર્વ-પશ્ચિમ લાંબા અને દક્ષિણ-ઉત્તર પહોળા છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ २३१ બહ ક્ષેત્ર સમાસ દરેક દ્રહને વજમય તળિયું, વજમય પડખા–ભીંતે, રજતમય કિનારે અને સુવર્ણમય રેતી હોય છે. પહેલા પદ્મદ્રહમાં સ્થાને સ્થાને ૧૦૦ પાંખડીવાળા, ૧૦૦૦ પાંખડીવાળા ઘણું કમળો છે, મધ્ય ભાગમાં રહેલા કમળ ઉપર શ્રીદેવી રહે છે, તેથી આ દ્રહને પદ્મદ્રહ કહેવામાં આવે છે. આ દ્રહનું વિશેષ વર્ણન ગ્રંથકાર વિસ્તારથી કરવાના છે, તેથી તેનું વિશેષ વર્ણન અહીં લખતા નથી. મહાપદ્મ દ્રહમાં બહુ મોટા કમળ ૧૦૦-૧૦૦ પાંખડીવાળા, ૧૦૦૦-૧૦૦૦ પાંખડીવાળા ઘણા કમળે છે. મુખ્ય વિશાળ કમળ ઉપર હીદેવીને નિવાસ હેવાથી આ પ્રહ મહાપદ્મ કહેવાય છે. - તિગિચ્છી દ્રહમાં-તિગિચ્છી એટલે પુષ્પરજ-મકરંદ, મનહર સુગંધ. મનોહર સુગંધવાળા સો-સો પાંખડી, હજાર–હજાર પાંખડીવાળા ઘણા કમળો હોવાથી આ દ્રહને તિગિચ્છી કહેવાય છે. કેસરી દ્રહમાં આંખને ખૂબ ગમે તેવી કેસરાઓના સમુહથી અલંકૃત સે-સે પાંખડીવાળા, હજર-હજાર પાંખડીવાળા કમળો ધણા હેવાથી આ દ્રહનું નામ કેસરી દ્રહ છે. મહાપુંડરિક દ્રહમાં ખૂબ મોટા પ્રમાણવાળા સફેદ કમળો ઘણું હોવાથી આ દ્રહનું નામ મહાપુંડરિક કહેવાય છે. પુંડરિક દ્રહમાં સામાન્યથી ઘણા સફેદ કમળ હેવાથી આ પ્રહને પુંડરિક દ્રહ કહેવામાં આવે છે. ૧૬૮ હવે દહેની લંબાઈ-પહોળાઈ કહે છે. जोयणसहस्स दीहा, बाहिरहरया तयह विच्छिन्ना। दोदो अभितरया, दुगुणा दुगुण प्पमाणेणं॥१६९॥ છાયા–રોઝન સી ત્રણ વિરdળી. द्वौ द्वौ अभ्यंतरौ द्विगुणौ द्विगुणी प्रमाणेन ॥१६९॥ અર્થ–બહારના કહ એક હજાર જન લાંબા અને તેનાથી અડધા પહેલા છે. અંદરના બે-બે ડબલ–ડબલ પ્રમાણવાળા છે. વિવેચન–બહારના કહે એટલે સમુદ્ર તરફ આવેલા પર્વત ઉપરના-સુલ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-હનું સ્વરૂપ હિમવંત પર્વત ઉપરનું પદ્મદ્રહ અને શિખરી પર્વત ઉપરનું પુંડરિક દ્રહ. આ બન્ને કહે ૧૦૦૦ એજન પૂર્વ–પશ્ચિમ લાંબા અને ૫૦૦ એજન ઉત્તર-દક્ષિણ પહેળા છે. અંદરના બે-બે દ્રો ડબલ–ડબલ વિસ્તારવાળા છે. એટલે પદ્મ અને પુંડરિક દ્રહ સમુદ્ર તરફ હેવાથી બહારના કહેવાય છે, તેની અપેક્ષાએ અંદરના મહાપત્ર દ્રહ અને મહાપુંડરિક દ્રહ, તેનાથી અંદર બે દ્રહ તિગિચ્છી દ્રહ અને કેસરી દ્રહ ડબલ વિસ્તારવાળા. એટલે મહાહિમવંત પર્વત ઉપરનું મહાપદ્મ દ્રહ અને રુકમી પર્વત ઉપરનું મહાપુંડરિક દ્રહ ૨૦૦૦ યોજન લાંબા અને ૧૦૦૦ જન પહોળા છે. તેનાથી ડબલ વિસ્તારવાળા નિષધ પર્વત ઉપર રહેલું તિગિછી દ્રહ અને નીલવંત પર્વત ઉપર રહેલું કેસરી દ્રહ ૪૦૦૦ એજન લાંબા અને ૨૦૦૦ એજન પહોળા છે. જ્યારે દરેક પ્રહની ઉંડાઈ તે ૧૦ એજન હોય છે. ૧૬૮ હવે પદ્માદિ દ્રહના અધિપતિ દેવના નામ કહે છે. एएसु सुरवहओ, वसंति पलिओवमठिईयाओ। सिरिहिरिधिइ कित्तीओ, बुद्धीलच्छी सनामाओ॥१७॥ છાયા–ત્તેg સુવાઃ વસત્તિ પોપસ્થિતિ __ श्री ही धृति कीर्तयः बुद्धिः लक्ष्मीः सनामकाः ॥१७०॥ અથ–આ દ્રહોમાં પલ્યોપમના આયુષ્યવાળી શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ લક્ષ્મી નામની દેવીઓ વસે છે. વિવેચન—પદ્મદ્રહમાં શ્રીદેવી વસે છે. તેમ મહાપદ્મદ્રહમાં હી નામની દેવી, તિગિછી દ્રહમાં ધૃતિ નામની દેવી, કેસરી દ્રહમાં કીર્તિ નામની દેવી, મહાપુંડરિક દ્રહમાં બુદ્ધિ નામની દેવી અને પુંડરિક દ્રહમાં લક્ષ્મી નામની દેવી વસે છે. એટલે દ્રહની અધિપતિ છે. આ બધી દેવીઓ ભવનપતિ નિકાયની હોય છે. કેમકે આ અધિપતિ દેવીએનું આયુષ્ય એક પલ્યોપમનું કહ્યું છે. વ્યંતર નિકાયમાં તો દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું કહેલ છે. આથી ઉપલક્ષણથી સમજી લેવું કે અઢી દ્વીપમાં રહેલા શાશ્વત પદાર્થોનું અધિપતિ ભોગવતા દેવ-દેવીઓમાં દેવીઓ તે ભવનપતિ નિકાયની જ હોય છે, જયારે દેવામાં મોટે ભાગે વ્યંતર નિકાય અને વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના હોય છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બહત ક્ષેત્ર સમાસ અધિપતિ દેવ કે દેવીનું આયુષ્ય એક પામથી ઓછું હોતું નથી. વ્યંતર નિકાયમાં દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમથી અધિક હોતું નથી પણ દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. ૧૭૦ વર્ષધર પર્વત ઉપરના દ્રહનું યંત્ર પર્વતનું નામ| વહનું નામ | લબાઈ | પહોળાઈ | ઉડાઇ | અધિપતિ હિમવંત પદ્મ ૧૦૦૦ છે. ૫૦૦ છે. શિખરી yડરિક મહાહિમવંત મહાપદ્મ | ૨૦૦૦ ૧૦૦૦ કમી મહાપુંડરિક છે 5 ] » " નિષધ તિગિચ્છી | ૪૦૦૦ સે.ર૦૦૦ , નીલવંત કેસરી | ક ખ ] » » ૧૦ . શ્રીદેવી લક્ષ્મીદેવી હીદેવી બુદ્ધિદેવી ધૂતિદેવી કૌતિદેવી હવે દ્રહમાંથી નીકળતી નદીઓના નામ કહે છે. गंगासिंधू तह रोहियंसरोहियनई य हरिकता। हरिसलिला सीओया, सत्तेया हुति दाहिणओ॥१७१॥ सीया य नारिकंता, नरकंता चेव रुप्पिकूला य। सलिला सुवन्नकूला,रत्तवईरत्त उत्तरओ॥१७२॥ છાયા–ાંnfસ તથા રોહિતાંશા શેદિતાની વાત્તા. हरिसलिला सीतोदा सप्त एता भवन्ति दक्षिणतः ॥१७१॥ शीता च नारिकान्ता नरकान्ता चैव रुक्मिकूला च । । सलिलाः सुवर्णकूला रक्तावती रक्ता उत्तरतः ॥१७२॥ અર્થ–દક્ષિણમાં ગંગા, સિંધુ તથા હિતાંશા, રાહિતા, હરિકાંતા, હરિસલિલા અને શતદા આ સાત તથા ઉત્તર તરફ શીતા, નારિકંતા અને નરકંતા, રુકમીફૂલ અને સુવર્ણકૂલા તથા રક્તવતી અને રક્તા મહા નદીઓ છે. વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ તરફ સાત નદીઓ છે. ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ આ બે મહા નદી છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-હેાની નદીઓનુ સ્વરૂપ હૈમવત ક્ષેત્રમાં રાહિતાંશા અને રાહિતા નામની બે મહા નદીઓ છે. હિરવ ક્ષેત્રમાં હિરકાંતા અને હરસલિલા મહા ની અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં શીતાદા નામની મહાનદી છે. મેરુ પર્યંતથી ઉત્તર તરફ પણ સાત મહાનદીઓ છે. તેમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં શીતા નામની મહાનદી છે. રમ્યક્ ક્ષેત્રમાં નારિકતા અને નરકતા નામની બે મહાનઢી છે. હૈરણ્યવંત ક્ષેત્રમાં રુકમીલા અને સુવર્ણફૂલા નામની બે મહાનદી છે. ઐરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે મહાનદી છે. આ ક્ષેત્રોમાં માત્ર આ બબ્બે નીએ છે એમ નહિ પણ આ નામની નદીએ મહાનદી છે અને તેના પિરવારમાં બીજી હજારા નદીઓ છે. ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી નદીને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીએાના પરિવાર છે, અર્થાત્ ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીએ તેને મળે છે, ભેગી થાય છે. રાહિતાંશા, રાહિતા, સુવર્ણા અને રુકમીલા નદીઓને ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીએના પિરવાર છે. હિરકતા, રિસિલલા, નરકાંતા અને નારિક તા નદીઓને ૫૬૦૦૦-૫૬૦૦૦ નદીઓના પિરવાર છે. શીતા અને શીતાદા નહાનઢીને કુલ ૫૩૬૦૦૦-૫૩૨૦૦૦ નદીએને પિરવાર છે બે મુખ્ય શીતા અને શીતાદા મહાનદીને બન્નેને ૬-૬ અંતર નદી અને ૧૬ વિષયાની ૩૨ મહાનદી એમ ૩૮ નદીઓ ભેગી ગણતાં કુલ ૫૩૨૦૩૮ નદીઓ પૂવિદેહમાં અને ૫૩૨૦૩૮ પશ્ચિમ વિદેહમાં નદીએ થાય છે. તે આ પ્રમાણે— શીતાનઢીમાં ઉત્તરકુરુની પૂર્વવિજયાની પૂર્વ વિદેહની શીતાદા નદીમાં દેવકુરુની પશ્ચિમવિષાની 55 "" વિદેહની વિજયાની ૮૪૦૦૦ નદીએ ૪૪૮૦૦૦ ૨૩૯ "" ૬ અંતરની ૩૨ મહાનદી "" For Personal & Private Use Only વિજ્રયાની કુલ ૧૩૨૦૩૮ આ પ્રમાણે પરિવારવાળી છે. આનું વિશેષ વર્ણન ગ્રંથકાર આગળ કરનાર છે. ૧૭૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ બહત ક્ષેત્ર સમાસ હવે હેમવતાદિ ક્ષેત્રમાં રહેલા વૃત્ત વતાયનું સ્વરૂપ કહે છે. हेमवए रन्नवए, हरिवासे रम्मए य रयणमया। चत्तारि वट्टवेयड्ढ-पव्वया पल्लयसरिच्छा॥१७३॥ છાયા–હૈમવતે થવસે વિર્ષે ર ર રનમઃ | चत्वारः वृत्तवैताढ्यपर्वताः पल्यकसदृशाः ॥१७३॥ અથ–હૈમવંત, હૈરણ્યવંત, હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રમાં પ્યાલાના આકારવાળા રત્નમય ચાર ગોળ વૈતાઢય પર્વત છે. વિવેચન–જબૂદ્વીપમાં ૪ ગોળ વૈતાઢ્ય પર્વત છે. તે “વૃત્ત વૈતાઢ્ય સામાન્ય નામથી પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે – એક વૃત્ત વૈતાઢય પર્વત હૈમવંત ક્ષેત્રના મધ્ય ભાગમાં છે. બીજે છ , હરણ્યવત ક્ષેત્રના 9 ) by ત્રીજે 5 9 હરિવર્ષ ક્ષેત્રના 9 - 9 ચથી 9 ) , રમ્ય ક્ષેત્રના ,, ,, ,, આ ચારેય વૃત્ત વૈતાઢય પર્વતે યાલોને આકારવાળા સર્વરત્નમય છે. પ્યાલો એટલે વાંસને છોલીને ગુંઠીને બનાવેલા ધાન્ય ભરવા માટેનું સાધન. જે ગોળાકાર અને એક સરખુ ઉંચું હોય છે. પ્રશ્ન–ક્યા કારણથી આ “વૃત્ત વૈતાઢ્ય આ પ્રમાણે પ્રસિદ્ધ છે ? સમાધાન–અહીં વિતાઢય પર્વતની આ પ્રમાણે નિરૂક્તિકાર વ્યુત્પતિ કરે છે. પિતાના આવાસ ક્ષેત્રને બે અડધા ભાગ કરે છે માટે તાય. આ ચારે વૃત્ત વૈતાઢય પર્વતે પોતાના ક્ષેત્રના–હેમવતાદિ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં હોવાથી ક્ષેત્રના બે બે અડધા ભાગ કરે છે. તેથી વૃત્ત વૈતાઢય કહેવાય છે. આ ચારે વૃત્ત વૈતાઢય પર્વતે ગોળાકાર છે, પણ ભરતક્ષેત્ર–ઐરવતક્ષેત્ર અને વિજેમાં રહેલા વૈતાઢય પર્વતની જેમ પૂર્વ–પશ્ચિમ લાંબા નથી. માટે આ ચાર ક્ષેત્રમાં આવેલા વૈતાઢય પર્વત વૃત્ત વૈતાઢય પર્વતના નામે ઓળખાય છે. આ વૃત્ત વૈતાઢય પર્વત સર્વરત્નમય કહેલા છે. જ્યારે કેટલાક રજતમય કહે. છે. તેઓને જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સાથે વિરોધ આવે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ પર્વતને સર્વરત્નમય કહેલા છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-વૃત્તવેતાથનું સ્વરૂપ ૨૪૧ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ અંતે નવ વાગે સાવરું નામ વયત્વે पन्नत्ते ? गोयमा ? रोहियाए महानईए पुरथिमेणं रोहियंसाए महानईए पञ्चत्थिमेणं हेमवए वासस्स बहुमज्झदेसभाए एत्थ णं सद्दावइ नामं वेयड्ढपव्वए पन्नत्ते एगं जोयणसहस्सं उड्ढं उच्चत्तेणं अड्ढाइज्जाई जोयणसयाई उच्वेहेणं सव्वत्थसमे पल्लगसंठाणसंठिए एगं जोयणसहस्सं आयामविक्खंभेणं, तिनि जोयणसहस्साई एगं च बावट्ठ जोयणसयं किंचि विसेसहियं परिक्खेवेणं सव्वरयणामए अच्छे ।' હે ભગવન! હેમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામને વૃત્ત વૈતાઢય કેવો કહ્યો છે ? હે ગૌતમ ? રોહિતા મહાનદીની પૂર્વ દિશામાં અને રોહિતાશા મહા નદીની પશ્ચિમ દિશામાં હેમવતક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં–આ શબ્દાપાતી નામને વૈતાઢયપર્વત ૧૦૦૦ એજન ઉભા-ઉંચાઇવાળો-૨૫૦ જન જમીનમાં ઉડે બધી બાજુથી એક સરખો ૧૦૦૦ યોજન લાંબ–પહોળા ગાળાકારે, ૩૧૬૨ જનથી કંઈક અધિક પરિધિવાળા સર્વરત્નમય રહે છે. ૧૭૩ હવે આ પર્વતના નામ ઉંચાઈ અને અધિપતિ દેવના નામ કહે છે. सदावइ वियडावई, गंधावइ मालवंत परियाये। जोयणसहस्समुच्चा तावइयं चैव विच्छिन्ना॥१७४॥ इगतीस जोयणसए, बावट्टे परिरएण नायव्वा। साई अरुणे पउमे, पहास देवा अहिवई एसेिं ॥१७५॥ છાયા–શબ્દાપાત વિરાવતા જાપાર મારવર પરિયાતઃ | योजनसहस्रमुच्चा तावत्कं चैव विस्तीर्णाः ॥१७४॥ एकत्रिंशत् योजनशतानि द्वापष्टि परिरयेण ज्ञातव्याः । સ્વાતિઃ : પવ: પ્રમાણ સેવા પિતા: તેવા ૭૧ અર્થ–શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામના છે. તે પર્વતે એક હજાર યોજન ઊંચા અને તેટલા જ વિસ્તારવાળા છે. તેઓની પરિધિ એક્ટીસ સો બાસઠ જનની છે. તેના અધિપતિ સ્વાતી, અરુણ, પદ્મ અને પ્રભાસ નામના દેવો છે. - વિવેચન–હેમવંત, હૈરયવંત, હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રમાં જે ચાર વૃત્ત વૈતાઢય પર્વત કહ્યા છે તેને નામ આ પ્રમાણે છે. ૩૧ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ક્ષેત્રમાં હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી, ડૈરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી, હરિ ગંધાપાતી અને રમ્યક્ ક્ષેત્રમાં માહ્યવંત નામના વૃત્ત વૈતાઢય પર્યંત કહેલા છે. જ્યારે જબૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢય પર્વત હરિત્ર ક્ષેત્રમાં, ગંધાપાતી નામના વૃત્ત વૈતાઢય પર્વત રમ્યક્ ક્ષેત્રમાં, માહ્યવંત નામના વૃત્ત વૈતાઢય પત હૈરણ્યવત ક્ષેત્રમાં કહેલ છે. તે આ પ્રમાણે ૨૪૨ ' कहिणं भंते ! हरिवासे वियडावईनामं वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! हरिसलिलाए महानईए पच्चत्थिमेणं हरिकंताए महानईए पुरत्थिमेणं हरिवासस्स बहुमज्झदेसभागे इत्थणं विडावई नामं वट्टवेयड्डे पन्नत्ते ॥ तथा कहिणं भंते! रम्मए वासे गंधावई नामं वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! नरकंताए पच्चत्थिमेणं नारीकंताए पुरत्थिमेणं रम्मयवासस्स बहुमज्झदेस भागे गंधाव नामं वट्टवेयड्ढे पन्नत्ते । तथा कहिणं भंते! हिरण्णवए वासे मालवंतपरियाए नाम वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! सुवन्नकूलाए पच्चत्थिमेणं रुप्पिकूलाए पुरत्थिमेणं हेरण्णवासस्स बहुमज्झदे से एगे मालवंतपरियाए नामं वट्टवेयड्ढे पन्नत्ते इति ॥ હે ભગવન્ ! હરવ ક્ષેત્રમાં વિકટાપાતી નામનેા વૃત્ત વૈતાઢય ક્યાં કહ્યો છે? હે ગૌતમ ! રિલિલા મહાનદીની પશ્ચિમમાં અને હરકાંતા મહાનદીની પૂર્વ દિશામાં રિવ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં આ વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢય પત કહેલા છે. હે ભગવન્ ! રમ્યક્ષેત્રમાં ગંધાપાતી નામને વૃત્ત વૈતાઢય પર્યંત ક્યાં કહ્યો છે? હે ગૌતમ ! નરકાંતા મહાનદીની પશ્ચિમમાં અને નારીકાંતા મહાનદીની પૂર્વમાં રમ્યક્ ક્ષેત્રની બરાબર મધ્ય ભાગમાં ગંધાવતી નામના વૃત્ત વૈતાઢય પર્વત કહેલા છે. હે ભગવન્ ! હિરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંત નામના વૃત્તવૈતાઢય ક્યાં કહેલા છે? હે ગૌતમ ! સુવર્ણકૂલા મહા નદીની પશ્ચિમમાં અને રૂપ્યલા મહા નદીની પૂર્વમાં હિરણ્યવંત ક્ષેત્રના ખરાબર મધ્ય ભાગમાં એક માલ્યત્રંત નામના વૃત્ત વૈતાઢય પર્વત કહ્યો છે. ( ગાથામાં ‘થાયે’ તથા પાઠમાં ‘યા’ શબ્દ ગજદત માટ્યવંત પર્વતથી વૃત્તવૈતાઢય માટ્યવંત જુદા પાડવા માટે મૂકયો ઢાય એમ લાગે છે. ) જમૂદ્રીપ પજ્ઞપ્તિમાં આ પ્રમાણે વૃત્તવૈતાઢય પર્વતના સ્થાન કહ્યા છે. એટલે ખરેખર વૃત્તવૈતાઢય પર્વતામાં કયા વૃત્તવૈતાઢય પર્યંત કયા ક્ષેત્રમાં રહેલા છે. તેના નિર્ણય કેવલી ભગવંત જાણે. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-વૃતાઢયનું સ્વરૂપ, ૪૩ - વૃત્તવૈતાઢય પર્વતનું સ્થાન નામ ટીકાના આધારે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રમાણે હેમવંત ક્ષેત્રમાં શબ્દાપાતી વિકટાપાતી ગંધાપાતી માહ્યવંત હેમવંત ક્ષેત્રમાં હિરણ્યત , હરિવર્ષ રમ્યક્ હરિવર્ષ છે રમ્યક્ , હિરણ્યવંત છે વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામના વૃત્તવૈતાઢય પર્વતના સ્થાનમાં મતાંતર છે. વાસ્તવિક આ ત્રણે પર્વતે ક્યા ક્ષેત્રમાં છે તે જ્ઞાની ભગવતે જાણે. શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત તે હેમવંત ક્ષેત્રમાં છે તેમાં મતાંતર નથી. આ ચારેય વૃત્તવૈતાઢય પર્વતે ૧૦૦૦ એજન ઉંચા, ૧૦૦૦ એજન લાંબાપહોળા ગોળાકારે છે. જમીનની અંદર ૨૫૦ યોજન છે. આ પર્વતોની પરિધિ ૩૧૬૨ યોજનથી કંઈક અધિક છે. આ દરેક વૃત્તવૈતાઢય પર્વત ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચે, ૩૧ જન લાંબ–પહેળો સમરસ છે. તેમાં તે તે પર્વતના અધિષ્ઠાચક દેવને યોગ્ય પરિવાર સાથેના સિંહાસનો રહેલા છે. શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતને અધિપતિ વતી નામને દેવ છે. વિકટાપાતી , , , અરૂણ છે છે ગંધાપાતી છે છે કે પદ્મ y w માલ્યવંત છે પ્રભાસ છે . આ ચારેય અધિપતિ દેવનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. દરેક અધિપતિ દેવને ૪૦૦૦ સામાનિક દેવ, ચાર અમહિષી પરિવાર સાથે, ત્રણ પર્ષદા, સાત પ્રકારના લશ્કરે-સાત અનીકાધિપતિ અને પોતપોતાની રાજધાનીમાં રહેતાં ઘણાં દેવ-દેવીઓનું અધિપતિપણું છે. | શબ્દાપાતી વૃત્તવેતાઢય પર્વતનો અધિપતિ સ્વતી દેવ અને વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વતને અધિપતિ. અરૂણદેવની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બૃહત્ ક્ષેત્ર સમાસ વૃત વૈતાદ્ય પર્વત પ્રાસાદ ૧000 યોજન ઊંચાઈ ૧000 યોજન વિરાર For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-શાશ્વત નગરીનું સ્વરૂપ ૨૪૫ તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો ઓળંગ્યા પછી જંબુદ્વીપ નામના દ્વીપમાં અંદર ૧૨૦૦૦ પેજને યોગ્ય સ્થાને આવેલી છે. જ્યારે ગંધાપાતી વૃત્તબૈતાઢય પર્વતને અધિપતિ પત્રદેવ અને માલ્યવંત વૃત્તબૈતાઢય પર્વતને અધિપતિ પ્રભાસ દેવની રાજધાની મેરૂ પર્વતથી ઉત્તરમાં તીર્ઝા અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે. ૧૭૪–૧૭૫ હવે દક્ષિણ ભારતમાં રહેલી શાશ્વત નગરીના સ્થાન જણાવે છે.. चोइस हियं सयं जोयणाण एक्कारसेव य कलाओ। वेयडढदाहिणेणं, गंतुंलवणस्स उत्तरओ॥१७६॥ नव जोयण विच्छिन्ना, बारस दीहा पुरीअउज्झत्ति। जम्मछ भरह मज्झे, एरवयद्धेवि एमेव ॥१७७॥ છાયા-ચતુર્દશાધિ શતં યોગનાનાં પ્રશૈવ જ રહ્યા ! वैताढयदक्षिणस्यां गत्वा लवणस्य उत्तरतः ॥१७६॥ नव योजन विस्तीर्णा द्वादश दीर्घा पुरी अयोध्या इति । याम्याईभरतमध्ये ऐरावताधऽपि एवमेव ॥१७७॥ અથ–મૈતાઢય પર્વતથી દક્ષિણમાં અને લવણ સમુદ્રથી ઉત્તરમાં એક્સો ચૌદ જન અને અગીયાર કલાથી અધિક દક્ષિણ ભરતાધના મધ્ય ભાગમાં નવ જન પહોળી, બાર જન લાંબી “અયોધ્યા' એ પ્રમાણે નગરી છે. આ જ પ્રમાણે એરવતામાં પણ અયોધ્યા નગરી છે. વિવેચન–શૈતાઢય પર્વતના મધ્ય ભાગથી દક્ષિણ દિશામાં ૧૧૪ જન ૧૧ કલા દૂર અને લવણ સમુદ્રના દક્ષિણ દિશાના વિજયંત દ્વારથી ઉત્તર દિશામાં, ૧૧૪ જન ૧૧ કલા દૂર દક્ષિણ ભારતના બરાબર મધ્ય ભાગે પ્રમાણ અંગુલે પૂર્વ– પશ્ચિમ ૧૨ જન લાંબી અને ઉત્તર-દક્ષિણ ૯ જન પહેળી અયોધ્યા નગરી આવેલી છે. આ નગરી ચાલુ અવસર્પિણી કાલમાં શ્રી ગષભદેવ–પ્રથમ તીર્થકર અને પ્રથમ રાજા થયા તેમની રાજધાની છે. શ્રી ઋષભદેવ ભગવંતના રાજ્યાભિષેક પ્રસંગે યુગલિક For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ બ્રહત ક્ષેત્ર સમાસ મનુષ્યએ મલપત્રમાં ભરી લાવેલા જળ વડે વિનયપૂર્વક પ્રભુના ચરણ ઉપર અમિષેક કર્યો. તેમના આ વિનયથી રાજી થઇને સૌધર્મેન્દ્ર વિનીત યુગલિકાના રહેવા માટે વૈશ્રમણ-લોકપાલ દેવને આજ્ઞા કરી નગરી કરાવી અને તેનું નામ વિનીતા નગરી રાખ્યું. આ વિનીતા નગરી એ અયોધ્યાપુરીનું બીજું નામ છે. જે વખતે ઐશ્રામણ દેવ નગરી બનાવી તે જ વખતે દૈવીશક્તિથી સેનાને કિટ ૧૨૦૦ ધનુષ ઉચ, ૮૦૦ ધનુષ પહાળો બનાવ્યા. તથા ઈશાન ખૂણામાં નાભિરાજા માટે સાત માળને સમરસ સુવર્ણન મહેલ બનાવ્ય, પૂર્વ દિશામાં ભરત ચક્રવતિ માટે ગોળ પ્રાસાદ, અગ્નિ ખૂણામાં બાહુબળી માટે પ્રાસાદ, વચમાં ૯૮ ભાઈઓ માટેના પ્રાસાદે પણ બનાવ્યા હતા. નગરીની મધ્ય ભાગમાં શ્રી ઋષભદેવ માટેનો ૨૧ માળનો ભવ્ય પ્રાસાદ બનાવેલ, જેનું નામ ગૌલોક્યવિભ્રમ રાખવામાં આવેલ. તેમજ નગરીમાં અનેક સુવર્ણ રત્નાદિમય પ્રાસાદે બનાવેલ, વળી નગરીમાં હજારે શ્રી જિનમંદિર, માંડલિક રાજા માટેના મહેલે, ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણવાળા માટેના મહેલ વગેરેથી યુક્ત અવર્ણનીય નગરી બનાવી હતી. તે ઉપરાંત નગરની બહાર કારૂ, નારૂ વગેરે વર્ણવાળા માટે એક, બે, ત્રણ માળવાળા અનેક મકાને, નગરીની ચારે દિશામાં ચાર મોટાં વન તથા બીજા અનેક નાના-નાના વને, બગીચા. તે દરેકના મધ્ય ભાગે એક એક જિન મંદિરથી યુક્ત બનાવ્યા. ચાર દિશામાં અષ્ટાપદ આદિ ચાર પર્વત બનાવ્યા. આ બધી રચના વૈશ્રમણદેવે માત્ર એક અહેરાત્રિમાં કરી હતી. દરેક અવસર્પિણ અને ઉત્સર્પિણી કાલમાં ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના અતિ મધ્ય ભાગમાં મહાનગરીઓ રચાય છે અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે. ઉપર કહેલી અધ્યા નગરી આ ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે. તેવી જ અધ્યા નગરી એરવત ક્ષેત્રમાં પણ વૈશ્રમણ દેવ ઈન્દ્રની આજ્ઞાથી રચેલી જાણવી. નામ વગેરેમાં વિનીતાની જેમ યથા સંભવ ફેરફાર પણ હોય તે સમજી લેવું. દક્ષિણ ભરતાઈ ૨૩૮ જન ૩ કલા પ્રમાણ છે. શૈતાઢય પર્વતના મધ્ય ભાગથી દક્ષિણ ભરતાઈને મધ્ય ભાગ ૧૧૪ જન ૧૧ કલા અને લવણ સમુદ્રના દક્ષિણ છેડેથી ઉત્તર તરફના ૧૧૪ યોજન ૧૧ કલા ભેગા કરતાં ૨૨૯ જન ૩ કલા થાય. તેમાં અધ્યા નગરીના ઉત્તર-દક્ષિણ પહોળાઈના ૯ જન ઉમેરતાં ર૩૮ જન ૩ કલા દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રના મળી રહે છે. એટલે દક્ષિણ ભરતાધના મધ્ય ભાગમાં અયોધ્યા નગરી આવેલી છે. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ જેનદષ્ટિએ મહા ભૂગોળ-વૈતાઢય પર્વતનું સ્વરૂપ આ જ પ્રમાણે મેરુ પર્વતની અપેક્ષાએ દક્ષિણ અિવતાઈ ક્ષેત્રમાં પણ વૈતાઢય પતના મધ્ય ભાગથી ૧૧૪ જન ૧૧ કલા અને લવણ સમુદ્રના છેડાથી ૧૧૪ જન ૧૧ કલા અરવતાધ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં પણ પૂર્વ–પશ્ચિમ ૧૨ જન લાંબી અને ઉત્તર-દક્ષિણ ૯ જન પહોળી અધ્યા નામની નગરી છે. દરેકે દરેક ક્ષેત્રમાં સૂર્યદિશા મુજબ મેરુ પર્વત ઉત્તર દિશામાં જ ગણાય છે. એ અપેક્ષાએ દરેક ક્ષેત્રો મેરુ પર્વતની અપેક્ષાએ દક્ષિણમાં જાણવા. ૧૭૬–૧૭૭. હવે ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતનું સ્વરૂપ કહે છે. पणुवीसइमुविद्रो, पन्नासंजोयणाणि विच्छिन्नो। यड्ढोरययमओ,भारहाखित्तस्स मज्झम्मि॥१७८॥ છાયા–વિંશતિઃ ઉદ્ધઃ વનના વિસ્તા वैताढयः रजतमयः भरतक्षेत्रस्य मध्ये ॥१७८॥ અર્થભરતક્ષેત્રના મધ્ય ભાગમાં પચીસ યોજન ઉચા, પચાસ જન વિસ્તાર વાળ રજતમય શૈતાઢય પર્વત છે. વિવેચન–ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં વૈતાઢય નામનો પર્વત છે, તે ભરતક્ષેત્રના બે અડધા ભાગ કરે છે. બે ભાગ કરવાથી વૈતાદ્ય કહેવાય છે, અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો બૈતાઢય નામને મહર્દિક દેવ પર્વતને અધિપતિ હોવાથી તેના યોગથી આ પર્વત વૈતાઢય પર્વત કહેવાય છે. કહ્યું છે કે, “હે ભગવન ! બૈતાઢય પર્વત શા કારણથી કહેવાય છે? હે ગૌતમવૈતાઢય પર્વત ભરતક્ષેત્રના બે ભાગ કરતે રહેલો છે, તે આ પ્રમાણે– એક દક્ષિણ ભરતાઈ અને બીજે ઉત્તર ભરતાઈ. તથા અહીયાં એક પપમની સ્થિતિવાળા વૈતાઢય નામનો મહર્દિક દેવ વસે છેતેથી શૈતાઢય પર્વતને શૈતાઢય પર્વત કહેવાય છે. આ શૈતાઢય પર્વત રજતમય-ચાંદીને છે અને ૨૫ જન ઉચ, દા યોજના જમીનમાં અને ૫૦ એજન પહોળા વિસ્તારવાળો છે. વૈતાઢય પર્વતની દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુ એક એક પદ્મવર વેદિકા અને વનખંડ છે. - For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ બહત ક્ષેત્ર સમાસ પાવર વેદિકા બે ગાઉ ઉંચી, ૫૦૦ ધનુષ પહોળી અને વૈતાઢય પર્વત જેટલી લાંબી છે. જ્યારે વનખંડ બે જનમાં કંઈક ન્યૂન અને વૈતાઢય પર્વત જેટલું લાંબું છે. ૧૭૮ હવે વૈતાઢય પર્વતમાં રહેલી ગુફાનું સ્વરૂપ જણાવે છે. पन्नास जोयणाई, दीहाओ अट्ठ जोयणुच्चाओ। बारस वित्थाराओ, वेयगुहाओ दोहोति॥१७९॥ तिमिसगुहा अवरेणं, पुव्वेण नगस्स खंडगपवाया। चउ जोयण विच्छिन्ना तदुगुणुचा यसिंदारा॥१८॥ છાયા–પાશR થોનનનિ સર્વે લોકનાન્યુ. द्वादश विस्तीर्णे वैताढयगुहे द्वे भवतः ॥१७९॥ तिमिस्रागुहा अपरस्मिन् पूर्वेण(पूर्वस्मिन् ) नगस्य खण्डप्रपाता। चत्वारि योजनानि विस्तीर्णानि तद्विगुणोच्चानि च तयोः द्वाराणि ॥१८०॥ અથ–પચાસ યોજન લાંબી, આઠ યજન ઉંચી, બાર જન પહોળી બે ગુફા શૈતાઢ્ય પર્વતને છે. પર્વતની પશ્ચિમમાં તિમિસ્ત્રો ગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતા છે. તેને ચાર જિન પહેલા અને તેનાથી ડબલ ઉંચા દરવાજા છે. વિવેચન—શૈતાઢય પર્વતને બે ગુફાઓ છે. એક તિમિસ્રા ગુફા અને બીજી ખંડપ્રપાત ગુફા. પર્વતની પશ્ચિમ દિશા તરફ તિમિસ્રા ગુફા છે, જ્યારે પૂર્વ દિશા તરફ ખંડપ્રપાતા નામની ગુફા છે. આ બન્ને ગુફાઓ દક્ષિણ-ઉત્તર લાંબી અને પૂર્વ–પશ્ચિમ પહોળી છે. ૫૦ જન લાંબી, ૧૨ જન પહોળી અને ૮ જન ઉંચી છે. ગુફાના દક્ષિણ છેડે અને ઉત્તર છેડે વમય દરવાજાના બન્ને બારણા કાયમ બંધ રહે છે. આથી જ ચંદ્ર-સૂર્યની પ્રભા પ્રવેશી શકતી નથી, માટે ગાઢ અંધકારથી વ્યાપ્ત છે, એટલે સદા અંધકારમય હોય છે. પરંતુ જ્યારે ચક્રવતિ ઉત્તર ભરતાઈને જીતવાની ઈચ્છાવાળા થાય છે, ત્યારે સેનાપતિ દંડરત્ન વડે બારણાને ઠેકે છે, ત્યારે તે બન્ને દરવાજા અંદરની બાજુ પાછા ખસી જાય છે અર્થાત ઉઘડી જાય છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જનદષ્ટિએ મહા ભૂગોળ-ગુફાનું સ્વરૂપ તે ગુફાના દ્વાર-દરવાજા ૪જન પહોળા અને ૮ જન ઉંચા હોય છે. એક દ્વારને બે બે બારણું ૨-૨ જન પહેલા અને ૮-૮ જન ઉંચા હોય છે. એક બારણાને પાછળના ભાગમાં ટેકાભૂત ૪ જન ટોડલો હોય છે. ગુફાના બારણા કાયમ બંધ રહે છે. જયારે ચક્રવર્તિ ઉત્પન્ન થાય ત્યારે ચક્રવતિ બારણું ઉઘડાવે છે પછી ઉત્તર ભરતાર્ધક્ષેત્રને જીતવાની ઈચ્છાથી ગુફામાં પ્રવેશ કરવા શ્રેષ્ઠ હરિતરત્ન ઉપર બેસે છે અને હાથી ઉપર બેસીને હાથીના જમણા કુંભસ્થલ ઉપર મણિરત્ન બાંધે છે, તે મણિ નિરૂપમપ્રભા–અપૂર્વ તેજોમય હોય છે, તેથી ગુફામાં પ્રવેશતાં જ ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. ચક્રવર્તિના મણિરત્નને પ્રભાવ આ પ્રમાણે છે- જેના મતકે આ મણિરત્ન બાંધવામાં આવે તેને કોઈ જાતનું દુઃખ થતું નથી, તેના શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થયેલો હોય તે મણિના પ્રભાવથી નાશ પામી જાય છે અને બીજો કોઈ રોગ ઉત્પન્ન થતું નથી. તેમજ દેવતાઈ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કેઈ ઉપસર્ગ પણ આવતા નથી. યુદ્ધમાં પ્રવેશેલો પુરૂષ મણિરત્નથી યુક્ત હોય તો કોઈ પણ શસ્ત્રો લાગતા નથી, સર્વ ભયથી રહિત થાય છે. આ કારણથી હાથીને કેઈ પણ જાતનો દેવતાઈ ઉપસર્ગ, ભય અથવા દુઃખ ન થાય અને બધી બાજુ પ્રકાશ થાય તે માટે ચક્રવતિ હાથીના મસ્તકે-કુંભથેલે મણિરત્ન બાંધે છે. મણિરત્નથી પ્રકાશિત થયેલા માર્ગે ચક્રવર્તિ ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતિ પાછળના સિન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી ગુફાના દક્ષિણ દ્વારના પૂર્વ દિશાના કમાડ ઉપર એક યોજન મૂકીને પહેલું માંડલું આલેખે, ત્યાર બાદ ગોમૂત્રિકાની રીતે ઉતરતા પશ્ચિમ દિશાના કમાડના તટક ઉપર ત્રીજા જનના પ્રારંભે બીજું માંડલું આલેખે, પુન: ગોમૂત્રિકા પદ્ધતીએ આગળ વધતા ત્રીજું માંડલું પૂર્વ દિશાના તોટક ઉપર ચોથા યજનના પ્રારંભમાં કરે. ત્યાર પછી પશ્ચિમ ભીંત ઉપર પાંચમા એજનના પ્રારંભે ચોથું માંડલું, પછી પૂર્વ દિશાની ૧. તેટક એટલે—બે યોજન પહોળા કમાડની પાછળ ૪જન લાંબે-પહેળે કમાડને આગળ વધતા અટકાવે એ ભીંતનો ભાગ જે મૂલ ભીંતથી જુદો પણ લગોલગ લાગેલ હોય છે. ૩૨ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વૈતાય ગુફામાં ગોમૂત્રિકાએ ૪૯ માંડલા [ પેજન તોક આ જળ | ઉત૨ દ્વર આ પૂર્વOીતિમાં ૨૫ મહામંડલ હશે તોપણ ૨૫ જાણવાં) [ વતાયામાં 7. છે મ્હામા હામી ૪૯ -૪૯ પ્રકાર મંડલો ! For Personal & Private Use Only તો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ( ૦ ૦ ૦ | ઉતર દાળ ૦િ૭૦ [ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ =1 , ખાલuહામી ૧૬-૧૬ મહત્વોને પણ - મંડલ્લે જાણતાં તે નીતિઓ ઉપરનાં છે. તે ખ3 મેનોમાં ૨-૨ નો ઉપ બૃહત્ ક્ષેત્ર સમાસ Page #314 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગેળ-ગુફાનું સ્વરૂપ ૨૫૧ ભીંત ઉપર છદ્દા જનના પ્રારંભે પાંચમું માંડલું આલેખે. એમ બે બે એજનના અંતરે પૂર્વની ભીંત ઉપર અને પશ્ચિમની ભીંત ઉપર માંડલા આલેખે–એટલે એક પૂર્વ ભીંત ઉપર પછી ગામૂત્રિકાએ પશ્ચિમ ભીંત ઉપર આલેખે. પશ્ચિમ તરફ દક્ષિણ તેટક ઉપર એક, ભીંત ઉપર ૨૨ અને એક પશ્ચિમ કપાટ ઉપર. કુલ ૨૪ માંડલા કરે. તરફ એક કપાટ ઉપર, એક તોટક ઉપર, ૨૧ ભીંત ઉપર એક તોટક ઉપર અને એક કપાટ ઉપર કુલ ૨૫ માંડલા કરે. બન્ને તરફના થઈને કુલ ૪૯ માંડલા આલેખે. આ પ્રકાશ મંડળ ઉત્સધ અંગુલથી ૫૦૦ ધનુષ લાંબા-પહોળા ગોળાકારે છે. તેનો પ્રકાશ પ્રમાણ આંગળને માપથી ગુફાની પહોળાઈ જેટલો લાંબો-૧૨ જન છે. ગુફાની ઉંચાઈ પ્રમાણે ઉપર નીચે થઈ ૮ યોજન છે. પોતાની બન્ને બાજુ - જન ગણવાથી એક જન પાવતી છે. અર્થાત દરેક માંડલાને પ્રકાશ પ્રમાણ આંગુળથી તી ૧૨ જન, ઉપર નીચે ૮ જન, બે પડખે એક જન પ્રકાશ કરે છે. માંડલું સૂર્ય જેવું જ લાગે અને પ્રકાશ પણ સૂર્ય સરખો જાણવો. મતાંતર આ પ્રમાણે છે– પાછળ રહેલ છાવણી વગેરેને માટે ગુફામાં પ્રકાશ રહે તે માટે એક જન ગયા પછી કાકિણું રત્ન વડે પૂર્વ દિશાની ભીંત ઉપર ઉત્સધ આંગળના માપના ૫૦૦ ધનુષ પ્રમાણ ગોળાકાર માંડલું કરે છે. આલેખેલા આ માંડલામાંથી સૂર્ય સમાન પ્રકાશ ગુફામાં ફેલાય છે. ત્યાર બાદ પશ્ચિમ દિશાની ભીંત ઉપર ૫૦૦ ધનુષ પ્રમાણ બીજું માંડલું કરે છે, ત્યાર પછી પૂર્વ દિશાની ભીંત ઉપર પહેલા માંડલાથી એક જન દૂર ત્રીજું માંડલું કરે છે, એમ જન જનના અંતરે પૂર્વ-પશ્ચિમની ભીંત ઉપર સામસામા માંડલા કરતા છેલ્લું માંડલું પૂર્વ દિશાની ભીંત ઉપર કરીને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશે છે. બન્ને ભીંત ઉપર ૪૮-૪૯ કુલ ૯૮ માંડલા કરે છે. તે આ પ્રમાણે– દક્ષિણ દિશાના ગુફાના બારણા ઉપર પૂર્વ દિશામાં એક, દક્ષિણ દિશાના પૂર્વ દિશાના તટક ઉપર ૨ પૂર્વ દિશાની ભીંત ઉપર યોજને યોજને કુલ ૪૩, ઉત્તર દિશાના બારણાના તોટક ઉપર ૨ અને બારણા ઉપર ૧ આજ પ્રમાણે પશ્ચિમ દિશામાં ૧ બારણા ઉપર, ૨ તોટક ઉપર, ૪૩ ભીંત ઉપર, ર તેટક ઉપર અને ૧ બારણા ઉપર માંડલા થાય. કુલ ૪૯૪૯=૯૮ થાય. ચક્રવર્તિ ઉત્તર ભારતના ત્રણ ખંડ સાધીને ખંડપ્રપાતા ગુફાના ઉત્તર બાજુનું For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ -- ---- - ---- ---- -- ૨૫૨ બૃહત્ ક્ષેત્ર સમાસ દ્વાર ઉઘડાવીને અંદર પ્રવેશ કરતાં તમિસ્રા ગુફાની માફક ૪૮ માંડલા કરતા, મતાંતરે ૯૮ દક્ષિણનું દ્વાર ઉઘડાવીને દક્ષિણ ભરતાર્ધમાં આવે છે. ૧૭૯-૧૮૦ આ વાત ગ્રંથકાર ગાથામાં કહે છે. तिमिसगुह पुरच्छिम पच्छिमेसु कडएमु जोयणंतरिया। तराणि समसंठियाई,पंचधणुसयायामविक्खंभा॥१८१॥ जोयण उज्जोयकरा, रविमंडलपडिनिकासतेयाइं। इगुवन्न मंडलाइं,आलिहमाणो इहं पविसे ॥१८२॥ છાયા–શિલ્લા વર્ષ-યમો દયો. થોનનાd If I तरणिसमसंस्थितानि पञ्चधनुशतायामविष्कम्भानि ।। ८१।। योजन-उद्योतकराणि रविमण्डलप्रतिनिकाशतेजांसि । एकोनपञ्चाशत् मण्डलानि आलिखन् इह प्रविशति ॥१८२॥ અર્થ–તિમિસા ગુફામાં પૂર્વ અને પશ્ચિમ ભીંત ઉપર એજનના અંતરે પાંચસે ધનુષ લાંબા-પહોળા સૂર્ય સરખા ગાળ આકારવાળા, સૂર્યમંડળ સમાન પ્રકાશવાળા ઓગણપચાસ માંડલા કરતાં ગુફામાં પ્રવેશ કરે છે. વિવેચન-ચક્રવતિ ઉત્તર ભરતાર્ધના ત્રણ ખંડ જીતવા માટે અહીં આ તિમિસ્રા ગુફામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં તિમિસ્રા ગુફાની પૂર્વ દિશા તરફની ભીંત અને પશ્ચિમ દિશા તરફની ભીંત ઉપર પ્રમાણ અંગુલે એક એક યોજનના અંતરે સૂર્યસમાન આકારવાળા-ગોળાકારે ઉત્સધ આંગળના માપ પ્રમાણ ૫૦૦ ધનુષ લાંબા-પહોળા ગોળ, માંડલા કરે છે. જેને પ્રકાશ દક્ષિણ–ઉત્તર પ્રમાણ આંગુલથી એક એજન, ઉપર-નીચે ૮ જન, અને તીચ્છ ૧૨ જન સુધી વિસ્તરે છે. અર્થાત પ્રકાશ પાથરે છે. આ વાત સંપ્રદાયથી જણાય છે. આ મંડળે કેવાં હોય છે ? તે જણાવતાં કહે છે કે સુર્યમંડળના જેવા તેજવાળા હોય છે. ગુફાની બહાર સૂર્ય જેવો પ્રકાશે છે, તેવો જ પ્રકાશ ચક્રવર્તિએ આલેખેલા મંડળો ગુફાની અંદર પ્રકાશ આપે છે. ગુફાની બહાર દિવસ-રાતનું અંતર હોય છે, જયારે ગુફામાં રાત્રિએ અગર દિવસે એકસરખો પ્રકાશ રહે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરત ચક્રવતિ સંબંધમાં લખ્યું છે કે “ત્યાર બાદ ભરત રાજા એક એક જનના અંતરે ૫૦૦ ધનુષ લાંબા-પહોળા વિઠંભવાળા એક યોજન પ્રકાશ કરવાવાળા ૪૯ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ ગુફાનું સ્વરૂપ માંડલા જ્યાં આલેખે છે ત્યાં જ તુરત જ ગુફામાં ઉદ્યોત થઈ જાય છે-દિવસ સરખો પ્રકાશ ફેલાય છે.' ઉપર પ્રમાણે મંડલે આલેખતા ચક્રવર્તિ ગુફામાં પ્રવેશે છે. આ જ પ્રમાણે ઉત્તર ભરતાના ત્રણ ખંડ જીતીને પાછા વળતાં ખંડપ્રપાતા ગુફામાં પણ માંડલા આલેખતા દક્ષિણ ભરતાર્ધમાં પાછા આવે છે. ૧૮૧-૧૮૨ હવે ગુફાના અધિપતિ દેવના નામ વગેરે જણાવે છે. पलिओवमठिईया, एएसिं अहिवई महिडढीया। कयमालनमाल त्ति, नामया दोन्नि देवाओ॥१८३॥ છાયા–પ્રોવસ્થિતજી તો વાત મદ્ધિશા. कृतमालनृत्यमालौ इति नामको द्वौ देवौ ॥१८३॥ અર્થ–આ બને ગુફાના અધિપતિ, એક પોપમના આયુષ્યવાળા કૃતમાલ અને નૃત્યમાલ નામના બે મહર્દિક દે છે. વિવેચન–તમિસ્રા ગુફા અને ખંડપ્રપાતા ગુફા, આ બે ગુફાના અધિપતિ દેવ કૃતમાલ અને નૃત્યમાલ નામના છે. અર્થાત તિમિસા ગુફાના અધિપતિ કૃતમાલા નામને દેવ છે અને ખંડપ્રપાતા ગુફાન અધિપતિ નૃત્યમાલ નામનો દેવ છે. આ બને દેવ મહર્દિક છે અને એક પલ્યોપમના આયુષ્યવાળા છે. કૃતમાલ દેવનું મહદ્વિકપણું તિમિસ્રા ગુફા ફૂટ અને પોતાની રાજધાનીનું છે. જ્યારે નૃત્યમાલ દેવનું મહકિપણું ખંડપ્રપાતા ગુફાકૂટ અને પોતાની રાજધાની સંબંધીનું છે. ૧૮૩ આ બે ગુફાની અંદર બે બે નદીઓ છે તે કહે છે. सत्तरस जोयणाई,गुहदाराणोभओवि गंतूणं। जोयणदुगंतराओ; विउलाओ जोयणे तिन्नि ॥१८४॥ गुहविपुलायामाओ.गंगं सिंधुंचता समाप्पिंति। पव्वयकडगपवूढा, उमग्गनिमग्गसलिलाओ॥१८५॥ છાયા-લસશ યોગના મુદ્દાદારાણામુમતોડ જવા योजनद्विकान्तरे विपुले योजनानि त्रिणी ॥१८४॥ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ = ૨૫૪ બહત ક્ષેત્ર સમાસ गुहाविपुलायामे गंगां सिन्धुं च ते समुपसर्पतः । पर्वतकटकावूढे उन्मग्ननिमग्नसलिले ॥१८५॥ અર્થ ગુફાના દ્વારથી બન્ને બાજુ સત્તર જને ત્રણ જન પહોળી, બે જનના અંતરવાળી ગુફાની પહોળાઈ જેટલી લાંબી, પર્વતની ભીંતમાંથી નીકળતી અને ગંગા અને સિંધુ નદીને મળતી ઉન્મશ્રા અને નિમગ્ના નદીઓ છે. વિવેચન—તિમિસ્રા ગુફા અને ખંડપ્રપાતા ગુફા ૧૨ જન પહોળી છે. આ બન્ને ગુફાને દક્ષિણ તરફ અને ઉત્તર તરફના દ્વાર ૪–૪ જન પહોળા છે. એકએક બારણું બે-બે એજનનું છે, પણ તેની પાછળ ૪જન લાંબુ કમાડના ટેકારૂપ તૂપ–તેટક છે. આ ચાર યોજન મૂક્યા પછી અંદર ૧૭ યોજન ઉત્તર તરફ જઈએ ત્યાં ઉન્મસ્રા નામની નદી, તે જ પ્રમાણે ઉત્તર તરફના દ્વારથી તોટકના ૪ જન મૂક્યા પછી અંદર ૧૭ યોજન દક્ષિણ તરફ આવતા નિમઝા નામની નદી છે. આ બન્ને નદીઓ વચ્ચેનું અંતર બે જનનું છે, એટલે ઉન્મસ્રા નદી પછી બે જને નિમગ્ના નદી છે. આ બન્ને નદીઓ ૩-૩ એજન પહોળી છે, અને ગુફાની પહોળાઈ જેટલી ૧૨ જન લાંબી છે તે પર્વતની પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ દિશાની ભીંતને ભેદીને–વૈતાય પર્વતને અંદર ભેદીને ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી સિંધુ નદીને મળે છે, જ્યારે ખંડપ્રપાતા ગુફાની અંદરની બને નદીઓ તે જ પ્રમાણે એટલે પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વની ભીંતને ભેદીને ગંગા નદીને મળે છે. એટલે તિમિસ્રા ગુફાના ખૂલેલા બારણાના પાછળના ટેકાના ભાગના ૪જન પછી ૧૭ પેજને કુલ ગુફાની શરૂઆતથી ૨૧ જને પહેલી ઉન્મશ્રા નામની નદી ૩ એજન દક્ષિણ-ઉત્તર પહોળી, ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ દિશાની ભીંતને ભેદીને પર્વતમાં વહેતી સિંધુ મહાનદીને મળે છે. - આ નદી ઉપર ચક્રવતિ વાઈઝી રત્ન પાસે પુલ બનાવીને આગળ વધતા બે જન ગયા પછી નિમગ્ના નામની બીજી નદી પણ ૩ એજન પહોળી, ૧૨ જન લાંબી, પૂર્વ ભીંતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતને ભેદીને અંદર સિંધુ મહાનદીને મળે છે. તેના ઉપર પણ ચક્રવતિ વાઈઝીરત્ન પાસે પુલ બનાવરાવી સૈન્ય સહિત આગળ વધતા ૨૧ જને ઉત્તર તરફના દ્વારને ઉઘડાવીને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશ કરે છે For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-ગુફાનું સ્વરૂપ ૨૫૫ અને ઉત્તર ભરતાના ત્રણ ખંડ ઉપર વિજય મેળવીને ખંડપ્રપાતા ગુફાના ઉત્તર તફના દ્વારને ઉઘડાવીને અંદર પ્રવેશ કરતાં ગુફાના પૂર્વ-પશ્ચિમ ભીંત ઉપર વિમિસ્રા ગુફાની માફક કાકીણરત્ન વડે માંડલા કરતાં આગળ વધે છે. આ ગુફામાં પણ ૨૧ જને નિમગ્ના નામની નદી ૩ એજન પહોળી, ૧૨ જન લાંબી પર્વતની પશ્ચિમ ભીંતમાંથી નીકળીને પૂર્વ ભીંતને ભેદીને અંદર વહેતી ગંગા મહાનદીને મળે છે. આના ઉપર પણ વાર્ષિકીરત્ન પાસે પુલ બનાવરાવી આગળ વધતા બે ને બીજી ઉન્મશ્રા નદી ૩ યોજન પહોળી, ૧૨ જન લાંબી પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વ ભીંતને ભેદીને અંદર વહેતી ગંગા મહાનદીને મળે છે. તેના ઉપર પણ વાર્ધકીરત્ન પાસે પુલ બનાવરાવી, સૈન્ય સહિત આગળ વધતા ૨૧ જને ખંડઅપાતા ગુફાનું દક્ષિણ દ્વાર આવે છે. તે ઉઘડાવીને ચક્રવતિ દક્ષિણ ભારતમાં આવી જાય છે. ગુફાની ૫૦ જન લંબાઈને મેળ આ પ્રમાણે ૪ યજન બારણાને ટેકાને તોટક ૧૭ , સપાટ ભૂમિ ૩ | પહેલી નદી ૨ , અંતર . બીજી નદી ૧૭ , સપાટ ભૂમિ ૪ b બારણાને ટેકાને તોટક ૫૦ જન ગુફાની કુલ લંબાઈ આ પ્રમાણે એવિત ક્ષેત્રને વૈતાઢય પર્વતની બન્ને ગુફામાં પણ બે બે કુલ ૪ નદીઓ જાણવી. ફરક માત્ર એટલે કે ક્ષેત્ર દિશાને અનુસરે પૂર્વ દિશાએ તમિસ્ત્રા ગુફા અને પશ્ચિમ દિશાએ ખંડપ્રપાતા ગુફા છે. તમિસ્રા ગુફામાં બન્ને નદીઓ પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વ ભીંત ભેદીને રક્તવતી મહાનદીને મળે છે અને ખંડપ્રપાતા ગુફાની બને નદીઓ પૂર્વ ભીંતમાંથી નીકળી પશ્ચિમ ભીંતને ભેદીને રક્તા નહાનદીને મળે છે. આ પ્રમાણે ૩ર વિજયના ૩૨ વિતાવ્યોમાં મેરૂ પર્વતથી દક્ષિણ તરફની વિજયેના વૈતાઢય ગુફાનું સ્વરૂપ ભરત ક્ષેત્રના વૈતાઢયની ગુફાની નદીઓ સમાન અને For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ તાઢય પર્વતની બે ગુફા ૨૫૬ તમિસ્રા ગુફાનું ઉત્તર ઢોર ચકી નિગમના ખડyપાત ગુફાનું ઉત્ત૨ દ્વારે ચ . ' > leતાફ P 9310 કp) 0 is ::. વનિમળ, ગદo ::વું કિમળાબંદી 1. 5 [: ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ::::: For Personal & Private Use Only ૦ ૦ ૦ ૦ 0 0 ૦ ૦ : | ઉન્મજ્ઞા.નદી ૦ ૦ ૦ 0 gorણો વધી ગયો છે : - તાર્ક ૦ boo૦૦૦૦૦ - : સિંધૂ ૧૦૦૦૦૦૦૦૦ તક તાદકo તમમ્રા ગુફ્રાનું દક્ષિણ દ્વાર ચકીં પ્રવેશ MY Hપાતા દક્ષિણ દ્વારા ૨ કી. નિર્ગમત ૯-૯ બોલ ૯- ૯ નીલ ૦ ૦૦૦ ૦૦૦૦૦ ૦ ૦૦ ૦ બૃહત્ ક્ષેત્ર સમાસ 09 ચિત્રમાં બે નદી બાજુમાં છે, પણ તે વચમાં જાણવી Page #320 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-ગુફાનું સ્વરૂપ ૨૫૭ મેરૂ પર્વતથી ઉત્તર તરફની વિજ્રયાના બૈતાઢય ગુફાનું સ્વરૂપ અરવત ક્ષેત્રના વૈતાઢયની ગુફાની સમાન સમજવું. પરંતુ સંગમ નદીએમાં ભિન્નતા છે, તે યથા સ`ભવ સમજી લેવું. પ્રશ્ન—એક ઉન્મત્રા અને બીજી નિમન્ના નામ કયા કારણથી છે ? ઉત્તર—ઉન્મત્રા નામની નદીના પાણીમાં જે કાંઇ તૃણુ, કાષ્ઠ કે મનુષ્યાદિ પડે તા તે વધુ પાણીથી અથડાઇ અથડાઇને નદીની બહાર જમીન ઉપર આવી જાય છે, તેથી ઉન્મત્રા નામ કહેવાય છે; જ્યારે નિમજ્ઞા નદીના પાણીમાં જે કાંઇ તણખલું, લાકડું કે મનુષ્યાદિ પડે તેા તે પાણીમાં તરતું નથી તેમજ બહાર પણ આવતું નથી પણ તળીયે બી જાય છે. માટે નિમન્ના કહેવાય છે. કહ્યું છે કે—તે હેળસેળ મતે ! વં યુષ મખ્ખનહાનિમજ્જનાત્રો ? ગોયમા ! ૩૫૫जलाए महानदी तणं वा कट्टं वा सक्करं वा आसं वा हत्थि वा गोणं वा मणुस्सं वा पविप्पड़, ते उमग्गजला महानई तिखुत्तो आहुणिय आहुणिय एगंते थलम्मि एडेइ । जं निमग्गजलाए महानदी तणं वा कटुं वा जाव मणुस्सं वा पखिप्पर, तं णं निमग्गजला महानई तिखुत्तो आणि आहुणिय अंतो जलम्मि निमज्जवेह, से एएणणं गोयमा ! बुच्चइ उम्मग्गजला निमग्गजला महानईउ ति । ' હે ભગવંત ! ઉન્મસજલા નિમગ્નજલા મહાનદી શા કારણથી કહેવાય છે ? હે ગૌતમ ! ઉન્મન્ના મહાનદીમાં તૃણુ, કાષ્ઠ, કાંકરા, અશ્વ, હાથી, વૃષભ, મનુષ્ય વગેરે જે કાંઇ નાંખવામાં આવે—જે વસ્તુ તેમાં પડે તેને ઉન્મસજલા મહાનદી પાણીમાં ત્રણ વાર અથડાઇ અથડાઇને એક બાજુ જમીન ઉપર લાવી દે છે, જે નિમગ્નજલા મહાનીમાં તૃણુ, કાષ્ઠ ચાવત્ મનુષ્ય જે કાંઈ નાંખવામાં આવે—પડે તેને નિમગ્નજલા મહાનઢી ત્રણ વાર અથડાઇ અથડાઈને પાણીમાં ડુબાડી દે છે. આ કારણથી હે ગૌતમ ! ઉન્મગ્નજલા અને નિમગ્નજલા મહાનદી કહેવાય છે. અર્થાત્ ઉન્મગ્નજલા મહાનદીના પાણીના જ એવા સ્વભાવ છે કે, તેમાં કાઈ પણ વસ્તુ બતી નથી પણ તેમાં પડેલી વસ્તુ કીનારા ઉપર આવી જાય છે, જ્યારે નિમગ્નજલા મહાનદીના પાણીનેાજ એવા સ્વભાવ છે કે દેાઈ પણ વસ્તુ પડે તે ડુબી જાય છે. તમિસ્રા ગુફાના તથા ખડપ્રપાત ગુફાના દ્વાર અને પ્રકાશ માંડલાંના પ્રકાશ જ્યાં સુધી ચક્રવતિ ચક્રવતિ પણાના ભાગવટા કરતાં હોય ત્યાં સુધી રહે છે, ત્યારબાદ ૩૩ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બહતુ ક્ષેત્ર સમાસ અધિપતિ દેવ ગુફાના દ્વાર બંધ કરી દે છે અને અંદર પ્રકાશ તથા નદી ઉપરના પુલ ધીમે ધીમે નાશ પામી જાય છે. ચક્રવર્તિ દીક્ષા ગ્રહણ કરે કે મૃત્યુ પામે તે જ વખતે ગુફામાં અંધકાર વ્યાપી જાય અને દરવાજા બંધ થઈ જાય છે અને તે જયાં સુધી બીજા ચક્રવતિ ન થાય ત્યાં સુધી બંધ રહે છે. જ્યારે બીજા ચક્રવતિ થાય ત્યારે પૂર્વવત દ્વાર ઉઘડાવે અને માંડલા કરે. - કેટલાક આચાર્ય એમ કહે છે કે “જ્યાં સુધી ચક્રવતિ જીવે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડા રહે.' અહીંયા જે ચક્રવતિ જીવે ત્યાં સુધી દ્વાર ઉઘાડા રહે એ મતે ચક્રવતીએ દીક્ષા લીધા બાદ પણ ગુફાના દ્વાર ઉઘાડા રહે એમ માનવું જોઈએ. બીજા મતે ચક્રવતી દીક્ષા લે એટલે દ્વાર બંધ થઈ જવા જોઈએ એમ માનવું પડે. માટે બે મતમાં સાચી પરિસ્થિતિ કેવલીગમ્ય–બહુશ્રુતગમ્ય. ખંડઅપાતા ગુફાના દક્ષિણ તરફના દરવાજાથી દક્ષિણ દિશામાં ગંગાનદીના પશ્ચિમ કઠિથી ચક્રવતિને નવ નિધાન પ્રાપ્ત થાય છે. અને ચક્રવર્તિની સાથે તેમની રાજધાની સુધી આવીને રાજધાનીની બહાર ચક્રવતિની હયાતી સુધી રહે છે. પછી નિધાન સ્વસ્થાને ચાલ્યા જાય છે. આ નિધિઓ શાશ્વતા છે. તથા ચક્રવર્તિની સાથે સાથે નિરંતર જમીનમાં રહેતા હોય છે. ૧૮૪–૧૮૫ વૈતાઢય પર્વતનું જમીન ઉપરનું વર્ણન કર્યું. હવે શ્રેણી ઉપરનું વર્ણન કહે છે. दो दाहिणोत्तराओ सेढीओ जोयणे दसुप्पइओ। दस जोयण पिहलाओ. गिरिवरसमदीहभागाओ॥१८६॥ છાયા– ક્ષિળોત્તરે આ પોઝનાનિ --રસ્પર दश योजन पृथुले गिरिवरसमदीर्घभागे ॥१८६॥ અર્થ–દશ જન ઉપર દક્ષિણ અને ઉત્તર તરફ બે શ્રેણી દશ એજન પહેલી અને પર્વત જેટલી લાંબી છે. વિવેચન–વૈતાઢય પર્વતના સમાન ભૂભાગથી–જમીનથી દક્ષિણ તરફ અને ઉત્તર તરફ ૧૦ યોજના ઉપર જતાં દક્ષિણ તરફ એક અને ઉત્તર તરફ એક, એમ બે વિદ્યાધરને ગ્ય શ્રેણી છે. તે બન્ને એણું પહોળાઈમાં ૧૦ એજન અને લંબાઇમાં વૈતાઢય પર્વત જેટલી લાંબી છે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-કોણીનું સ્વરૂપ નાઢય પર્વતની પહોળાઈ ભેંયતળીયે ૫૦ જનની છે. બન્ને તરફ ૧૦ જનની ઉંચાઈએ બંને તરફ ૧૦-૧૦ જનની વિદ્યાધરને યોગ્ય બે શ્રેણીના ૨૦ જન બાદ કરતાં ત્યાં આગળ વૈતાઢય પર્વતની પહોળાઈ ૩૦ જનની છે. વૈતાઢય પર્વત ભૂમિભાગથી ૧૦ એજન ઉંચાઈ સુધી એક સરખો ૫૦ જન પહોળો છે, પછી બંને બાજુ ૧૦-૧૦ જનને એક સરખો સપાટ ભાગ આવે તે સપાટ ભાગને શ્રેણું અથવા મેખલા કહેવામાં આવે છે. બંને શ્રેણી ઉપર વૈતાઢય પર્વતની લંબાઈ જેટલી લાંબી પદ્મવર વેદિકા અને પર્વતને લંબાઈ જેટલો લાંબે વનખંડ આવેલો છે. વળી શ્રેણી ઉપરની સરખી ભૂમિ વિવિધ પ્રકારના ભેદવાળા પાંચ પ્રકારના મણિઓથી સુશોભિત અને પ્રશસ્ત વર્ણ ગંધ, રસ રપર્શવાળા વણથી રળીયામણું છે. ૧૮૬ विज्झाहरनगराइं, पन्नासंदक्षिणाए सेढीए। जणवयपरिणहाइं,सहि पुण उत्तररिल्लाए॥१८७॥ છાયા–વિદ્યાધરનારાણિ પશ્ચાશત્ સિયાં બળી ! जनपदपरिणद्धानि षष्टिः पुनः उत्तरस्याम् ॥१८७॥ અર્થ–દક્ષિણ શ્રેણીમાં પચાસ અને ઉત્તર શ્રેણીમાં સાઈઠ મોટા દેશોથી વ્યાપ્ત રાજધાનીરૂપે વિધાધરનાં નગર છે. વિવેચનવૈતાઢય પર્વતની પહેલી શ્રેણીમાં વિદ્યાધરોની વસતિ છે. દક્ષિણ તરફની શ્રેણું જંબુદ્વીપના ગોળાઈના કારણે ટૂંકી હોવાથી વિદ્યાધરોના મહાનગરથી વ્યાપ્ત ૫૦ નગરે છે. અને ઉત્તર ભરતાર્ધ તરફની શ્રેણું લંબાઇમાં વધુ હોવાથી ઉત્તર તરફ વિદ્યાધના ૬૦ નગરો આવેલા છે. નગર એટલે માત્ર એકલું શહેર નહિ પણ મહાન દેશ અને અનેક ગ્રામ સહિત રાજધાનીનું મુખ્ય શહેર એવા મુખ્ય ૬૦ નગર છે. દક્ષિણ શ્રેણીમાં ગગનવલ્લભ આદિ ૫૦ નગર છે અને ઉત્તર શ્રેણમાં રથનુપુર ચક્રવાલ આદિ ૬૦ નગરે છે. આ ગામ, નગર, દેશ લાંબી પંક્તિમાં રહેલા હોવાથી, આ વિદ્યાધર શ્રેણું કહેવાય છે. આ બધા નગરે વગેરેમાં વિદ્યાધર મનુષ્ય રહે છે. ૧૮૭ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બહત ક્ષેત્ર સમાસ विज्झाहरसेढीओ, उडढं गंतूण जोयणे दसओ। दसजोयणपिहलाओ, सेढीओ सकरायस्स ॥१८८॥ सोमजमकाइयाणं, देवाणं वरुणकाइयाणंच। वेसमणकाइयाणं, देवाणं आभिओगाणं॥१८९॥ છાયા–વિઘાવોઃ દર્જ નવા થોરનાનિ (શત) ૪ दश योजनपृथुले श्रेणी शक्रराजस्य ॥१८८॥ सोमयमकायिकानां देवानां वरुणकायिकानां च । वैश्रमणकायिकानां देवानां आभियोगिकानाम् ॥१८९॥ અથ–વિદ્યાધર શ્રેણીથી દશ જન ઉચે જતાં, દશ જન પહોળી સૌધમેંન્દ્રના સોમ યમ નિકાયના, વરૂણ નિકાયના અને વૈશ્રમણ નિકાયના આભિયોગિક દિની બે શ્રેણી છે. | વિવેચન-વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ દિશામાં રહેલી અને ઉત્તર દિશામાં રહેલી વિદ્યાધર શ્રેણીથી બન્ને બાજુ ૧૦-૧૦ એજન ઉપર જઈએ ત્યાં શકરાજા–જે સુધર્મ દેવલના અધિપતિ દેવરાજ-ઈન્દ્ર તેમના સંબંધી સેમ-યમ-વરૂણ–વૈશ્રમણ નામના જે ચાર લોકપાલ દેવો છે, તે નિકાયના–તેમના આભિયોગિક–સેવક દેવોને યોગ્ય દક્ષિણ તરફ અને ઉત્તર તરફ એક એક એમ બે શ્રેણી છે. આ બન્ને શ્રેણી પૂર્વ–પશ્ચિમ વૈતાઢય પર્વત જેટલી લાંબી અને દક્ષિણ-ઉત્તર ૧૦–૧૦ જન પહોળી છે. બને બાજુની શ્રેણીમાં વૈતાદ્ય પર્વત જેટલી લાંબી બે—બે પદ્મવર વેદિકા અને બે-બે વનખંડ રહેલા છે. બન્ને શ્રેણીમાં સોમ-યમ–વરૂણ અને વૈશ્રમણ નિકાયના સેવક દેવા માટે ઘણાં ભવને રહેલાં છે. તે ભાવને બહારથી ગોળ, અંદરના ભાગમાં સમરસ, વિવિધ પ્રકારના મણિમય સેંકડો થાંભલાઓથી યુક્ત છે. તેમાં એક પપમના આયુષ્યવાળા સેમ-યમ–વરૂણ–વૈશ્રમણ નિકાયના મહર્દિક દે વસે છે. મેરૂ પર્વતથી દક્ષિણ દિશામાં રહેલા ૧૭ વૈતાઢય પર્વત ઉપરની બે બે શ્રેણી સીધર્મેન્દ્રના લોકપાલના સેવક દેવોને યોગ્ય છે, જ્યારે મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં રહેલા ૧૭ વૈતાઢય પર્વત ઉપરની બે બે શ્રેણી ઈશાન ઈન્દ્રના લોકપાલના સેવક દેને એગ્ય છે. અર્થાત સેવક દેવોના ભવનેની પંક્તિ છે. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-રાણીનું સ્વરૂપ ૨૬૧ શેષ દેવોની માફક આ દવેની રાજધાનીઓ કહી નથી. કેમકે પોતે અધિપતિ દેવો નથી. તેમજ વળી આ સેવક દે વૈમાનિક નિકાયના નથી, પણ વ્યંતર નિકાયના છે. એમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલ છે. “કામિયોગ્ય -શોજગાવેલ્થ વર્માળિો વૃત્તવિશેષાર્તાનાવાયૂ શ્રેજ શામિલ છે પ્રજ્ઞા અભિગ્ય એટલે ઈન્દ્રના પાલ દેવોનું સેવ૫ણું કરનાર વ્યંતર વિશેષ દે, તેમને રહેવા માટેની બે શ્રેણી આભિગ્ય બે શ્રેણી કહેવાય છે.૧૮૮–૧૮૯ पंचेव जोयणाइं, उडढंगंतूण होइ उवरितलं। दसजोयणविच्छिन्नं, मणिरयणविभूसियं रम्मं ॥१९०॥ છાયા–ઘર ઘોષનાનિ થૈ જાવા મવતિ પરિતમ્T ___ दश योजनविस्तीर्ण मणिरत्नविभूषितं रम्यम् ॥१९०॥ અથ–પાંચ જન ઉપર જતાં મણિરત્નોથી શોભતું મને હર દશ એજન વિરતારવાળું ઉપરિતલ છે. વિવેચન–બને બાજુની આભિગિક દેવોની શ્રેણથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતને ઉપરનો ભાગ આવે છે. તે ઉપરને ૧૦ જન પહોળો ભાગ વિવિધ પ્રકારના પદ્મરાગાદિ મણિઓ, વિવિધ પ્રકારના વૈર્યાદિ રત્નથી સુશોભિત હોવાથી અત્યંત મનોહર છે. તેના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ પહોળી લંબચોરસ પદ્મવર વેદિકા છે. વેદિકાની બંને બાજુ પર્વતના છેડા સુધી કંઈક ન્યૂન બે જનની પહોળાઈવાળા વનખંડ આવેલા છે. વનખંડમાં સ્થાને સ્થાને ઘણી વાવડીઓ, ઘણા કીડા પર્વતો, ઘણાં કેળધરે, ઘણા યુથિકાદિ મંડપ છે. જેમાં ઘણું વાણવ્યંતર દેવ-દેવીઓ ઈચ્છા મુજબ સુખપૂર્વક આનંદ-પ્રમોદ કરે છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં જગતી ઉપરની વેદિકા જેવી ચારે દિશિ-વિદિશિમાં ફરતી એકજ વેદિકા પર્વતના કિનારે કિનારે કંઈક ન્યૂન બે જન અંદરના ભાગમાં ખસતી છે. અને વન વેદિકાની બાહ્ય ભાગે એટલે કિનારાના પર્યત ભાગે કિનારા સુધી રહેલી છે. જગતીની વેદિકા વલયાકારે છે. જયારે આ વૈતાદ્ય પર્વત ઉપરની વેદિકા લંબચોરસ આકારે છે, વળી વૈતાદ્ય પર્વતને ભૂમિગત વેદિકા દક્ષિણ અને ઉત્તર For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only વૈતાઢય પર્વતની મેખલાના દેખાવ આભિયોગિક દેવની શ્રોણની મેખલા વિદ્યાધર શ્રોણની મેખલા 1° યાજન વસ્તૃત દક્ષિણ તરફની બે મેખલા જેવી જ ઉત્તર તરફની બે મેખલા છે. યોજન ૭-૨૦ યોજન શખર ૧૦ યોજનની બીજા મેખલી ללקך fore પહલી મેખલા ૨૬૨ બૃહત્ ક્ષેત્ર સમાસ Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ–શ્રેણીનું સ્વરૂપ ૨૬૩ વિભાગરૂપ બે વેદિકા છે, જયારે ઉપરની વેદિક પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર એમ ચારે દિશામાં છે માટે લંબચોરસ આકાર બને છે. ૧૦૦ एस गमो सेसाण वि, वेयडढगिरीण नवरुदीयाणं। ईसाणलोगपालाण, होंति अभिआगसेढीओ॥१९१॥ છાયા–ાપુ: રામ સેવાનામપિ તથાળાં નવરચ્ચેનુ ईशानलोकपालानां भवन्ति अभियोगश्रेणयः ॥१९१॥ અર્થ–બાકીના વૈતાઢય પર્વતનું સ્વરૂપ પણ આ પ્રમાણે છે, પરંતુ ઉત્તર દિશામાં ઈશાન દેવલોકના લેકપાલના અભિગ દેવની શ્રેણું છે. વિવેચન–ભરત ક્ષેત્રના તાત્ય પર્વતનું જેવું સ્વરૂપ-પહોળાઈ, ઉંચાઈ, મેખલા, નગરે, ગુફા, વેદિકા, વન વગેરે છે. તેવા જ પ્રકારના–તેના જેવા જ અરવત ક્ષેત્રનો વૈશાલ્ય પર્વત, મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી ૩૨ વિજયેના ૩ર વતાય પર્વતે પણ ૨૧ જન ઉંચા, ૫૦ એજન પહોળા, ભરત ક્ષેત્રના વૈતાઢય પર્વત સમાન વર્ણવાળા -રૂપાના છે. ફરક માત્ર એટલો જ છે કે શીતા નદી અને શીતાદા નદીની ઉત્તરદિશા તરફ રહેલી વિજયના વૈતાઢય પર્વત અને ઐરાવત ક્ષેત્રના વૈતાઢય પર્વતની અભિગ શ્રેણી-ઈશાન દેવલોના ઈન્દ્ર-ઇશાનેન્દ્રના લોકપાલ સોમ-યમ–વરૂણ–વૈશ્રમણ દેવોના સેવક દેવોની શ્રેણી છે. જ્યારે શીતા નદી અને શીતાદા નદીની દક્ષિણ દિશા તરફ રહેલી વિજયેના વૈતાઢય પર્વતે ઉપરની અભિગ શ્રેણ સુધર્મેન્દ્રના લોકપાલ સેમ -યમ-વરૂણ–વૈબમણ દેવોના સેવક દેવોની શ્રેણી છે. ૩ર વિજયેના વૈતાદ્ય પર્વતે પૂર્વ-પશ્ચિમ લાંબા છે, તેમાં ૮ વિજોના વિતાવ્ય પતના છેડા વન અને વક્ષરકારને સ્પર્શેલા છે, તથા ૨૪ વૈતાદ્ય પર્વતના છેડા વક્ષસ્કાર અને અંતર્નાદીને સ્પર્શેલા છે. ભરત ક્ષેત્ર અને અરવત ક્ષેત્રના વૈતાદ્ય પર્વતની જેમ સમુદ્રને સ્પર્શેલા નથી. આજ વાત લઘુક્ષેત્ર માસમાં ૩૨ વૈતાદ્યો માટે “વિષચંતા’ વિશેષણ કહેલ છે તેનો અર્થ પોતપોતાની વિજ્યના અંત સુધી–છેડા સુધી વૈતાઢ્યો છે પરંતુ ભારતવતના વૈતાઢયયની જેમ સમુદ્રને સ્પર્શતા નથી. ૧૯૧ હવે વિજયમાં રહેલા વૈતાઢયમાં વિશેષતા કહે છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ બૃહત ક્ષેત્ર સમાસ जीवाधणुपट्टबाहा-रहिया य हवंति विजयवेयडढा। पणपन्नं पणपन्नं, विज्झाहरसेढीनगराइं॥१९२॥ છાયા-રીવાલનggવાદ્દિતાત્ર મન્તિ વિષયવૈતાઢયાઃ पञ्चपञ्चाशत् पञ्चपञ्चाशत् विद्याधरश्रेणिनगराणि ॥१९२॥ અર્થ–વિજમાં રહેલા વૈતાઢ્ય પર્વતે જીવા, ધનુ પૃષ્ણ, બાહા રહિત છે અને વિદ્યાધર શ્રેણીના નગર પંચાવન–પંચાવન છે. વિવેચન–મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ દિશામાં ૧૬ વિજય અને પશ્ચિમ દિશામાં ૧૬ વિજયો છે. તે ૩૨ વિજયોમાં રહેલા ૩ર વૈતાદ્ય પર્વતે જીવા, ધનુપૃષ્ઠ અને બાહા રહિત છે. કેમકે જીવા, ધનુપૃષ્ઠ અને બાહા ગોળાઈ આવતી હોય તે ક્ષેત્ર અને પર્વતને હોય, તે સિવાયના ક્ષેત્ર–પર્વતને હોતી નથી. આ વૈતાઢય પર્વતની બન્ને બાજુની શ્રેણીની લંબાઈ એક સરખી હોવાથી, પહેલી મેખલાની બન્ને બાજુ ઉત્તર અને દક્ષિણ તરફની શ્રેણીમાં ૫૫-૫૫ વિદ્યાધરના નગરો આવેલા છે. જયારે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના વૈતાદ્ય પર્વતોની જીવા દક્ષિણ કરતાં ઉત્તરમાં લાંબી હોવાથી–છેડા ઉપર વળાંકવાળા હોવાથી એક બાજુ સમુદ્ર તરફ ૫૦ નગરે અને બીજી બાજુ લંબાઈ વધારે હોવાથી ૬૦ નગરો છે.૧૯૨ હવે વૃષભનું સ્વરૂપ કહે છે. सव्वेवि उसभकूडा, उविद्या अट्ट जोयणा होति। बारस अट्ट य चउरो, मूले मज्झुवरि विच्छिन्ना॥१९३॥ છાયા–સર્વેડ િવૃક્ષમટા દાવઠ્ઠી યોજનાનિ મવત્તિ . द्वादश अष्टौ च चत्वारि मूले मध्युपरि विस्तीर्णाः ॥१९३।। . અર્થ–સઘળા વૃષભ ફૂટ આઠ જન ઉંચા હોય છે. મૂલમાં બાર યોજન, મધ્ય ભાગે આઠ યજન અને ઉપર ચાર યોજન વિસ્તારવાળા છે. વિવેચન-સઘળા વૃષભ ફૂટ ભરતક્ષેત્રમાં ૧, ઐરાવત ક્ષેત્રમાં ૧, બત્રીસ વિજય માં ૩ર કુલ ૩૪ વૃષભ ફૂટે છે. પહેલે વૃષભ ફૂટ ભરતક્ષેત્રમાં ગંગાકુંડની પશ્ચિમ દિશામાં સિંધુકંડથી પૂર્વ તરફ સુલ હિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ તરફની (નિતમ્બ) તળેટીમાં આવેલો છે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગળ-વૃષભકૂટનું સ્વરૂપ બીજે વૃષભકૂટ ઐવિત ક્ષેત્રમાં શિખરિણી વર્ષધર પર્વતની ઉત્તર બાજુની તલેટીમાં રક્તાકુંડ અને રક્તાવતીકુંડના મધ્ય ભાગમાં આવેલ છે. બાકીના ૩૨ ફૂટ દરેક વિજ્યમાં બે બે પ્રપાતકુંડના આંતરામાં–વચ્ચે વચ્ચે એક એક વૃષભકૂટ આવેલો છે. આ ચોત્રીસે વૃષભ ૮ યોજન ઊંચા છે, જે જન ભૂમિમાં રહેલા છે. મૂલમાં જમીન આગળ ૧૨ યોજન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૪ યોજન વિસ્તારવાળા ગોપૃષ્ણ સંરથાનવાળા અને સરખી ગોળાઈવાળા છે. જાંબૂનદમય સુવર્ણના હેવાથી કંઇક રક્તવર્ણવાળા છે. દરેક ચક્રવતી લધુ હિમવંત આદિ પર્વતના અધિપતિ દેવને દિવિજ્ય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યા બાદ આ વૃષભકૂટ પાસે આવી, પિતાના રથના અગ્રભાગ વડે વૃષભકૂટને ત્રણવાર પશે છે, તે પછી પોતાના કાકિણી નામના રત્ન વડે વૃષભફૂટના પૂર્વ ભાગમાં કૂટને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખવા માટે કે ખાલી જગ્યા નહિ દેખાવાથી (કેમકે તે સંપૂર્ણ મહાશિલા ઉપર થઈ ગયેલા ચક્રવતિઓના નામો લખેલા હોય છે.) કોઈ એક ચક્રવતિનું નામ ભૂંસી નાખી તે જગ્યાએ પોતાનું નામ લખતાં લખે છે કે “હું અમુક નામને ચક્રવર્તિ જેણે છએ ખંડ જીત્યા છે, હવે મારે કોઈ શત્રુ નથી” ભરત–અરવતક્ષેત્રમાં જે અવસર્પિણ કે ઉત્સપિર્ણ કાળ હોય છે અને ચક્રવતિને ક્રમ લખે છે. ત્યાર પછી પિતાના રથને પાછો વાળીને પોતાની છાવણીમાં આવે છે. ૧૯૩ હવે વૃષભાની પરિધિ કહે છે. सत्तत्तीसइरेगे, मूले पणुवीसजोयणा मज्झे। अइरेगाणि दुवालस, उवरितले होंति परिहिम्मि॥१९४॥ છાયા સપ્તરૈિશત કાતિજાનિ પૂ શ્વવિંશતિfબનાનમ ! सातिरेकानि द्वादश उपरितले भवन्ति परिधौ ॥१९४॥ અર્થ–મૂલમાં સાડત્રીસ યોજનથી અધિક, મધ્યમાં પચીસ એજનથી અધિક, ઉપરના ભાગે બાર યોજનથી અધિક પરિધિ હોય છે. વિવેચન–વૃષભકૂટોની પરિધિ વિચારતાં મૂલમાં ૩૭ એજનથી અધિક, મધ્ય ભાગમાં ૨૫ જાનથી અધિક, ઉપરના ભાગે ૧૨ એજનથી અધિક છે, ૩૪ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ આ બધા ૩૪ વૃષભકૂટ પદ્મવર વેદિકા અને વનખંડથી બધી બાજુ વિંટાએલા છે. વળી વૃષભકૂટ ઉપર ૧ ગાઉ લાંબો છે ગાઉ પહોળો, કંઇક ન્યૂન એક ગાઉ ઉંચો શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે. તેમાં પોતપોતાના વૃષભકૂટના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળા વૃષભ નામના અધિપતિ વ્યંતર દેવના પરિવાર સહિત સિંહાસનો છે. આ અધિપતિ વ્યંતર દેવો વિજય દેવની સમાન ઋદ્ધિવાળા હોય છે. શીતા મહાનદી અને શીતાદા મહાનદીની દક્ષિણ દિશામાં રહેલી વિજયેના જે ૧૬ વૃષભના અધિપતિ તથા ભરતક્ષેત્રના વૃષભકૂટને અધિપતિ એમ આ ૧૭ વૃષભ નામના દેવની રાજધાની મેરુ પર્વતની દક્ષિણ બાજુ તીર્ઝા અસંખ્ય દ્વીપ સમુદ્રો પછીના બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર દરેકની જુદી જુદી યથાયોગ્ય સ્થાને જાણવી. જયારે શીતા મહાનદી અને શીદા મહાનદીની ઉત્તર દિશા તરફની વિજેમાં જે વૃષભકૂટ છે તે અને અરવતક્ષેત્રના વૃષભ ફૂટના એમ આ ૧૭ વૃષભના અધિપતિ વૃષભ દેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ તીર્ઝા અસંખ્ય દ્વીપ–સમુદ્રો ઓળંગ્યા પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર દરેકની જુદી જુદી યથાયોગ્ય સ્થાને આવેલી જાણવી. આ સઘળા ફૂટ ઉપર વૃષભ નામને દેવ વસતા હોવાથી આ બધા સરખા વૃષભ ફૂટ કહેવાય છે. ૧૯૪ હવે ક્ષેત્રોને વિષે કાલનું ભાન કહે છે. ओसप्पिणीउउसप्पि-णीओभरहे तहेव एरवए। परियट्टति कमेणं, सेसेसु अवडिओ कालो॥१९५॥ છાયા–વGિo: કવિથ મરતે તદૈવ તે परिवर्तन्ते क्रमेण शेषेषु अवस्थितः कालः ॥१९५॥ અથ–ભરતક્ષેત્રમાં તે પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણ, ઉત્સર્પિણી કાલ ક્રમસર ફર્યા કરે છે. બાકીના ક્ષેત્રોમાં અવસ્થિત નિયત કાલ છે. વિવેચન–ભરતક્ષેત્રમાં તથા ઐરાવતક્ષેત્રમાં છ-છ આરા સ્વરૂપ અવસર્પિણી કાલ અને ઉત્સર્પિણી કાલ હેાય છે અને બન્ને મળીને એક કાલચક્ર કહેવાય છે, For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ ૨૬૭ આ છ આરાઓ અનુક્રમે ફરતા હોય છે, જેમ ગાડાનું ચક્ર–પૈડું ફરે છે તેમ ચક્રમાં રહેલી આરાઓ ઉપરથી નીચે અને નીચેથી ઉપર થયા કરે છે. તે પ્રમાણે ભરતક્ષેત્રમાં અને ઐવિત ક્ષેત્રમાં કાલ એક સરખો નહિ રહેતા, ગાડાના ચક્રની માફક છ-છ આરાના સ્વરૂપે ફરતો ફરતો આવતે લેવાથી શાસ્ત્રકારોએ આ ફરતા કાલને ચક્રની ઉપમા આપી છે. અડધો ભાગ છ-આરા–અવસર્પિણી–કાલ અને બીજો અડધો ભાગ ઉત્સર્પિણી કાલ. બન્ને મળી એક કાલ–ચક બને છે. % = મને म३सुषमदुःपम ૨ કોન્ડો. સાગર २सुषम - કોકો સાગર સી. પાં જહુબજ), [(૨૦૦૦ વર્ણન) ૧ પો . સ્ટે . રે રોરર ૧ ગાઉ, આવું ૧૫૦ આયુષ્ય ૧૩ વર્ષ 1 શરીર જય પાલન ૭૯ દિવસ જ શૌર ૫૦૦૧ આyપીડમાં પાંસી જ, ઢ આથી તમે પણ ડો. પ્રાસાદિ અનિયત ના ૧૨૮ * પાલન જ દિવસ, કે આહાર ૨ દિવસ બાર શારીર ૨ગાઉ, ખા:૧ પ૧ હો, |૨ 1. જ ne n+m કોકો સાગર १सुषमसुषम 8 . ખાયુષ ૨૦ વર્ષ ૭ છે શરીર ૨ હ૫ છે : Bre 91 ૬ મe મhip : ૨૦૦૦ • કોડા ડોડિ મામર ६सुषमसुषम આ ડો, -- ૦૦૦ ). / રર | 'Be . षम २ दुःषम St. ૭ ણી / tem 1 | hela જ Nિ સાં 5 _ 8 એક કાલચક્રના ૧૨ આરામાં–અવસર્પિણી કાલમાં ક્રમસર પહેલો, બીજ, ત્રીજો, ચોથ, પાંચમો અને છ આરો પછી ઉત્સર્પિણી કાલ શરૂ થાય તેમાં છો (મો), પાંચમો (૮), ચોથો (૯મો) ત્રીજો (૧૦મો), બીજો (૧૧) અને પહેલ (૧૨) For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ એમ એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી રૂપ ૧૨ આરાનું એક કાલચક્ર થાય છે અને કમસર નિરંતર આ કાલચક્ર ફર્યા કરે છે. આજ સુધીમાં આવા અનંતા અનંત કાલચક્રો પસાર થઈ ગયા છે અને અંત વિના ફર્યા જ કરશે. અવસર્પિણી કાલ એટલે દરેક વસ્તુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ગુણની તથા મનુષ્ય–તીર્યચના આયુષ્ય, શરીર, બેલ વગેરેની કમસર હાની થયા કરે તે કાલ. એટલે અવસર્પિણ કાલના પહેલા આરામાં જેવા ભાવો હેય તેની કમસર હાની થતાં થતાં યાવત છ આરાના અંત સુધી હાની થયા કરે છે. તે પછી ઉત્સર્પિણી કાલ શરૂ થતાં ક્રમસર ભાવોમાં વૃદ્ધિ થતાં થતાં યાવત્ છઠ્ઠા આરાના અંત સુધી વૃદ્ધિ થયા કરે છે. પાછી અવસર્પિણ કાલમાં ક્રમસર હાની, ઉત્સર્પિણી કાલમાં ક્રમસર વૃદ્ધિ થતી રહે છે. એમ કાલચક્ર ફર્યા જ કરે છે. અવસJિઉત્સપિણી શું આ| આરા | નામ કાલ માન | આયુષ્ય | શરીર મનુષ્ય | મનુષ્ય છઠ્ઠો * કટારી સાગરોપમાં ૩ પલ્યોપમ ૩ ગાઉ ૫ પહેલો સુષમ-સુષમાં * પાંચમે ૨ ) | બીજો સુષમાં ચેથો ત્રીજો સુષમ-દુષમા ૨ ઇ » ૧ , ૪૨૦૦૦ વર્ષ જૂન એક કોટાકોટી સાગરેપમપૂર્વ ફ્રોડ વર્ષ ત્રીજો ૫૦૦ ધનુષ 1 ચોથો દુષમ-સુષમા * બીજે ૨૧૦૦૦ વર્ષ અંતે ૧૩૦] અંતે ૭ વર્ષ | પાંચમો દુષમાં હાથ પહેલે | ૨૧૦૦૦ વર્ષ અંતે ૨૦ | અંતે ૧ વર્ષ 1 હાથ T૫ છઠ્ઠો મા-દુષમા ૧૦ કટાકેદી સાગરોપમને એક અવસર્પિણી કાલ __૧૦ " " એક ઉત્સર્પિણી કાલ ૨૦ , , નું એક કાલચક્ર For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂળ કાલનું સ્વરૂપ ૧-૬ (આરો) સુષમ-સુષમા નામના કાલમાં મનુષ્યને ઘણું ઘણું સુખ હોય છે. એટલે કેવલ સુખ–સુખ અને સુખ હેય છે. ૨-૫ (આરો) સુષમા નામના કાલમાં મનુષ્યોને ઘણું સુખ હોય છે. ૩-૪ (આર) સુષમ-દુઃષમ નામના કાલમાં મનુષ્યને એકંદર સુખ ઘણું હેવા છતાં અલ્પ પ્રમાણમાં દુ:ખ હોય છે. ૪–૩ (આર) દુષમ-સુષમ નામના કાલમાં મનુષ્યને બહુ દુઃખ અને સુખ હોય છે. ૨૫ (આરો) દુઃષમ નામના કાલમાં મનુષ્યોને ઘણું દુઃખ હોય છે. ૬–૧ (આરો) દુઃષમ–દુષમા નામના કાલમાં મનુષ્યને કેવલ દુ:ખ-દુઃખ અને દુઃખ હોય છે. અવસર્પિણી કાલના પહેલા-બીજા અને ત્રીજા આરામાં તથા ઉત્સર્પિણી કાલના ચોથા-પાંચમા અને છટ્ઠા આરામાં. આ છએ આરામાં ભરતક્ષેત્રમાં અને અરવતક્ષેત્રમાં સર્વ પંચેન્દ્રિય જીવો એટલે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તીર્ય યુગલધમી હોય છે. અર્થાત બાલક–બાલિકા જોડકા જન્મે છે અને ઉંમર લાયક થતાં તે યુગલે પતિપત્નીરૂપ વ્યવહારવાળા થાય છે. લધુવયમાં જે જેડકું તે જ યુવાવસ્થામાં પતિ-પત્ની હોય છે અને આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પણ સાથે જ થાય છે. આ આરાઓના સર્વ યુગલિક ઉત્તમ મનવાળા, અ૯પ રાગ-દ્વેષવાળા, અલ્પ મમત્વવાળા, અલ્પ વિષયી હોય છે. તે વખતના વાઘ-સિંહ વગેરે હિંસક છે પણ અહિંસક વૃત્તિવાળા હોય છે. તેથી તે શિકાર કરતા નથી, ભૂખ લાગે ત્યારે કલ્પવૃક્ષના પુષ્પ–પત્ર આદિનું ભક્ષણ કરીને પોતાનો નિર્વાહ કરે છે. જેથી વાધ-સિંહ જેવા પ્રાણીઓ પણ યુગલિક હોવાથી મૃત્યુ પામીને બીજા દેવલેક સુધીની દેવગતિમાં જાય છે. સર્વ યુગલિક મનુષ્ય વજાઋષભનારા સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનવાળા, અતિ મનોહર સ્વરૂપવાળા, સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં સંપૂર્ણ લક્ષણયુક્ત હોય છે. ઉંચાઈમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ કંઈક ન્યૂત હોય છે. હાથી, ઘોડા, ઉંટ વગેરે હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરતા પગે જ ચાલનારા, સ્વામિ-સેવકભાવ વિનાના બધા “અહં ઈન્દ્ર' એટલે બધા સમાન હોય છે. વળી ત્યાંની ભૂમિમાં સ્વાભાવિક ઉત્પન્ન થયેલ ઘઉં, ડાંગર વગેરે ધાન્ય હેય છે પણ તેને For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બૃહત્ ક્ષેત્ર સમાસ આહાર કરવાની જરૂર હોતી નથી કેમકે કલ્પવૃક્ષોના વેગે આહારાદિ બધી જ ઈચ્છિત વસ્તુ મળી જાય છે. - યુગલિક ક્ષેત્રની ભૂમિની માટી પણ સાકાર કરતાં અનંતગુણ મીઠાશવાળી હોય છે અને કલ્પવૃક્ષના પત્ર-પુષ્પ તો ચક્રવતિના ભોજન કરતાં પણ અનંતગુણ મીઠાસવાળા-વચનાતીત સ્વાદવાળા હોય છે. યુગલિક જીના પુણ્યપ્રભાવથી ક્ષેત્રસ્વભાવે ત્યાં ડાંસ, મચ્છર, માખી, બગાઈ, વીંછી, સર્પ, જુ, માંકડ વગેરે મનુષ્યને ઉપદ્રવ કરનારા જંતુઓ ઉત્પન્ન થતાં નથી. તેમજ તે ક્ષેત્રમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દિગદાહ આદિ આકાશ સંબંધી પણ કોઈ ઉપદ્રવ થતાં નથી. તેમજ મારી–મરકી આદિ રોગના ઉપદ્રવ હોતા નથી, અકાલ મૃત્યુ પણ થતું નથી, પણ આયુષ્ય પૂર્ણ થયે છીંક, ખાંસી, બગાસુ કે ઓડકારની સાથે મૃત્યુ પામીને વધુમાં વધુ પોતાના આયુષ્ય પ્રમાણ દેવગતિમાં દેવ કે દેવી તરીકે ઉત્પન્ન થાય છે. અર્થાત જે યુગલિકનું જેટલું આયુષ્ય હોય તે આયુષ્યથી વધુ આયુષ્યવાળા દેવ-દેવી તરીકે ઉત્પન્ન થતાં નથી, પણ તેટલું જ કે તેથી ઓછા આયુષ્યવાળા દેવ-દેવી તરીકે ઉત્પન્ન થાય છે. ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો ૧ મનંગ કલ્પવૃક્ષો–મદ ઉપજાવવામાં કારણરૂપ મત્તાંગ. આ લેકમાં સીશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરા–આસો સરખા રસ, જેવાં મધુર, સ્નિગ્ધ અને આલ્હાદક હેય છે તેનાથી કંઈ ગુણ મધુર, સ્નિગ્ધ અને આલ્હાદક રસ આ વૃક્ષોના ફળમાં સ્વાભાવિક ઉત્પન્ન થાય છે જે ખાવાથી યુગલિકાને પાણીની જરૂર પડતી નથી. ૨–ભતાંગ કલ્પવૃક્ષ-આ વૃક્ષોથી યુગલિકાને ઘટ, કલશ, પાત્રો, ઝારી વગેરે અનેક પ્રકારના વાસણોની પ્રાપ્તિ થાય છે. તે બધા સુવર્ણના, સુંદર કારીગરીવાળા, મનહર ચિત્રવાળા, દેખાવમાં રમણિય, વિવિધ આકારવાળા હોય છે. જો કે આપણી માફક યુગલિકને અનાજ, પાણી વગેરે ભરી રાખવાનું પ્રયોજન હેતું નથી. તેથી ૧-કદાચ ગ્રહણાદિ થતાં હોય તે પણ તેની માઠી અસર થતી નથી. એમ લાગે છે. યુગલિક ક્ષેત્રમાં ગ્રહણ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-કાલનું સ્વરૂપ ૨૭૧ વાસણની જરૂર પડતી નથી, તો પણ કોઈ વખત કારણસર કંઈ અલ્પ પ્રોજન હોય તે આ વૃક્ષોથી વાસણની ગરજ સારે છે. ૩–તુટિતાંગ કલ્પવૃક્ષ-આ વૃક્ષના ફળાદિ સ્વભાવથી જ વાજીંત્રોની ગરજ સારે છે. અર્થાત વાંસળી, વીણ, મૃદંગ, મુરજ વગેરે અનેક વાજીંત્રના આકારવાળા ફળ સ્વભાવથી જ પરિણામ પામેલા હોય છે અને તેમાંથી તથા પ્રકારના મધર અવાજ પ્રગટ થાય છે. ૪-જ્યોતિરંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષના ફળને પ્રકાશ સૂર્ય સરખો હોય છે. પરંતુ સૂર્ય સરખે ઉગ્ર હેતો નથી. અને જયોતિરંગ વૃક્ષો હોવાથી એક બાજુની અને એક બીજામાં સંક્રાંત-મળેલી હોવાથી સુંદર પ્રકાશ ફેલાવે છે. દિવસે તો આકાશમાં સૂર્ય હોવાથી આ વૃક્ષને પ્રકાશનું કંઈ પ્રજન હેતું નથી, પણ રાત્રે તો આ પ્રકાશ એ સુંદર અને આલ્હાદક હોય છે, જેથી રાત્રે પણ સુખપૂર્વક ગમનાગમન કરી શકાય છે. પ-દીપાંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષોના ફળ આદિ સર્વોત્તમ દીપક સરખા તેજવાળાં છે. જેમ દીપક ઘરમાં પ્રકાશ કરે છે; તેમ ત્યાંના અંધકારવાળા સ્થાનમાં રાત્રે આ વૃક્ષોને પ્રકાશ હોય છે. એટલે જ્યાં જયોતિરંગ કલ્પવૃક્ષો ન હોય ત્યાં દીપાંગ વૃક્ષે રાત્રે પ્રકાશ આપે છે. એટલે યુગલિક ક્ષેત્રોમાં કોઈ સ્થળે તિરંગ વૃક્ષથી સૂર્ય સરખો પ્રકાશ હોય અને કોઈ સ્થાને દીપાંગ વૃક્ષથી તેજસ્વી દીપક સમાન પણ પ્રકાશ હોય છે. ૬-ચિત્રાંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષોના ફળ વગેરે તથા પ્રકારના સ્વભાવે વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલા હોય છે યુગલિકાને પુષ્પમાળાઓ પહેરવ ની જ્યારે ઈચ્છા થાય ત્યારે આ વૃક્ષોમાંથી મેળવીને પહેરે છે. ૭–ચિત્રસાંગ કલ્પવૃક્ષ–ચક્રવતિ આદિ મહાપુરુષોના વખતમાં જેવા પ્રકારની રસવતીઓ-ક્ષીર, બાસુંદી, દૂધપાક, મોદક, મીઠાઈઓ વગેરે પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનેલી હોય તેને સ્વાદ કરતાં અનંતગુણા સ્વાદવાળા આ વૃક્ષોના ફળો–પત્રો વગેરે હોય છે. અર્થાત કેઈ વૃક્ષના ફળ–પત્ર ક્ષીરના સ્વાદવાળા, કેઈના શિખંડના સ્વાદવાળા, કેઈન બાસુંદીના સ્વાદવાળા એમ વિવિધ પ્રકારના ભજનના સ્વાદવાળા વૃક્ષોના ફળ– પત્ર વગેરે હોય છે, આના મેગે ઈચ્છા મુજબના સ્વાદવાળા ફળાદિને આહાર કરી તૃપ્તિ પામે છે. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ૮-મણ્યંગ કલ્પવૃક્ષ—આ વૃક્ષના ફળા વગેરે સ્વભાવથી મણિરત્ન, સુવર્ણ વગેરેના બનાવેલા હાર, કુંડલ, મુગુટ, કંકણું, મુદ્રિકા સુંદર–અદ્ભુત ઢાય છે. યુગલિક સ્ત્રી પુરૂષા સર્વ અંગના આભૂષણેા આ વૃક્ષામાંથી મેળવીને ઇચ્છા મુજબ ધારણ કરે છે. ૯–ગૃહાકાર કલ્પવૃક્ષ—આ વૃક્ષા તથા સ્વભાવે વિવિધ પ્રકારના વિશાળ અને મેાટાં ઘરા સમાન પરિણામ પામેલાં ઢાય છે. તેમાં એક માળવાળા, બે માળવાળા, ત્રણ માળવાળા ચાવત્ અનેક માળવાળા, ત્રિકાળુ, ચારસ, ગેાળ આકારવાળા ઢાય છે. યુગલિકાને જ્યાં જ્યારે જેવા ધરનાં આશ્રય કરવા ઢાય ત્યાં ઇચ્છા મુજબ આશ્રય કરે છે. આ વૃક્ષેા આખા પેતે જ ગૃહ આકારે હાય છે, પણ ફળ વગેરે નહિ. ૨૭૨ ૧૦-અનિયત કલ્પવ્રુક્ષ—ઉપર જણાવેલ નવ કલ્પવૃક્ષા સિવાયની કાઈ પણ વસ્તુ વસ્ત્ર, આસન વગેરે વિવિધ પદાર્થાના પૂરક આ વૃક્ષેા ઢાય છે. જેના યેાગે યુગલિકા ઈચ્છા મુજબ વસ્તુ મેળવીને પરમ સુખને પામે છે. આ દશે પ્રકારના કલ્પવૃક્ષા દેવાધિષ્ઠિત નહિ પણ વનસ્પતિ રૂપ સ્વાભાવિક પરિણામવાળા ઢાય છે. વળી એક જાતિનું એક વૃક્ષ હોય એમ નહિ, પણ પગલે– પગલે અનેક વૃક્ષો હોય છે. તેમજ અનેક પ્રકારના પ્રતિ ભેદવાળાં પણ હોય છે. જેમકે ભૂતાંગ વૃક્ષ અનેક પ્રકારના છે તેમ એક પ્રકારના પણ અનેક વૃક્ષો હોય છે એમ દરેક વૃક્ષમાં સમજી લેવું. આ આરામાં કૈવલ બધા કલ્પવૃક્ષો જ હોય છે એમ નહિ પણ ખીજા પણ આમ્ર, અશાક, ચંપક આદિ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવા અનેક પ્રકારના અનેક વૃક્ષો, ગુચ્છા, ગુલ્મ, લતા, વલય, તૃણ, ઔષધિ વગેરે, ખારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિએ પણ ક્ષેત્ર સ્વભાવે હોય છે. કાલસ્વભાવે અત્યંત રસકસવાળી હોય છે. પણ આ વનસ્પતિએ યુગલિકાના ઉપયોગમાં આવતી નથી. પહેલા આરામાં મનુષ્યાનું આયુષ્ય ૩ પછ્યોપમનું, શરીર ૩ ગાઉનું ખીજા ૨ ૨ ,, او 19 ܕܕ For Personal & Private Use Only "" ત્રીજા ૧ ૧ "3 39 35 15 "" ઢાય છે. જયારે તીય ચામાં બહુલતાએ આયુષ્ય હાથી વગેરે મેટાં છાનું મનુષ્ય સરખું, અશ્વ વગેરેનું મનુષ્યથી ચાથા ભાગ જેટલું, ગાય, પાડા, ઊંટ, ગભ વગેરેનું 39 "" Page #336 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-કાલનું સ્વરૂપ ૨૭૩ પાંચમા ભાગ જેટલું, બકરા વગેરેનું આઠમા ભાગ જેટલું, કૂતરા વગેરેનું દશમાં ભાગ જેટલું હોય છે. ત્રીજા આરાના છેલા ત્રીજા ભાગમાં પલ્યોપમને આઠમો ભાગ બાકી રહે ત્યારે ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુલ એટલે લેક મર્યાદા, કર એટલે કરનાર. કુલકર લોકની મર્યાદા કરનારા હોય છે. કેમકે કાળક્રમે યુગલિકામાં મમત્વ, રાગ-દ્વેષ આદિ અવગુણ વધવાથી થતાં અપરાધો માટે જે વિશિષ્ટ બુદ્ધિવાળા પુરુષોને યુગલિકે મોટાં પદે સ્થાપે છે અને તે લોકમાં અમુક-અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે. તે વ્યવસ્થા પ્રમાણે નહિ ચાલનાર અપરાધિ યુગલિકને શિક્ષા કરે છે. આ પ્રમાણે લેકમર્યાદા સાચવનાર પુરુષોને કુલકર કહેવાય છે. - આ ચાલુ અવસર્પિણી કાલમાં ૧–સુમતિ, ૨-પ્રતિકૃતિ, ૩-સીમંકર, ૪સીમંધર, ૫-ક્ષેમંકર, ૬-ક્ષેમંધર, ૭-વિમલવાહન, ૮-ચક્ષુષ્માન, ૮- શરવી, ૧૦અભિચંદ્ર, ૧૧-ચંદ્રાભ, ૧૨-પ્રસેનજિત, ૧૩-મરુદેવ, ૧૪–નાભિ અને ૧૫–ઋષભ. આ પ્રમાણે પંદર કુલકર થયા છે. શ્રી આવશ્યક સૂત્રોમાં સાત કુલકરે આ પ્રમાણે જણાવાયા છે. ૧-વિમલવાહન, ર-ચક્ષુષ્માન, ૩-યશસ્વી, ૪-અભિચંદ્ર, પ–પ્રસેનજિત, –મદેવ અને ૭–નાભિ. પંદર કુલકરમાં પહેલા કુલકરનું આયુષ્ય એક પલ્યોપમના દશમા ભાગનું હોય છે, જયારે તે પછીના બાર કુલકરોમાં અસંખ્ય પૂર્વ અસંખ્ય પૂર્વ હીન-હીન હોય છે. ૧૪મા કુલકરનું આયુષ્ય સંખ્યાત પૂર્વનું અને છેલ્લા ૧૫મા કુલકરનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હોય છે. - પહેલા પાંચ કુલકરોમાં હા-કાર નીતિ, જેથી અપરાધિ યુગલિકોને “હા ! આ શું કર્યું?” આટલું કહેવા માત્રથી અપરાધિ યુગલિકે મરણતુલ્ય શિક્ષા થયેલી માનીને ફરી તે અપરાધ ન કરવામાં સાવચેત રહેતા. પહેલા સુમતિ નામના કુલકરે હા-કારની દંડનીતિ પ્રવર્તાવી અને તે પછીના ચાર કુલકરોએ પણ તે જ દંડનીતિનું અનુસરણ કર્યું. ત્યાર બાદ પાંચ કલકરોમાં મા-કાર નામની બીજી દંડનીતિ પ્રવતિ. છેલ્લા પાંચ કુલકરોમાં ધિક્કાર નામની ત્રીજી દંડનીતિ પ્રવતિ. છઠ્ઠા કુલકરે અલ્પ અપરાધમાં “હા ! આ શું કર્યું ?' અને મોટા અપરાધમાં મા-કોર દંડનીતિ પ્રવર્તાવી. તે પછીના ચાર કુલકરે બે દંડનીતિનું અનુસરણ કર્યું. ૩૫ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ બહત ક્ષેત્ર સમાસ બે દંડનીતિની અવગણના થતાં અગીયારમાં કુલકરે ત્રીજી દંડનીતિ ધિ કાર નામની પ્રવર્તાવી અને તે પછીના ચાર કુલકરોએ ત્રણે દંડનીતિનું અનુસરણ કર્યું. અહીં જે યુગલિકે પહેલી દંડનીતિને એગ્ય હોય તેને “હા ! આ તેં શું કર્યું?” એમ કહે, તેની અવગણના કરે એવાને માટે મા કાર દંડનીતિ અર્થાત “હવેથી તું આવું કામ ન કરીશ.' નાના અપરાધમાં ‘હા’ અને મોટા અપરાધમાં “મા” દંડનીતિ. આ નીતિની અવગણના થતાં ત્રીજી ધિક્કારની દંડનીતિ. “તને ધિક્કાર છે.' નાના અપરાધમાં ‘હા’, મેટા અપરાધમાં “મા” અને વધુ મોટા અપરાધમાં ધિફ શબ્દોની અસર યુગલિકે ઉપર થતી અને તેથી અપરાધ ન થઈ જાય તેની સાવચેતી રાખતા. સાત કુલકરમાં ૧–રમાં હા દંડનીતિ, ૩-૪માં હા અને મા દંડનીતિ અને ૫-૬–૭માં હા, મા અને ધિક્ દંડનીતિ કહેલી છે. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ મૂલમાં પહેલા પાંચ કુલકરમાં હા અને મા એમ દંડનીતિ કહેલી છે અને તેની ટીકામાં હા એક જ દંડનીતિ કહી છે. કુલકરે પછી બીજી ચાર દંડનીતિ પણ શરૂ થયેલી. ૧-પરિભાષણ–બોલાવીને વિશેષ ઠપકે આપવો. ૨–મંડલબંધ–અમુક ટાઈમ સુધી અમુક સ્થાનમાં છુટો રાખીને રોકી રાખો. ૩-ચારક–બંદિખાને નાખવો. ૪-છવિચ્છેદ–શરીરના અવયવ છેદવા. આ ચાર નીતિ શ્રી ઋષભદેવ અને ભરત ચક્રવતિએ પ્રવર્તાવી. એમ બે અભિપ્રાય છે. દરેક અવસર્પિણીના ત્રીજા આરાના પર્યત ભાગનું સ્વરૂપ પણ આ પ્રકારનું યથાસંભવ જાણવું. નામ વગેરેમાં ફેરફાર હેય. ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા બાકી રહ્યા ત્યારે શ્રી ઋષભ કુલકર ઉત્પન્ન થયા. તેમના ૨૦ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ૬૩ લાખ પૂર્વ રાજા તરીકે, એક લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં રહી ત્રીજા આરાના ૮૯ પખવાડીના બાકી રહ્યા ત્યારે મેક્ષ પામ્યા. શ્રી ઋષભદેવની રાજ્ય અવરથા વખતે બાદર અગ્નિ ઉત્પન્ન થયે હતા. પ્રભુએ તે વખતે કુંભકાર વગેરે ૧૦૦ પ્રકારના શિલ્પ, સ્ત્રીની ૬૪ કલા, પુરૂષની ૭૨ કલા વગેરે શિખવાડ્યા. તે વખતે યુગલિક ધમ ચાલુ હતો પરંતુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિન્નગોત્રીય સાથે લગ્નવિધિ દર્શાવી. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ 1 પ્રભુના ભેગાવેલી કમ ક્ષીણ થતાં ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે તેમને મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રથમ દેશના વખતે જ સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણી કાલમાં સર્વવિરતિ સામાયિક, દેશવિરતિ સામાયિક, સમ્યફૂ સામાયિક અને શ્રત સામાયિકની ઉત્પત્તિ થઈ અર્થાત ઉપદેશ દ્વારા પ્રાપ્તિ થઈ અને મક્ષ માર્ગ ચાલુ થે. વળી ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર ભગવંતના કાળમાં છએ સંઘયણવાળા અને છએ સંસ્થાનવાળા મનુષ્ય ઉત્પન્ન થયા અને મૃત્યુ પામીને નરગતિ, તીચ ગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ એમ પાંચે ગતિમાં જાય છે. અને એ જ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ રહે છે. તફાવત એટલે કે ત્રીજા આરા કરતાં ચોથા આરામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આયુષ્ય, શરીર, સંઘયણ, પરાક્રમ, વનસ્પતિના ગુણ વગેરે ઉતરતા ઉતરતા હોય છે. યાવતું પાંચમા આરામાં અને છઠ્ઠી આરાના છેડા સુધી બધું ઉતરતું ઉતરતું હોય છે. દરેક અવસર્પિણી કાલમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતિ, ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ અને ૯ બળદેવ એમ આ ૬૩ શલાકાપુરૂષો–મહાપુરૂષો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ૯ નારદ અને ૧૧ રુદ્ર ઉત્પન્ન થાય છે. પ્રથમ તીર્થકર ત્રીજા આરાના છેડે અને બાકીના ૨૩ તીર્થકરો ચોથા આરામાં ઉત્પન્ન થાય છે. ચોથા આરાના ૮૯ પખવાડીઆ બાકી રહે ત્યારે ૨૪મા તીર્થંકર મોક્ષ પામે છે. અવસર્પિણી કાલના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે પ્રથમ તીર્થકર મેક્ષ પામે છે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાલના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા જાય ત્યારે પ્રથમ તીર્થકર જન્મ પામે અને ચોથા આરાના ૮૯ પખવાડીયા જાય ત્યારે ચેવિસમાં તીર્થકરને જન્મ થાય. ચોથો આરો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કોટાકેટી સાગરોપમ પ્રમાણને હોય છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ કોડ વર્ષનું અને શરીર ૫૦૦ ધનુષ પ્રમાણ હોય છે. , For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ પાંચમા આરા ૨૧૦૦૦ વર્ષના છે. મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું અને શરીર છ હાથનું હેાય છે. આ આરામાં જન્મેલા મનુષ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ચેાથા આરામાં જન્મેલા મનુષ્ય પાંચમાં આરામાં મેક્ષે જઈ શકે ખરા પણ પાંચમાં આરામાં જન્મેલા મનુષ્ય માક્ષમાં જઈ શકતા નથી. ૨૭૬ પાંચમાં આરાના પ′′ત ભાગે જિનધમ, રાજ્યનીતિ, બાદર અગ્નિ, પાક–રાંધવાનેા વ્યવહાર, ચારિત્રધમ વગેરેના વિચ્છેદ થાય છે કદાચ કાઇને સમ્યફધમ હાય. કહ્યું છે કે 46 सुअरसंघधम्मो, पुव्वन्हे छिजही अगणि सायं । निविमलवाहणो, सुहम्ममंति तद्धम्म मज्झन्हे || ** પાંચમા આરાના પન્તે છેલ્લા દિવસના પૂર્વ ભાગમાં શ્રુતધ, આચાર્ય, સંધ, જિનધના વિચ્છેદ થશે. મધ્યાન્હ વખતે વિમલવાહન રાજા, સુધર્માંત્રી અને રાજધમ ના વિચ્છેદ્ય અને સંધ્યા વખતે બાદર અગ્નિ વિચ્છેદ પામશે. સધળી અવસર્પિણીના પાંચમાં આરામાં આ પ્રમાણે સમજવું. નામમાં ફેરક ઢાય. આ અવસર્પિણીના પાંચમા આરાના છેડે છેલ્લા શ્રી ક્રુષ્પસહસૂરિ નામના આચાર્ય, ફલ્ગુશ્રી નામની સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા થશે ચતુર્વિધ સંધના વિચ્છેદ પહેલા પ્રહરમાં થશે. લક્ષેત્રસમાસમાં પાંચમા આરાના પર્યંત વૃષ્ટિનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલ છે. “ વાળિવિસાįહિં, હૈં। દ્દા મૂબાઝ્યારૂં પુીમ્ । खगबीय विडूढाइ, नराइवीयं बिलाइ || " પાંચમા આરાના અંતે ધર્માદિના અંત થયા પછી આ પૃથ્વી ઉપર ૧. ક્ષારવૃષ્ટિ-ખારા પાણીની વૃષ્ટિ ૨. અગ્નિવૃષ્ટિ-શરીરે દાહ ઉપજે એવા જળની વૃષ્ટિ ૩. વિષવૃષ્ટિ-લાકમાં મરકી ફેલાય એવા ઝેરી જળની વૃષ્ટિ આદિ શબ્દથી ખીજી પણ અનેક પ્રકારની કુવૃષ્ટિ થાય છે. ૪. અરસવૃષ્ટિ-સ્વાદરહિત જળની વૃષ્ટિ ૫. વિરસવૃષ્ટિ-વિલક્ષણ સ્વાદવાળા જળની વૃષ્ટિ ૬. ખાત્રવૃષ્ટિ-છાણ જેવા જળની દૃષ્ટિ ૭. વિદ્યુતવૃષ્ટિ-ધણી વિજળીએ પડે એવા જળની વૃષ્ટિ ૮. વવૃષ્ટિ-પર્વતને પણ ભેઢી નાખે એવા ઉગ્નજળની વૃષ્ટિ ૯. અપેયષ્ટિ-પીવાના ઉપયાગમાં ન આવે એવા જળની For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ વૃષ્ટિ ૧૦. વ્યાધિવૃષ્ટિ–રોગો ઉત્પન્ન કરનાર જળની વૃષ્ટિ ૧૧. ચંડવૃષ્ટિ-ઉગ્રવાયુ સહિત તીક્ષ્ણ અને ખૂબ વેગવાળી ધારાવાળી જળની વૃષ્ટિ. વગેરે દુઃખકારી જળની વૃષ્ટિ થાય છે. એક બાજુ ભયંકર કુષ્ટિઓ અને બીજી બાજુ ચારે તરફ કઠોર સ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુઓ જે વાય છે, તે મનુષ્યોને અતિદુસહ અને ભયંકર હોય છે. વળી મેટાં મોટાં સંવર્તક વાયુ વાય છે. જેના ભેગે મનુષ્ય, મકાને, વૃક્ષો પશુઓ વગેરેને નાશ થઈ જાય છે. દશે દિશાઓ જાણે ધૂમાડા વડે વ્યાપ્ત બની અંધકારમય બની જાય છે. કાળની સક્ષતાને વેગે ચંદ્ર અતિશય શીતળ, સૂર્ય અતિશય દુસહ થઈ જાય છે. અર્થાત અગ્નિ વરસાવતા હોય તેવો ઉગ્ર લાગે છે. આ બધા ઉલ્કાપાતાથી દેશ, નગર, ગામ, મનુષ્ય, પક્ષીઓ અને વનસ્પતિને વિનાશ થઈ જાય છે. વૈતાઢય પર્વત, શત્રુંજય પર્વત, અને વૃષભકૂટ સિવાયના સર્વ નાના મોટા પર્વના ટુકડે ટુકડા થઈ વિનાશ થઈ જાય છે. ભૂમિસમ થઈ જાય છે. જ્યારે ગંગા મહાનદી અને સિંધુ મહાનદીઓને જળપ્રવાહ ઘણે ઘટી જાય અને બાકીની નદીઓ, કહ, કુંડ, સરોવરો, વગેરેના જળ સુકાઈ જાય છે. ભૂમિ બહુ ખાડાવાળી, બહુ કાંટા-કાંકરાવાળી, ઉંચી નીચી, બહુ ધૂળવાળી, બહુ રેતીવાળી, બહુ કાદવ-કીચડવાળી, અગ્નિસરખી ગરમ, મનુષ્ય વગેરેને ન સુખે બેસાય, ન સુખે સુવાય કે ન સુખે ચલાય એવી બની જાય. ઘણાં મનુષ્ય, પક્ષીઓ, જનાવરોનો વિનાશ થઈ જાય. જે કાંઈ બીજરૂપ પક્ષીઓ વૈતાઢયગિરિ ઋષભફૂટમાં રહી જાય અને બીજરૂપ મનુષ્યો ગંગા-સિંધુ નદીના કાંઠે રહેલ, બીલમાં રહી જાય. આ બીલ એટલે નદીની ભેખડને પિલો ભાગ. વૈતાઢય પર્વતની ઉત્તર તરફ અને દક્ષિણ તરફ ગંગા-સિંધુ નદીના બન્ને કાંઠે ૯-૮ બીલ હોય છે. દક્ષિણ તરફ ૧૮ બીલ, ઉત્તર તરફ ૧૮ બીલ. કુલ ૩૬ બને નદીના મળી કુલ ૭૨ બીલોમાં બીજરૂપ મનુષ્ય નિવાસ કરે. છઠ્ઠા આરાનું સ્વરૂપ પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષ પસાર થયા પછી છઠ્ઠો આરે શરૂ થાય છે. આ છઠ્ઠો આરે પણ ૨૧૦૦૦ વર્ષ છે. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ પાંચમા આરાના અંતે શરૂ થયેલું દુઃખદ સ્વલ્પ છઠ્ઠી આરામાં ચાલુ રહે છે અને દિવસે દિવસે વધુને વધુ દુઃખદ બનતું જાય છે. - છઠ્ઠી આરાના આરંભમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર બે હાથનું અને ઘટતાં ઘટતાં અંતમાં કંઈક ન્યૂન એક હાથનું હોય છે. આયુષ્ય પુરુષોનું ઉત્કૃષ્ટથી ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. આ મનુષ્ય વગેરે બીલમાં વસનારા હોય છે. સવાર અને સાંજે માત્ર એક એક મુહૂર્ત સુધી જ બીલની બહાર નીકળી શકે છે. આ એક એક મુહૂર્તના સમયમાં મનુષ્યો બીલમાંથી બહાર નીકળીને દોડતાં નદી ઉપર જઈ નદીમાંથી માછલાં પકડી પકડીને કીનારે નાખે છે. મુહૂર્ત બાદ સવારે સૂર્યને પ્રચંડ તાપ અને રાત્રે અતિશય ઠંડી પડતી હેવાથી મનુષ્ય બીલની બહાર રહી શકતા નથી. કિનારે નાંખેલા માછલાં સૂર્યના તાપથી શેકાયેલા અને ઠંડીથી શોષાયેલાને આહાર કરી જીવન નિર્વાહ કરે છે કેમકે જીવતાં અથવા નહિ શેષાયેલા રસવાળા માછલાં પાચન થઈ શકે એવી પાચનશક્તિ મનુષ્યની હોતી નથી. માટે શેકાયેલા અને શેષાયેલા માછલાને આહાર કરે છે. વળી આ મનુષ્યના શરીરના આકાર ઘણા બેડલ, કદરૂપા અને દુર્ગધીકાયાવાળા હોય છે તેમજ આચાર-વિચાર રહિત, માતા, સ્ત્રી, બહેન આદિના વિવેક વિનાના, તીર્થંચ સરખા, વ્યભિચાર વૃત્તિવાળા, મોટાં–નાનાંની મર્યાદા વિનાના, નિર્લજજ, છ વર્ષની વયે સ્ત્રી ગર્ભ ધારણ કરી ઘણા બાળકોને જન્મ આપનારી, વ્રત–પચકખાણ રહિત, પ્રાયઃ ધર્મસંજ્ઞા વિનાના, મનુષ્યનાં મડદાંને પણ આહાર કરનારા, અતિર ચિત્તવાળા, મૃત્યુ પામી પામીને મોટા ભાગના મનુષ્યો દુર્ગતિમાં જાય છે. વિશેષ વર્ણન અન્ય ગ્રંથમાંથી જાણી લેવું. ૨૧૦૦૦ વર્ષને છઠ્ઠો આરો પૂર્ણ થતાં અવસર્પિણી કાલની સમાપ્તિ થાય છે. અવસર્પિણી કાલની સમાપ્તિ થતાં ઉત્સર્પિણી કાલની શરૂઆત થાય છે. ઈમે ધીમે બધુ સારૂ થવાની શરૂઆત થાય છે. ઉત્સર્પિણી કાલનો પહેલો આરો, અવસર્પિણી કાલના છઠ્ઠા આરા સમાન ૨૧૦૦૦ વર્ષનો પ્રારંભથી સમાપ્તિ સુધી પ્રતિસમય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થા, સંઘયણ, બળ, આયુષ્ય, શરીર વગેરે ભાવોમાં વૃદ્ધિ થતી જાય છે. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ ઉત્સર્પિણી કાલના પહેલા આરાને પ્રારંભ. વર્ષાઋતુ, સૂર્યસંવત્સર, દક્ષિણાયન, અભિજિત નક્ષત્ર, બવકરણ, શ્રાવણવદ ૧ના પ્રથમ મુહૂર્તના પહેલા સમયથી થાય છે. ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ બીજા આરાનો પ્રારંભ થતાં ભરતક્ષેત્ર જેટલું ૫૬ યજન ૬ કલાના વિસ્તારવાળું ૧૪૪૭૧ જન વિશાલ, ૧-પુષ્કરાવત મહામેળનું વાદળ પ્રગટ થશે અને ગાજવીજ સાથે સાત દિવસ સુધી એકધારો મુશલધારાએ વરસાદ વરસાવશે. આ મહામેઘ વરસતાં ઉષ્ણ પૃથ્વી શાંત થાય છે, પછી સાત દિવસ સુધી, ૨– ક્ષીર મહામેઘ વરસતાં ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઉત્પન્ન થાય છે. પછી સાત દિવસ સુધી ૩–તમેઘ વરસતાં ભૂમિમાં નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન થાય છે. પછી સાત દિવસ –અમૃતમેઘ વરસતાં ભૂમિમાંથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા આદિ અનેક પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાત દિવસ સુધી પ–રસમેઘ વરસતાં વનસ્પતિઓમાં પાંચે પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. આ પાંચ પ્રકારના મેઘના વાળો સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ વિશાલ હોય છે. આ પ્રમાણે પાંચ પ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિ યુક્ત અને બીલવાસીઓને હરવા ફરવા જેવી બને છે. બીલવાસીઓ મનુષ્ય બીલની બહાર નીકળે છે. સૃષ્ટિની અતિસુંદરતા દેખી અતિ હર્ષ પામીને એક બીજાને બોલાવી સર્વ ભેગા થાય છે અને વનસ્પતિ પ્રગટ થયેલી હોવાથી નિર્ણય કરે છે કે “હવેથી માંસાહાર ન કરે, માત્ર વનસ્પતિઓને આહાર કરે. બીજા આરામાં મનુષ્ય વનરપતિના આહારી થાય છે. ધીમે ધીમે મનુષ્ય છ સંઘયણના અને છ સંસ્થાનવાળા થાય છે. આયુષ્ય વધતુ વધતુ ૧૩૦ વર્ષનું અ શરીર ૭ હાથે જેટલું થાય છે. બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ વીત્યા પછી ત્રીજે આરે શરૂ થાય છે. આ આ ૪૨૦૦૦ વર્ષ જૂની એક કટાકેટી સાગરોપમના પ્રમાણવાળા હોય છે. આ આમાં આયુષ્ય વધતાં વધતાં અંતે પૂર્વ કોડ વર્ષનું અને શરીર ૫૦૦ ધનુષપ્રમાણ થાય છે. અને મૃત્યુ પામી પાંચે ગતિમાં જઈ શકે છે. અવસર્પિણીના ચોથા આરા સમાન બધા ભાવો પ્રગટ થાય છે અર્થાત ૨૩ તી કરે, ૧૨ ચક્રવતિ, ૯ બળદેવ, વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ નાદો વગેરે ઉત્પન્ન થાય છે. ' For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ - બહત્ય ક્ષેત્ર સમાસ વિશેષતા એ છે કે અવસર્પિણી કાલમાં વ્યવહાર વગેરે નીતિ પ્રથમ તીર્થકર થનાર પ્રવર્તાવે છે. તેમ ઉત્સર્પિણી કાલમાં પ્રથમ તીર્થકર થનાર પ્રવર્તાવતા નથી, પણ ક્ષેત્રરવભાવે વ્યુત્પન્ન બુદ્ધિવાળા એટલે તથા પ્રકારની બુદ્ધિના ગે રવયં અથવા ક્ષેત્રાધિષ્ઠાતા દેવથી અથવા પૂર્વ ભવના જાતિસ્મરણાદિકથી પુરૂષો પ્રવર્તાવે છે. પુનઃ રાજનીતિ આદિની પ્રવૃત્તિ પણ આ પ્રમાણે પ્રવર્તે છે. પણ કુલકરના ગે નહિ. કેમકે ઉત્સર્પિણી કાલમાં કુલકરો થતા નથી. ત્રીજો આરો પૂર્ણ થતાં ચોથા આરે શરૂ થાય છે. આ આરે બે કટાકેટી સાગરોપમ પ્રમાણ હોય છે. આ ચોથા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી ૨૪મા તીર્થકરને જન્મ થાય છે તે પછી ૧રમાં ચક્રવતિ પણ ઉત્પન્ન થાય છે. આ ચોથા આરાના ત્રણ ભાગ કરતાં ૬૬૬ ૬૬ ૬ ૬૬૬ ૬૬ ૬ ૬૬ ૬સાગરોપમ પ્રમાણ પહેલા ત્રીજા ભાગમાં રાજધર્મ, ચારિત્રધર્મ, અન્ય દર્શનીય ધર્મ, બાદર અગ્નિ વગેરે વિચ્છેદ પામે છે. અંતે યુગલિક કાલ પ્રવર્તે છે. ચોથા આરાના બીજા અને ત્રીજા ભાગમાં યુગલિક ધર્મ પ્રવર્તે છે. ઉત્સર્પિણી કાલને પાંચમે આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો છે અને અવસર્પિણી કાલના બીજા આરા સમાન ઉલટા ક્રમવાળો જાણો. ઉત્સપિ કાલને છઠ્ઠો આરો ચાર કટાકેટી સાગરોપમનો હોય છે અને અવસર્પિણી કાલના પહેલા આરા સમાન ઉલટા ક્રમવાળો જાણે. આ બન્ને આરામાં યુગલિક મનુષ્ય અને યુગલિક તીર્ય હોય છે. દેવકુરૂક્ષેત્ર અને ઉત્તરકુર ક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના પહેલા આરા સમાન કાલ હોય છે. હરિવર્ષક્ષેત્ર અને રમ્યક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના બીજા આરા સમાન કાલ હોય છે. હૈમવતક્ષેત્ર અને હરણ્યવંતક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના ત્રીજા આરા સમાન કાલ હોય છે. મહાવિદેહોત્રામાં સદા અવસર્પિણી કાલના ચોથા આરા સમાન કાલ હોય છે. આ બધાનું વર્ણન ગ્રંથકાર આગળ સ્વયં કરશે. ૧૯૫ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પઘદ્રહનું સ્વરૂપ હવે પદ્મદ્રહનું સ્વરૂપ કહે છે. हिमवंतसेलसिहरे, वरारविंददहो सलिलपुन्नो। दसजोयणावगाढो, विच्छिण्णो दाहिणुत्तरओ॥१९६॥ पउमद्दहस्स मज्झे, चउकोसायामविच्छरंपउमं। तंतिगुणंसविसेस; परिही दो कोसबाहल्लं॥१९७॥ दसजोयणावगाद, दो कोसे असियं जलंताओ। वइरामयमूलागं, कंदोविय तस्स रिट्ठमओ॥१९८॥ वेरुलियमओ नालो, बाहिरपत्ता यतस्स तवणिज्जा। जंबूनयामया पुण, पत्ता अभितरातस्स ॥१९९॥ सवकणगामई कण्णिगा य तवणिज्ज केसरा भणिया। तीसे यकण्णिगाए, दो कोसायाम विक्खंभा॥२००॥ तंतिगुणं सविसेसं, परिहीसे कोसमेगबाहल्लं। मज्झम्मि तीइभवणं, कोसायामहविच्छिन्नं॥२०१॥ देसूणकोसमुच्चं, दारासे तिदिसिधणुसए पंच। उविद्या तस्सद्धं, विच्छिन्ना तत्तियपवेसे॥२०२॥ भवणस्स तस्स मज्झे,सिरीए देवीए दिव्वसयणिज्ज। मणिपीढियाइ उवरि,अड्ढाइयधणुसउच्चाए॥२०३॥ छाया-हिमवत् शैलशिखरे वगरविन्दहृदः सलिलपूर्णः । दशयोजनावगाढो विस्तीर्णो दक्षिणोत्तरतः ॥१९६॥ १ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ पद्महृदस्य मध्ये चतुः क्रोशायामविस्तारं पद्मम् । तस्य त्रिगुणं सविशेष परिधिः द्विक्रोशबाहल्यम् ॥१९७।। दशयोजनावगाढं द्वौ क्रोशौ उच्छ्रितं जलान्तात् । वज्रमयमूलाग्रं कन्दोऽपि च तस्य रिष्टमयः ॥१९८॥ वैडूर्यमयो नालो बाह्यपत्राणि च तस्य तपनीयानि । जाम्बूनदमयानि पुनः पत्राणि अभ्यन्तराणि तस्य ॥१९९॥ सर्वकनकमयी कर्णिका च तपनीयानि केसराणि भणितानि । तस्याश्च कर्णिकायाः द्वौ क्रोशौ आयामविष्कम्भौ ॥२००॥ तत् त्रिगुणं सविशेष परिधिः तस्याः क्रोशमेकं बाहल्यम् । मध्ये तस्या भवनं क्रोशायाममर्धविस्तीर्णम् ॥२०१॥ देशोन क्रोशमुच्चं द्वाराणि तस्य त्रिदिशि धनुः शतानि पञ्च । उद्विद्धानि तस्या विस्तीर्णानि तावन्ति प्रवेशे ॥२०२॥ भवनस्य तस्य मध्ये श्रीदेव्याः दिव्यशयनीयम् । मणिपीठिकाया उपरि अर्धतृतीयधनुः शतोच्चायाः ॥२०३॥ અર્થ–હિમવંત પર્વતના શિખર ઉપર દક્ષિણ–ઉત્તર વિરતારવાળ, દશ યોજના ઉડે, પાણીથી ભરપૂર શ્રેષ્ઠ કમળોવાળ દ્રહ છે. પદ્મદ્રહના મધ્ય ભાગમાં ચાર ગાઉ લાંબુ–પહેલું વિસ્તારવાળું પદ્મ-કમલ છે, તેની પરિધિ ત્રણ ગણાથી અધિક છે. જાડાઈ બે ગાઉની છે. તેને દશ એજન ઉડો, પાણીથી બે ગાઉ ઉંચે, વજમય-મૂલવાળો રિણરત્નમય તેને વૈર્થરત્નમય નાલ, તપનીય–સુવર્ણમય બહારનાં પાંદડાં અને જાંબૂનદમય અંદરનાં પાંદડાં છે. તેની કર્ણિકા સર્વસુવર્ણમય, કેસરી તપનીયમય છે. તે કર્ણિકા બે ગાઉ લાંબી-પહોળી વિસ્તારવાળી, ત્રણ ગુણથી અધિક પરિધિ અને એક ગાઉ જાડી છે. તેના મધ્ય ભાગમાં એક ગાઉ લાંબુ તેનાથી અડધું પહેલું, એક ગાઉથી કંઈક ન્યૂન ઉંચું દેવીનું ભવન છે. તેને ત્રણ દિશામાં દ્વારે પાંચસો જન ઉંચા, તેનાથી અડધા પહોળા અને તેટલા જ પ્રવેશમાં છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગેળપદ્મદ્રહનું સ્વરૂપ ૨૮૩ તે ભવનના મધ્ય ભાગમાં અઢીસે ધનુષ ઉંચી મણિપીઠિકા છે, તેની ઉપર શ્રીદેવીનું દિવ્ય શયન છે. વિવેચન—હિમવંત પર્વત ઉપર એટલે હિંમવંત પર્વત ઉપરના મધ્યભાગમાં દક્ષિણ-ઉત્તર વિરતારવાળો–પહેળો અને પૂર્વ-પશ્ચિમ લાંબો, શ્રેષ્ઠ કમળોવાળ અને પાણીથી ભરપુર પદ્મ નામને દ્રહ આવેલો છે. તે ૧૦ જન ઉડે, દક્ષિણ ઉત્તર પહેળો અને પૂર્વ-પશ્ચિમ લાંબે એટલે ૧૦૦૦ યોજન લાંબા અને દક્ષિણ–ઉત્તર ૫૦૦ જન વિસ્તારવાળો લંબચેરસ આકારવાળો છે. આ પદ્મદ્રહના બહુ મધ્ય ભાગે એટલે બરાબર મધ્ય ભાગમાં એક યોજનના વિસ્તારવાળું,-૪ ગાઉ લાંબુ–પહાળું ગોળાકાર એક શ્રેષ્ઠ કમલ રહેલું છે. તેની પરિધિ ત્રણ ગુણથી અધિક–૧૨ ગાઉથી અધિક છે–અને જાડાઈ ૨ ગાઉની છે. દ્રહની ઊંડાઈ ૧૦ જનની હોવાથી કમળની નાલ પણ ૧૦ એજન ઉંડી પાણીમાં રહેલી છે અને પાણી બહાર ૨ ગાઉ છે. વળી આ કમળનું ફૂલ વજરત્નમય એટલે કત-સફેદ વર્ણનું છે. તેને જડરૂપ કંદ રિણરત્નમય એટલે શ્યામ વર્ણન છે. નાલ-દાંડી વર્ચરત્નમય એટલે લીલા વર્ણની છે. કમળના બહારના ભાગના ૪ પાંદડાં તપનીય રત્નમય એટલે લાલ વર્ણના છે. વળી અંદરના ભાગનાં પાંદડાં જાંબૂનદ રત્નમય એટલે કંઈક લાલ સુવર્ણમય વર્ણન છે. એટલે બહારના ૪ પાંદડાં એકદમ લાલ રંગના અને બાકીના પાંદડાં આછી કંઈક લાલ રંગના હોય છે. વર્તમાનમાં પણ કેટલાંક બગીચા વગેરેમાં કેટલાંક પુષ્પો એવા જોવામાં આવે છે કે તેના બહારના ભાગની જ પાંખડી એક રંગની હોય છે અને અંદરની બીજી પાંખડીઓ બીજા રંગની હોય છે. બગીચા વગેરેમાં પુષ્પોને જે ધ્યાન પૂર્વક જવામાં આવે તે રંગનો તફાવત ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહિ. કમળના મધ્ય ભાગમાં જે બીજ કેશો હોય છે તેને કર્ણિકા કહેવાય છે. તે સર્વકનર્મય–સુવર્ણવર્ણની હોય છે. આ કર્ણિકા ૨ ગાઉ લાંબી-પહેલી ગોળાકારે છે તેને ફરતો કેસરાને જ ગોળ આકારને તપનીય–લાલવણને છે. કર્ણિકાને આકાર નીચેથી ઉપર જોઈએ તે સોનીની એરણ જેવો લાગે. ફરક માત્ર એટલો એરણ ચેરસ હેાય છે. જ્યારે કર્ણિકા ગોળ છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બૃહત ક્ષેત્ર સમાસ કર્ણિકા ૨ ગાઉ લાંબી-પહોળી ગોળાકારે અને ૬ ગાઉથી અધિક પરિધિવાળી છે. તેના મધ્યભાગમાં મણિમય અનેક સ્તંભોથી યુક્ત એક ગાઉ લાંબું, બે ગાઉ પહેલું એક ગાઉમા કંઇક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચુ શ્રી દેવીનું ભવન છે. આ ભવનને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ત્રણ દિશામાં એક એક ૫૦૦ ધનુષ ઉંચા ૨૫૦ ધનુષ પહેળા, પ્રવેશને ભાગ પણ ૨૫૦ ધનુષવાળા સુંદર દરવાજા છે. દરવાજાના કમાંડ ૧૨૫ ધનુષ પહેલા હોય છે. શ્રીદેવીના આ રત્નમય ભવનના અતિ મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી-પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિમય મેટી મણિપીઠિકા આવેલી છે. પીઠિકા એટલે ચોતરા જેવો ભાગ. મણિરત્નમય હોવાથી મણિપીઠિકા કહેવામાં આવે છે. આ મણિપીઠિકા ઉપર શ્રીદેવીને શયન કરવા યોગ્ય દિવ્ય શય્યા છે. શિયાનું સ્વરૂપ –શય્યાના મુખ્ય ૪ પાયા સુવર્ણના છે. મૂળ પાયાને દઢ કરવા પ્રતિપાયા (કમાન આકારના ઈસ અને પાયાને લગાવેલ તીર) મણિરત્નના, ઇસ વગેરે જાંબૂનદમય સુવર્ણના, વચમાં ભરેલી પાટી વિવિધ રત્નમય, તેના ઉપર લહિતાક્ષ રત્નમય ઓશીકા, તપનીય સુવર્ણમય ગાલમસુરિયા–ગોળાકાર એશિકા, દેવીના શરીરપ્રમાણ લાંબુ ગાદલું, ગાદલાં ઉપર શરીર પ્રમાણ લાંબા બે પડખે બે લાંબા ઓશિકા, પગ અને માથાના સ્થાને પણ ઓશિકા હેવાથી શય્યા બે બાજુ ઉંચીઉન્નત, અને વચમાં ગંભીર કંઈક ઉંડી લાગે પગ મૂકતાં અંદર ઉતરી જાય એવી અને કેમળ શમ્યા છે. તેના ઉપર ચાદર પાથરેલી છે. નહિ સૂવાના વખતે ચાદર ઉપર બીજે ઓછોડ પાથરેલો રહે છે. શમ્યાન ચારે પાયાની લાકડીમાં સુંદર મચ્છરદાની બાંધેલી હેવાથી શય્યા ઘણું જ મનોહર લાગે છે. જ્યાં જ્યાં દેવ-દેવીઓની શય્યા આવે તે શય્યા આ પ્રમાણે જાણવી. આ શય્યામાં શ્રીદેવી સુખપૂર્વક બેસે છે, સૂએ છે, આરામ કરે છે અને પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ પુણ્યના ફળ સ્વરૂપ દિવ્ય સુખને અનુભવે છે. ૧૯૬ થી ૨૦૩ હવે આ કમલને પરિવાર કહે છે. तं पउमं अन्नणं, तत्तोअद्धप्पमाणमित्ताणं। आवढियं समंता, पउमाणहस्सएणं तु॥२०४॥ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ કૂવીનું મૂઢ મઢ // દિવી ભુવન બાધપત્ર * ૦ ૦ સુવર્ણ પનીર બાધ GLU નાળÒçર્યની) આ કંદ શિષ્ટ ૨ક્તનો PEP TET આ કમળ જંબુદ્વીપની જગતી સરખી પરંતુ ૧૮ યેાજન ઉંચી જાતીવડે વીટાયલું છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ - ર૮૫ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પદ્રહનું સ્વરૂપ છાયા–તત ગજ્જૈન તતઃ પ્રમાણાત્રા, आवेष्टितं समन्तात् पद्मानामष्टशतेन तु ॥२०४॥ અર્થ–તે કમળને તેનાથી અર્ધપ્રમાણવાળા ચારે બાજુથી વિંટળાએલા એકસો આઠ કમળો છે. વિવેચન–શ્રીદેવીના મૂલ કમળની ચારે બાજુ ફરતા રત્નમય કોટ છે. તે જંબુદ્વીપની જગતી સરખો ગવાક્ષ કટક સહિત છે. ફરક એટલો જ છે કે જંબુદ્વીપની જગતી ૮ યોજન ઉંચી છે જ્યારે આ કોટ ૧૮ જન ઉંચે છે તેમાં ૧૦ જન પાણીની અંદર અને ૮ જાન બહાર દેખાતે છે. પાણી પાસે ૧૨ જન પહોળો અને ઉપરના ભાગે ૪ જન પહોળો છે. મૂલ કમલને ફરતા બીજા છ વલ રહેલા છે એટલે ભૂલ કમળને ફરતા ૬પ્રકારના, ૬-જાતિના કમળ છે. પહેલું વલય–ભૂલ કમળને ચારે બાજુ ફરતાં, મૂલ કમળથી અર્ધપ્રમાણવાળા ૧૦૮ કમળો વિંટળાએલા છે. આ કમળ ૨ ગાઉ ઉંચા, ૧ ગાઉ પહોળા, ૧૦ જનથી અધિક પાણીમાં અને ૧ ગાઉ પાણીથી બહાર ઉંચા છે. દરેક કમળની કણિકા ૧ ગાઉ લાંબી બે ગાઉ પહોળી એટલે જાડી, સર્વ કનકભય-રત્નમય છે. આ કમળામાં જે ભવને છે તેમાં શ્રીદેવીના આભરણો રહેલા છે. આ દરેક કમળનું મૂલ, નાલ, કર્ણિકા, કેસરા વગેરેનું સ્વરૂપ પ્રથમ-મુખ્ય કમળના જેવું જાણવું. ૨૦૪ હવે બીજું વલય કહે છે. सिरिसामन्नसुराणं, चउण्हं साहस्सिणं सहस्साइं। चत्तारि पंकयाणं, वायव्वीसाणुईणेणं॥२०५॥ मयहरियाण चउण्हं, सिरिए पउमस्स तस्स पुव्वेणं। महुयरिगणोवगीया, चउरोपउमा मणभिरामा ॥२०६॥ अट्टण्ह सहस्साणं, देवाणभितराए परिसाए। दाहिणपुरत्थिमेणं, असहस्साइपउमाणं॥२०७॥ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ पउमस्स दाहिणेणं, मज्झिमपरिसाए दससहस्साणं। दस पउमसहस्साइं,सीरिदेवीए सुरवराणं॥२०८॥ बारस पउमसहस्सा, दक्षिणपच्चत्थिमेण पउमस्स। परिसाए बाहिराए, दुवालसण्हं सहस्साणं॥२०९॥ अरविंदस्सवरेणं.सत्तण्हणियाहिवाण देवाणं। वियसियसहस्सपत्ता-णि सत्त पउमाणि देवीए॥२१०॥ छाया-श्रीसामान्यसुराणां चतुणी सहस्राणां सहस्राणि । चत्वारि पङ्कजानां वायव्यामैशान्यामुदीच्याम् ॥२०५॥ महत्तरिकाणां चत्वारि श्रीयाः पद्मस्य तस्य पूर्वेण । मधुकरीगणोपगीतानि चत्वारि पद्मानि मनोभिरामाणि ॥२०६॥ अष्टानां सहस्राणां देवानामभ्यन्तरायाः पर्षदः । दक्षिणपूर्वस्यां अष्टसहस्राणि पद्मानि ॥२०७।। पद्मस्य दक्षिणतः मध्यपर्षदः दशसहस्त्राणाम् । दश पद्मसहस्राणि श्रीदेव्याः सुरवराणाम् ॥२०८॥ द्वादश पद्मसहस्राणि दक्षिणपश्चिमायां पद्मस्य । परिषदः बाह्यायाः द्वादशानां सहस्राणाम् ॥२०९।। अरविन्दस्य अपरेन सप्तानां अनिकाधीपानां देवानाम् । विकसितसहस्रपत्राणि सप्त पद्मानि देव्याः ॥२१०॥ અર્થ–વાયવ્ય, ઈશાન અને ઉત્તર દિશામાં શ્રીદેવીના ચાર હજાર સામાનિક દેવના ચાર હજાર કમળો છે. તે કમળની પૂર્વ દિશામાં શ્રીદેવીની ચાર મહત્તરિકા દેવીઓના ભ્રમરીઓના સમુહથી ગુંજારવવાળા મનહર ચાર કમળો છે. દક્ષિણ પૂર્વ–અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના આઠ હજાર દેવના આઠ હજાર કમળો છે. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પાદ્રહનું સ્વરૂપ ૨૮૭ મળની દક્ષિણ દિશામાં શ્રીદેવીના મધ્યમ પર્ષદાના દશ હજાર દેવોના દશ હજાર કમળો છે. કમળની દક્ષિણ પશ્ચિમ–નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના બાર હજાર દેના બાર હજાર કમળો છે. કમલની પશ્ચિમ દિશામાં શ્રીદેવીના સાત અનીકાધીપતિ દેવોના વિકસિત-હજાર પાંખડીવાળા સાત કમળો છે. વિવેચન–શ્રીદેવીને મુખ્ય કમળને ફરતા ૬ વલયો છે. મુખ્ય કમલને ફરતું પહેલું વલય છે, તેમાં ૧૦૮ કમળો છે. હવે બીજુ વલય પહેલા વલયને ફરતું રહેલું છે. તેમાં વાયવ્ય ખૂણામાં, ઈશાન ખૂણામા અને ઉત્તર દિશામાં શ્રીદેવીનો ૪૦૦૦ સા માનિક દેવોના ૪૦૦૦ કમળો છે. * સામાનિક દે એટલે શ્રીદેવીની સરખી ઋદ્ધિવાળા દેવો. જેઓ શ્રીદેવીના કારભારમાં કંઈક ભાગ લેનારા હોય છે. શ્રીદેવીનું ચ્યવન થયા બાદ તે સ્થાને જ્યાં સુધી બીજી શ્રીદેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એમાંના ૪-૫ મુખ્ય દેવે મળીને સંચાલન ચાવે છે. તાજ વિનાના રાજા સરખા દે સામાનિક દેવો કહેવાય છે. આ દેવોના ૪૦૦૦ કમળો એક ગાઉના વિરતારવાળા છે. મુખ્ય કમળની પૂર્વ દિશામાં શ્રાદેવીની મહત્તરિકા એટલે દેવીની વડેરી. કહદેવાને પણ પૂજ્ય એવી ૪ દેવીઓના ૪ કમળો છે, જે કમળો ઉપર ભ્રમરીઓના સહે ગુંજારવ કરતા હોવાથી વાતાવરણ અત્યંત મનોહર હોય છે. દરેક દ્રહ દેવીઓને ત્રણ ત્રણ પર્ષદા-સભા હોય છે. પહેલી અત્યંતર પર્ષદા, બીજી મધ્ય પર્ષદા, ત્રીજી બાહ્ય પર્વદા કહેવાય છે. અત્યંતર પર્ષદાના દેવો ઘણા માનમોભાવાળા હેવાથી દેવી બોલાવે ત્યારે જ દેવા. પાસે જનારા હોય છે. મધ્ય પર્ષદાના દેવો દેવી બોલાવે કે ન બોલાવે તે પણ જરૂર પડે દેવી પાસે જાય છે. બાહ્ય પર્ષદાન દે દેવીની બોલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બોલાવે કામ હોય કે ન હોય તે પણ આવજાવ કરનારા હોય છે. અમુક કાર્ય માટે પ્રથમ અત્યંતર સભાના દેવો સાથે મંત્રણા ચલાવે છે અને નિર્ણય અત્યંતર સભા દ્વારા જ થાય છે. કાર્ય નક્કી થયા પછી મધ્ય સભાના દેવોને For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બૃહત્ ક્ષેત્ર સમાસ તે નિર્ણય જણાવવામાં આવે છે અને મધ્ય સભાવાળા દેવો તે કાર્ય કરવા માટે બાહ્ય પર્ષદાના દેવોને જણાવે છે. બાહ્ય સભાના દેવ નિર્ણિત થયેલા કાર્યને કરવાવાળા હોય છે. પણ ગુણદેષને વિચાર કરવાનું તેઓને હોતું નથી. - આ ત્રણે પર્ષદાના દેવોના કમળો આ બીજા વલયમાં છે, તે આ પ્રમાણે – મૂલે મળથી અગ્નિ ખૂણામાં શ્રીદેવીના અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેના ૮૦૦૦ કમળો છે. દક્ષિણ દિશામાં શ્રીદેવીને મધ્ય પર્ષદાના ૧૦૦૦૦ દેવોના ૧૦૦૦૦ કમળો છે. નૈઋત્ય ખૂણામાં શ્રીદેવીને બાહ્ય પર્ષદાના ૧૨૦૦૦ દેવોના ૧૨૦૦૦ કમળો છે. પશ્ચિમ દિશામાં શ્રીદેવીના સાત (–મહિષ, અશ્વ, હસ્તિ, રથ, સુભટ, ગંધર્વ અને નટ) સૈન્યના અધિપતિ ૭ દેના ૭ મળે છે. બીજા વલયમાં સામાનિક દેવના ૪૦૦૦ કમળો મહત્તરિકા દેવીઓના અત્યંતર પર્ષદાના દેવના ૮૦૦૦ મધ્યમ છે , ૧૦૦૦૦ , બાહ્ય by ૧૨૦૦૦ , અનીકાધિપતિ દેવના કુલ ૩૪૦૧૧ કમળે છે. આ બધા કમળો એક ગાઉના વિરતારવાળા છે. ર૦૫ થી ૨૧૦ હવે ત્રીજા વલયના કમળ જણાવે છે. चाउदिसि पिपउमस्स, तस्स सिरिदेविआयरक्खाणं। सोलसपउमसहस्सा, तिन्नि य अन्ने परिक्खेवा॥२११॥ છાયા–રદ્ધિક્ષ વ િવ તા થવ્યાત્મરક્ષાના षोडश पद्मसहस्राणि त्रयश्चान्ये परिक्षेपाः ॥२११॥ અર્થ–તે કમળની ચારે દિશામાં પણ શ્રીદેવીના આત્મરક્ષક દેના સોલ હજાર કમળે છે. તથા બીજા ત્રણ વલયો છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-પઘદ્રહનું સ્વરૂપ ૨૮૯ વિવેચન–મુખ્ય કમળની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશામાં શ્રીદેવીના ૧૬૦૦૦ આત્મરક્ષક દેના ૧૬૦૦૦ કમળો છે. દરેક દિશામાં ૪૦૦૦૪૦૦૦ કમળો છે. | દેવીને અંગને કોઈ જાતનું નુકશાન થવા ન પામે તે માટે ઉઘાડા શસ્ત્ર રાખીને નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવો છે. દેવી જ્યારે સભામાં બેસે ત્યારે આત્મરક્ષક દેવ ઉઘાડા શસ્ત્ર રાખીને ચારે દિશામાં ૪૦૦૦-૪૦૦૦ આત્મરક્ષક દેવ ગોઠવાઈ જાય છે, માટે આ દેવને આત્મરક્ષક અથવા અંગરક્ષક કહેવામાં આવે છે. ૨૧૧ ત્રણ વલયે કહેવામાં આવ્યા. બીજા પણ ત્રણ વલમાં ક્યા વલયમાં કેટલા કમળો છે, તે કહે છે. बत्तीस सयसहस्सा,पउमाणभितरे परिक्खेवे। चत्तालीसंलक्खा, मज्झिमए परिरए होति ॥२१२॥ अडयालीसंलक्खा, बाहिरए परिरयम्मि पउमाणं। एमेसिपउमाणं, कोडी वीसंचलक्खाइं॥२१३॥ છાયા–aráશત શતHહાનિ પાનામખ્યત્તરે gfક્ષેપ चत्वारिंशत् लक्षाः मध्ये परिरये भवन्ति ॥२१२॥ अष्ट चत्वारिंशत् लक्षाः बाह्ये परिरये पद्मानाम् । एवमेषां पद्मानां कोटी विंशतिश्च लक्षाणि ॥२१३॥ અર્થ—અત્યંતર વલયમાં બત્રીસ લાખ કમળો, મધ્ય વલયમાં ચાલીસ લાખ કમળો અને બાહ્ય વલયમાં અડતાલીસ લાખ કમળો છે. આ પ્રમાણે કુલ એક કોડ વીસ લાખ કમળે છે. વિવેચન-શ્રીદેવીને ત્રણ પ્રકારના આમિગિક દે છે. આભિગિક દેવ એટલે હુકમનું પાલન કરનારા સેવક દેવો. તેમાં ઉત્તમ, મધ્યમ અને અધમ કાર્ય કરવાના ભેદથી ત્રણ ભેદ કહેલા છે. ઉત્તમ–મોટા માનમર્યાદાવાળા સેવ, કે જે દેવીને ઉત્તમ કાર્યોમાં જોડાયેલા ૩૭ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ હોય છે. ઉત્તમ આભિગિક દેવ ૩ર લાખ છે. આ ૩૨ લાખ આભિગિક દેવના ૩ર લાખ કમળ અત્યંતર વલય–ચોથા વલયમાં છે. ત્રીજા વલયથી થોડું દૂર આ ચોથું વલય છે. મધ્યમ–વલય એટલે પાંચમા વલયમાં મધ્યમ આભિગિક–મધ્યમ પ્રકારના કામમાં જોડાયેલા ૪૦ લાખ દેવના ૪૦ લાખ કમળો છે. બાહ્ય વલય એટલે છઠા વલયમાં અધમ–બાહ્ય આભિયોગિક-માન-મોભાની અપેક્ષા વિનાના ૪૮ લાખ દેવોના ૪૮ લાખ કમળો છે. કુલ ૧ ક્રોડ ૨૦ લાખ આભિગિક દેવોના ૧૨૦૦૦૦૦૦ કમળ છે. ત્રીજા વલયના કમળો ૧ ગાઉ=૧૦૦૦ ધનુષ પ્રમાણન છે. ચોથા , , . 9 = ૫૦૦ . પાંચમા , વો ક = ૨૫૦ છે કે છે છઠા છે , ૧/૮ y = ૧૨૫ ) છે , કમળનું યંત્ર મા૫ વલય કમળો વિસ્તાર જાડાઈ પાણીથી ઉંચાઇ ૪ ગાઉ ૨ ગાઉ મૂલ કમળ પહેલા વલયમાં ૧૦૮ ઓજા ૩૪૦૧ ૧૬૦૦૦ - ૫oo ધનુષ ૫૦૦ ધનુષ ત્રીજા ચોથા ૩ર૦૦૦૦૦ પાંચમા ૪૦૦૦૦૦૦ છઠ્ઠા છે. ૪૮૦૦૦૦૦ કુલ કમળ ૧૨૦૫૦૧૨૦ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-પદ્રહનું સ્વરૂપ ૨૯૧ પ્રશ્ન–ચોથા, પાંચમા અને છઠા વલયમાં ૩ર લાખ, ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કહ્યાં. તો આટલાં કમળો એક એક વલયમાં કેવી રીતે સમાય ? કેમકે ૫૦૦ જન પહોળા દ્રહમાં મોટામાં મોટો પરિધિ ગણીએ તો પણ ૧૬૦૦ યોજનમાં ન્યૂન આવે. તેના ધનુષ ગણતાં ૧૨૮ લાખ ધનુષ જેટલી પરિધિ થાય. તો આટલી પરિધિમાં ૩ર લાખ, ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કેવી રીતે સમાય ? પાંચમા વલયમાં દરેક કમળ ૨૫૦ ધનુષના વિસ્તારવાળું છે. ૮૦૦૦૦૦ ગાઉમાં તે ૩૨ લાખ કમળો સમાય તેના ધનુષ કરતાં ૧૬૦ ક્રોડ ધનુષ જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચોથા વલયના જ કમળ સમાઈ શકતા નથી તો પાંચમા અને છઠા વલયના કમળની વાત જ શી ? ઉત્તર–પરિધિના ગણિત પ્રમાણે જે જે વલોનાં કમળો એક વલયમાં સમાઈ શકે એમ ન હોય તે તે વલયના મળો એક જ પરિધિમાં નહિ પણ અનેક પરિધિમાં રહેલાં તે કમળો જાણવા. અનેક વલ હોવા છતાં પણ એક જાતિના એ સર્વ મેળો હેવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં સરખા હોય તેની એક જાતિ જાણવી. ઉપર કહેલાં કમળોમાં છ જ વલયે છે એમ નથી, પણ અનેક વલયો છે, સરખા પ્રમાણવાળા એક જાતિના કમળોના અનેક વલયને જાતિ અપેક્ષાએ એક ગણને છ વલય કહેવામાં આવ્યા છે. આ ભાવાર્થ શ્રી અંબુદ્વીપ પજ્ઞપ્તિસૂત્રમાં જણાવેલ છે. | સર્વ કમળને દ્રહમાં સમાવેશ–૧૦૦૦ યોજન લાંબા અને ૫૦૦ જન પહેળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ૧૦૦૦૪૫૦૦=૫૦૦૦૦૦ યજન થાય. સર્વ મેળો માટે ૨૦૦૦૫ યોજન પ્રમાણ ક્ષેત્રફળ જોઈએ. આથી સર્વ કમળ સુખે સમાઈ શકે છે. તે આ પ્રમાણે– મુખ્ય કમળ એક જનનું અને તેને ફરતે ૧૨ જન વિસ્તારવાળો કોટ હેવાથી એક છેડાથી બીજા છેડા સુધીના વ્યાસ ૧૨+૧+૧=૨પ જન થાય. એટલે પહેલા કમળથી પછીનું પહેલું વલય શરૂ થાય ત્યાં સુધી ૨૫ જન ક્ષેત્ર રોકાય. પ્રથમ વલયના કમળો ૨ ગાઉ પ્રમાણવાળા છે, એટલે એક યોજનમાં કમળો સમાય જેથી ૧૦૮ કમળોને ૨૭ જન જોઈએ. અહીં વલયાકારમાં જગ્યા ધણું છે એટલે એક જ વલયમાં ૧૦૮ કમળો રહેલાં છે. - ૧૩ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ બૃહત ક્ષેત્ર સમાસ બીજા વલયમાં ૩૪૦ ૧૧ કમળો છે. દરેક કમળ ૧ ગાઉ પ્રમાણ વિસ્તારવાળું છે, જેથી એક જન પ્રમાણ ક્ષેત્રફળમાં ૧૬ કમળો સમાય. ૩૪૦૧૧ ને ૧૬ થી ભાગતા ૨૧૨પ-યજન ક્ષેત્ર બીજા વલયના કમળોને જોઇએ. આ વલયમાં પૂર્વ દિશામાં ૪ કમળો, એક પંક્તિમાં, પશ્ચિમ દિશાના ૭ કમળો એક પંક્તિમાં અને બાકીના ૩૪૦૦૦ કમળો પોતપોતાની દિશામાં અનેક પંક્તિ–વલયમાં ગોઠવાયેલા જાણવા. આ વલય વિષમાકાર છે. ત્રીજા વલયમાં ૧૬૦૦૦ કમળો છે. દરેક કમળ બે ગાઉ વિરતારવાળું છે. એક યોજન ક્ષેત્રફળમાં ૬૪ કમળો સમાઈ શકે. માટે ૧૬૦૦૦ ને ૬૪ થી ભાગતા ૨૫૦ જન આવે જેથી ૧૬ ૦૦૦ કમળને ૨૫૦ યોજન જોઈએ. આ ૧૬૦૦૦ કમળ એક વલયમાં રહેલાં છે. કેમકે ક્ષેત્ર પુરતું છે. ચોથા વલયમાં ૩૨ લાખ કમળ છે. દરેક કમળ ગાઉ વિરતારવાળુ છે. એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય. જેથી ૩૨૦૦૦૦૦ ને રપ૬ થી ભાગતાં ૧૨૫૦૦ યજન આવે. ૩૨૦૦૦૦૦ કમળો એક વલયમાં સમાઈ ન શકે આથી આ વલયનાં કમળો એનેક પંક્તિમાં રહેલાં છે. પાંચમા વલયમાં ૪૦ લાખ કમળો છે. દરેક કમળ અગાઉ પ્રમાણ છે. માટે એક યોજન ક્ષેત્રફળમાં ૧૦૨૪ કમળ સમાય ૪૦૦૦૦૦૦ ને ૧૦૨૪ થી ભાગતાં ૩૯૬-યોજન આવે આટલુ ક્ષેત્ર ૪૦૦૦૦૦૦ કમળો કે, આથી આ વલયમાં પણ અનેક પંક્તિમાં કમળે ગોઠવાયેલા છે. છઠા વલયમાં ૪૮ લાખ કમળે છે. દરેક કમળો -ગાઉ વિસ્તારવાળા છે. જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૬ કમળો સમાય. ૪૮૦૦૦૦૦ ને ૪૦૯૬ થી ભાગતા ૧૧૭૧ જન આવે આટલુ ક્ષેત્ર છઠા વલયનાં મેળો રેકે માટે આ વલયમાં પણ મળે અનેક પંક્તિમાં રહેલાં છે. પરિધિ ઓછી છે અને કમળો ઘણું છે. વલયોમાં કમળો આટલી જગ્યા રોકે છે. ૧૬ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પદ્મદ્રહનું સ્વરૂપ મૂલ કમળના પહેલા વલયના કમળો ૨૫ યોજન બીજા 9 ) ૨૧૨૫ ૨૫૦ ૨૫૦ ત્રીજા ચોથા 5 , , ૧૨૫૦૦ y પાંચમા ૩૯૬૬ " છઠા ૨૦૦૦પ યોજન આ પ્રમાણે ક્ષેત્રફળના ગણિત પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ મેળો માટે ર૦૦૦૫ જન જગ્યા જોઈએ. જ્યારે દ્રહનું ક્ષેત્રફળ તે પાંચ લાખ યોજન છે. માટે કમળોને સુખપૂર્વક સમાવેશ થાય છે અને ઉપરાંત ઘણી જગ્યા ખાલી રહે છે. પદ્મદ્રહમાં ઉપર મુજબ રત્નકમળો તો છે, પણ તે સિવાયના બીજા અનેક પ્રકારના વનસ્પતિ કમળો પણ રહેલાં છે. રત્નકમળો પૃથ્વીકાયમય–સચિત્ત પૃથ્વીપરિણામવાળા છે. જ્યારે વનસ્પતિ કમળો વનસ્પતિ–કાયમય-સચિત્ત વનસ્પતિરૂપ છે. સર્વ રત્નકમળો શાશ્વત છે. જ્યારે વનસ્પતિ કમળ અશાશ્વત છે. તેથી ચૂંટવા હોય ત્યારે ચૂંટી લેવાય છે. શ્રીદેવીએ શ્રીવાસ્વામિજીને જે મહાકમળ આપ્યું હતું તે આ પદ્મદ્રહમાંથી ચૂંટીને આપ્યું હતું. પદ્મદ્રહની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાં વિવિધ પ્રકારના મણિમય થંભવાળા મણિમય તેરણ છે. તેમાં પૂર્વ દિશાના તેરણમાંથી ગંગા નામની મહાનદી નીકળે છે, તે પૂર્વ તરફ ૫૦૦ એજન વહીને ગંગાવર્તનકૂટના નીચેના ભાગથી દક્ષિણ દિશા તરફ વળાંક લે છે, પછી દક્ષિણ તરફ પર્વત ઉપર જ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ બૃહત્ ક્ષેત્ર સમાસ પ૨૩ એજન ૩ કલાથી કંઇક અધિક વહે છે ત્યાં હિમવંત પર્વતનો કિનારે આવે છે. ત્યાં ખુલ્લા મુખવાળા મગરના આકારવાળી ૨ ગાઉ લાંબી, દા જન પહોળી અને બે ગાઉ જાડી વારમય જીભ છે. તેમાં નદીને પ્રવાહ પ્રવેશ કરીને જીભમાંથી પડતા મોતીના હારના આકારે ૧૦૦ જનથી કંઈક અધિક પ્રવાહરૂપે કહ દેવીના પરિવાર કમળના ૬ વલ ઉત્તર નર દિશામાં અા કદેવીના સાનિક દળોનાં ૪૦૦૦ ૦૦૦ ન૦૦૦ કમળ , એ “ો *મ દિશાના 9 સેનાપતિના ન જ છે. /*મહત્તરિકાના' ? o રથ, 2 છે આ જ ટ્ટ S છે. ક દેવોના | યસભાનાદેવજી Looo જ / ૪૦૦૦ કw B. % / ૮૦૦ 0 L૧૦o oo. : /મધ્ય સભા અભ્યત 'ક દેવની ૩૨૦૦૦૦૦ ઉમળ ૪૦૦૦ ૦૦૦ કમળ. cવોનાં કમળ * Kણદિશાના આ " k૦૦૦૦૦ કમ મળી બાહય પણ ખાભિયોગિક દવા મધ્ય આભિયોગિક Iળક દેવોનો કમ બળ બાહ્ય અભિ * દવોના કમળ જે જ અભિગમ ૧ આભિયોગિક દે - દક્ષિણ ચેથા વલયમાં અત્યંતર આભિયોગિક જાણવા ત્રીજા વલયમાં ૪૦૦૦ કમળ પૂર્વ દિશાના અંગરક્ષક દેવોના જાણવા. ૧ હિમવંત પર્વતને વિસ્તાર ૧૦૫ર જન ૧૨ કલાને છે. તેમાંથી ગંગાને પ્રવાહ ૬ યે જન બાદ કરતાં ૧૦૪૬ યોજન ૭ કલા રહે. તેના અડધા કરતા પર૩ જન ૩ કલાથી કંઈક અધિક ર્વત ઉપર વહે. ૧–ધંધની લંબાઈ ૧૦૦ એજનથી અધિક કહેલ છે. જ્યારે હિમવંત પર્વત ૧૦૦ એજન ઉંચે છે. પણ જીભમાંથી મોતીની માળાના આકારે પડતો ધોધ વાંકો થતો હોવાથી અથવા કુંડમાં પણ 3 વાહ ઉડે. પહેચતો હોવાથી ૧૦૦ એજનથી અધિક સંભવે છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ જે દષ્ટિએ મહા ભૂળ-પદ્મદ્રહનું સ્વરૂપ ૨૯૫ ગંગાપ્રપાત કુંડમાં પડે છે. ગંગાપ્રપાત કુંડનું તળીયું અને પડખા વજાય છે. કિનારો રજતમય, રેતી સુવર્ણ–રજતમય છે અને ઉતરવાને ભાગ-ઢાળ વિવિધ પ્રકારના મણિઓથી જડેલ છે. આવા ગંગાપ્રપાત નામના કુંડમાં નદીનો પ્રવાહ ઉપરથી પડે છે. ત્યારે તેને દેખાવ મોતીને હાર ન હોય તેવો વેત વર્ણને દેખાય છે. પાણી જી હેવકામાંથી પડતું હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઇને પડતું નથી પણ બે ગાઉ લાંબી જીભ હોવાથી પાણીને ઘેધ પર્વતથી તેટલે દૂર રહેતો પડે છે. ગંગાપ્રપાત કુંડ ૬૦ જન લાંબ–પહાળો ગોળાકારે ૧૮૦ એજનથી અધિક પરિધિવાળો અને ૧૦ એજન ઉડે છે. સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા વિવિધ પ્રકારના સુગંધી કમળોથી ભરપુર કુંડ છે. વળી તેમાં સુંદર મધુર અવાજ કરતા અનેક પક્ષીઓની આવ-જાવથી કુંડ અત્યંત રમણીય લાગે છે. કુંડની ફરતી પદ્મવર વેદિકા અને વનખંડ આવેલું છે. ગંગા પ્રપાત કુંડને પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં સુખપૂર્વક ઉતરવા માટે પગથિયાની પંક્તિ છે. આ પગથિયા ઉપર વજામય તંભ, સુવર્ણ–રજતમય પાટિયા, વિવિધ મણિમય કઠેડો, એક એક પગથિયા ઉપર વિવિધ રત્નમય તરણે (ાતી ઉપરની પુષ્કરિણીના તારણ જેવા) રહેલા છે. ગંગા પ્રપાત કુંડને બરાબર મધ્ય ભાગમાં ૮ જન લાંબો-પહોળો અને ર૫ જનથી અધિક પરિધિવાળો એક મોટો વજમય ગંગા નામને દ્વીપ છે. તે પાણીથી બે ગાઉ ઉંચે છે અને દ્વીપને ફરતો વનખંડ તથા પદ્મવર વેદિકા આવેલી છે. ગંગા દ્વીપની ઉપર સમભૂમિમાં ગંગાદેવીને એગ્ય વિવિધ પ્રકારના મણુઓથી જડેલા સેંકડો થંભવાળું ભવન છે. આ ભવન ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહેલું અને એક ગાઉમાં કંઈક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચુ છે. વળી તેને પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહેના દ્વાર છે. આ પહેલાઈ આ ખા દ્વારની જાણવી. પણ કમાડની નહિ, કમાડ તે પહોળાઈને અનુસાર ૧૨૫ ધનુષના છે. આ ભવનના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી, ૨૫૦ ધનુષ પહેળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિમય પીઠિકા છે. તેના મધ્ય ભાગમાં ગંગાદેવીને એગ્ય એક For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ બહત ક્ષેત્ર સમાસ મોટી શય્યા છે. જેમાં ગંગાદેવી સુખે બેસે, સૂએ, આરામ કરે છે અને પૂર્વ ભવના ઉપાર્જન કરેલ પુણ્યના ફળને ભોગવે છે. આ ગંગા પ્રપાત કુંડમાં દક્ષિણ તરણના મધ્ય ભાગથી ગંગા મહાનદી નીકળે છે. અને તે ઉત્તર ભરતા ક્ષેત્રમાં આગળ વધે છે, ત્યારે ઉત્તર ભારતમાં રહેલી બીજી અનેક નદીઓના પાણીથી ભરાતી વૈતાઢય પર્વત સુધી આવતા ૭૦૦૦ નદીઓ તેમાં મળે છે. પછી ખંડપ્રપાતા ગુફાની નીચેથી પૂર્વ દિશા તરફના ભાગથી વૈતાઢય પર્વતને નીચેથી ભેદતી ભેદતી દક્ષિણ ભારતના મધ્યભાગ સુધી સીધી વહીને પછી પૂર્વ દિશા તરફ વળાંક લે છે. અને પૂર્વ તરફ વહે છે. અહીં પણ દક્ષિણ ભરતાર્ધમાં રહેલી ૭૦૦૦ નદીઓ ગંગા મહાનદીમાં મળે–ભેગી થાય છે. આ ગંગા મહાનદી ગંગાપ્રપાત કુંડમાંથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં કુલ ૧૪૦૦૦ નદીઓ ગંગા નદીના પ્રવાહમાં મળે છે. આ બધી નદીઓના પ્રવાહ સાથે ગંગા મહાનદી પૂર્વ દિશા તરફની જગતીના નીચેના ભાગને ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. અર્થાત્ લવણ સમુદ્રમાં મળી જાય છે. આ ગંગા મહાનદીની પહોળાઈ મૂલમાં–શરૂઆતમાં ૬ જન ૧ ગાઉની અને અને ઉંડાઈ છે ગાઉની હોય છે. પછી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પહેબાઈ અને ઉંડાઈ વધતી જાય છે. યાવત્ પ્રવેશ વખતે પહોળાઈ ૬રા જન અને ઉડાઈ ૧ જનની થાય છે. ૨૧૨-૧૧૩ આ વર્ણન ગ્રંથકાર દશ ગાથામાં જણાવે છે. एयाओ हरयाओ, पुव्वद्दारेण निग्गया गंगा। पुव्वाभिमुहं गंतूण, जोयणाणं सए पंच॥२१४॥ गंगावत्तणकूडे, आवत्ता दाहिणामुहं तत्तो। पंचसए गंतूणं, तेवीसे तिन्नि उ कलाउ॥२१५॥ निवडइ गिरिसिहराओ,गंगाकुंडम्मि जिभियाए उ। मगरवियट्टाहरसं-ठियाए वइरामयतलम्मि॥२१६॥ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ = = જેનદષ્ટિએ મહા ભૂળ-પઘદ્રહનું સ્વરૂપ ૨૯૭ છાયા–તસ્માર હર દ્વાન નિતા જા पूर्वाभिमुखं गत्वा योजनानां शतानि पञ्च ॥२१४॥ गङ्गावर्तनकूटे आवृत्ता दक्षिणाभिमुख ततः पञ्चशतानि गत्वा त्रयोविंशति (अधिकानि) तिस्रः तु कलाः ॥२१५॥ निपतति गिरिशिखरात् गङ्गाकुण्डे जितिकया तु । मकरविवृत्ताधरसंस्थितया वज्रमयतले ॥२१६॥ અથ–ગંગા નદી આ દ્રહમાંથી પૂર્વ દ્વારથી નીકળી પૂર્વાભિમુખ પાંચસો જન જઈને ગંગાવર્તન કુંડથી વળીને પર્વતના શિખર ઉપર દક્ષિણાભિમુખ પાંચસો તેવીસ જન ત્રણ કલા જઇને મગરે ઉઘાડેલા હેઠના આકારવાળી જીવાથી વજમય તળિયા વાળા ગંગાકુંડમાં પડે છે. વિવેચન–પૂર્વે વર્ણન કરી ગયા તે પદ્મદ્રહના પૂર્વ દિશા તરફના દ્વારથી ગંગા મહાનદી નીકળે છે. અને પૂર્વ દિશા તરફ પર્વત ઉપર જ ૫૦૦ એજન વહે છે. ત્યાં આગળ ગંગાવર્તન નામનો કુંડ છે, તેની નજીકમાંથી દક્ષિણ દિશા તરફ વળી જાય છે. અને પર્વત ઉપર જ પ૨૩ જન ૩ કલા દક્ષિણ તરફ વહે છે ત્યાં પર્વતને છેડે આવે છે. તે આ પ્રમાણે હિમવંત પર્વતને ઉપરને વિસ્તાર ૧૦૫ર યોજના ૧૨ કલા છે. પર્વત ઉપર પર્વતના મધ્ય ભાગે ગંગા મહાનદીનો પ્રવાહ-પહોળાઈમાં ૬. જન અર્થાત્ ૬ જન ૪પ કલા છે તે પર્વતના વિસ્તારમાંથી બાદ કરતાં ૧૦૫૨ . ૧૨ કલા – ૬ . જા કલા ૧૦૪૬ છે. છ કલા આવે તેના અડધા કરતા ૫૨૩ એજન ૩ કલાથી અધિક આવે. અહીં અધિક ભાગની વિવિક્ષા નહિ કરતાં દક્ષિણ તરફ ૫૨૩ જન ૩ કલાએ પર્વતને છેડો આવી જાય છે. એટલે ગંગા મહાનદી પર૩ એજન ૩ કલા જેટલી પર્વત ઉપર દક્ષિણ તરફ વહેતા પર્વતના છેડે આવે છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ બ્રહનું ક્ષેત્ર સમાસ હવે ત્યાં આગળ મેં ઉઘાડી રહેલા મગરના બે હોઠ જેવા દેખાય તેવા આકારવાળી છબ્લિવકાથી–જીભ વડે નીચે રહેલા વિજય તળીયાવાળા ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. એટલે પાણીનો જે પ્રવાહ આવે છે તે આ બે ગાઉ લાંબી જીભ ઉપર થઈને જોશબંધ નીચે કુંડમાં પડે છે, ત્યારે મગરના મુખમાંથી પાણીને ઘેધ પડતું હોય તેવો પ્રવાહનો દેખાવ હોય છે. ૨૧૪-૨૧૫-૨૧૬. છહિવકામાં થઈને પડતે નદીને પ્રવાહ નદીને પવન પર્વત ઉપર પી પડતો હોય આપાતકડમા બહાર ક્ષેત્રમાં નિકળી For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ગંગાકુંડનું સ્વરૂપ હવે ફિવકાનું પ્રમાણ કહે છે. छ जोयणे सकोसे, विक्खंभेणछकोसबाहल्लं। दो कोसायामेणं, वइरामइ जिब्भिया सा उ॥२१७॥ छाया—पट् योजनानि सक्रोशानि विष्कम्भेणार्धक्रोशं बाहल्यम् । ' द्वौ क्रोशौ आयामेन वज्रमयी जिबिका सा तु ॥२१७॥ અર્થ–તે વજમય ફિવકા છ જન એક ગાઉ વિસ્તારવાળી, અડધો ગાઉ જાડી અને બે ગાઉ લાંબી છે. વિવેચન–હિમવંત પર્વત ઉપરથી ગંગા પ્રહાનદીને પ્રવાહ જે છફિવકાથી નીચે પડે છે તે વાય છફિવકા ૬ યજન પહોળી છે, બે ગાઉ જાડી છે અને બે ગાઉ લાંબી છે. આ જીભ ઉપર થઈને ગંગા મહાનદીના પાણીને પ્રવાહ નીચે ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૧૭ હવે ગંગા કુંડનું પ્રમાણ અને સ્વરૂપ કહે છે. आयामो विक्खंभो,सढि कुंडस्स जोयणा हुति। नउयसयं किंचूणं, परिही दसजोयणोगाहो॥२१८॥ कुंडस्स मज्झयारे, दो कोसे ऊसिओ जलंताओ। गंगादीवोरम्मो. विच्छिन्नो जोयणे अट्ठ॥२१९॥ . वयरामयस्स तस्स उ, परिही पणुवीस जोयणा अहिया। मज्झम्मि तस्स भवणं,गंगादेवीए सिरिसरिसं ॥२२०॥ छाया-आयामो विष्कम्भश्च षष्टिः कुण्डस्य योजनानि भवन्ति । नवति (अधिक) शतं किश्चिदून परिधिः दश योजनान्यवगाहः ॥२१८॥ कुण्डस्य मध्यकारे द्वौ क्रोशौ उच्छ्रितो जलान्तात् । गङ्गाद्वीपो रम्यो विस्तीर्णा योजनानि अष्टौ ॥२१९॥ वज्रमयस्य तस्य तु परिधिः पञ्चविंशति योजनानि अधिकानि । मध्ये तस्य भवनं गङ्गादेव्याः श्रीसदृशम् ॥२२०॥ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ બહત ક્ષેત્ર સમાસ અર્થ-કુંડની લંબાઇ-પહોળાઈ સાઈઠ યોજન છે. પરિધિ એકસોનેવું ભેજનમાં કંઇક ઓછી અને ઉંડાઈ દશ જનની છે. કુંડના મધ્ય ભાગમાં પાણીથી બે ગાઉ ઉચે, આઠ યજનના વિસ્તારવાળો મનહર ગંગાદ્વીપ છે. વાય તે દ્વિીપની પરિધિ પચીસ એજનથી અધિક છે. તેના મધ્ય ભાગમાં શ્રીદેવીના સરખુ ગંગાદેવીનું ભવન છે. વિવેચન-હિમવંત પર્વત ઉપરથી ગંગા મહાનદી જે ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે તે ગંગાપ્રપાત કુંડ–લાંબા-પહોળો-ગોળાકારે ૬૦ યોજનાના વિસ્તાર વાળો છે અને તેની પરિધિ કંઈક ન્યૂન ૧૯૦ જનની છે. જયારે કુંડની ઉંડાઈ ૧૦ જનની છે. આ ગંગાપ્રપાત કુંડના મધ્ય ભાગમાં વજામય રત્નનો ગંગા નામનો મનહર દ્વીપ છે તે પાણીની સપાટીથી ૨ ગાઉ ઉંચે, ૮ યોજનાના વિસ્તારવાળો ગોળાકારે છે. તેની પરિધિ ૨૫ જનથી અધિક છે. આ દ્વીપના મધ્ય ભાગમાં શ્રીદેવીના ભવન સરખુ એટલે ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહોળું ૧૪૪૦ ધનુષ ઉંચું અને ત્રણ દ્વારવાળું ગંગાદેવીનું ભવન આવેલું છે. તેના મધ્ય ભાગમાં ગંગાદેવીની શય્યા રહેલી છે. ભવનનું બધું વર્ણન શ્રીદેવીના ભવન જેવું જાણવું. ૨૧૮-૨૧૯-૨૨૦ - હવે ગંગાનદીનું સ્વરૂપ કહે છે. गंगापवायकुंडा निग्गंतू दाहिणिल्लदारेण। चोइससहस्ससहिया सलिलाणं उयहिमवगाढा॥२२१॥ छज्जोयणे सकोसे,पवहे गंगानईए वित्थारो। कोसद्धं ओगाहो, कमसो परिवट्टमाणीओ॥२२२॥ मुहमूलेविच्छिन्ना,बासहिजोयणाणिअद्धं च। उव्वेहेण सकोसं, जोयणमगंमुणेयव्वं ॥२२३॥ છાયા–ાપાતpera નિત્ય નિદ્રાના चतुर्दशभिः सहखैः सहिता सलिलानां उदधिमवगाढा ॥२२१॥ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ગંગા નદીનું સ્વરૂપ ૩૦૧ षट् योजनानि सक्रोशानि प्रवहे गङ्गानद्याः विस्तारः । क्रोशाधं अवगाहः क्रमशः परिवर्धमाना ॥२२२॥ मुखमूले विस्तीर्णा द्वापष्टिर्योजनानि अधं च । उद्वेधेन सक्रोशं योजनमेकं विजानाहि ॥२२३॥ અર્થ–ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દરવાજેથી નીકળીને ચૌદહજાર નદીઓ સાથે સમુદ્રમાં પ્રવેશે છે. ગંગા નદીને પ્રવાહ છે કે જન એક ગાઉને અને ઉંડાઈ અડધા ગાઉની છે. જે ક્રમસર વધતી જાય છે. મુખમૂલે-સમુદ્રમાં પ્રવેશતાં સાડાબાસઠ જનનો વિસ્તાર અને એક યોજના એક ગાઉની ઉંડાઈ જાણવી. વિવેચન—ગંગા મહાનદી હિમવંત પર્વત ઉપરથી ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. પછી ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દિશાના તારણમાંથી નીકળીને દક્ષિણમાં ઉત્તર ભરતાર્થ ક્ષેત્રમાં આગળ વધે છે. વૈતાઢય પર્વત સુધી પહોંચતા ઉત્તર ભરતાર્ધ ક્ષેત્રની ૭૦૦૦ નદીઓ ભેગી મળે છે, પછી વૈતાઢય પર્વતના નીચેના ભાગને ભેદતી દક્ષિણ ભરતા ક્ષેત્રમાં આવે છે. મધ્ય ભાગ સુધી દક્ષિણ દિશા તરફ વહીને પછી પૂર્વ દિશા તરફ પ્રવાહ બદલાય છે અને પૂર્વ તરફ આગળ વધતી પૂર્વ દિશા તરફની જગતી પાસે આવતા દક્ષિણ ભરતાધ ક્ષેત્રની બીજી ૭૦૦૦ નદીઓ ભેગી થાય છે. કુલ ૧૪૦૦૦ નદીઓના પ્રવાહ સાથે જગતીને ભેદીને સમુદ્રમાં મળી જાય છે. ગંગા મહાનદી પદ્મદ્રહમાંથી નીકળી હિમવંત પર્વત ઉપર વહે છે ત્યાં સુધી નદીનો પ્રવાહ દા જન પહોળો અને તેને ગાઉની ઉંડાઈ હોય છે તથા ગંગાપ્રપાત કુંડના દક્ષિણ તેરણથી નીકળતાં પણ ગંગા નદી ૬ જન વિરતારવાળી અને બે ગાઉની ઉંડાઈ હોય છે. ત્યાર પછી જેમ જેમ ગંગા નદી આગળ વધે છે તેમ તેમ નદીનો પ્રવાહ અને ઉંડાઈ વધતી જાય છે યાવત જગતીને ભેદીને સમુદ્રમાં પ્રવેશે છે. ત્યારે ગંગા નદીને પ્રવાહ ૬રા જનને વિરતારવાળો અને ૧ જન ઉંડાઈવાળો જાણો. ૨૨૧-૨૨૨-૨૨૩. આ પ્રમાણે ગંગા મહાનદીનું સ્વરૂપ કહ્યું. હવે સિવુ આદિ મહાનદીનું સ્વરૂપ કહેવું જોઈએ. ત્યાં મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફની નદીઓને દ્રહમાંથી નીકળતા જે વિસ્તાર છે તેના બે કરણ જણાવે છે. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બૃહત ક્ષેત્ર સમાસ मंदरदाहिणपासे जासलिलाओरुहतिसेलाहिं। पवहे जो वित्थारो,तासिं करणाणि वोच्छामि॥२२४॥ पवहे दहवित्थारो, असीइभइओ उ दाहिणमुहीणं। सच चालीसइभईओ, सो चेव य उत्तरमुहीणं ॥२२५॥ છાયા–શિખવાથે વા: કિશા શેત્તે શેમ્યઃ | प्रबहे यो विस्तारस्तासां करणे वक्ष्ये ॥२२४॥ प्रवहे हृदविस्तारः असीतिभक्तः तु दक्षिणमुखानाम् । स च चत्वारिंशत् भक्तः सः चैव च उत्तरमुखानाम् ॥२२५।। અથ મેરૂ પર્વતથી દક્ષિણ તરફ પર્વતમાંથી જે નદીઓ નીકળે છે, તેના પ્રવાહને જે વિસ્તાર હોય તેની બે રીતે કહું છું. દ્રહના વિરતારના એંશીમા ભાગે દક્ષિણ તરફની નદીઓને વિસ્તાર હોય છે અને તે જ પ્રવાહ ચાલીસમા ભાગે ઉત્તર તરફની નદીઓનો હોય છે. વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ હિમવંત આદિ પર્વત ઉપર દ્રહમાંથી જે નદીઓ નીકળે છે તે નદીઓને પ્રવાહ શરૂઆતમાં કેટલો હોય ? તે જાણવા માટેની બે રીતે હું કહું છું. અર્થાત ગ્રંથકાર પોતે પ્રવાહ કેટલો હોય તેની બે રીત કહે છે. - દક્ષિણ દિશા તરફ વહેતી નદીઓને શરૂઆતમાં કેટલો પ્રવાહ હોય તે જાણવા માટે જે દ્રહમાંથી જે નદી નીકળતી હોય તે દ્રહની જે પહોળાઈ હોય તેના ૮૦ મા ભાગે તે નદીઓને શરૂઆતમાં પ્રવાહ હોય છે. - જ્યારે ઉત્તર દિશા તરફ વહેતી નદીઓને શરૂઆતત પ્રવાહ તે દ્રહની પહેબાઈને ૪૦મા ભાગે હેય છે. તે આ પ્રમાણે–પદ્મદ્રહમાંથી ગંગા-સિંધુ નદી દક્ષિણ તરફ વહેનારી છે. તેને શરૂઆતમાં પ્રવાહ જાણો છે, તો પદ્મદ્રહની પહોળાઈ ૫૦૦ જનની છે. તેને ૮૦મો ભાગ કરતાં ૫૦૦+૮૦=૬ જન ઉપર ૨૦ વધ્યા. તેના ગાઉ કરવા થી ગુણતા ૨૦*૪=૮૦ તેને ૮૦થી ભાગતા ૧ ગાઉ આવ્યો. એટલે ગંગા નદી અને સિંધુ નદીનો પ્રવાહ શરૂઆતમાં ૬ જન ૧ ગાઉ એટલે ૬ જન હોય છે. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ જે દષ્ટિએ મહા ભૂગોળ-નદીના પ્રવાહનું સ્વરૂપ ૩૦૩ મહાપદ્મદ્રહને વિરતાર ૧૦૦૦ જન છે તો તેમાંથી નીકળતી દક્ષિણ તરફની નદીને પ્રવાહ ૮૦મો ભાગ કરતાં ૧૦૦૦+૮૦=૧૨ જન ૪૦ વધ્યા તેના ગાઉ કરવા ૪થી ગુણતા ૪૦૮૪=૧૬૦, ૧૬ ને ૮૦થી ભાગતા ૨ ગાઉ આવ્યા એટલે મહાપદ્મદ્રહમાં દક્ષિણ તરફથી નીકળતી રોહિતા નદીને પ્રવાહ શરૂઆતમાં ૧૨ યોજના ૨ ગાઉન જાણે. તિગિચ્છિ દ્રહને વિસ્તાર ૨૦૦૦ એજન છે તો તેમાંથી નીકળતી દક્ષિણ તરફની નદીનો પ્રવાહ ૮૦મો ભાગ કરતા ૨૦૦૦-૮૦=૨૫ પેજન આવ્યા એટલે તિગિછિ દ્રમાંથી દક્ષિણ તરફ નીકળતી હસિલિલા નદીને પ્રવાહ શરૂઆતમાં ૨૫ પેજનને જાણો. ઉત્તર તરફ નીકળતી નદીઓને શરૂઆતને પ્રવાહ દ્રહના વિસ્તારથી ૪૦માં ભાગનો છે એટલે પદ્મદ્રહને વિસ્તાર પ૦૦ જન છે. તેને ૪૦થી ભાગતા ૫૦૦+૪=૧૨ જન ઉપર ૨૦ વધ્યા તેના ગાઉ કરવા થી ગુણતા ૨૦૮૪=૮૦. ૮૦ને ૪થ્થી ભાગતા ૨ ગાઉ આવ્યા એટલે પદ્મદ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી રોહિતાંશા નદીનો પ્રવાહ શરૂઆતમાં ૧૨ જન ૨ ગાઉને જાણવો. મહાપદ્મ દ્રહનો વિસ્તાર ૧૦૦૦ યોજન છે તેને ૪૦થી ભાગતા ૧૦૦૦-૪૦= ૨૫ પેજન આવ્યા. એટલે મહાપદ્મ દ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી હરિકાંતા નદીને પ્રવાહ શરૂઆતમાં ૨૫ પેજનને જાણવો. તિગિછિ દ્રહને વિસ્તાર ૨૦૦૦ યોજન છે તેને ૪થી ભાગતા ૨૦૦૦૪૦= ૫૦ એજન આવ્યા. તિગિછિ દ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી શતદા નદીને પ્રવાહ શરૂ બાતમાં ૫૦ જન જાણે. ૨૨૪-૨૫ - હવે મેરુ પર્વતથી ઉત્તરે રહેલી નદીઓના પ્રવાહ જાણવાની રીત કહે છે. जो उण उत्तरपासे, एसेव गमोहवेज्ज नायव्यो। जो दाहिणाभिमुहीणं, सो नियमो उत्तरमुहीणं॥२२६॥ છાયા–ઃ પુનઃ ઉત્તરાર્ધ g gવ નો મત જ્ઞાતધ્યા. ૧ ક્ષિrrfમમુવીનાં નિયમ ૩રરણવીના શારદા For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બૃહત્ ક્ષેત્ર સમાસ અર્થ–વળી જે નદીઓ ઉત્તર તરફ વહે છે તેની આ જ રીત થાય છે. જે નિયમ દક્ષિણમાં દક્ષિણાભિમુખી માટે છે તે ઉત્તરમાં ઉત્તરમુખી માટે જાણવો. વિવેચન–જે નદીઓ મેરુ પર્વતથી ઉત્તર તરફના પર્વત ઉપરના દ્રહમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે. તે નદીઓને મૂળમાં પ્રવાહની રીત પ્રથમની રીત પ્રમાણે થાય છે. સામાન્ય રીતે મેરૂ પર્વત દરેક ક્ષેત્રથી ઉત્તર દિશામાં જ રહેલો છે, પરંતુ અહીંયા જ વિવક્ષા કરવામાં આવી છે તે આપણા ભરતક્ષેત્રથી ઉત્તર–ઉત્તર તરફ છેક ઐરાવત ક્ષેત્ર સુધી બધા ક્ષેત્ર–પર્વતે ઉત્તર તરફ ગણુને કરવામાં આવી છે. તે અપેક્ષાએ ઉત્તર તરફ વહેતી નદીઓનું આ જ કરણ જાણવું. મેરૂ પર્વતથી દક્ષિણ તરફ વહેતી નદીઓ માટે જે રીત જણાવી છે, તે જ રીત મેરૂ પર્વતથી ઉત્તર તરફ વહેતી નદીઓ માટે પણ જાણવી. ફરક માત્ર એટલો કે મેરૂ, પર્વતથી દક્ષિણ તરફની જે રીત છે તે અહીં ઉત્તર તરફની જાણવી અને ઉત્તર તરફની જે રીત છે તે દક્ષિણ તરફની જાણવી. એટલે મેરુ પર્વતથી ઉત્તર તરફના પર્વ ઉપરના દ્રહમાંથી ઉત્તરાભિમુખી નદીઓ પોતપોતાના પ્રહના વિસ્તાર-પહોળાઈને ૮૦મા ભાગના વિસ્તારવાળી શરૂઆતમાં જાણવી. અને દક્ષિણાભિમુખી નદીઓ પોતપિતાના દ્રહના વિસ્તારથી ૪૦મા ભાગના વિસ્તારવાળી નીકળતી વખતે તે નદીઓને પ્રવાહ જાણો. તે આ પ્રમાણે ' પુંડરિક દ્રહને વિરતાર ૫૦૦ એજન છે. તેને ૮૦મો ભાગ ૬ યજન ૧ ગાઉ થાય. તેથી રક્તા નદી અને રક્તાવતી નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૬ જન ૧ ગાઉ જાણવો. મહાપુંડરિક દ્રહને વિરતાર ૧૦૦૦ યોજન છે, તેનો ૮૧મો ભાગ ૧૨ યોજન ૨ ગાઉ થાય. તેથી પકૂલા નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૧૨ જન ૨ ગાઉને જાણવો. કેસરી દ્રહને વિસ્તાર ૨૦૦૦ યોજન છે. તેને ૮૦ ભાગ ૨૫ જન થાય. તેથી નારીકાંતા નદીને પ્રવાહ પ્રહમાંથી નીકળતી વખતે ૨૫ જનને જાણ. દક્ષિણાભિમુખી નદીઓને પ્રવાહ આ પ્રમાણે – પુંડરિકદ્રહને વિરતાર ૫૦૦ જન છે. તેને ૪૦ ભાગ ૧૨ જન ૨ ગાઉ થાય તેથી સુવર્ણફૂલા નદીનો પ્રવાહ માંથી નીકળતી વખતે ૧૨ યોજન ૨ ગાઉ જાણો, For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્રહનું સ્વરૂપ ૩૦૫ ॥द्रहोमांथी निकळती नदीओ આવર્તનકટ ૫ વદ- મુંડારિક કે આવર્તન ફૂ૮ પ્રપાત કુંડ કીમપતરૂંક આ કહમાંથી ત્રણ દિશાના દ્વારે ત્રણ નદીઓ નીકળે છે, તે આવર્તનટ સુધી સીધી ચાલીને બે નદીઓ બાહાક્ષેત્ર તરફ વળી પર્વત ઉપરથી પ્રપાતકુંડમાં પડે છે, અને પછી કુંડમાંથી દક્ષિણ દ્વારે બહાર નિકળી ક્ષેત્રમાં વહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાતકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કંઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે. આ ચાર હેમાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી બે નદીઓ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહીને નીચે પ્રપાતકંડમાં પી બહાર નીકળી ક્ષેત્રમાં મધ્યગિરિને છોડીને દક્ષિણ નદી જમણી બાજુ અને ઉત્તર નદી ડાબી બાજુ વહે છે. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ મહાદ્રહનો યંત્ર કયા હનું નામ પવી લંબાઈ પહેળાઈ ઉંડાઈ જન | ભેજન યોજન કઈ દેવીનો] કેટલાં નિવાસ દ્વાર કઈ કઈ નદીઓ નીકળે ઉપર ૩ | ૬ ગા પૂ. ૫. ઉ.] ૧. સિંધુ પદ્મ કહી હિમવંત ૧૦૦૦ પર્વત ૧૦ | શ્રીદેવી ઉ. રોહિતાશા પૂ. રકતા શિખરી પર્વત પુંડરિક કહા ૩ ૧૦૦૦ ] ૫૦૦ લક્ષ્મીદેવી, ૧૦ | પૂ. રકતવતી 'T પૂ. ૫. દ. | દ સુવર્ણકૂલા For Personal & Private Use Only મહાપ મહા હિમવંત પર્વત ૧૦૦૦ ૧૦ | હીદેવી | દ. રોહિતા ઉ. હરિકાંતા મહાપુંડરિક કહા રૂકમી પર્વત ૨૦૦૦ ૧૦૦૦ ૧૦ | બુદ્ધિદેવી ઉ. દ. | ઉ. રૂમ્યકૂલા દનરકાંતા તિગિ૭િ પ્રહ નિષધ પર્વત ४००० ૨૦૦૦ ૧૦ | ધીદેવી દ. હરિસલિલા ઉ. સીતાદા દ, ઉ. કેસરી દ્રહ નીલવંત પર્વત ૪૦૦૦ } ૨૦૦૦ કીર્તિદેવી. | ઉ. નારિકાંતા | દ, સીતા બૃહત ક્ષેત્ર સમાસ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ મહાપુંડરિક દ્રહને વિરતાર ૧૦૦૦ એજન છે. તેને બે ભાગ ૨૫ જન થાય. તેથી નરકાંતા નદીને પ્રવાહ પ્રહમાંથી નીકળતી વખતે ૨૫ જનને જાણો. કેસરી કહને વિસ્તાર ૨૦૦૦ એજન છે. તેને ૪૦મો ભાગ ૫૦ જન થાય તેથી સીતા નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૫૦ જનને જાણ. ૨૨૬, હવે બધી નદીઓને સમુદ્રમાં પ્રવેશ વખતે વિસ્તાર માટેની રીત કહે છે. जो जीसे वित्थारो सलिलाए होइ आढवंतीए। सो दसहिं पड्डप्पन्नो मुहवित्थारो मुणेयव्यो॥२२७॥ છાયા–વો ચસ્થ વિસ્તાર રિટાયા મવતિ રામનાથ . સશમિ પ્રત્યુતમો મુવતાર જ્ઞાતઃ ૨૨ના. અર્થ–શરૂઆતમાં જે નદીને જે વિસ્તાર હોય તેને દશગુણો વિસ્તાર સમુદ્રમાં પ્રવેશ વખતે જાણો. વિવેચનદ્રમાંથી નીકળતી વખતે જે નદીને જેટલો વિસ્તાર હોય છે એટલે દ્રહમાંથી નીકળતા જે નદીને જેટલા જન પહોળાઈ અને જેટલી ઉંડાઈ હેય તેને ૧૦ ગુણ કરતાં જેટલા યોજન આવે તેટલી પહોળાઈ અને તેટલી ઉંડાઇ સમુદ્રમાં પ્રવેશ કરતા તે નદીની જાણવી. રર૭ હવે નદીઓની ઊંડાઈ કેટલી હોય તે જાણવા માટેનું કરણ કહે છે. जो जत्थ उ वित्थारो, सलिलाए होइ जंबूदीवम्मि। पन्नासइमंभागं,तस्मुव्वेहं वियाणाहि ॥२२८॥ છાયા– વત્ર તે વિસ્તાર સહિરા મવતિ દ્વીપ पञ्चाशत्तमं भागं तस्योद्वेधं विजानीहि ॥२२८॥ અથ–જંબૂદ્વીપમાં જે નદીને જે ઠેકાણે જેટલો વિરતાર હોય તેનાથી પચાસમા ભાગે તેની ઉંડાઈ જાણવી. વિવેચન –જબૂદ્વીપમાં ગંગા આદિ જે મહાનદીઓ છે, તે નદીઓને જે સ્થાને જેટલો વિસ્તાર હોય તેનાથી ૫૦મા ભાગ જેટલી તે નદીઓની તે સ્થાને ઉંડાઈ જાણવી. જેમકે પદ્મદ્રહમાંથી નીકળતી ગંગા મહાનદીનો વિસ્તાર શરૂઆતમાં દા જન છે એજનના ગાઉ કરવા થી ગુણતા ૬૮૪=૧૪, વા જનને ૧ ગાઉ ઉમેરતા For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ બૃહત ક્ષેત્ર સમાસ ૨૪+૧=૨૫ ગાઉ થયા. ૨૫ને ૫૦થી ભાગી ન શકાય માટે બે ગાઉ કરતા ૨૫૪ર=૫૦ અડધા ગાઉ આવ્યા તેને ૫થી ભાગતા ૧ અડધો ગાઉ આવ્યો. એટલે નીકળતી વખતે ગંગા નદીની ઉંડાઈ છે ગાઉની જાણવી. આ પ્રમાણે આગળ આગળ બધે પહોળાઈને ૫૦થી ભાગવાથી તે સ્થાનની તેટલી ઉંડાઈ આવે. સમુદ્રમાં પ્રવેશ વખતે ૬રા જન છે. ગાઉ કરવા ૬૨૪૪=૨૪૮, ૨૪૮+ર =૨૫૦ ગાઉ થયા તેને ૫૦થી ભાગતા ૨૫૦૫૦=પ ગાઉ આવ્યા. સમુદ્રમાં પ્રવેશ વખતે ગંગા નદીની ઉંડાઈ ૫ ગાઉ અર્થાત ૧ જન ઉંડાઈ જાણવી. દરેક નદીઓની ઉંડાઈ આ પ્રમાણે જાણવી. ૨૨૮ નીકળતી વખતે સમુદ્રમાં પ્રવેશતાં , નદીનું નામ પહોળાઈ ઉડાઈ પહોળાઈ ઉડાઈ યોજન-ગાઉ યોજન-ગાઉ યોજન-ગાઉ યોજન-ગાઉ ગંગા નદી –૧ ૦-૦ણી દર-૨ ૦-૦૧ ૦–૦મી ' ૦–૦| ૧૨-૨ ૦-૧ ૧૨૫-૦ સિંધુ નદી રકતા નદી રકતવતી નદી રેહિતાંશા નદી રેહિતા નદી સુવર્ણકૂલા નદી યકૂલા નદી હરિકાંતા નદી ૧૨–૨ ૧૨-૨ 1 1 1 1 1 1 1 1 ૦-૨ ૨૫૦-૦ ૫-૦ ૧૨–૨ ૨૫–૦ ૨૫–૦ ૨૫-૦ . ૨ - હરિસલિલા નદી ૦-૨ નરકાંતા નહી. નારીકાંતા નહી For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ નદીઓનું સ્વરૂપ ૩૦૯ હવે નદીઓના પ્રવાહથી આરંભી છેડા સુધી એક બાજુના વિસ્તારનું કરણ કહે છે. पवहमुहवित्थराणं, विसेसमद्धं भयाहि सरियाणं । सरियायामेणं च उ, सा वुडढी एगपासम्म ॥ २२९ ॥ છાયા—પ્રવધ્રુવવિસ્તારાનાં વિશ્ર્લેષમદ્રે મગાહિ સરિતાન્ । સહાયામેન ૨ તુ (બધસ્તાવ) સા વૃદ્ધિ પાર્થે રર૧॥ અ—શરૂઆતના પ્રવાહ-વિસ્તાર સમુદ્રમાં પ્રવેશના પ્રવાહ–વિસ્તારમાંથી બાદ કરવા, પછી અડધું કરવું અને નદીની લંબાઇથી ભાગવી, જે આવે તે એક બાજુની વૃદ્ધિ. વિવેચન—પ્રવહ એટલે નદી જ્યાંથી નીકળતી ઢાય ત્યાંનેા વિસ્તાર–નદીના પ્રવાહની પહેાળાઇ અને મુખ એટલે સમુદ્રમાં મળતી વખતના પ્રવાહની પહેાળાઈ. શરૂઆતના નદીને જે પ્રવાહ–વિસ્તાર ઢાય તે સમુદ્રમાં પ્રવેશ વખતના પ્રવાહ —ત્રિસ્તારમાંથી બાદ કરવેા. જે આવે તેના અડધા કરવા. પછી જે આવે તેને–તે સંખ્યાને નદીની જેટલી લંબાઈ ઢાય તેનાથી ભાગવી. જે આવે તેટલી નદીની એક બાજુની વૃદ્ધિ જાણવી. પછી જે સ્થાનના પ્રવાહ જાણવા હૈાય તે જેટલા યાજન દૂર હૈાય તેટલાથી ગુણવા. ઇચ્છિત સ્થાનની નદીની એક બાજુની પહેાળાઈ આવે. જેમકે-ગંગા નદીના પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૬ા યાજન છે અને સમુદ્રમાં પ્રવેશતી વખતના પ્રવાહ ૬ા ચેાજન છે. સમુદ્રના પ્રવેશના વિસ્તારમાંથી શરૂઆતના પ્રવાહના વિસ્તાર બાદ કરવેા. ૬૨ યાજન પ્રવેશના વિસ્તાર ૨ ગાઉ ૬ ૧ શરૂઆતના વિસ્તાર ــــــــــــــل ,, "" ૫૬ ૧ ૫૬×૪=૨૨૪, ૨૨૪×૧=૨૨૫ ગાઉ આવ્યા. આના અડધા ન થાય માટે ર્થી ગુણતા ૪૫૦ અડધા ગાઉ આવ્યા. હુવે અડધા કરતા ૨૨૫ અડધા ગાઉ થયા. હવે ગંગા નદીની લંબાઇ ૪૫૦૦૦ ચાજન છે. ,, બધાના ગાઉ કરવા ૪થી ગુણવા "" For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ભાગાકાર કરવાની રાશી મેાટી છે. માટે ભાગાકાર કરી શકાય તે માટે ૨૨૫ અડધા ગાઉના ધનુષ કરવા ૧૦૦૦થી ચુવા કેમકે ૨૦૦૦ ધનુષના એક ગાઉ થાય ૨૨૫×૧૦૦૦=૨૨૫૦૦૦ ધનુષ. હવે ભાગાકાર થઇ શકશે. ૪૫૦૦૦)૨૨૫૦૦૦(૫ ધનુષ ૩૧૦ ૨૨૫૦૦૦ ૦૦૦૦૦૦ ચેાજને ચાજને ૫-૫ ધનુષ નદીના પ્રવાહની એક બાજુ વૃદ્ધિ થાય. ૫ યાજને કેટલી વૃદ્ધિ ઢાય તે માટે પ થી ગુવા. પ×૫=૫ ધનુષ, પાંચમા ચેાજને એક બાજુ ૨૫ ધનુષની વૃદ્ધિ થાય તે મૂલ પ્રવાહમાં ઉમેરતા ૬ રાજન ૧ ગાઉ મૂલ પ્રવાહ + ૨૫ ધનુષ ૬ યાજન ૧ ગાઉ ૨૫ ધનુષ આવે. પાંચમા ચેાજને નદીના એક બાજુના પ્રવાહ ૬ યાજન ૧ ગાઉ ૨૫ ધનુષ જાણવા. આ રીતે દરેક ચાજને ૫-૫ ધનુષ વૃદ્ધિ કરતા મુખ સુધીને એક બાજુના વિસ્તાર આવે. તેમ સમુદ્રથી શરૂઆત સુધીના પ્રવાહ જાણવા યેાજને ચેાજને ૬૨ા ચેાજનમાંથી ૫-૫ ધનુષ આછા કરવા. ૨૨૯ હવે બન્ને બાજુની જુદી જુદી વૃદ્ધિની રીત કહે છે. सा चैव दोहि गुणिया, उभओ पासम्मि होइ परिवुडढी । (૨૩૦ પૂર્વા`) છાયા—સા ચૈવ ઢામ્યાં મુળિતા મયોઃ પાર્શ્વયોઃ મતિ વૃદ્ધિ । અ—તેને જ બેથી ગુણવાથી બન્ને બાજુની વૃદ્ધિ થાય. વિવેચન—યાજને ચાજને ૫-૫ ધનુષની વૃદ્ધિ કહી તે એક બાજીની કહી છે. બન્ને બાજુની જાણવા માટે તેને બેથી ગુણવાથી એટલે ડબલ કરવાથી બન્ને બાજુની વૃદ્ધિ થાય, અને તેમાં મૂલ પ્રવાહ ૬ા ચેાજન ઉમેરવાથી તે સ્થાનના નદીના વિસ્તાર આવે. જેમકે નીના નિ†મ સ્થાનથી ૧૦ ચાજને બન્ને બાજુની વૃદ્ધિ કેટલી હોય તે જાણવી છે તેા એક ચેાજને એક બાજુ પ ધનુષની વૃદ્ધિ છે, એટલે ૧૦ ચાને For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ ૩૧૧ ૧૦×૧=૫૦ ધનુષ. એક બાજુની વૃદ્ધિ થઇ. બે બાજુની લાવવા ડબલ કરતા ૧૦× ર=૧૦૦ ધનુષ વૃદ્ધિ બન્ને બાજુની થઈ. હવે નિર્ગમ સ્થાનથી ૧૦ ચાજને ૧૦૦ ધનુષની વૃદ્ધિ બન્ને બાજુની થઇને આવી, તેમાં નિ`મ સ્થાનની પહોળાઈ ૬ ચાજન ૧ ગાઉ ઉમેરવા. ૬ ચાજન ૧ ગાઉ + = ૧૦૦ ધનુષ ૬ ચાજન ૧ ગાઉ ૧૦૦ ધનુષ. ૧૦ યાજને નદીની કુલ પહોળાઇ ૬ યાજન ૧ ગાઉ ૧૦૦ ધનુષ જાણવી. આ પ્રમાણે બધે જાણી લેવું. યોજન પહોળાઇ યૉજને યોજને ૫ ધનુષ્ય વૃધ્ધિ એકબાજુ છે $ બંન્નેબાજુ થઈને ૧૦ ધનુષ્ય વૃધ્ધિ આ પ્રમાણે વૃદ્ધિની રીત કહી, હવે ‘મયાદિ સયિાયામેળ ૨૩ ત્તિ' તેમાં નદીની લંબાઈ કેટલી હોય ? તે કહે છે. जावइया सलिलाओ माणुसलोगम्मि सव्वम्मि ॥ २३०॥ (ઉત્તરાધ) पणयालीस सहस्सा, आयामो होइ सव्वसरियाणं । एसेव भागहारो सरियाणं वुडिटहाणीसु ॥२३१॥ છાયા—માવસ્યઃ સહિજા મનુષ્યો, સસ્મિન્ ારરૂના યોજન પહોળાઇ पञ्चचत्वारिंशत् सहस्राणि आयामो भवति सर्वसरिताम् । एष एव भागहारः सरितां वृद्धिहान्योः ||२३१|| અ મનુષ્ય લેાકમાં જેટલી નક્રીએ છે તે બધી નદ્રીઆની લંબાઈ પીસ્તાલીસ હજારની છે. બધી નદીએની વૃદ્ધિ–હાનીમાં આના જ ભાગાકાર કરવા, For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બહત ક્ષત્ર સમાસ વિવેચન-મનુષ્ય લોકમાં જેટલી મહાનદીઓ છે, તે બધી નદીઓની લંબાઈ ૪૫૦૦૦ જનની છે. એટલે નદી જ્યાંથી નીકળે ત્યાંથી લઈને સમુદ્રમાં પ્રવેશ કરે ત્યાં સુધીનો પ્રવાહ ૪૫૦૦૦ યોજન થાય. તેથી મહાનદીઓની લંબાઈ ૪૫૦૦૦ જિન કહેવાય છે. મહાનદીઓ નીકળે ત્યાંથી સમુદ્રમાં પ્રવેશે ત્યાં સુધી નદીને પ્રવાહ અને ઉંડાઈ વધતી જાય છે. મહાનદીઓની લંબાઈ જે ૫૦૦૦ યોજન કહી છે તે પ૨૬ યોજના ૬ કલા વિસ્તારવાળા ભરતક્ષેત્ર–અરવતક્ષેત્રમાં વહેતી ગંગા-સિંધુ આદિની કેમ સંગતિ કરવી? તે માટે સંસ્કૃત બૃહત્ ક્ષેત્રમાં કહ્યું છે તેમ કરણ વિશેષ જેનું નામ “કેષ્ટક કરણ” તે કરણ વડે આ પરિણામ જાણવું. કહ્યું છે કે “સર્વનહીનામાથામઃ છિન્ના” અહીં કલા શબ્દ પરિમાણવાચી જાણે. એટલે બધી નદીઓને એક બાજુને પ્રવાહ જાણવા ૪૫૦૦૦થી ભાગવા. ભલે પછી તે નદીની વાસ્તવિક લંબાઈ વધુ કે ઓછી હોય. મહાનદીના મુખવિરતારમાંથી ઉગમ વિસ્તાર બાદ કરતા જે આવે તેને ૪૫૦૦૦થી ભાગતા જે આવે તે સમુદ્ર તરફ જતા એક બાજુ જને–ાજને તેટલી વૃદ્ધિ કરવી અને સમુદ્ર તરફથી નદીના નિર્ગમ સ્થાન તરફ આવતા તેટલી હાની કરવી. બન્ને બાજુની વૃદ્ધિ–હાની જાણવા માટે એક એક બાજુની વૃદ્ધિહાનીને દિગુણા-ડબલ કરવી. ૨૩૦–૨૩૧ હવે નદીઓ પર્વત ઉપર કેટલી વહે છે તે કહે છે. जा जाओउ पबूढा सलिला सेलेहिं तेसिंविक्खंभो। दहवित्थारेणूणो, सेसह सलिल गच्छंति॥२३२॥ છાયા–રા પેમ્પઃ તુ કબૂઢા સિરા: શેઢેશ્યતેવાં વિમઃ | हृदविस्तारेणोनः शेषाध सलिला गच्छन्ति ॥२३२॥ અર્થ—જે નદી જે પર્વત ઉપરથી નીકળતી હોય તેને જે વિસ્તાર હોય તેમાંથી દ્રહનો વિસ્તાર ઓછો કરી, બાકી રહે તેના અડધા કરવાનું બાકી રહે તેટલી (પર્વત ઉપર) નદી વહે છે. વિવેચન-ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી સિવાયની રેહિતાશા, હિતા, સુવર્ણકૂલા, રૂકૂલા, હરિકાંતા, હરિસલિલા, નરકાંતા, નારિકાંતા, સીતા અને સતેદા For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ જેનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ આ ૧૦ મહાનદીઓ જે પર્વત ઉપરથી નીકળતી હોય તે પર્વતની જેટલી પહોળાઈ હેય તેમાંથી દ્રહને વિસ્તાર–પહેલાઈ બાદ કરવી, જે બાકી રહે તેના અડધા કરવા. જે આવે તેટલા જન હિતાંશાદિ મહાનદીઓ પર્વત ઉપર વહે છે. ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી મહાનદીઓ સિવાયની કહેવાનું કારણ–આ નદીઓ દ્રહમાંથી નીકળીને યથાયોગ્ય પૂર્વ-પશ્ચિમ દિશા તરફ જઇને પછી યથાયોગ્ય દક્ષિણ-ઉત્તર તરફ વળે છે. માટે આ ચાર નદીઓ પર્વત ઉપર વધારે જન વહે છે. તેથી આ ચાર નદીઓ સિવાયની બીજી મહાનદીઓને પ્રવાહ જાણવા માટે ઉપર જણાવેલી રીત છે. રોહિતાશાદિ નદીઓને આ રીત પ્રમાણે પર્વત ઉપર પ્રવાહ જાણવો. દા. ત. સુલહિમવંત પર્વતને વિસ્તાર ૧૦૫ર જન ૧૨ કલા છે. તેમાંથી પદ્મદ્રહને વિરતાર-પહોળાઈ ૫૦૦ જન છે, તે બાદ કરવા. ૧૦૫૨ યોજન ૧૨ કલા ક્ષુલ્લહિમવંત પર્વત – ૫૦૦ જન ૦ કલા પદ્મદ્રહ પર જન ૧૨ કલા આના અડધા કરતા ૨૭૬ જન ૧૨ કલા આવે. રેહિતાંશા નદી હિમવંત પર્વત ઉપર ૨૭૬ જન ૬ કલા વહે છે, પછી છફિવકા દ્વારા પ્રપાત કુંડમાં પડે છે. આ રીતે બધે સમજવું. ૨૩૨ હવે સિંધુ નદી માટે કહે છે. સિવિદ્દસિંધૂપ, વમિમુહvોફનીય વધી છાયા–gs વિધિઃ famોરામિણુકથા મવતિ જ્ઞાતિઃ | અર્થ–આ વિધિ પશ્ચિમાભિમુખ સિંધુ નદીની હોય એમ જાણવું. વિવેચન-ગંગા નદી પદ્મદ્રહના પૂર્વ દ્વારથી નીકળી પૂર્વ દિશામાં વહીને દક્ષિણાભિમુખ થાય છે. જયારે સિંધુ નદી પદ્મદ્રહના પશ્ચિમ દ્વારથી નીકળી પર્વત ઉપર પશ્ચિમાભિમુખ વહી સિંધુ આવર્તન કૂટ પાસે બે ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણાભિમુખ વહી પર્વતના છેડા સુધી આવી છહિવકામાંથી સિંધુપ્રપાત કુંડમાં પડે છે. પછી દક્ષિણ તરણેથી નીકળીને દક્ષિણ તરફ વહેતી ૭૦ ૦૦ નદીઓને સાથે લેતી For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ બહત ક્ષેત્ર સમાસ તિમિસ્રા ગુફાની પશ્ચિમ બાજુમાંથી વૈતાઢય પર્વતના નીચેના ભાગને ભેદીને દક્ષિણભારતમાં પ્રવેશે છે. ત્યાં થોડા અંતર સુધી દક્ષિણ તરફ વહીને પશ્ચિમ તરફ વળાંક લે છે અને આગળ વધે છે. જગતી સુધી પહોંચતા સુધીમાં બીજી ૭૦૦૦ નદીઓ મળે છે. એટલે કુલ ૧૪૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશે છે. છફિવકા, સિંધુપ્રપાત કુંડ વગેરેનું માપ, વર્ણન વગેરે ગંગા નદીના પ્રમાણે જાણવું. હવે હિતાંશા નદી માટે કહે છે. सलिला विरोहियंसा, हरयाउ उत्तरदिसाए॥२३३॥ (ઉત્તરાધ) जोयणसयाणि दुन्नि उ.गंतुंछावत्तराणि छच्च कला। नगसिहराओनिवडिय, नियए कुंडम्मि वइरतले॥२३४॥ છાયા સરિટાડપિ રોહિતાંશા હાર્ ઉત્તરદ્ધિશા રરૂા. योजनशते द्वे तु गत्वा षट्सप्तति (अधिके) षट्कलाः । नगशिखरात् निपत्य निजके कुण्डे वज्रतले ॥२३४॥ અથ_હિતાંશા નદી પણ દ્રહમાંથી ઉત્તર દિશાથી નીકળીને બસો છેતર યોજના છ કલા વહીને પર્વત ઉપરથી વિજય તળીયાવાળા પોતાના કુંડમાં પડે છે. વિવેચન–સુલ હિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહમાંથી ગંગા નદી, સિંધુ નદી અને રોહિતાશા નદી નીકળે છે. ગંગા નદી અને સિંધુ નદી પર્વત ઉપરથી દક્ષિણ તરફના ભરતક્ષેત્રમાં પડીને વહે છે. જયારે હિતાંશા નદી પર્વત ઉપરથી ઉત્તર તરફ હૈમવંતક્ષેત્રમાં પડીને વહે છે. હિતાંશા નદી પણ પદ્મદ્રહમાંથી નીકળે છે. તે ઉત્તર તરફના દ્વારેથી નીકળીને પર્વત ઉપર ૨૭૬ જન ૬ કલા ઉત્તર તરફ સીધી વહીને ૧રા યોજન પહોળી એક ગાઉ જાડી અને એક યોજન લાંબી, ઉઘાડા રાખેલા મગરના મુખ સરખી હિવકામાંથી મેતીના હારસમાન દેખાતો જલપ્રવાહ વિજય તળીયાવાળા રેહિતાશા પ્રપાતકુંડમાં પડે છે. ૨૩૩–૨૩૪ હવે કુંડ વગેરેનું પ્રમાણ કહે છે, For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ જનદૃષ્ટિએ મહા ભૂંગાળનદીઓનું સ્વરૂપ कुंडुव्वेहो दीवस्सओ य गंगासमो मुणेयव्वो । जिब्भियमाई सेसो, दुगुणो पुण रोहियंसा ॥ २३५॥ છાયા—જોઢેથો દીવણ્યોન્દ્રય જ જ્ઞાતમો જ્ઞાતવ્ય: । taar: शेषो द्विगुणः पुनः रोहितांशायाः || २३५॥ અ—રાહિતાંશા કુંડની ઉંડાઈ અને પણ ભાષ્રીના જીવિકાદિ ત્રિગુણા જાણવા. દ્વીપની ઉંચાઈ ગંગાસમાન જાણવી, વિવેચન—રાહિતાંશા મહાનદીના કુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઇ, ભવન વગેરેનું માપ ગંગાનદી પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે જાણવું. જ્યારે બાકીનું કુંડના વિસ્તાર, જીવિકા, કુંડની પહેાળાઇ વગેરે જે કહેલ છે તેનાથી દ્વિગુણ માપ જાણવું. તે આ પ્રમાણેજીવિકા ૧૨॥ યાજન પહેાળી, ૧ ગાઉ જાડી, ૧ ચાજન લાંબી. રાહિતાંશા કુંડની ઉંડાઈ ૧૦ ચેાજન. રાહિતાંશા કુંડના વિસ્તાર ૧૨૦ ચાજન ગાળાકારે. રાહિતાંશા કુંડની પરિધિ ૩૮૦ યાજનમાં કંઈક ન્યૂન, ૩૧૫ ત્રણ દિશામાં-પૂર્વ, ઉત્તર, પશ્ચિમ દિશામાં એક એક તારણ છે. કુંડના મધ્ય ભાગમાં વામય રાહિતાંશા નામના દ્વીપ છે, તે ૧૬ યાજન લાંબે—પઢાળો, ૫૦ ચેાજનથી કંઇક અધિક પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉંચા છે. આ દ્વીપના મધ્ય ભાગમાં એક ગાઉ લાંબુ, ॰ા ગાઉ પહેાળુ, ૧૪૪૦ ધનુષ ઉંચુ રાહિતાંશા દેવીનું ભવન આવેલું છે, તેને ત્રણ દ્વાર છે. રાહિતાંશા મહાનદી ાહિતાંશા પ્રપાતકુંડના ઉત્તર તરફના તારણના મધ્ય ભાગમાંથી નીકળી ઉત્તરાભિમુખ વહે છે. આગળ વધતા હૈમવત ક્ષેત્રમાં રહેલી નદીએથી ભરાતી શબ્દાપાતિ નામના વૃત્તવૈતાઢય પાસે આવતા ૧૪૦૦૦ નદીએ ભેગી મળે છે. ત્યાં વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ દૂરથી પશ્ચિમાભિમુખ વળાંક લઈને આગળ જતાં હૈમવત ક્ષેત્રના બે વિભાગ કરતી અને વચમાં આવતી નદીઓને સાથે લેતી, જગતી પાસે આવતા બીજી ૧૪૦૦૦ નદીએ ભેગી મળે છે. પછી કુલ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સાથે રાહિતાંશા મહાનદી પશ્ચિમ દિશા તરફની જગતીને નીચેથી ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ રહિતાંશા મહાનદીને પ્રવાહ શરૂઆતમાં ૧રા જન પહોળો અને ૧ ગાઉ ઉડે હોય છે. પછી ક્રમસર વધતા વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ યોજન પહેળો અને રા યજન ઉડે હોય છે ર૩૫ આ વાત ગ્રંથકાર જણાવે છે. तोरणवरेणुदीणेण निग्गया निययकुंडओसावि। सदावई नगवरं,अप्पत्ता दोहिं कोसेहिं ॥२३६॥ अवरेण परावत्ता, अडवीसनईसहस्सपरिवारा। गंगादुगुणपमाणा, अवरेणुदहिं अणुप्पत्ता॥२३७॥ છાયા–તળવનોવીન્ટેન નિતા નિઝફુગ્લાસ્ પાડી છે शब्दापातिनं नगवरं अप्राप्ता द्वाभ्यां क्रोशाभ्याम् ॥२३६॥ , अपरेण परावृत्ता अष्टाविंशतिनदीसहस्रपरिवारा । गङ्गाद्विगुणप्रमाणापरेणोदधिमनुप्राप्ता ॥२३७।। અર્થ–તે પણ પોતાના કુંડમાંથી નીકળેલી શબ્દાપાતી પર્વતથી બે ગાઉ દૂરથી પશ્ચિમ તરફ વળતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સાથે ગંગા નદીથી ડબલ પ્રમાણવાળી પશ્ચિમ સમુદ્રમાં મળે છે. વિવેચન-રેહિતાંશા મહાનદી પણ પોતાના નામના હિતાંશા પ્રપાતકુંડના ઉત્તર દિશા તરફના તોરણેથી નીકળી આગળ વધતી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ પહેલા–એટલે વૃત્તવૈતાઢય પર્વતને બે ગાઉ દૂર રાખી પશ્ચિમ દિશામાં વળે છે. અને આગળ વધતા કુલ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સાથે ગંગા નદી કરતા ડબલ પ્રવાહ-(એટલે શરૂઆતમાં ૧રા યોજન પહોળી અને ૧ ગાઉ ઉંડો પ્રવાહ ક્રમસર વધતા વધતિ સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ યોજન પહોળો અને રા યોજન ઊંડો પ્રવાહ થાય છે.) પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને સમુદ્રમાં પ્રવેશે છે. ૨૩૬-૨૩૭ હવે શિખર પર્વતની નદીઓનું સ્વરૂપ જણાવે છે. सिहरिम्मि विएसकमो, पुंडरियदहम्मि लच्छिनिलयम्मि। नवरं सलिला रत्ता, पुव्वेणवरेण रत्तवई ॥२३८॥ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ જૈનદષ્ટિએ મહા ભૂગળ-નદીઓનું સ્વરૂપ છાયા–શિવરિળ શf g grefકે રુક્મનિ. नवरं सलिला रक्ता पूर्वेणापरेण रक्तवती ॥२३८॥ અર્થ–શિખરી પર્વત ઉપર પણ આજ ક્રમ છે. પરંતુ પુંડરિક દ્રહમાં લક્ષ્મી દેવીનું ભવન, પૂર્વ દિશામાં રક્તા અને પશ્ચિમ દિશામાં રક્તવતી નદી છે. વિવેચન–જેમ હિમવંત પર્વત ઉપર પદ્મદ્રહમાં શ્રીદેવીનું ભવન, કમળો, નદીઓનું નીકળવું વગેરે જે પ્રકારે જવું છે તે પ્રકારે તેવું બધું જ શિખરી પર્વત ઉપર પણ જાણવું. વિશેષતા એ છે કે શિખરી પર્વત ઉપરના દ્રહનું નામ પુંડરિક દ્રહ છે અને તેમાં ભવન લક્ષ્મીદેવીનું છે. પૂર્વ દિશામાં રક્તા મહાનદી, પશ્ચિમ દિશામાં રક્તવતી મહાનદી અને દક્ષિણ તરફથી સુવર્ણફૂલા નામની મહાનદીઓ નીકળે છે. ૨૩૮ सलिला सुवण्णकूला दाहिणओचेव दोहिं कोसेहि। वियडावइमप्पत्ता, पुव्वेणुदहिंसमोगाढा॥२३९॥ છાયા–જિલી સુવરા રક્ષિત વિવ દ્વાચ્યાં શાખ્યાન | विकटापातिनमप्राप्ता पूर्वेणोदधिं समवगाढ ॥२३९॥ અર્થ–સુવર્ણકૂલા નદી દક્ષિણ તરફથી જ નીકળી વિકટાપાતીથી બે ગાઉ દૂરથી પૂર્વ તરફ સમુદ્રમાં પ્રવેશે છે. વિવેચન–શિખરી પર્વત ઉપરના પુંડરિક દ્રહમાંથી જે ત્રણ મહાનદીઓ નીકળે છે. તેમાં સુવર્ણકૂલા નામની મહાનદી પુંડરિક દ્રહના દક્ષિણ દિશા તરફના તરણદ્વારથી બહાર નીકળી પર્વત ઉપર જ દક્ષિણ તરફ વહેતી પર્વતના છેડે આવી છફિવકાથી હિરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણકૂલા પ્રપાતકુંડમાં પડી, દક્ષિણ તરણેથી નીકળી આગળ વધતી ૧૪૦૦૦ નદીઓ સાથે વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતને બે ગાઉ દૂર રાખી પૂર્વાભિમુખ વળી જાય છે. અને પૂર્વ તરફ વહેતી બીજી ૧૪૦૦૦ નદીઓ ભેગી થતા કુલ ૨૮૦૦૦ નદીઓ સાથે પૂર્વ દિશા તરફની જગતીને નીચેથી ભેદીને સમુદ્રમાં મળે છે–પ્રવેશે છે. સુવર્ણકૂલા મહાનદીને શરૂઆતમાં પ્રવાહ ૧રા જન પહોળો અને ૧ ગાઉ ઉડો હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતી વખતે ૨૫ જન પહેળો અને રા જન ઉંડો હોય છે. વધુ વર્ણન હિતાંશા મહાનદી સમાન જાણવું. ૨૩૯ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બૃહત ક્ષેત્ર સમાસ હવે મહાહિમવંત પર્વત ઉપરની નદીઓ કહે છે. हिमवंते य महंते, हरयाओ दाहिणुत्तरपवूढा। रोहियहरिकंताओ, मज्झेणं पव्वयवरस्स ॥२४०॥ सोलस सयाणि पंचु-त्तराणि पंच य कला उगंतूणं। नगसिहरा पडियाओ, कुंडेसुं निययनामेसुं॥२४१॥ છાયા–હિમવત્તિ ૨ મતિ રતિ ક્ષિત્તિરબૂા. रोहिताहरिकान्ते मध्येन पर्वतवरस्य ॥२४०॥ षोडशशतानि पश्चोत्तराणि पश्च च कला तु गया। नगशिखरात् पतिते कुण्डयोनिजकनाम्नोः ॥२४१॥ અર્થ મહાહિમવંતના દ્રહમાંથી દક્ષિણ તરફ રેહિતા નદી અને ઉત્તર તરફ હરિકાંતા નદી નીકળે છે. પર્વતના મધ્યભાગમાં સોળસો પાંચ જન પાંચ કલા જઈને પર્વતના શિખર ઉપરથી પોતાના નામવાળા કુંડમાં પડે છે. વિવેચન–મહાહિમવંત પર્વત ઉપર દક્ષિણ-ઉત્તર ૧૦૦૦ યોજન પહેળો, પૂર્વ-પશ્ચિમ ૨૦૦૦ યોજન લાંબો અને ૧૦ એજન ઉંડો, વજામય તળીયાવાળા, રજતમય કિનારાવાળો, સુવર્ણરજતમય રેતીવાળો મહાપદ્મ નામનો દ્રહ છે. તેના મધ્ય ભાગમાં ૨ જન લાંબુ–પહોળું ગોળાકારે એક મોટું કમળ છે. તેને ફરતા પદ્મદ્રહની માફક ૬ વલયોમાં કુલ ૧૨૦૫૦૧૨૦ કમળ વગેરે છે. મુખ્ય કમળની કર્ણિકામાં હી દેવીનું ભવન છે.' પદ્મદ્રહને દક્ષિણ અને ઉત્તર બે દ્વાર-તેરણ છે. તેમાં દક્ષિણ દ્વારા તેરણમાંથી રેહિતા મહાનદી નીકળે છે અને ઉત્તર દ્વારના તારણમાંથી હરિકાંતા મહાનદી નીકળે છે. રોહિતા મહાનદી દક્ષિણ તરફ પર્વત ઉપર મધ્યભાગે ૧૬૦૫ જન ૫ કલા વહીને તથા હરિકાંતા મહાનદી ઉત્તર તરફ પર્વત ઉપર મધ્યભાગમાં ૧૬૦૫ જન ૫ કલા વહીને પર્વતના છેડે આવે છે. તે આ પ્રમાણે મહાહિમવંત પર્વતની પહોળાઈ ૪૨૧૦ જન ૧૦ કલા છે. તેમાંથી મહાપદ્મદ્રહની પહેલાઈ ૧૦૦૦ યજન બાદ કરવા. For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ ૪ર૧૦ એજન ૧૦ કલા —૧૦૦૦ એજન ૦ કલા ૩૨૧૦ એજન ૧૦ કલા. આના અડધા કરતા ૧૬૦૫ જન ૫ કલા આવે એટલે બન્ને બાજુ ૧૬૦૫ જન ૫ કલા નદી વહે ત્યાં પર્વતને છેડે આવે છે. પર્વતના છેડે–હૂિવામાંથી રહિતા મહાનદી દક્ષિણ તરફ ૧૨૦ જન વિસ્તારવાળા ગોળાકાર રોહિતા પ્રપાતકુંડમાં અને હરિકાંતા મહાનદી ઉત્તર તરફ ૨૪૦ એજન લાંબા-પહોળા ગોળાકાર હરિકાંતા પ્રપાતકુંડમાં મુક્તાવલી હારના આકારે પડે છે. ૨૪૦-૨૪૧ कुंडव्वेहो दीवुस्सओय सव्वत्थ होइ अणुसरिसो। जिब्भियमाई सेसो, दुगुणो दुगुणो उ नायव्वो॥२४२॥ છાયા કુeોધો પર સર્વત્ર મવતિ સનુનશઃ. जिह्विकादि शेषो द्विगुणो द्विगुणस्तु ज्ञातव्यः ॥२४२॥ અર્થ–કુંડની ઉંડાઈ દ્વીપની ઉંચાઈ બધે એક સરખી હોય છે. બાકીનું જી ફિવકા આદિ બમણું બમણું જાણવું. વિવેચનકુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઈ “ચ” શબ્દથી બધી નદીઓમાં બધે ભવનનું પરિમાણ એક સરખું હેય છે. પરંતુ ફિવકા વગેરે પૂર્વક્ષેત્રમાં રહેલી એટલે તેના પહેલાના ક્ષેત્રમાં રહેલી નદીઓનું જીહિવકા આદિનું જે માપ છે તેનાથી આગળ –આગળ ક્ષેત્રોની નદીઓની છહિત્રકાદિનું માપ ડબલ ડબલ જાણવું. પણ એક જ ક્ષેત્રમાં રહેલી નદીઓનું માપ સરખું હોય છે. તે આ પ્રમાણે રહિતા મહાનદી મહાહિમવંત વર્ષધર પર્વત ઉપરથી હૈમવત ક્ષેત્રમાં પડે છે અને હિતાંશા મહાનદી પણ હૈમવંત ક્ષેત્રમાં પડે છે. માટે તેના જેટલું પ્રમાણ રોહિતા નદી જેટલું જાણવું રોહિતાશા નદીને પ્રવાહ ૧૨ા જન પહેળી, ૧ ગાઉ જાડી, એક જન લાંબી છહિવકામાંથી રેહિતા પ્રપાત કુંડમાં પડે છે. રેહિતા પ્રપાતકુંડ ૧૨૦ એજન લાંબે-પહોળો ગોળાકારે, ૩૮૦ જનમાં કંઇક ચૂત પરિધિવાળો અને ૧૦ એજન ઉડે છે. તેને મધ્યભાગે ૧૬ એજન For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ બૃહત ક્ષેત્ર સમાસ લાંબો-પહોળો ૫૦ એજનથી અધિક પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉચો રોહિતા નામને પિ છે. દ્વીપના મધ્ય ભાગમાં રોહિતા દેવીને યોગ્ય એક મોટું ભવન છે. આ ભવન ગંગાદેવીના ભવન સરખુ એક ગાઉ લાંબુ છે ગાઉ પહેલુ અને ૧૪૪૦ ધનુષ ઊંચુ છે. રેહિતા પ્રપાત કુંડમાંથી રહિતા નદી દક્ષિણ તરણેથી નીકળી દક્ષિણાભિમુખ જાય છે કે જયાંથી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત બે ગાઉ બાકી રહે ત્યાં સુધી દક્ષિણ તરફ વહે છે, પછી પૂર્વાભિમુખી થઈ હૈમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વ દિશા તરફની જગતીને નીચેથી ભેદતી સમુદ્રમાં પ્રવેશ કરે છે. સમુદ્રમાં પ્રવેશ કરતા પહેલા તેમાં હૈમવંત ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓ ભેગી મળી હોય છે. એટલે ૨૮૦૦૦ નદીઓ સાથે રેહિતા મહાનદી સમુદ્રમાં પ્રવેશ કરે છે. રોહિતના મહાનદીનો પ્રવાહ પણ શરૂઆતમાં ૧રા જન પહેળો ૧ ગાઉ ઉડે અને કમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ પેજન પહોળો અને રા જન ઉંડો હોય છે. જ્યારે હરિકાંતા મહાનદી ૨૫ જન પહોળી ૨ યોજન લાંબી છે જન જાડી જીવિકામાંથી હરિકાંતા પ્રપાતકુંડમાં પડે છે. હરિકાંતા પ્રપાતકુંડ ૨૪૦ જન લબ-પહોળ ગોળાકારે, ૭૫૦ એજનથી અધિક પરિધિવાળો, ૧૦ જન ઉડો, વજામય તળીયાવાળો છે. તેના મધ્ય ભાગમાં એક મેટ વજમય હરિકાંતા નામને દ્વીપ છે. આ દ્વીપ ઉર જન લાંબ–પહેળો ગોળાકારે, ૧૦૧ કે જનની પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉંચે છે. આ દ્વીપ ઉપર હરિકાંતા દેવીને યોગ્ય એક ગાઉ લાંબું, બે ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું સુંદર ભવન છે. હરિકાંતા મહાનદી આ કુંડમાં પડીને ઉત્તર તરણેથી ઉત્તરાભિમુખ વહે છે. યાવત ગંધાવતી વૃત્તવૈતાઢય પર્વત એક યોજન દૂર રહે. (અહીં સુધીમાં વચમાં રહેલી હરિવર્ષ ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓ ભેગી મળે છે.) પછી ત્યાંથી પશ્ચિમ દિશા તરફ વળાંક લઈ પશ્ચિમ દિશા તરફ જતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી આગળ વધે છે. વચમાં બીજી ૨૮૦૦૦ નદીઓ ભેગી થાય છે. સમુદ્રમાં પ્રવેશ વખતે કુલ પ૬૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ દિશાની જગતને નીચેથી ભેદીને સમુદ્રમાં પ્રવેશ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગાળ–નદીઓનું સ્વરૂપ ૩૨૧ આ હરિકાંતા મહાનદીને પ્રવાહ પ્રારંભમાં રપ યોજન પહેળે, બે ગાઉ ઉડે હેય છે અને ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ યોજન પહોળો અને ૫ યોજન ઊંડે હોય છે. ૨૪૨ આજ વાત (આહિવટાદિ બમણા બમણા છે તે ) કહેવાની ઈચ્છાવાળા મૂલ ગ્રંથકાર પ્રથમ હરિવર્ષાદિ ક્ષેત્રમાંની બે નદીઓ વૃત્તવૈતાઢય અથવા મેરુ પર્વતથી જેટલી દૂર રહે છે તે જણાવે છે. दोण्हं दोण्हं नईणं, उभओविय जावसीय सीओया। खेत्ते खेत्त य गिरिं,अप्पत्ता दुगुणदुगुणेणं ॥२४३॥ છાયા–તે તેની માતોsfe ૨ વાવ શી શીતલા. क्षेत्रे क्षेत्रे च गिरिं अप्राप्ता द्विगुणद्विगुणेन ॥२४३॥ અર્થ–બન્ને બાજુનાં ક્ષેત્રોમાં બે બે નદીઓ પણ પર્વતથી બમણા–બમણા ક્ષેત્રપ્રમાણથી દૂર રહે છે. યાવત શીતા અને શીતાદા સુધી. વિવેચન–બન્ને બાજુનાં ક્ષેત્રોમાં એટલે મેરુ પર્વતથી દક્ષિણ તરફના ક્ષેત્રો અને ઉત્તર તરફના ક્ષેત્રોમાં હરિવર્ષ ક્ષેત્ર આદિ ક્ષેત્રોમાં જે બે બે નદીઓ વહે છે તે વૃત્તવૈતાઢય અથવા મેરુ પર્વત પાસે પહોંચતા પૂર્વે જ દિગુણ દ્વિગુણ ક્ષેત્રપ્રમાણ દૂર રહે છે તે ત્યાંથી વળાંક લઈને પૂર્વ સમુદ્ર તરફ અથવા પશ્ચિમ સમુદ્ર તરફ વહે છે. યાવત્ શતા-શીતાદા નદી. તે આ પ્રમાણે– - દક્ષિણ તરફથી હૈમવંત ક્ષેત્રમાં રોહિતાશા નદી અને રોહિતા નદી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈને વહે છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા નદી અને હરિસલિલા નદી ગંધાપાતી વૃત્તવૈતાત્ય પર્વતથી એક યોજન આગળથી વળાંક લઈને વહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં શીતા અને શીતદા નદી મેરુ પર્વતથી બે યોજન આગળથી વળાંક લઈને વહે છે. ઉત્તર તરફથી હૈરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણફૂલ નદી અને પ્રફૂલા નદી વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈને વહે છે, For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩રર બહત ક્ષેત્ર સમાસ રમ્યફ ક્ષેત્રમાં નરકાંતા નદી અને નારીકાંતા નદી માલ્યવંત વૃત્તવૈતાદ્ય પર્વતથી એક યોજન આગળથી વળાંક લઈને વહે છે. ૨૪૩ હવે રાહિતા અને હરિકાંતા નદીનું સ્વરૂપ જણાવે છે. हेमवए मज्झेणं, पुव्वोदहिरोहिया गया सलिला। हरिकंता हरिवासं, मज्झेण वरोयहिं पत्ता॥२४४॥ છાયા હૈમવતનબેન પૂર્વાર્ધ સહિત જતા જિ. हरिकांता हरिवर्षमध्येन अपरोदधिं प्राप्ता ॥२४४॥ અથ–હિતા નદી હૈમવંત ક્ષેત્રના મધ્ય ભાગથી પૂર્વ સમુદ્રમાં ગએલી છે. હરિકાંતા નદી હરિવર્ષ ક્ષેત્રના મધ્ય ભાગથી પશ્ચિમ સમુદ્રમાં મળેલી છે. વિવેચન–રાહિતા નામની મહાનદી મહાહિમવંત પર્વત ઉપરથી નીકળી હૈમવંત ક્ષેત્રમાં રોહિતા પ્રપાતકુંડમાં પડી દક્ષિણ તરણથી નીકળી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈ પૂર્વ દિશા તરફ જતી હૈમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વ દિશાની જગતીને નીચેથી ભેદીને પૂર્વ સમુદ્રને મળે છે જ્યારે હરિકાંતા નામની મહાનદી મહાહિમવંત પર્વત ઉપરથી નીકળી હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા પ્રપાતકુંડમાં પડી ઉત્તર તરણેથી નીકળી ગંધાવતી વૃત્તવૈતાઢય પર્વતથી એક યોજન દૂર રહીને પશ્ચિમ તરફ જતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી પશ્ચિમ દિશાની જગતીને ભેદીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. ૨૪૪. હવે મહાપુંડરિક દ્રહમાંથી નીકળતી નદીનું સ્વરૂપ કહે છે. सलिलावि रुप्पकूला, रुप्पीओ उत्तरेण ओवइओ। अवरोयहिं अइगया, पुव्वोदहिमवि य नरकांता॥२४५॥ છાયા–સહિonsfe &થા નિમ: ઉત્તર: ગવપત્ય છે अपरोदधिमतिगता पूर्वोदधिमपि च नरकांता ॥२४५॥ અર્થ–પ્યફૂલા નદી પણ રૂકિમ પર્વત ઉપરથી ઉત્તર તરફ પડીને પશ્ચિમ સમુદ્રને મળેલી છે અને નરકાંતા પૂર્વ સમુદ્રમાં ગએલી છે. - વિવેચન-કિમ પર્વત ઉપર મહાપુંડરિક નામને દ્રહ છે. તે મહાપદ્મ દ્રહના For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-નદીઓનું સ્વરૂપ ૩૨૩ જેટલા એટલે ૨૦૦૦ યાજન લાંબા, ૧૦૦૦ ચાજન પહેાળા અને ૧૦ ચેાજન ડા છે. કમલા વગેરે બધું વન પ્રથમ પ્રમાણે જાણવું. મધ્યકમલમાં બુદ્ધિદેવીનું ભવન છે. મહાપુંડરિક દ્રહના ઉત્તર તેારણથી–ઉત્તર દિશાના દ્વારથી રુષ્ણલા મહાનદી નીકળે છે. રુકિમ પ°ત ઉપર ઉત્તર દિશામાં વહી પર્યંતના કિનારેથી જીવિકામાંથી નીચે રુપ્પલા પ્રપાતકુંડમાં પડી ઉત્તર તારણેથી નીકળી સીધી જઇ વૃત્તબૈતાઢય પાસેથી વળાંક લઈ ૨૮૦૦૦ નદીએ સાથે પશ્ચિમ દિશાની જગતીને નીચેથી ભેઢીને સમુદ્રને મળે છે. આનું બધું વર્ણન રાહિતા નદી સમાન જાણવું. મહાપુ ́ડરિક દ્રહના દક્ષિણ તારણેથી દક્ષિણ દિશાના દ્વારથી નરકાંતા નામની મહાનદી નીકળે છે. તે રુક્રિમ પ°ત ઉપર દક્ષિણ દિશામાં વહેતી પતના કિનારેથી જીવિકામાંથી નીચે નરકાંતા પ્રપાતકુંડમાં પડે છે. પછી દક્ષિણ તારણેથી નીકળી દક્ષિણ તરફ વહીને વૃત્તવૈતાઢય પર્વત પાસેથી વળાંક લઈ પૂર્વ તરફ વહે છે. કુલ ૫૬૦૦૦ નદીએ સાથે પૂર્વ દિશાની જગતીને નીચેથી ભેદીને સમુદ્રને મળે છે. આનું બધું વર્ણન હરિકાંતા નદી સમાન જાણવું. ૨૪૫ હવે નિષધ પર્વત ઉપરની નદી કહે છે. हरि सीओया निस, गच्छति नदी उ दाहिणुत्तरओ । ચહરિ મારૂં, ફળોમારૂં હું એનું ૨૯૬ા છાયા રિશીતોડ઼ે નિષષે પચ્છતો નથી તુ રક્ષિળોત્તરતઃ । ચતુઃસતિ શતાનિ વિંશત્તિ (ષિાનિ) રુાં ચેન્નામ્ રકા અથ—નિષધ પર્વત ઉપર ચુમ્માતેસા એકવીસ ચેાજન અને એક કલા હિરનદી દક્ષિણ તરફ જ્યારે શીતેાદા નદી ઉત્તર તરફ જાય છે. વિવેચન—નિષધ પર્વત ઉપર તિગિચ્છિ નામના દ્રહ છે. તે દક્ષિણ–ઉત્તર ૨૦૦૦ યાજન પહેાળા, પૂર્વ-પશ્ચિમ ૪૦૦૦ યાજન લાંબેા અને ૧૦ યાજન ડા વામય તળીયાવાળા, રજતમય કિનારાવાળા, સુવણૅ રજતમય રેતીવાળા ઉત્તર અને દક્ષિણ દિશામાં એક એક તારણવાળા છે. એટલે ઉત્તર તરફ એક દ્વાર અને દક્ષિણ તરફ એક દ્વાર છે. આ તિગિંચ્છિ દ્રહના- મધ્ય ભાગમાં ધૃતિદેવીને ચેાગ્ય કમલ છે. તે ૪ યાજન For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ બૃહત ક્ષેત્ર મારા લાંબુ–પહેલું, ૨ જન જાડું છે. તેને ફરતા ૧૦૮ કમલો અડધા પ્રમાણવાળા એટલે ૨ જન લાંબા-પહોળા અને એક જન જાડા છે. તેને ફરતા પદ્મદ્રહની જેમ કુલ ૬ વલયો અને ૩૪૦ ૧૧ કમલ છે. તિબિંછિ દ્રહમાંથી હરિ મહાનદી અને શીદા મહાનદી નીકળે છે, તેમાં દક્ષિણ તરણેથી હરિનદી નીકળીને દક્ષિણ તરફ પર્વત ઉપર જ ૭૪૨૧ જન ૧ કલા વહે છે તે આ પ્રમાણે– નિષધ પર્વતનો વિરતાર ૧૬૮૪ર જન ૨ કલાને છે. તેમાંથી દ્રહને વિસ્તાર ૨૦૦૦ યજન બાદ કરતા ૧૪૮૪૨ યોજન ૨ કલા રહે. તેના અડધા કરતાં ૭૪૨૧ જન ૧ કલા રહે. એટલે ૭૪૨૧ યોજન ૧ કલાએ દક્ષિણ કે ઉત્તર સુધી પર્વતને ભાગ છે. માટે હરિનદી દક્ષિણ તરફ પર્વત ઉપર ૭૪૨૧ યોજન ૧ કલા વહીને અને શીતાદા નદી ઉત્તર તરફ ૭૪૨૧ જન ૧ કલા વહીને જીહિવકામાંથી ૪૦૦ એજન નીચે મુક્તાવલી હારસમાન ધારાએ પોતાના નામના કુંડમાં પડે છે. નિષધ પર્વતની ઉંચાઈ ૪૦૦ જન છે એટલે પાણીને ઘધ ૪૦૦ એજનથી કંઈક અધિક હોય છે. હરિ મહાનદી હરિપ્રપાત નામના કુંડમાં અને શીતાદા મહાનદી શીતદાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૪૬ हरिवासंमज्झेणं, हरिसलिला पुव्वसागरं पत्ता। कुंडाओ सीओया, उत्तरदिसि पत्थिया संती॥२४७॥ देवकुरुं पजंती, पंच वि हरए दुहा विभयमाणी। आपूरमाणसलिला, चुलसीइनईसहस्सेहिं ॥२४८॥ मेरुवणं मझेणं, अट्ठहिं कोसेहिं मेरुमप्पत्ता। विज्जुप्पभस्स हिटेण, वराभिमुही अह प्पयाया॥२४९॥ विजया विय एकेका, अट्ठावीसाइनइसहस्सेहि। आऊरमाणसलिला. अवरेणुदहिं अप्पुण्पत्ता॥२५०॥ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ચાબરિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ છાયા–રિવર્ષમધેન લિસ્ટિા પૂર્વણાકાર ગાતા कुण्डात् शीतोदा उत्तरदिशि प्रस्थिता सती ॥२४७॥ देवकुरु परियन्ती पञ्चाऽपि हृदान द्विधा विभजमाना । आपूर्यमाणसलिला चतुरशीति नदीसहस्रः ॥२४८॥ मेरुवनमध्येन अष्टभिः क्रोशैः मेरुमप्राप्ता । विद्युत्प्रभस्य अधस्तादपराभिमुखी अथ प्रयाता ॥२४९॥ विजयादपि च एकैकस्मात् अष्टाविंशतिनदीसहस्रैः । आपूर्यमाणसलिला अपरेणोदधिमनुप्राप्ता ॥२५०॥ અર્થ–હરિનદી હરિવર્ષની વચ્ચેથી પૂર્વ સમુદ્રને મળે છે. શીતાદા નદી કુંડમાંથી ઉત્તર તરફ જતી, દેવપુરમાં થઈને પાંચ દ્રહના બે વિભાગ કરતી ચોર્યાસી હજાર નદીઓથી ચિક્કાર પૂરાતા પાનવાળી મેરુ વનના મધ્ય ભાગમાં મેરુ પર્વતથી આઠ ગાઉ દૂરથી વિધુતપ્રભની નીચેથી પશ્ચિમાભિમુખે આગળ જાય છે અને એક એક વિજયમાંની અઠ્ઠાવીસ હજાર નદીઓથી ચીક્કાર પૂરાતા પાનવાળી પશ્ચિમ સમુદ્રને મળે છે. વિવેચન–હરિ મહાનદી નિષધ પર્વતના દક્ષિણ તરફના છેડે રહેલી ૨૫ યોજન પહોળી, ૨ જન લાંબી, ૨ ગાઉ જાડી આફ્રિકામાંથી ૪૦૦ એજનથી અધિક ધંધથી નીચે હરિવર્ષ ક્ષેત્રમાં હરિપ્રપાત નામના કુંડમાં પડે છે. આ કુંડ ૨૪૦ જન લ–પહોળ ગોળાકારે ૭૫૯ યોજનમાં કંઈક ન્યૂન પરિધિવાળો છે. તેના મધ્ય ભાગમાં વજરત્નમય ૩ર યોજન લાંબા-પહોળો, ૧૦૧ જનની પરિધિવાળે પાણથી બે ગાઉ ઉંચો હરિનામનો દીપ છે. તેમાં હરિ દેવીને યોગ્ય ૧ ગાઉ લાંબું, બે ગાઉ પહેલું ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન છે. હરિપ્રપાત કુંડના દક્ષિણ તરણેથી નીકળી દક્ષિણ તરફ આગળ વધતાં હરિવર્ષ ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓને સાથે લેતી ગંધાપાતિ નામના વૃત્તવૈતાઢય પર્વતને એક યોજન દૂર રાખીને પૂર્વ દિશા તરફ વળાંક લઈ આગળ વધતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી, વચમાં આવતી બીજી ૨૮૦૦૦ નદીઓ સાથે લેતી પૂર્વ દિશાની જગતીના નીચેના ભાગને ભેદતી કુલ પ૬૦૦૦ નદીઓ સાથે પૂર્વ સમુદ્રને મળે છે. હરિનદીને પ્રવાહ કંડ પાસે ૨૫ જન પહેળો ૨ ગાઉ ઉડે હેય છે. પછી For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ક્રમસર વધતા વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ યોજન પહોળો અને ૫ યોજન ઉડે હોય છે. જયારે શીદા મહાનદી દ્રહમાંથી નીકળી ઉત્તર તરફ ૭૪૨૧ યોજન ૧ કલા વહેતી નિષધ પર્વતના છેડે આવી ૫૦ યોજન પહોળી, ૪ યોજન લાંબી, ૧ યોજન જાડી વમય જીડ્રિવકો દ્વારા, ૪૦૦ યોજનથી અધિક ધોધ, મોતીના હાર સમાન, દેવકુરુ ક્ષેત્રમાં ૪૮૦ યોજન લાંબો-પહોળો ગોળાકારે ૧૫૧૮ યોજનમાં કંઇક ન્યૂન પરિધિવાળા શીતદાપ્રપાત કુંડમાં પડે છે. આ કુંડને પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં ત્રણ તારણ–દ્વાર છે. કુંડના મધ્ય ભાગમાં ૬૪ યોજન લાંબો-પહોળો ગોળાકારે, ૨૦૨ યોજન પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉ શીતાદા નામને દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં શીતોદા દેવીને યોગ્ય ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહોળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન છે. કુંડના ઉત્તર દિશાના તેરણથી શીદા મહાનદી નીકળી આગળ વધે છે. દેવકર ક્ષેત્રના મધ્ય ભાગમાં ચિત્ર-વિચિત્ર નામના બે ટન તથા નિષધ, દેવકુરુ, સુર, તુલસ અને વિદ્યુતપ્રભ નામના પાંચ દ્રહો છે. તેના બે ભાગ કરતી અર્થાત્ દરેક પ્રહમાં પડીને નીકળતી તથા દેવકુરુમાં રહેલી ૮૪૦૦૦ નદીઓને સાથે લેતી આગળ વધતી ભદ્રશાલ વનના મધ્ય ભાગ સુધી ઉત્તર તરફ વહે છે. જ્યાંથી મેરુ પર્વત બે યોજન દૂર રહે ત્યાંથી પશ્ચિમ તરફ વિધુતપ્રભ નામના વક્ષરકાર પર્વના નીચેના ભાગને ભેદતી પશ્ચિમ તરફ વહે છે. પછી આગળ જતી પશ્ચિમ વિદેહના બે વિભાગ કરતી અને દરેક વિજયની ૨૮૦૦૦–૨૮૦૦૦ નદીઓથી પૂરાતી કુલ ૫૩૨૦૦૦ નદીઓ સાથે જગતીના પશ્ચિમ દિશાના જયંત નામના દ્વારની નીચેથી જગતને ભેદીને પશ્ચિમ સમુદ્રમાં મળે છે–પ્રવેશ કરે છે. શીતાદા મહાનદીનો પ્રવાહ શરૂઆતમાં પ્રપાત કુંડમાંથી નીકળતાં ૫૦ જન પહોળો ૧ જન ઉડો હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતી વખતે ૫૦૦ યોજન પહોળો ૧૦ એજન ઉંડો હોય છે. શીતાદા મહાનદીમાં જે નદીઓ મળે છે તે આ પ્રમાણે છે. ભદ્રશાલ વન સુધીમાં દેવકુરુક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ, તે પછી પશ્ચિમાભિમુખ આગળ વધતા પશ્ચિમ વિદેહ ક્ષેત્રની શીતાદા મહાનદીની દક્ષિણ દિશા તરફની ૮ વિજયે ૧૭ થી ૨૪માંની દરેકની ગંગા અને સિંધુ નામની બે નદીઓની દરેકની For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ ૩ર૭ ૧૪૦૦૦–૧૪૦૦૦ના પરિવારવાળી, અને ઉત્તર દિશા તરફની ૮ વિજયો ૨૫ થી ૩૨માંની દરેકની રક્તા અને રક્તવતી નામની બે નદીઓની દરેકની ૧૪૦૦૦૧૪૦૦૦ના પરિવારવાળી હોવાથી કુલ ૧૬ વિજયેની ૨૮૦૦૦ ૪ ૧૬ = ૪૪૮૦૦૦ નદીઓ પણ શીતોદા મહાનદીમાં મળે છે. ૧૬ વિજ્યોની ૪૪૮૦૦૦ નદીઓ કુરુક્ષેત્રની ૮૪૦૦૦ , ૫૩૨૦૦૦ , કુલ પ૩ર૦૦૦ નદીઓ સાથે શીદા મહાનદી પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ૨૪૭ થી ૨૫૦ હવે નીલવંત પર્વત ઉપરની નદીઓ કહે છે सीया विदाहिणदिसं, हरए उत्तरकुरा उ दालिंती। अण्पत्ता मेरुगिरि, पुव्वेणं सागरमईई ॥२५१॥ છાયા-શીતા િક્ષિતિfશ હાર ૩ત્તાન તુ ટાયતi अप्राप्ता मेरुगिरिं पूर्वेण सागरमभ्येति ॥२५१॥ અર્થ–શીતા પણ દક્ષિણ દિશાથી નીકળી ઉત્તર કરુના કહેને વિભાગ કરતી, મેરુ પર્વતથી દૂર રહી પૂર્વ સમુદ્રમાં જાય છે. વિવેચન-નીલવંત પર્વત ઉપર કેસરી નામનો દ્રહ છે. તે દક્ષિણ-ઉત્તર ૨૦૦૦ યોજન પહોળો પૂર્વ-પશ્ચિમ ૪૦૦૦ એજન લાંબો ૧૦ યોજન ઊંડો વજમને તળીયાવાળો, રજતમય કિનારાવાળો, સુવર્ણરજતમય રેતીવાળો, ઉત્તર અને દક્ષિણ દિશામાં એક એક તેરણવાળો અર્થાત બે દ્વારવાળો છે. તેના મધ્ય ભાગમાં કીર્તિદેવીને ગ્ય કમલ છે. તે ૪ જન લાંબુ–પહેલું, ૨ યોજન જાડું છે. તેને ફરતા ૧૦૮ કમલા અડધા પ્રમાણવાળા-૨ યોજન લાંબા-પહેળા, ૧ યોજન જાડા છે. તેને ફરતા પદ્મદ્રહની જેમ કુલ ૬ વલયો અને ૩૪૦ ૧૧ કમલ છે. શીતા મહાનદી પણ કેસરી દ્રહમાંથી દક્ષિણ તરણેથી નીકળીને પર્વત ઉપર જ ૭૪૨૧ જન ૧ કલા વહીને પર્વતને છેડે રહેલ ૫૦ યોજન પહોળી ૪ જન લાંબી ૧ જન જાડી વજુમય જીફિવકામાંથી ૪૦૦ એજનથી અધિક મતીના હાર For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ બૃહત્ ક્ષેત્ર સમાસ સમાન જોધ-ધારથી ઉત્તરકુરુ ક્ષેત્રમાં ૪૮૦ એજન લાંબો-પહોળો ગોળાકારે ૧૫૧૮ યોજનથી કંઈક ન્યૂત પરિધિવાળા શીતા પ્રપાતકુંડમાં પડે છે. આ કુંડને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં એક એક એમ ત્રણ તારણ છે. કુંડના મધ્ય ભાગમાં ૬૪ યોજન લાંબ–પહેળો ગોળાકારે ૨૦૨ યોજન પરિધિવાળે. પાણીથી ૨ ગાઉ ઉંચો શીતા નામનો દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં શીતાદેવીને યોગ્ય એક ગાઉ લાંબુ, બે ગાઉ પહેળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ સુંદર ભવન છે. કુંડના દક્ષિણ તરણેથી શીતા મહાનદી નીકળી દક્ષિણ તરફ વહેતી ઉત્તરકુરુના બે યમક પર્વતને તથા નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવંત નામના પાંચ કહેના બે ભાગ કરતી, દક્ષિણ તરફ ભદ્રશાલ વન સુધી આગળ વધે છે. અહીં સુધીમાં વચમાં ૮૪૦૦૦ નદીઓ શીતા મહાનદીમાં ભળે છે. આગળ વધતી મેરુ પર્વત બે બેજન દૂર રહે ત્યાંથી વળાંક લઈ પૂર્વ તરફ રહેલ માલ્યવંત વક્ષરકાર પર્વતના નીચેના ભાગને ભેદીને પૂર્વ દિશામાં આગળ વધતી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ કરતી અને દરેક વિજયની ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીઓથી પુરાતી કુલ ૫૩૨૦૦૦ નદીઓ સાથે પૂર્વ દિશાની જગતીના વિજ્ય દ્વારની નીચેથી જગતીને ભેદીને પૂર્વ સમુદ્રને મળે છે. શીતા મહાનદીને શરૂઆતમાં પ્રવાહ કુંડમાંથી નીકળતા ૫૦ જન પહોળો અને ૧ જન ઉડે હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતા ૫૦૦ યોજન પહોળો અને ૧૦ એજન ઉડો હોય છે. શીતા મહાનદીમાં જે નદીઓ મળે છે તે આ પ્રમાણે– ભદ્રશાલ વન સુધીમાં ઉત્તરકુરુ ક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ તે પછી પૂર્વાભિમુખ આગળ વધતાં પૂર્વ મહાવિદેહની દક્ષિણ તરફની ૮ વિજયે ૯ થી ૧૬ દરમાં બે રક્તા નદી અને રક્તવતી નદી દરેક ૧૪૦૦૦-૧૪૦૦૦ પરિવારવાળી અને ઉત્તર તરફની ૮ વિજયે ૧ થી ૮ દરેકમાં બે ગંગા નદી અને સિંધુ નદી દરેક ૧૪૦૦૦ ૧૪૦૦૦ પરિવારવાળી શીતા મહાનદીમાં મળે છે. એટલે દરેક વિજયની કુલ ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીઓ ભેગી થાય છે. ૨૮૦૦૦૪૧૬=૪૪૮૦૦૦ નદીઓ ૧૬ વિજયોની - ૮૪૦૦૦ નદીઓ ઉત્તરકુરની કુલ ૫૩૨૦૦૦ નદીઓ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ - જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ ૩૯ પ૩ર૦૦૦ નદીઓ સાથે શીતા મહાનદી પૂર્વ દિશાના લવણ સમુદ્રમાં મળે છે. सलिला विनारिकता, उत्तरओ मालवंतपरियागं। चउकोसेहिं अपत्ता, अवरेणं सागरमईई ॥२५२॥ છાયા–સક્રિાઇfપ નારિાતા કરતઃ મારયવંતપર્યાયમ્ | ___चतुर्भिः क्रोशैरप्राप्ताऽपरेण सागरमभ्येति ॥२५२।। અર્થ-નારિકતા નદી પણ ઉત્તર દિશાથી નીકળી માલ્યવંત પર્વતથી ચાર ગાઉ દૂર રહીને પશ્ચિમ સમુદ્રમાં જાય છે. વિવેચન—નારિકાંતા નદી પણ આજ કેસરી દ્રહના ઉત્તર તરણેથી નીકળીને નીલવંત પર્વત ઉપર ઉત્તરાભિમુખ ૭૪૨૧ જન ૧ કલા વહીને પર્વતના છેડે રહેલ ૨૫ જન પહેાળી, ર જાન લાંબી, ૨ ગાઉ જાડી છફિવકામાંથી મુક્તાવલી હારના આકારે ૪૦૦ જનથી અધિક પ્રમાણ ધંધથી વિજય તળીયાવાળા, સુવર્ણમય કિનારાવાળા અને સુવર્ણ રજતમય રેતીવાળા નારિકાંતા પ્રપાતકુંડમાં પડે છે. આ કુંડ ૨૪૦ એજન લ–પહેળ, ગળકારે ૭૫૯ યોજનામાં કંઈક ન્યૂન પરિધિવાળે છે. તેના મધ્ય ભાગમાં ૩૨ જન લાંબા-પહેળો ગોળાકારે ૧૦૧ જનની પરિધિવાળા ૨ ગાઉ પાણીથી ઉચે નારિકાંતા નામને દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં નારિકાંતા દેવીને યોગ્ય ન ગાઉ લાંબુ, ૧૫ ગાઉ પહોળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન હોય છે. નારિકાંતા પ્રપાતકુંડમાં ઉત્તર તરણેથી નારિકાંતા નદી નીકળી ઉત્તરાભિમુખ જતી માર્ગમાં રહેલી ૨૮૦૦૦ નદીઓને સાથે લેતી આગળ વધે છે, અને માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વત એક યોજન દૂર રહે ત્યાંથી પશ્ચિમ તરફ વળાંક લે તે પછી આગળ વધતી રમ્યફ ક્ષેત્રના બે વિભાગ કરતી અને વચમાં મળતી બીજી ૨૮૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ સમુદ્ર પાસે આવતા કુલ ૫૬૦૦૦ નદીઓના પરિવાર સાથે પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને પશ્ચિમ સમુદ્રને મળે છે. નારિકતા મહાનદીને પ્રવાહ કુંડમાંથી નીકળતાં ૨૫ પેજન પહોળો રે ગાઉ ઉડે પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ એજન પહેળે અને ૫ જન ઉડે હોય છે. ૨૫૨ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બૃહત્ ક્ષેત્ર સમાસ જંબદ્વીપની ૯૦ જીવિકા કુંડના કયા દ્વારે નીકળી? ૯૦ મહા- | મૂળ સ્થાન નદીઓના નામ કયાંથી પર્વત ઉપર કયા પ્રપાત કઈ દિશાએ નીકળી? કેટલું વહી ? |kડમાં પડે છે નીકળી ? Alloc Bished લઘુ ગંગા નદી હિમવંત | પદ્મદ્રહ પર્વત છે. કલા, ૫૦૦–૦. ગંગા પ્રપાત પૂર્વ ૨૭૬-૬ દક્ષિણ સિંધુ નદી » , સિંધુ પ્રપાત પશ્ચિમ ૨કતા નદી શિખરી પુંડરિકદ્રહ પર્વત ઉત્તર રક્તા પ્રપાત પૂર્વ રકતાવતી નદી રક્તાવતી પ્રપાત પશ્ચિમ .c.. લધું રોહિતાશા. હિમવંત ૫ત. પદ્રહ રેહિતાંશ પ્રપાતા ઉત્તર નદી રોહિતા નદી | મહાપદ્મદ્રહ] ૧૬૦૫-૫ રોહિતા પ્રપાત દક્ષિણ | 5 | | - સુવર્ણકૂલ નદી | શિખરી પર્વત પુંડરિકદ્રહ ૨૭૬-૬ સુવર્ણફૂલા પ્રપાત મહી, ૨૩કૂલા નદી ૨કમી પર્વત 3યકૂલા પ્રપાત પુંડરિકદ્રહ ઉત્તર ઉત્તર હરિકાંતા નદી મહા હિમવંત પર્વત મહાપદ્મદ્રહ હરિકાંતા પ્રપાત હરિસલિલા નિષધ પર્વત | હરિસલિલા તિવિંછીદ્રહ ૭૪૨૧-૧) પ્રપાત દક્ષિણ દક્ષિણ નરકાંતા મહા રુકમી પર્વત નરકાંતા પુંડરિક | ૧૬ ૦૫-૫| પ્રપાત For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ જેનદષ્ટિએ મહા ભૂળ-નદીઓનું સ્વરૂપ મુખ્ય નદીઓનો યંત્ર પહોળાઈ ક્યા મગિરિથી કયા ક્ષેત્રમાં કેટલે દૂરથી કઈ દિશાએ વક્ર થઇ ? | ચાલી સંગમ સર્વ પરિ- કેટ્ટક સ્થાન | વારની/ કરણથી નદીઓ | લંબાઈ ઉંડાઈ - દર યોજને દર યોજને પ્રવાહમાં ઉંડાઈમાં પ્રારંભે P.kh. પ્રારંભે પર્ય તે ઘઉં | પૂર્વ સમુદ્રી ૧૪૦૦૦ એક પડખે ૫ ધનુષ ૧/૯ (૫+૫) [ ધનુષ ૪૫૦૦ ફૂટથી પશ્ચિમ ] » સમુદ્ર ગંગાવર્તન | ભરતક્ષેત્રમાં - કુથી થઈ. એક ગાઉએ પૂર્વ દિશાએ સિંદ્વાવર્તન. ભરતક્ષેત્રમાં થઈ એક ગાઉએ પશ્ચિમે રતાવર્તન ઐરવતક્ષેત્રમાં થઈ એક ગાઉએ પૂર્વ દિશાએ રકતવત્યાવર્તન એરવતક્ષેત્રમાં ફૂટથી | થઈ એક ગાઉએ પશ્ચિમે ફૂટથી પૂર્વ સમુદ્ર , | - | = | = | = | પશ્ચિમ સમુદ્ર શબ્દાપાતી વૈતાઢયથી બે ગાઉએ હિમવંતક્ષેત્રમાં પશ્ચિમે એક પડખે | ૨ા ૧૦ ધનુષી ૨/ પૂર્વ સમુદ્રી | પૂર્વમાં વિકટાપાતી વૈતાઢયથી બે ગાઉથી હિરણ્યવંતક્ષેત્રમાં | = | = पूर्व પશ્ચિમ પશ્ચિમ સમુદ્ર | ગંધાપાતી વૈતાઢયથી એક એજનથી હરિવર્ષક્ષેત્રમાં | ૫૬ ૦૦૦. ૫ ર૦ ધનુષ ૪/૯ પશ્ચિમ _ પૂર્વ સમુદ્ર છે | પૂર્વ, માલ્યવંત વૈતાઢચથી | રમ્યક્ષેત્રમાં પણ એક યોજનથી છે | બ | For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ બૃહત્ ક્ષેત્ર સમાસ ૯૦ મુખ્ય ૯૦ મહા ક્યાંથી પર્વત ઉપર ક્યા પ્રપાત, કઈ દિશાએ નદીઓના | મૂળ સ્થાન નીકળી ?] કેટલું વહી?liડમાં પડે છે નીકળી ? નામ | કુંડનો કયા દ્વારે નીકળી? લંબાઈ પહોળાઈ જાડાઈ નારીકાંતા નાલત પર્વત કેશરી દ્રહ નારીકાંતા પ્રપાત સીદા નિષધ પર્વત સીતાદા પ્રપાત 8 | - | * | સીતા નીલવંત ! કેશરી દ્રહ પર્વત | સીતા પ્રપાત મ |નથી નથી નથી , [૧થી ૮ ) નીલવંત | નીલવંલ વિજયની પર્વત નીચે પર્વત ગંગાસિંધુકુંડમાંથી | નીચેથી ૯થી૧૬ વિ./નિષધ પર્વત નિષેધ ની ૨કતા-| નીચે પર્વત ૨કતાવતી કંડમાંથી | નીચેથી ૧૭થી ૨? વિજયની ગંગાસિંધુ ૨૫થી ૩૨ નોલવંત | નીલવંત વિ.ની રક્તા પર્વત નીચે પર્વત ૨ક્તાવતીકુંડમાંથી | નીચેથી - ૧-૨-૩ | અંતર નદી નિષધ પર્વતી નિષધ ૪-૫-૬ ઠી " નીચે અંતર નદી કુંડમાંથી નીચેથી પર્વત ઉત્તર ૭-૮-૯ મી અંતર નદી ૧૦–૧૧-૧૨ નીલવંત | નીલવત અંતર નદી પર્વત નીચે પર્વત | કંડમાંથી નીચેથી દક્ષિણ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈનષ્ટિએ મહા ભૂંગાળનદીઓનું સ્વરૂપ નદીઓના યંત્ર કયામધ્યા ગિરિથી કેટલે દૂરથી વક્ર થઇ માધ્યવંત વૈતાઢયથી | રમ્યકક્ષેત્રમાં પશ્ચિમ એક યેાજનથી મેરુ પર્યંતથી ખે યેાજનથી "" I કયા ક્ષેત્રમાં કઈ દિશાએ ચાલો મહાવિદેહમાં ઝઝ પેાતપેાતાની વિજયમાં દક્ષિણ " "" " "" "" .. " ઉત્તરા પૂર્વમાં પૂર્વ સમુદ્ર 56 દક્ષિણ "" ઉત્તર 99 સત્રમાં સર્વ પિરને લખાઈ સ્થાન | વારની દી દક્ષિણ પશ્ચિમ સમુદ્ર ,, 39 કીતા નાં ૧૪૦૦૦| સીતાદા "" સીતા નદી "" ,, સીતાદા, . ||૫૩૨ ૦ ૦ ૦ ૫૬૦૦૦ ૪૫૦૦૦ ૨૫ 99 .. . । T - - 99 38 . - "" 99 99 ૧૬૫૯૨) યેા. ૨ કલા 99 . . પહેાળાઇ 29 ← | પ્રાર ંભે ૫૦ 3:3 યેા. | યા. | યા. | ચે. ૨૫ 39 L..h For Personal & Private Use Only ૫૦૦ 99 . 99 "" કા|રા| ના 36 - ઉડાઈ "" પ્રારભે 99 ૪ ર ૫૨૦ ધનુષ ૪/& ૨૦-૨૦ . "" .. "" "9 L..bh 99 .. 2 ૧૦ ૪૦ ધનુષ ૮/ ૪૦-૪૦ 99 36 99 ૧૫ ૫ ધનુષ ૧/૯ ૫-૫ .. દર ચૈાજને દર ચાર્જને પ્રવાહમાં ઉડાઇમાં વૃદ્ધિ વૃદ્ધિ 2 99 . . 19 99 333 99 19 .. .. .. Page #399 -------------------------------------------------------------------------- ________________ કુંડનો યંત્ર કઇ દેવીના. ગોળાકારે છે | AAJ દેવીને દ્વીપ / દેવીનું ભવન દ્વાર હનું દ્વીપ નામ સ્થાન લંબાઇ પહોળાઈ | ઉંડાઈ કઈ નદી દી કયા પડે છે. કારે નિીકળે છે? લંબાઈ pols પહોળાઈ યેાજને RISE ચાજને પાણીથી lઉંચા ગા. લ બાઇ 1િp1N blic છine | ઉંચાઈ ધનુષ ગંગા પ્રપાત ભરતક્ષેત્રમાં પૂર્વે ૬૦ | ૬ | ૧૦ ગંગાદેવીને| ૮ | ગંગા | દક્ષિણ ન | T૬૪ | - | * | સિંધુ પ્રપાત , પશ્ચિમે | P | | સિંધુદેવીને | | 15 | p. ત્ર | = | રક્તા પ્રપાત અરવતક્ષેત્રમાં | | " રકતદેવીને | રકતા | ઉત્તર O | પૂર્વ E | For Personal & Private Use Only કુ ડનો દ્વારા પહેળાઈ * | યોજના પર્વત તરફની દિશા સિવાયની બાકીની ત્રણ દિશામાં એક એક દ્વાર કુલ ૩ | રાવતી ,] , પશ્ચિમે | | " રકતવતી દેવીને રકતવતી F | | * | - | * | 9 | * || | * | * હિમવંતક્ષેત્રમાં રોહિતાશા હિતાંશા,] હિમવંત | ૧૨૦ ૨૦ ૧૯] પર્વતની ઉત્તરે , રાહિતાંશા = | રોહિતા ,, , દક્ષિણે ૧૨૦ ૧૨૦ ૧૦ રહિત દેવીને , રોહિત | દક્ષિણ = | » સુવર્ણકૂલા D હિરણ્યવંત | સુવર્ણકૂલા, ક્ષેત્રમાં શિખર પર ૧ર૦ ૧૦/ રા પર્વતની દક્ષિણે રાયકુલા Hલા | » ઉત્તરી ૧૨૦ ૧૨૦ ૧૦| દેવીને = | | = કૂલા ઉત્તર Page #400 -------------------------------------------------------------------------- ________________ | મ હરિકાંતા ઉત્તર | |૧૪૪૦ હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા હરિકાંતા |મહાહિમવ તની ૨૪૦ ૨૪૦ ૧૦|ી " | ૩૦ | ૩૨ | ૧૦ | ૨| ઉત્તરે હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલિલા હરિસલિલા,T નિષધ પર્વતની ૨૪૦|. ૨૪૦ દેવીને દક્ષિણે |_| રમ્યફક્ષેત્રમાં || નરકાંતા નરકાંતા | રુકમી પર્વતની ૨૪૦ ૨૪૦ દેવીને દક્ષિણે હરિ સલિલા નરકાંતા નારીકાંતા, નારીકાંતા છે ઉત્તર ૨૪ ૨૪° 1 | દેવીને = | ૩ | s | : | : નારીકાંતા| ઉત્તર શીતદા For Personal & Private Use Only શોતા ગંગા = = દક્ષિણુ ઉત્તર સિ ધુ મહાવિદેહ દેવકર | શીતોદા | ક્ષેત્રમાં નિષધ ૪૮ ૪૮૦ ૧૦ શીદાદેવીને ૬૪ પર્વતની ઉત્તરે મહાવિદેહ ઉત્તર શીતા , કરુક્ષેત્ર-નીલવંત ૪૮૦ | શીતાદેવીને ૬૪ પર્વતની દક્ષિણે ગંગા નીલવંત | ગંગા દેવીને. સિંધુ પર્વત દક્ષિણ સિધદેવીને વિજય ૧થી ૮ કિનારે | ૨તા | નિષધ રકતા દેવીને રક્તવતી | પર્વતની ૨કતવતી વિજય ૯થી૧] ઉત્તર કિનારે દેવીને ગગા છે ગંગા દેવીને સિંધુ સિંધુદેવીને વિજય ૧૭-૨૪ ૨ક્તા , નીલવંત રકતા દેવીને રાવતી પર્વતની વિજ્ય રૂપથી દક્ષિણ કિનારે દેવીને = = ૨કતા ૨કતવતી દક્ષિણ ગંગા = = સિંધુ ૨કતા | ઉત્તર રકતવતી દક્ષિણ કા૨કતવતી = = Page #401 -------------------------------------------------------------------------- ________________ ૬ કુલગિરિને યંત્ર ૩૩૬ કુલગિરિના | કયે સ્થાને નામ કેટલા કઈ | લંબાઈ | પહેળાઇ ઉંચાઈ કુટ | ઉપરનું કહ કઈ નદીઓ | ભૂમિમાં ખંડને વસ્તુને સંખ્યા નીકળી કેટલા લઘુહિમવત | મેરની દક્ષિણે ભરતને અંતે ર૫ રે પૂર્વ સમુદ્રથી પશ્ચિમસમુદ્ર) ૧૦૫૨જન ૧૦૦ ૧૧ | ૨૪૯૩૨ | ૬ કલા યોજના ૨ | સુવર્ણને પીતવણે પૂર્વે–ગંગા નદી | પશ્ચિમે–સિંધુ નદી | ઉત્તરે-રોહિતાંશ , શિખરી by | 11 | મેરૂની દક્ષિણે ઐરવતને અંતે | પૂ–૨કતા નદી પશ્ચિમે-રકતાવતી , દક્ષિણે-સુવર્ણકૂલા, મહાહિમવત મેરની દક્ષિણે હિમવંતને અંતે For Personal & Private Use Only ૫૩૯૩૧ ૧૪૨૧૦જન ૨૦૦| ૮ | મહાપદ્મદ્રહ જન | ૧૦ કલા જન ઉત્તરે હરિકાંતા , દક્ષિણેહિતોશ,પ૦ જન રૂકમી મેરૂની ઉત્તરે હિરણ્યવંતને અંતે |૮| રૂપાને તવાણું છે | | ૮ | મહાપુંડરિક ઉત્તરે-૩પ્યકૂલા નદી કહ દક્ષિણે-રરકાંતા , છે નિષધ મેરૂની ઉત્તરે | હરિવર્ષને અંતે તપનીય ર. ૯૪૧૫૬ ૧૬૮૪૨. ૪૦૦ ૮ તિવરિષ્ઠક દક્ષિણે હરિસલિદા સુવર્ણને જન રકતવણે ૨ કલા યાજન ઉત્તરે-શોદા નદી નદી ૧૦૦ ચો. નીલવંત મેરની ઉત્તરે | ૩૨ વૈડૂર્ય રત્નને રયકને અંતે | ૯ | કેસરીદ્રહ ઉત્તરે–નારીકાંતાનથી દક્ષિણે-શીતા નદી બૃહત્ ક્ષેત્ર સમાસ નીલવણે Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ જનદષ્ટિએ મહા ભૂગળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ હવે હૈમવત હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્યોનું પ્રમાણ વગેરે કહે છે. गाउयमुच्चा पलिओ-वमाउणो वज्जरिसहसंघयणा। हेमवएरन्नवए, अहमिंद नरा मिहुणवासी॥२५३॥ चउसट्टी पिट्टकर-डयाण मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य,गुणसीदिणवच्चपालणया॥२५४॥ છાયા–જબૂતમુ પો માપુ વગંજમાંના | हैमवते हैरण्यवते च अहभिन्द्रनराः मिथुनवासिनः ॥२५३॥ चतुः षष्टिपृष्ठकरण्डकानां मनुष्याणां तेषामाहारः । भक्तस्य चतुर्थस्य च एकोनाशीति दिनापत्यपालना ॥२५४॥ અર્થ– હેમવંત હૈરયવંત ક્ષેત્રના મિથુનવાસી મનુષ્યો અહંઈન્દ્ર, વાગડષભનારા, સંઘથણવાળા, એક ગાઉ ઉંચા, એક પલ્યોપમના આયુષ્યવાળા, ચોસઠ પાંસળીઓવાળા હોય છે. તેમનો આહાર ચોથભક્ત (એક દિવસના અંતરે) અને અગણ્યાએંસી દિવસ પિતાના સંતાનનું પાલન હોય છે. વિવેચન–હૈમવંત ક્ષેત્ર અને હરણ્યવંત ક્ષેત્રમાં સઘળાં કે મનુષ્યો સ્ત્રીપુરુષ સાથે જ રહેવાના સ્વભાવવાળા હેવાથી મિથુનવાસી કહેવાય છે. અર્થાત યુગલરૂપે બને સાથે જ જન્મ પામે છે. પ્રથમ બાળક-બાળીકારૂપે હોય છે, તે મોટાં થતાં પતિ-પત્નીરૂપે સાથે રહે છે અને મૃત્યુ પણ પ્રાયઃ સાથે જ થાય છે. તેથી યુગલિયા, જુગલિયા કે મિથુનવાસી તરીકે કહેવાય છે. આ બન્ને ક્ષેત્રમાં જન્મેલા યુગલિકાના શરીરની ઉંચાઈ એક ગાઉની હેય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું અને જઘન્ય આયુષ્ય પલ્યોપમના અસંખ્ય ભાગ ન્યૂન એક પલ્યોપમનું હોય છે. જીવાભિગમ સૂત્રમાં સ્ત્રીને આશ્રીને કહ્યું છે કે હે ભગવંન ! હૈમવંત અને હૈરણ્યવંત અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય સ્ત્રીની કેટલી કાલની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! જાન્યથી કંઈક ન્યૂન ૧પમ–પાપમને અસંખ્ય ભાગ ન્યૂન ઉત્કૃષ્ટથી એક પલ્યોપમની સ્થિતિ કહી છે.' ' ૪૩ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૩૮ બહત ક્ષેત્ર સમાસ યુગલિક સ્ત્રી-પુરુષો વાઋષભ નારાચ સંઘયણવાળા હોય છે. સંધયણ છ પ્રકારના કહ્યા છે. ૧–વજગષભનારાચ, ૨-૪ષભનારીચ ૩–નારા, –અર્ધનારા, પ–કીલિકા અને ૬-છેવટું. સંઘયણ એટલે જે વડે શરીરના અવયવો તેમજ હાડકાં વિશેષ મજબૂત થાય તે સંધયણ કહેવાય. અથવા અસ્થિને સમુહ-બંધારણ વિશેષ તે સંઘયણ કહેવાય. ૧. વજનષભનારા સંઘયણ–વજા=બીલી, ઋષભ=પાટ, નારાચ=મર્કટબંધ, આ ત્રણે બંધારણે જેમાં હોય તે. આ સંધયણમાં બંને બાજુ મર્કટબંધ એટલે હાડકાના ભાગો સામસામા એક બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય. બંને બાજુ મર્કટબંધ હોય તેના ઉપર મધ્યભાગમાં ફરતો હાડકાને માટે વિંટાએલ હોય અને તેના ઉપર હાડકાની બનેલી મજબૂત ખીલી લાગેલી હોય એટલે પાટાને ભેદીને, ઉપરના મર્કટબંધને ભેદી, નીચેના મર્કટબંધને ભેદી, નીચેનો પાટ ભેદીને ખીલી આરપાર નીકળેલી હોય છે. આવા પ્રકારને જે બાંધે છે તે વાઋષભનારાચ સંઘયણવાળા કહેવાય. આ સંઘયણ એટલું બધું મજબૂત હોય છે કે હાડકાની સંધી ઉપર ગમે તેટલે ઉપદ્રવ-પ્રહાર થાય કે પટકાય તો પણ ભાંગતા નથી કે ઉતરી જતા નથી. સંધી જુદી પડતી નથી. હાડકાનું ઘણું જ મજબૂત બંધારણ હેય. ૨. ઇષભનારાચ સંઘયણ–આ પ્રકારના સંઘયણમાં ખીલી હતી નથી. એટલે બંને બાજુ મર્કટબંધ અને ઉપર હાડકાને માટે હેય. ૩. નારા સંધયણ–આ પ્રકારના સંઘયણમાં ખીલી અને પાટો હતો નથી માત્ર બંને બાજુ મર્કટબંધથી હાડકાનાં સાંધા હેય. ૪. અર્ધનારા સંઘયણ–આ પ્રકારના સંધયણમાં એક બાજુ મર્કટબંધી હોય. ૫. કાલિકા સંઘયણ–આ પ્રકારના સંધયણમાં બંને બાજુના હાડકા આંટી માર્યા વિના પરસ્પર સીધા જોડાએલા હોય અને બંને હાડકામાં આરપાર હાડકાની ખીલી હોય. ૬. છેવટઠ સંઘયણ–આ પ્રકારનું સંઘયણ અંતિમ કેટીનું એટલે સૌથી ઉતરતુ છે. આમા હાડકાની સંધીના સ્થાને સામ સામા જે છેડાઓ છે તે પછી એક For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ ૩૩૯ ૩૩૯ હાડકાની ભણમાં–નજીવા ખાડામાં બીજા હાડકાને બુદ્દો-છેડે સહેજ અંદર પશ માત્ર કરીને રહેલો હોય. સહજ નિમિત્ત માત્રમાં આ હાડકાનું બંધારણ તૂટી પડે છે. જેને આપણે હાડકું ભાંગ્યું, ફેકચર કે ઉતરી ગયું કહીએ છીએ. વર્તમાન કાળમાં ભરત–રવત ક્ષેત્રમાં મનુષ્યોને આ અંતિમ સંઘયણ હેાય છે. આ બન્ને ક્ષેત્ર–હૈમવંત ક્ષેત્ર અને હૈરણ્યવંત ક્ષેત્રના યુગલિક મનુષ્યો અનુલેમ વાયુવેગવાળા એટલે કંકપક્ષીની જેમ નિહાર કરનારા–એક સાથે શંકા ટળી જાય તેવા તથા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. સંસ્થાન એટલે શરીરને આકાર વિશેષ–છ પ્રકારના છે. ૧. સમચતુરસ, ૨. નગ્રોધ, ૩. સાદિ, ૪. વામન, ૫. કુજ અને ૬. ઠંડક. ૧. સમચતુરન્સ સંસ્થાન–જેના બધા અંગે સુલક્ષણયુક્ત હોય તે. પદ્માસને કે પર્યકાસને બેઠેલા મનુષ્યના ચારે ખૂણા–વિભાગ સરખા માનવાળા હોય. ૧. જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ૨. ડાબા ઢીંચણથી જમણે ખભા સુધી, ૩. બે પગની વચ્ચે(કાંડા)થી નાસિકા સુધી અને ૪. ડાબા ઢીંચણથી જમણા ઢીંચણ સુધી. આ ચારે ભાગો દરેક બાજુથી સરખા હોય. ૨. ન્યગ્રોધ સંસ્થાન–ન્યો એટલે વડવૃક્ષ. તેના જેવો આકાર એટલે જેમ વડવૃક્ષ ઉપરના ભાગે મનોહર હોય છે જ્યારે નીચેનો ભાગ એટલે મનહર હેતે નથી. તેમ શરીરને નાભીથી ઉપરનો ભાગ સુલક્ષણવાળું હોય અને નાભીથી નીચેને ભાગ લક્ષણરહિત હોય. ૩. સાદિ સંસ્થાન–ન્યોધથી વિપરીત એટલે નાભીથી નીચેનો ભાગ લક્ષણવાળુ હોય અને નાભીથી ઉપરનો ભાગ લક્ષણરહિત હોય. ૪. વામન સંસ્થાન–હાથ, પગ, મુખ, ડેક લક્ષણરહિત હેય અને શરીરના પાછળની પીઠ, પેટ, છાતી વગેરે લક્ષણવાળા હોય. ૫. કુન્જ સંસ્થાન–છાતી, પેટ, પીઠ લક્ષણરહિત હોય અને પગહાથ, મુખ, ડોક આદિ લક્ષણયુક્ત હોય. ૬. હુડક સંસ્થાન–બધા અવયવો લક્ષણરહિત હોય. આ છે સંરથાને ગર્ભજ મનુષ્ય તથા તિર્યમાં જુદા જુદા જીવની અપેક્ષાએ હોઈ શકે છે. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ३४० બહત ક્ષેત્ર સમાસ SEEEE સમચતુરગ્ન સંથાન GSEB IK છ પ્રકારના સંઘથળ તથા સમચતુશ્રુ સંસ્થાન પ gwsણ ઝભના૨ાા નારા હરનારા. લિલિકા છેવ હાજી સંઘયણ સંદાયણ અંગત સંદાયણ સંઘયણ સંદણ 0ા ૪૪૪ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ ૩૪૧ દેવો હંમેશાં ભવધારણીય અપેક્ષાએ સમચતુરન્સ સંસ્થાનવાળા હોય છે. નારકીના જી હુંડક સંસ્થાનવાળા અને બાકીના છ વિકલેન્દ્રિય, સમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચો હુંડક સંસ્થાનવાળી ગણાય છે. યુગલિક મનુષ્યો સમચતુરન્સ સંસ્થાનવાળા તથા સુંદર રૂપવાળા હોય છે. તે આ પ્રમાણે– સારી રીતે પ્રતિષ્ઠિત કાચબાના જેવા મનોહર ચરણ, સુકુમાર, સુંવાળા પ્રવિરલરામ, લાલઘુમ ગોળ જવા, ગુપ્ત અને સુબદ્ધ સાંધાવાળી જાનુ, હાથીની સૂંઢની જેમ સરખી ગોળાઈવાળી સાથળ, સિંહની કેડ સમાન કેડનો ભાગ. પ્રદક્ષિણાવર્તવાળું નાભિમંડળ, શ્રીવત્સના ચિહ્નવાળી વિશાળ લષ્ટપુષ્ટ છાતી, નગરની પરિધિ સમાન લાંબા હાથ, સુકોમળ મણિબંધ, લાલ કમલના પત્રસમાન લાલઘુમ હાથપગના તળીયા, ચાર આંગળ પ્રમાણ ગોળ ગળું, શરદઋતુના ચંદ્રસમાન ગેળ મુખ, છત્રાકાર મસ્તક અખંડ સ્નિગ્ધ-લીસા–મનોહર-ચીકણા માથાના વાળ, તેમજ કમંડલ, કલશ, ધૂપ, રસ્તૂપ, વાવડી, છત્ર, વજ, પતાકા, સાથિયે, યવ, મત્ય, શંખ, કાચબો, રથ, ચક્ર, કમળ, અષ્ટાપદ, અંકુશ, વૃક્ષ, મોર, માળા, લક્ષ્મી, તેરણ, પૃથ્વી, સમુદ્ર, ભવન, દર્પણ, પર્વત, હાથી, વૃષભ, સિંહ, ચામર, આદિ પ્રશસ્ત ઉત્તમ બત્રીસ લક્ષણવાળા હોય છે. સ્ત્રીઓ પણ સારી રીતે સર્વાગ સુંદર સ્ત્રીના સઘળા ગુણવાળી, એકસરખી - ગળી-મળ જેવા સુકુમાર કાચબાની પીઠ સમાન ઉંચા મનહર પગવાળી, સંવાંટા રહિત પ્રશસ્ત લક્ષણયુક્ત જંધાયુગલ, ગુપ્તસંધિ અને માંસયુક્ત જાનુપ્રદેશ, કેળના સ્થંભ સમન–સરખા–સુકોમળ–સ્કૂલ સાથળ, મુખના પ્રમાણથી ડબલ પ્રમાણુવાળા વિશાલ જઘન, સ્નિગ્ધ-દેદિપ્યમાન-સુંદર- કમળ રામરાજી, દક્ષિણાવર્ત તરંગથી For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બૃહત્ ક્ષેત્ર સમાસ શોભતુ નાભિમંડલ, પ્રશસ્ત લક્ષણયુક્ત પેટ, એક સાથે લાગેલા સુવર્ણકલશ સરખા શોભતા–વિશેષ ઉંચા-ગોળ અને જાડા સ્તન, અત્યંત સુકુમાર હાથ, સ્વસ્તિક-શંખ ચક્ર વગેરે ચિહનેથી યુક્ત હાથપગના તળિયા, મુખ કરતા ત્રીજા ભાગ સરખી ઉંચી ડાક, પ્રશસ્ત લક્ષણયુક્ત અને પુષ્ટ હડપચી, દાદમના પુપસરખા લાલચોળ અધરેષ્ઠ, લાલ કમલસમાન જીભ અને તાળવું, વિકસીત કમલપત્રસમાન દીર્ધ મનહર નેત્ર, બાણ ઉપર ચઢાવેલ ધનુષની આકૃતિ સમાન ભ્રમર, પ્રમાણયુક્ત મોટું લલાટ, સુંવાળા-ચીકણમનહર-લીસા વાળ, પુરુષ કરતાં ઉંચાઈમાં કંઈક ન્યૂન, સ્વભાવથી ઉદાર, શૃંગાર કરનાર અને સુંદર વેષભૂષાવાળી, પ્રકૃતિથી જ હસવું, બોલવું, વિલાસ, વિષય વગેરેમાં અતિ હોંશીયાર સ્ત્રીઓ હોય છે. યુગલિકે રવભાવથી જ સુંગંધી મુખવાળા, અત્યંત અલ્પ ક્રોધ, માન, માયા, લભવાળા, સદા સંતેષી, ઉત્સુક્તા વિનાના, સરલ અને નમ્રતાવાળા, દેખાવમાં મનહર હોય છે. સુવર્ણ–મોતી વગેરે મમત્વ કરવાવાળી વસ્તુઓ હોવા છતાં મમત્વના આગ્રહ વિનાના, સર્વથા વૈરના અનુબંધથી રહિત, હાથી–અશ્વ—ઉંટ–ગાય-ભેંસ વગેરે હોવા છતાં તેને ઉપગ નહિ કરનારા પણ પગે ચાલનારા હોય છે. વળી તેઓને ક્યારે પણ તાવ આદિ રેગ આવતા નથી, ભૂત, પિશાચ વગેરેને વળગાડ, મારી–મરકીના કષ્ટ હોતાં નથી, અર્થાત કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વગેરે આવતા નથી. સદા સુખી રહે છે. સઘળા યુગલિકે સ્વતંત્ર હોય છે. અર્થાત કોઇને કોઇની સેવા વગેરે કે શેઠ-- નકર જેવું કશું જ હોતું નથી. આ યુગલિક મનુષ્યના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસના અંતરે ભજનની ઈચ્છા થાય છે–આહાર ગ્રહણ કરે છે. યુગલિક મનુષ્ય જે આહાર કરે છે તે ડાંગર, ઘઉં આદિ અનાજને બનેલ નહિ પણ જમીનની માટી, કલ્પવૃક્ષના ફલ, પુષ્પ, પત્ર આદિને હોય છે. યુગલિક ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે જ ડાંગર, ઘઉં, અડદ, મગ, વગેરે ધાન્ય, ઘાસ વગેરે અહીંની જેમ પેદા થાય છે પણ અનાજ વગેરે યુગલિક મનુષ્યોના ઉપ ગમાં આવતું નથી, કેમકે અનાજ પકાવવા માટે અગ્નિ જોઈએ જ્યારે ત્યાં અગ્નિ હેત નથી. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-યુગલિક મનુનું સ્વરૂપ ૩૪૩ પૃથ્વીની જે માટી હોય છે તે પણ સાકર કરતાં પણ અનંતગુણ મીઠાસવાળી હોય છે. વળી કલ્પવૃક્ષના ફલને સ્વાદ તો ચક્રવતિને ભજન કરતાં અનંતગુણ સ્વાદિષ્ટ હોય છે. કહ્યું છે કે ___ 'तेसिं णं भंते पुप्फफलाणं केरिसे आसाए पन्नत्ते ? गोयमा ! से जहानामए रन्नो चाउरंतचक्कवटिस्स कल्लाणे भोयणजाते सयसहस्सनिप्फन्ने वन्नोववेए गंधोववए रसोववेए आसायणिज्जे दप्पणिज्जे मयणिज्जे सिंघणिज्जे सव्विदियगायपल्हायणिज्जे आसाए एत्तो इतरा चेव आसाए पन्नत्ते ॥' હે ભગવંત ! તે પુષ્પ અને રસને કે સ્વાદ હોય છે ? ગૌતમ ! જે કોઈ ચક્રવર્તિ રાજાનું મનહર ભજન લાખ દ્રવ્યથી તૈયાર થયેલું હોય, વર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત, સ્વાદિષ્ટ, દર્પન કરનાર, મદને કરનાર, બળને કરનાર, થાવત્ સર્વ ઈન્દ્રિય અને ગાત્રને આનંદદાયી સ્વાદમાં હોય તેના રવાદથી ખૂબ ઇષ્ટ સ્વાદવાળું હોય છે. આથી માટી અને કલ્પવૃક્ષના પુત્ર અને ફળને આહાર કરનારા હોય છે. આવા પ્રકારનો આહાર લઈને તેઓ ગૃહ આકારના ક૯પવૃક્ષો હોય છે તેમાં ઈચ્છા મુજબ સુખપૂર્વક રહે છે. વળી યુગલિક ક્ષેત્રમાં ડાંસ, મચ્છર, જુ, લીખ, માંકડ, માખી, કીડી, મંડા વગેરે શરીરને ઉપદ્રવ કરનારા જનૂઓ ઉત્પન્ન થતા નથી. પરંતુ જે હાથી, વાઘ, સિંહ વગેરે હિંસક જનાવર ઉત્પન્ન થાય છે, તે પણ મનુષ્યને કોઈ જાતની પીડા માટે થતા નથી. તેમજ પરિપર હિંસક ભાવે વર્તતા નથી. ક્ષેત્ર સ્વભાવે રૌદ્રભાવથી રહિત હોય છે. મનુષ્ય યુગલ પિતાના આયુષ્યના અંત ભાગે એક યુગલને જન્મ આપ્યા પછી . ૭૯ દિવસનું પાલન કરે છે. અલ્પ કષાય, અલ્પ પ્રેમને અનુબંધ હોઈ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. મૃત્યુ વખતે કઈ બીમારી કે રોગ આવતા નથી. પણ માત્ર બગાસુ, ખાંસી કે છીંક આદિ આવતા આયુષ્ય પુરુ થઈ જાય છે. અર્થાત આટલા નિમિત્ત માત્રમાં મૃત્યુ પામે છે. ૨૫૩–૨૫૪ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બહત્ ક્ષેત્ર સમાસ હવે હરિવર્ષ–૨મ્યક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય વગેરે કહે છે. हरिवासरम्मएसु उ, आउपमाणं सरीरमुस्सेहो। पलिओवमाणि दोन्नि उ, दोन्नि य कोसूसिया भणिया પારણા छट्टस्स य आहारो, चउसहिदिणाणि पालणा तेसिं। पिट्ठकरंडाण सयं. अट्ठावीसं मुणेयव्वं ॥२५६॥ છાયા–રિશ્યો સાપુ મા શોભે पल्योपमे द्वे तु द्वौ च क्रोशौ उच्छ्रतौ भणितौ ॥२५५॥ षष्ठस्य च आहारः चतुः षष्टिदिनानि पालना तेषाम् । पृष्ठकरण्डकानां शतं अष्टाविंशति (अधिक) ज्ञातव्यम् ॥२५६॥ અર્થ – હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય પ્રમાણ બે પલ્યોપમનું અને શરીરની ઉંચાઈ બે ગાઉ કહી છે. બે દિવસના અંતરે આહાર, ચોસઠ દિવસ તેમનું પાલન અને એકસો અઠ્ઠાવીસ પાંસળી જાણવી. વિવેચન–હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યનું અને રમ્યક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે અને શરીરની ઉંચાઈ બે ગાઉની શ્રી તીર્થકર અને શ્રી ગણધર ભગવંતે આદિએ કહેલી છે. બે પલ્યોપમનું આયુષ્ય ઉત્કૃષ્ટથી જાણવું. જઘન્ય આયુષ્ય તે ૫૫મને અસંખ્ય ભાગ ન્યૂન બે પલ્યોપમૃનું હોય. - સ્ત્રીને આશ્રીને શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન્! હરિવર્ષ, રમ્યફવર્ષની અકર્મ ભૂમિના મનુષ્યની સ્ત્રીઓનું કેટલું આયુષ્ય કહ્યું છે? હે ગૌતમ ! જઘન્ય કંઈક ન્યૂન બે પાપમ–પલ્યોપમને અસંખ્ય ભાગ ન્યૂન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમનું આયુષ્ય હોય છે. આ યુગલિક મનુષ્યને આહાર બે દિવસના અંતરે હોય છે. અર્થાત બે દિવસના અંતરે આહાર ગ્રહણ કરે છે. શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. અંત સમયે એક યુગલને જન્મ આપે છે. અને ૬૪ દિવસ તેનું પાલન કરે છે. પછી છીંક બગાસુ, ખાંસી આદિના ગે મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ-ઉત્તરકુરાનું સ્વરૂપ વજઋષભ નારા સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કલ્પવૃક્ષ દ્વારા ઈચ્છાપૂતિ વગેરે હોય છે. વિશેષતા એ છે કે હેમવંત ક્ષેત્ર અને હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્ય કરતાં શરીરબળ વગેરે તથા કલ્પવૃક્ષના પત્ર ફળના સ્વાદ, ભૂમિની મીઠાસ વગેરે ભાવ પર્યાયાને આશ્રીને અનંતગુણ અધિક જાણવા. ૨૫-૨૫૬ હવે દેવકુ-ઉત્તરકુનું સ્વરૂપ જણાવે છે. मज्झे महाविदेहस्स,मंदरो तस्सदाहिणुत्तरओ। चंदडसंठियाओ; दो देवकुरूत्तरकुराओ॥२५७॥ છાયા–મણે મહાવિદ્દ મા તા ક્ષારતા चन्द्रार्धसंस्थितौ द्वौ देवकुरूत्तरकुरुः ॥२५७॥ અર્થ–મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે. તેની દક્ષિણ અને ઉત્તર તરફ અર્ધ ચંદ્રના આકારવાળા દેવકુશ અને ઉત્તરકુરુ બે ક્ષેત્રો છે. વિવેચન-મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગમાં એટલે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગ છે. તે આ પ્રમાણે ૧. પૂર્વ મહાવિદેહ, ૨. પશ્ચિમમહાવિદેહ, ૩. દેવક, અને ૪. ઉત્તરકુર. આ ચાર વિભાગના મધ્યભાગમાં મંદરગિરિ છે. મંદર એટલે મેરુ પર્વત કહેવાય છે. મેરૂના મેરૂ સહિત ૧૬ નામો છે. તે આ પ્રમાણે ૧. મંદર, ૨. મેરૂ, ૩, મરમ, ૪. સુદર્શન, ૫. સ્વયંપ્રભ, ૬. ગિરિરાજ, ૭. રત્નશ્ચય, ૮. શિલોચ્ચય, ૯. લોકમળ, ૧૦. લોકનાભિ, ૧૧. અ૭, ૧૨. સૂર્યાવર્ત, ૧૩. સૂર્યાવરણ, ૧૪. ગિરિઉત્તમ, ૧૫. દિનાદિ અને ૧૬. ગિરિઅવતંસક ૧. એક પલ્યોપમના આયુષ્યવાળો મંદર નામનો મહર્દિક દેવ વસતો હોવાથી મંદર કહેવાય છે. ૨. એક પલ્યોપમના આયુષ્યવાળો મેરૂ નામને મહર્દિક દેવ વસતે લેવાથી મેરુ કહેવાય છે. ૩. અતિસુંદર દેખાવવાળો હેવાથી દેના મનમાં પણ રમત હેવાથી મનેરમ કહેવાય છે. ૪. જાંબૂનદ સુવર્ણમય અને રત્નબહુલ હેવાથી જોવા માત્રથી જેનું દર્શન મનને તૃપ્ત કરતું હોવાથી સુદર્શન કહેવાય છે, For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ બૃહત્ ક્ષેત્ર સમાસ ૫. રત્નબહુલતાથી સૂર્ય આદિના પ્રકાશથી નિરપેક્ષ હેઈ જાતે જ પ્રકાશિત હેવાથી સ્વયંપ્રભ કહેવાય છે... ૬. સઘળાએ પર્વતથી ઉંચો હોવાથી અને શ્રી તીર્થકર ભગવંતને જન્માભિપેક થતું હોવાથી ગિરિરાજ કહેવાય છે. ૭. વિવિધ પ્રકારના રત્નોને વિશેષ સંચય હોવાથી રત્નશ્ચય કહેવાય છે. ૮. ઉપરના ભાગમાં પાંડુકકમલા આદિ શિલા હોવાથી શિલોચ્ચય કહેવાય છે. ૯. તીચ્છી લોકના મધ્ય ભાગમાં હોવાથી લોકમધ્ય કહેવાય છે. ૧૦. તીર્જી લેકની નાભિની જેમ થાળના મધ્ય ભાગમાં રહેલો તથા સારી રીતે ઉન્નત ગોળ ચંદ્રની જેમ હોવાથી લોકનાભિ કહેવાય છે. ૧૧. અત્યંત નિર્મળ, સ્વચ્છ જાંબૂનદ રત્નની બહુલતા હેવાથી અચ્છ કહેવાય છે. ૧૨. સૂર્ય તથા ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પ્રદક્ષિણા કરતા હોવાથી સૂર્યાવર્ત કહેવાય છે. ૧૩. સૂર્ય તથા ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારાઓ ચારે તરફ ફરતા રહેતા હોવાથી ચારે બાજુથી વિંટાએલા હોવાથી સૂર્યાવરણ કહેવાય છે. ૧૪. પર્વતોમાં ઉત્તમ હોવાથી ગિરિઉત્તમ કહેવાય છે. ૧૫. સચક પ્રદેશથી દિશા અને વિદિશા ઉત્પન્ન થાય છે–ગણાય છે. ચક એટલે આઠ પ્રદેશ વાળો મેરુને મધ્યભાગ-લોકને મધ્યભાગ. અહીંથી દિશા અને વિદિશાની ગણતરી થતી હોવાથી દિગાદિ કહેવાય છે. ૧૬. પર્વતમાં મુગુટ સમાન હોવાથી (અવસંતક એટલે મુગુટ) ગિરિઅવંતસક કહેવાય છે. આ ૧૬ નામ અતિકલ્પનાના નથી પણ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહેલા છે. 'मंदरस्सण भंते! पव्वयस्स कइ नामधेजा पन्नत्ता ? गोयमा ! सोलस नामधेजा पन्नत्ता, तं जहा मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया। रयणुच्चए सेलोच्चए, मज्झे लोगस्स नाभीया ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय । उत्तमे य दिसाईया, वडिसिई य सोलसो ॥२॥' હે ભગવન ! મંદર પર્વતના કેટલા નામ કહ્યા છે ? For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવક–ઉત્તરકુરુનું સ્વરૂપ ૩૪૭ હે ગૌતમ! ૧૬ નામ કહ્યા છે. તે આ પ્રમાણે-મુંદર, મેરુ, મને રમ, સુદર્શન સ્વયંપ્રભ, ગિરિરાજ, રત્નો, શિશ્ચય, લોકમધ્ય, લેકનાભિ, અ૭, સૂર્યાવર્ત, સૂર્યાવરણ, ઉત્તમ, દિશાદિ, અને ગિરિઅવતંસક. મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં બે કર નામના ક્ષેત્રો છે. તે આ પ્રમાણે દક્ષિણ દિશામાં દેવકુરુ અને ઉત્તર દિશામાં ઉત્તરકુર છે. દેવકુરુઓ અને ઉત્તરકુરુઓ' “જુક' શબ્દનો પ્રયોગ બહુ વચનમાં પ્રસિદ્ધ હેવા છતાં બેનું એવચન ભેગા થવાથી સૂત્રમાં છે એ પ્રમાણે દ્વિવચનને નિર્દેશ કરેલો છે. તેથી બંને ક્ષેત્રો જુદા જુદા હોવાથી વિપુલત્તર' એક વચન સમજવું. સારાંશ. દક્ષિણ તરફ દેવકર, ઉત્તર તરફ ઉત્તરકુરુ. સૂત્રમાં એક વચન પાકૃત હોવાથી કરેલ છે, અથવા વસ્તુઓ અનંત-ધર્માત્મક હોવાથી એક વચન પણ કહી શકાય. એમ સમજવું. શા કારણથી ક્ષેત્રના આવા નામ છે ? આ નામના દેવ અધિપતિ હોવાથી આવા નામ છે. દેવકર ક્ષેત્રમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવકર નામને મહર્દિક દેવી ક્ષેત્રનું અધિપતિપણું કરતો હોવાથી દેવકુરુ કહેવાય છે. અને ઉત્તરકુર ક્ષેત્રમાં એક પલ્યોપમના આયુષ્ય વાળો ઉત્તરકુર નામનો મહર્દિક દેવ અધિપતિપણું કરતો હેવાથી ઉત્તરકુરૂ કહેવાય છે. દેવકુર અને ઉત્તરકુર દરેક અર્ધચંદ્ર સમાન આકારવાળા, પૂર્વ-પશ્ચિમ લાંબા અને દક્ષિણ-ઉત્તર પહોળા વિસ્તારવાળા છે અને ગજદંત વક્ષરકાર પર્વતથી વિંટાયેલા છે. એટલે ગજદંત પર્વતે છેડા ઉપર છે. ૨૫૭ હવે વક્ષરકાર પર્વતના નામ જણાવે છે. , विज्जुप्पभ सोमणसा, देवकुराए पइन्नपुव्वेण। इयरीए गंधमायण, एवं चिय मालवंतो वि॥२५८॥ છાયા–વિgસ્ત્રમૌની ફેવસ્યામજાવીનપૂર્વના इतरेषां गन्धमादन एवमेव माल्यवानपि ॥२५८॥ અર્થ–દેવકરના પશ્ચિમ, પૂર્વમાં વિધુત્વભ, સૌમનસ છે, એ જ પ્રમાણે ઉત્તરકુરુમાં ગંધમાદન અને માલ્યવંત છે. For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન—દેવપુરુ ફોત્ર, વિદ્યુત્પ્રભ વક્ષકાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતથી ગુપ્ત છે. અર્થાત્ બન્નેની વચમાં રહેલું છે, જ્યારે ઉત્તરકુરુ હોત્ર ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માહ્યવંત વક્ષકાર પતથી ગુપ્ત છે. અર્થાત્ બન્નેની વચમાં આવેલું છે. ૩૪૮ દેવકુરુ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં વિદ્યુત્પ્રભ પર્વત અને પૂર્વ દિશામાં સૌમનસ પર્વત આવેલા છે. જ્યારે ઉત્તર પુરુ ફોત્રની પશ્ચિમ દિશામાં ગંધમાદન પર્વત અને પૂર્વ દિશામાં માહ્યવંત પર્યંત આવેલા છે. શા માટે આ પર્વતાના આવા નામ છે? વિદ્યુતપ્રભ પર્યંત વીજળીની જેમ જાત્યતપનીય–ચારે તરફ વિશેષરૂપે પ્રકાશે છે તેથી વિદ્યુતપ્રભ કહેવાય છે. અથવા એક પચેપમના આયુષ્યવાળા વિદ્યુતપ્રભ નામના મહકિ દેવ અધિપતિ હૈાવાથી તેના નામના યાગથી આ પર્વત વિદ્યુતપ્રભ કહેવાય છે. સૌમનસ પર્વત ઉપર સુંદર મનવાળા અને પ્રશાંત ચિત્તવાળા ઘણા દેવ–દેવીએ વસે છે, તેથી તથા સૌમનસ નામના એક પચેાપમના આયુષ્યવાળા મહતૢિક દેવ ઢાવાથી તેના યાગથી આ પર્વત સૌમનસ કહેવાય છે. ગંધમાદન પર્વત ઉપર કાપુટ (ગવિશેષ)ઢાવાથી આખા પત અત્યંત સુંદર અને મનેાજ્ઞ સુધીથી ક્ષેત્ર સ્વભાવે ચારે દિશા અને વિદિશામાં મહુકે છે. તે ગંધની સુંદર માદકતાથી ત્યાં વસતા દેવ-દેવીઓના મન ખૂબ પ્રસન્નતા પામે છે. તેથી તથા એક પયેાપમના આયુષ્યવાળા ગંધમાદન નામના મહષ્ટિ દેવ હાવાથી આ પર્વત ગંધમાદન કહેવાય છે. માહ્યવંત પર્વત ઉપર, જયાં ત્યાં ઘણા ગુચ્છા, ક્યાંક નવમાલિક, ક્યાંક મૃગદંતિકા વગેરે ગુચ્છ ક્ષેત્ર સ્વભાવે હંમેશાં વિવિધ પ્રકારના પાંચે વર્ણવાળા પુષ્પાથી પુષ્પિત થયેલા, પત્રનથી લહેરાતા માહ્યવંત વક્ષરકાર પતના ભાગેાને પુષ્પાના ઢગલા કરતા હૈાવાથી—માલા કરતા હૈાવાથી માલ્યવાન-માલ્યવંત કહેવાય છે. અથવા એક પડ્યેાપમના આયુષ્યવાળા માહ્યવંત નામના મહકિ દેવ હાવાથી, તે સંબંધથી આ પર્વત માહ્યવંત પત કહેવાય છે. આ ચારે વક્ષસ્કાર પર્વતા દક્ષિણ-ઉત્તર લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહોળા છે. ૨૫૮ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ–દેવકુ-ઉત્તરકુરુનું સ્વરૂપ ૩૪૯ હવે આ પર્વતની લંબાઈ કહે છે. वक्खारपव्वयाणं आयामो, तीस जोयणसहस्सा। दोन्नि य सया नवहिया,छच्च कलाओ चोण्हं पि॥२५९॥ છાયા–વક્ષારતાનાં માથામ: fáશત થોઝનસહાનિ द्वे च शते नवाधिके षट् च कलाश्चतुर्णामपि ॥२५९॥ અર્થ–ચારેય વક્ષરકાર પર્વતની લંબાઈ ત્રીસહજાર બસો નવ જન અને છ કલા અધિક છે. વિવેચન–વિધુભ વક્ષરકાર પર્વત, સૌમનસ વક્ષરકાર પર્વત, ગંધમાદન વક્ષરકાર પર્વત અને માલ્યવંત વક્ષરકાર પર્વત. આ દરેક પર્વતની લંબાઈ ૩૦૨૦૯ જન ૬ કલા અધિક છે. ૨૫૯ હવે આ પર્વતોની પહોળાઈ કહે છે. वासहरगिरंतेणं,रुंदा पंचेव जोयणसयाइं। चत्तारिसय उविद्या, ओगाढा जोयणाण सयं ॥२६०॥ पंच सए उविद्या, ओगाढा पंच गाउय सयाई। अंगुलअसंखभागं, विच्छिन्ना मंदरतेणं॥२६॥ છાયા-વર્ષાભિને કન્યા ઔર વોગનારાના चत्वारि शतानि उद्विद्धा अवगाढा योजनानां शतम् ॥२६०॥ पञ्च शतानि उद्विद्धा अवगाढा पञ्च गव्य॒तशतानि । अगुलासङ्ख्येयभागं विस्तीर्णा मन्दरान्ते ॥२६१॥ અથ–વર્ષધર પર્વત પાસે પાંચસે જન પહોળા, ચારસે જન ઊંચા અને સે જન ભૂમિમાં રહેલા છે. મેરુ પર્વત પાસે પાંચસો જન ઉંચા પાંચસો ગાઉ જમીનમાં અને અંગુલના અસંખ્ય ભાગ પહોળા છે. વિવેચન–વર્ષધર પર્વત પાસે એટલે નિષધ પર્વત પાસે એક બાજુ વિધુત્વભ વક્ષરકાર પર્વત અને બીજી બાજુ સૌમનસ વક્ષસ્કાર પર્વત, નીલવંત પર્વત પાસે For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ બ્રહત ક્ષેત્ર સમાસ એક બાજુ ગંધમાદન વક્ષરકાર પર્વત અને બીજી બાજુ માલ્યવંત વક્ષસ્કાર પર્વત. આ ચારે પર્વતો ૫૦૦ યજન પહોળા, ૪૦૦ એજન ઉંચા અને ૧૦૦ જન જમીનમાં છે, ત્યાર પછી મેરુ પર્વત ઉપર ક્રમસર ઉંચાઈ અને ઊંડાઈમાં વધતા વધતા અને પહોળાઈમાં ઓછા ઓછા થતાં છેક મેરુપર્વત પાસે પર્વત ૫૦૦ એજન ઉંચા ૫૦૦ ગાઉ એટલે ૧૨૫ જન જમીનમાં અને છેડા ઉપર પહેળાઈમાં અંગુલના અસંખ્ય ભાગ જેટલા પાતળા હોય છે. આ ચારેય વક્ષરકાર પર્વની બન્ને બાજુ એક એક પત્રવર વેદિકા અને વનખંડ રહેલું છે. ૨૬૦–૨૬૧ હવે આ પર્વતોને વર્ણ કહે છે. गिरिगंधमायणोपीयओय नीलो य मालवंत गिरी। सोमणसो रययमओ, विज्जुप्पभ जच्चतवणिज्जो॥२६२॥ છાયા–વિમાન ઊીત ની મારવિિા . सौमनसो रजतमयो विद्युत्प्रभो जात्यतपनीयः ॥२६२॥ અથ–ગંધમાદન પર્વત કનકમય, માલ્યવંત પર્વત લીલે, સૌમનસ રજતમય અને વિધુતપ્રભ જાત્યતપનીયમય છે. વિવેચન-ગંધમાદન નામનો વક્ષસ્કાર પર્વત કનકય એટલે પીતવર્ણનેપીળાવણને મણિમય, કોઈ સુવર્ણમય કહે છે. માલ્યવંત નામને વક્ષસ્કાર પર્વત વૈર્યરત્નમય-લીલાવણને રત્નમય છે. સૌમનસ નામનો વક્ષરકાર પર્વત રજતમયસફેદવર્ણમય છે અને વિદ્યુતપ્રભ નામને વક્ષસ્કાર પર્વત જાતપનીયમય-રક્તવર્ણમય છે. ૨૬૨ હવે દેવકુરુ અને ઉત્તરકુરને વિસ્તાર અને જીવા કહે છે. अट्ठ सया बायाला, एक्कारस सहस्स दो कलाओय। विक्खंभो उकुरूणं, तेवन्नं सहस्स जीवा सिं॥२६३॥ છાયાથી શનિ નિર્વાસિવ (વિનિ) +૯શ રહ્યા છે જે જા विष्कम्भस्तु कुरूणां त्रिपञ्चाशत् सहस्राणि जीवा आसाम् ॥२६३॥ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ નદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ-ઉત્તરકુરુનું સ્વરૂપ ૩૫૧ અર્થ–દેવકુર-ઉત્તરકુરની પહોળાઈ અગીયાર હજાર આઠસો બેંતાલીસ જન અને બે કલા છે. આવા ચેપન હજાર જનની છે. વિવેચન–દેવકર ક્ષેત્રની દક્ષિણ-ઉત્તર તરફની પહોળાઈ ૧૧૮૪૨ જન ૨ કલા છે. અને પૂર્વ–પશ્ચિમ લંબાઈ–ઝવા પ૩૦૦૦ એજન છે. તે જ પ્રમાણે ઉત્તર કુર ક્ષેત્ર પણ ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૧૮૪ર યોજન ૨ કલા અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ-જીવા પ૩૦૦૦ જન છે. ૨૬૩ હવે વિધ્વંભ અને જવાનું કારણ કહે છે. वइदेहा विक्खंभा, मंदरविक्खंभसोहियद्धं जं। कुरुविक्खंभं जाणसु.जीवाकरणं इमं होइ ॥२६४॥ मंदरपुव्वेणायय, बावीससहस्सं भद्दसालवणं। दुगुणं मंदरसहियं, दुसेलरहियं च कुरु जीवा॥२६५॥ છાયા–વૈર વિમાન મરવિક્રમશોધિત થતા कुरुविष्कम्भं जानीहि, जीवाकरणं इदं भवति ॥२६४॥ मन्दरपूर्वेणायतं द्वाविंशतिसहस्राणि भद्रशालवनम् । द्विगुणं मन्दरसहितं द्विशैलरहितं च कुरुजीवा ॥२६५॥ અર્થ_વિદેહની પહોળાઈમાંથી મેરુની પહોળાઈ બાદ કરીને અડધું કરવું, જે આવે તે કુરની પહોળાઈ જાણવી. છવાની રીત આ પ્રમાણે છે. મેરુપર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલવન બાવીસ હજાર યોજન લાંબુ છે, તેને ડબલ કરી મેરુને વિસ્તાર ભેગે કરે અને તેમાંથી બે પર્વતની પહોળાઈ ઓછી કરવી. (જે આવે તે કુરની જીવી જાણવી. વિવેચન-મહાવિદેહ ક્ષેત્રની જે પહેલાઈ છે, તેમાંથી મેરુ પર્વતની પહોળાઈ બાદ કરવી પછી તેનું અડધું કરવું. જે આવે તે દેવકર –ઉત્તરકુર ક્ષેત્રની પહોળાઈ જાણવી. ' મહાવિદેહ ક્ષેત્રને વિરતાર ૩૩૬૮૪ યોજન ૪ કલા છે. મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ એજન છે. તે બાદ કરતાં For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉપર બૃહત ક્ષેત્ર સમાસ ૩૩૬૮૪ . ૪ કલા – ૧૦૦૦૦ છે. ૨૩૬ ૮૪ . ૪ કલાના આના અડધા કરવા બેથી ભાગવા. ૨)૨૩૬૮૪(૧૧૮૪૨ | ૪ કલાની અડધી ૨ કલા ૨૨ ૧૬ ૧૬ / 6 ૧૧૮૪૨ . ૨ કલા દેવકુરનો વિસ્તાર ૧૧૮૪૨ . ૨ કલા ઉત્તરકુરને વિરતાર જીવાની રીત આ પ્રમાણે મેરૂ પર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલવન છે. જેનો વિસ્તાર ૨૨૦૦૦ એજન છે, તેના ડબલ કરી મેરૂને વિસ્તાર ૧૦૦૦૦ યજન ઉમેરવા પછી તેમાંથી વક્ષરકાર પર્વતના ૧૦૦૦ એજન બાદ કરવા, જે આવે તે જીવી જાણવી. ૨૨૦૦૦ ભદ્રશાલ વન ४४००० ૨૨૦૦૦ + ૧૦૦૦૦ ૪૪૦૦૦ ૫૪૦૦૦ ૫૪૦૦૦ – ૧૦૦૦ બે વક્ષસ્કાર પર્વત ૫૩૦૦૦ દેવકુરુ ક્ષેત્રની જીવા પ૩૦૦૦ એજન અને ઉત્તરકુરુ ક્ષેત્રની જીવા પ૩૦૦૦ જન જાણવી. ર૬૪–૨૬૫ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગાળ દેવકુરુ-ઉત્તરકનું સ્વરૂપ હવે ભદ્રશાલ વનની લંબાઇ લાવવાની રીત કહે છે. जीवा दुसेलसहिया. मंदरविक्खभर हियसेसद्धं । पुव्वावर विक्खंभो - नायव्वो भद्दसालस्स ॥ २६६ ॥ છાયા—ઝીયા દિશેસજ્જિતા મરવિમ્મરતિરોવાર્ધક્ । पूर्वापरविष्कम्भो ज्ञातव्यो भद्रशालस्य || २६६ || અમે પર્વત સહિત જીવામાંથી મેનેા વિસ્તાર આછેા કરી બાકી રહે તેનું અડધું ભદ્રશાલ વનના પૂર્વ-પશ્ચિમ વિસ્તાર જાણવા. વિવેચન—દેવકુરૂ હોત્રની જીવા અથવા ઉત્તરકુરૂ ક્ષેત્રની જીત્રામાં બે વક્ષકાર પર્વતની મૂલની પહેાળાઈ ભેગી કરવી. પછી તેમાંથી મેરુપર્યંતના વિસ્તાર બાદ કરવા, જે બાકી રહે તેનું અડધું કરવું. જે આવે તે ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ પહેાળાઈ જાણવી. દેવકુરૂ ક્ષેત્રની જીવા ૫૩૦૦૦, વક્ષરકાર પર્વતની ભૂમિના વિસ્તાર ૫૦૦ યાજન. બે પતના ૧૦૦૦ ચેાજન. ૩૫૩ ૧૩૦૦૦ જીવા +૧૦૦૦ બે પતના વિસ્તાર ૫૪૦૦૦ ૪૪૦૦૦ યોજન આના અડધા કરતા ૨૨૦૦૦ યાજન, ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૨૦૦૦ યાજન જાણવી. ૨૬૬ ૫૪૦૦૦ — ૧૦૦૦૦ મેરુના વિસ્તાર હવે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ, ગજદત પર્વતની લંબાઇ લાવવાની રીત જણાવે છે. आयामो सेलाणं- दोण्ह वि मिलिओ कुरूण धणुपिट्टं । धणुपिट्टं दुविहत्तं - आयामो होइ सेलाणं ॥ २६७॥ છાયા—ગાયામઃ શૈયોદ્રયો,વિ મિજિતઃ દળાં ધનુષ્ઠમ્ । धनुः पृष्ठं द्विविभक्तं आयामो भवति शैलानाम् || २६७॥ અ—એ. પતાની લંબાઈ ભેગી કરતાં કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ, ધનુપૃષ્ઠને બેથી ભાગવાથી પર્વતની લખાઈ આવે. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બૃહત ક્ષેત્ર સમાસ વિવેચન—બે પર્વતે-વિદ્યુતપ્રભ વક્ષરકાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતની લંબાઈ ભેગી કરતાં જેટલા જન થાય તેટલા જન પ્રમાણ દેવકુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય, અને ધનુપૃષ્ઠને અડધા કરવાથી પર્વતની લંબાઈ આવે. એક વક્ષસ્કાર પર્વતની * લંબાઈ ૩૦૨૦૮ જન ૬ કલા છે. બે વષરકાર પર્વતની લંબાઈ ડબલ કરતાં ૬૦૪૧૮ જન ૧૨ કલા થાય. એટલે દેવકુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૬ ૦૪૧૮ યોજન ૧૨ કલા થયું. ઉત્તર કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ પણ ૬૦૪૧૮ યોજન ૧૨ કલા જાણવું. ધનુપૃષ્ઠને અડધું કરતાં એક વક્ષસ્કાર પર્વતની લંબાઈ ૩૨૦૯ જન ૬ કલા જાણવી. ૨૬૭ આ રીત પ્રમાણે આવેલું ધનુપૃષ્ણ કહે છે. चत्तारिसया अट्ठारसोत्तरा सहिचेव य सहस्सा। बारस य कला सकला-धणुपट्टाइकूरूणं तु॥२६८॥ છાયા-ક્વાર શતાનિ જણાવશોત્તરીતિ પણ જૈવ સાનિ ! द्वादश च कलाः सकलाः धनुपृष्ठे कुरूणां तु ॥२६८॥ અથ–કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ સાઈઠ હજાર ચારસો અઢાર જન અને કલાસહિત બાર કલાનું છે. વિવેચન–દેવકુરૂક્ષેત્રનું ધનુપુષ્ટ તથા ઉત્તર કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૬૦૪૧૮ એજન ૧૨ કલા છે. ૨૬૮ હવે વિચિત્રકૂટાદિ પર્વતનું સ્વરૂપ જણાવે છે. देवकराए गिरिणो, विचित्तकूडोय चित्तकूडोय। दोजमगपव्वयवरा, वडिसया उत्तरकुराए ॥२६९॥ * નિષધ કે નીલવંત પર્વતથી મેરુપર્વત ૧૧૮૪ર જન ૨ કલા દૂર રહેલો છે. તેથી વક્ષસ્કાર પર્વતની લંબાઈ પણ ૧૧૮૪ર જન ૨ કલા હેવી જોઈએ, તેને બદલે ૩૦૨૦૯ જન ૬ કલા કહેવાનું કારણ આ ગજદંત પર્વતે કંડથી પૂર્વ–પશ્ચિમ ૨૬૪૭૫ પેજન દૂર પર્વતમાંથી નીકળી મેરુ તરફ જતાં ઘણું વક્ર હોવાથી ૩૦૨૦૯ જન ૬ કલા થાય છે. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુરુ-ઉત્તરકુરનું સ્વરૂપ एए सहस्समुच्चा, हरिकूडसमा पमाणओ होति। सीया सीओयाणं, उभओ कूले मुणेयव्वा ॥२७०॥ છાયા તેવી નિ વિવિઝ# ત્રિયા द्वौ यमकपर्वतवरौ अवतंसको उत्तरकुरुषु ॥२६९।। एते सहस्रमुच्चा हरिकूटसमाः प्रमाणतो भवन्ति । ___ शीताशीतोदायोरुभयोः कूलयोः वेदितव्याः ॥२७०॥ અર્થ–દેવકુરૂમાં વિચિત્રકૂટ અને ચિત્રકૂટ, અને ઉત્તરકુરૂમાં મુગુટસમાન બે ચમક શ્રેષ્ઠ પર્વતો પ્રમાણમાં એક હજાર યોજન ઊંચા હરિફૂટ સમાન છે. તથા શીતા અને શીદા નદીના બન્ને કિનારા ઉપર જાણવા. વિવેચન–દેવકુરૂક્ષેત્રમાં નિષધ પર્વતના ઉત્તર દિશાના છેડાથી ઉત્તરે ૮૩૪ યોજન દર શીદા મહાનદીના બન્ને કિનારા ઉપર બે પર્વત છે. પૂર્વ કિનારા ઉપર વિચિત્ર ફૂટ નામને પર્વત અને પશ્ચિમ કિનારા ઉપર ચિત્રકૂટ નામનો પર્વત આવેલો છે. જ્યારે ઉત્તર કુરૂક્ષેત્રમાં મુગુટસમાન બે યમક પર્વત છે. તે બે પર્વત નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણ તરફના છેડા પાસેથી દક્ષિણ દિશા તરફ ૮૩૪ યોજન દૂર શીતા મહાનદીના બન્ને કિનારા ઉપર આવેલા છે. એક યમક પર્વત પૂર્વ કિનારા ઉપર અને બીજો યમક પર્વત પશ્ચિમ કિનારા ઉપર છે. આ ચારે પર્વતે ચિત્ર, વિચિત્ર અને બે યમક પર્વતે પદ્મવર વેદિકા અને વનખંડથી વિંટાએલા છે. અર્થાત્ પર્વતના ઉપરના ભાગે ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ આવેલું છે. આ ચારે પર્વતો હરિફૂટ સમાન ઉંચા એટલે ૧૦૦૦ યજન ઉંચા, ૨૫૦ જન જમીનમાં, નીચે ૧૦૦૦ જન વિસ્તાર, મધ્યભાગે ૭૫૦ એજન વિસ્તાર, ઉપરના ભાગે ૫૦૦ યજન વિસ્તાર છે. જ્યારે પરિધિ મૂલમાં ૩૧૬૨ જનથી કંઈક અધિક, મધ્યભાગમાં પરિધિ ૨૩૭૨ જનથી કંઈક અધિક, ઉપરના ભાગમાં પરિધિ ૧૫૮૧ એજનથી અધિક છે. For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ આ ચારે પાના ઉપરના મધ્યભાગમાં ૬રા ચાજન ઉંચા, ૩૧૫ યાજન લાંબા–પહેાળા સુવર્ણમય શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે. આ પ્રાસાદના મધ્યભાગમાં પાત પેાતાના પર્વતના અધિપતિ દેવને યાગ્ય એકં એક મેાટુ સિંહાસન છે. તેની ચારે બાજુ દિશા અને વિદિશામાં ઇન્દ્ર, સામાનિક આદિ દેવને ચાગ્ય બીજા સિંહાસના રહેલા છે. ૩૫૬ શા માટે બે પર્વતા યમક નામના અને બે પર્વતા વિચિત્ર ચિત્રક્ટ નામના કહેવાય છે ? ઉત્તરકુરૂક્ષેત્રમાં રહેલાં બન્ને યમક પર્વત ઉપર એક એક ચમક નામના વ્યંતર ધ્રુવ અધિપતિ વસે છે. તેથી બને પર્વતા ચમક નામથી ઓળખાય છે. દેવકુરુક્ષેત્રમાં વિચિત્ર ફૂટ પર્વત ઉપર વિચિત્ર નામના દેવ અને ચિત્રકૂટ પર્વત ઉપર ચિત્ર નામના દૈવ અધિપતિ હાવાથી વિચિત્રષ્ટ અને ચિત્રકૂટ નામથી એાળખાય છે. આ ચારે વ્યંતર અધિપતિ દેવાનું આયુષ્ય એક પાપમનું છે. દરેકના પિરવારમાં ૪૦૦૦ સામાનિક વે, પરિવાર સહિત ૪ અગ્રમહિષી, ૩ પદા, ૭ સૈન્યના ૭ અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવા, તથા પાતપાતાની રાજધાનીમાં વસતા બીજા ઘણા દેવાનું અધિપતિપણું કરે છે. બન્ને ચમક દેવાની રાજધાની મેરુપર્વતથી ઉત્તર દિશામાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જમૂદ્રીપની અંદર ૧૨૦૦૦ યાજન ગયા પછી ચથાયાગ્ય સ્થાને આવેલી છે. જ્યારે ચિત્ર-વિચિત્ર દેવાની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપમાં અંદર ૧૨૦૦૦ ચેાજન ગયા પછી થાયેાગ્ય સ્થાને આવેલી છે. આ વ્યંતર દેવાની રાજધાનીનું વર્ણન વિજય દેવની રાજધાની સમાન જાણવું. ૨૬૯–૨૭૦. હવે દ્રહનું વર્ણન જણાવે છે. सीयासीयोयाणं, बहुमज्झे पंच पंच हरयाओ। उत्तरदाहिणदीहा, पुव्वावर वित्थडा इणमो ॥२७१॥ છાયા—શીતારીતોથો: વસ્તુમધ્યે પદ્મ વજ્જ હા । उत्तरदक्षिणदीर्घाः पूर्वापरविस्तृता इमे ॥ २७९ ॥ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કહોનું સ્વરૂપ અર્થ–શતા અને શીતાદા નદીના મધ્યભાગમાં ઉત્તર-દક્ષિણ લાંબા પૂર્વ-પશ્ચિમ પહોળા પાંચ-પાંચ કહે આ પ્રમાણે છે. વિવેચન મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી શીતા મહાનદી અને શીદા મહાનદીની બરાબર મધ્યભાગમાં પાંચ પાંચ કહો આવેલા છે. તે આ પ્રમાણે-બે ચમક પર્વતની આગળ દક્ષિણ તરફ ૮૩૪ યોજન આગળ ગયા પછી શીતા મહાનદીને બરાબર મધ્યભાગમાં પહેલો કહ આવેલો છે. ત્યાંથી આગળ ૮૩૪ યોજન ગયા પછી બીજો દ્રક, ત્યાંથી આગળ ૮૩૪ યોજના ગયા પછી ત્રીજે , ત્યાંથી આગળ ૮૩૪ યોજના ગયા પછી ચોથ કહ, ત્યાંથી આગળ ૮૩ એજન ગયા પછી પાંચમે કહ આવેલ છે. કહ્યું છે કે 'जावइयम्मि पमाणम्मि होति जमगा उ नीलवंता उ । तावइयमन्तरं खलु जमग दहाणं दहाणं च ॥१॥' જેટલું અંતર યમક પર્વત અને નીલવંત પર્વતનું છે, તેટલું જ અંતર ચમક પર્વત અને પ્રથમ દ્રહનું તથા તે પછીના દ્રહે વચ્ચેનું છે. દેવકર ક્ષેત્રમાં વિચિત્રકૂટ પર્વત અને ચિત્રકૂટ પર્વતથી ઉત્તર દિશામાં ૮૩ યોજના ગયા પછી શીતાદા નદીના બરાબર મધ્યભાગમાં પહેલે કહ, ત્યાંથી ૮૩૪ યોજને બીજે કહ, ત્યાંથી ૮૩૪ યોજને ત્રીજે દહ, ત્યાંથી ૮૩૪ યોજને ચોથા કહ, અને ત્યાંથી ૮૩૪ યોજને પાંચમે દ્રઢ આવેલ છે. આ દશે કહે ઉત્તર-દક્ષિણ લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહેળા છે. ૨૭૧ હવે આ કહેના નામ, વર્ણન અને અધિપતિ દેવના નામ કહે છે, For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ બૃહત્ ક્ષેત્ર સમાસ पढमे त्थ नीलवंतो, उत्तरकुरुहरय चंदहरओय। एरावयद्दहोच्चिय, पंचमओ मालवंतो य॥२७२॥ निसहद्दह देवकुरू, सूर सुलसे तहेव विज्जुपमे। पउमद्दहसरिसगमाः दहसरिसनामा उ देविस्थ॥२७३॥ છાયા–પ્રથમોડત્ર નીવાર ઉત્તરીય एरावतहदश्चैव पञ्चमो माल्यवान् च ॥२७२॥ निषधहदो देवकुरूः सूरः सुलसस्तथैव विद्युत्प्रभः । पग्रहदसदृशगमा हृदसदृशनामास्तु देवा अत्र ॥२७३॥ અર્થ–પહેલે નીલવાન, ઉત્તરકુરુદ્રહ, ચંદ્રહ, એરાવતદ્રહ, અને પાંચમે માલ્યવંત છે. નિષધદ્રહ, દેવકુ, સૂર, સુલસ તથા વિદ્યુતપ્રભ છે. આ કહે પદ્મદ્રહ સમાન વર્ણનવાળા અને દ્રહના સમાન નામવાળા અહીં વિવેચન—ઉત્તરકસ ક્ષેત્રમાં યમક પર્વતથી આગળ જે પહેલો દ્રહ છે તેનું નામ નીલવાન છે, આ દ્રહમાં સ્થાને સ્થાને સે પાંખડીવાળા, અથવા હજાર પાંખડીવાળા, નીલવંત વર્ષધર પર્વતના જેવા આકારવાળા ઘણા કમળે છે. અને નીલવંત નામને નાગકુમાર દેવ અધિપતિ વસતો હોવાથી આ પ્રહનું નામ નીલવાન છે. બીજા દ્રહનું નામ ઉત્તરકુર છે. આ દ્રહમાં સ્થાને સ્થાને ઉત્તરકુરુ આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણું કમળો રહેલા છે. તથા ઉત્તરકુરુ નામને વ્યંતર નિકાયને દેવ અધિપતિ વસતે હેવાથી આ પ્રહનું નામ ઉત્તરકુરુ છે. ત્રીજા દ્રહનું નામ ચંદ્રહ છે. આ પ્રહમાં સ્થાને સ્થાને ચંદ્રસમાન આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા વ્યંતર નિકાયને ચંદ્ર નામના અધિપતિ દેવ વસતો હોવાથી આ પ્રહનું નામ ચંદ્રહ છે. ચોથા દ્રહનું નામ ઐરાવત દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને ઐરાવત સમાન આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હોવાથી તથા વ્યંતર નિકાયને અરાવત નામને દેવ વસતે લેવાથી આ પ્રહ રાવત કહેવાય છે. For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-દ્રહોનું સ્વરૂપ ૩૫૯ પાંચમા દ્રહનું નામ માલ્યવાન છે. આ દ્રહમાં સ્થાને સ્થાને માલ્યવંત વક્ષસ્કાર પર્વતનો આકાર સરખા સે પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા એક પલ્યોપમના આયુષ્યવાળો માલ્યવંત નામને દેવ વસતો હોવાથી આ દ્રહ માલ્યવંત નામે ઓળખાય છે. દેવકર ક્ષેત્રમાં ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતથી આગળ પહેલા પ્રહનું નામ નિષધ દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને દેવકુ આકારના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણું કમળો હોવાથી તથા નિષધ નામનો દેવ વસતો હેવાથી આ દ્રહને નિષધ દ્રહ કહે છે. બીજા દ્રહનું નામ દેવકુરુ દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને દેવકુ આકારના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા દેવકર નામને દેવ વસતો હોવાથી આ પ્રહનું નામ દેવકુરુ દ્રહ છે. ત્રીજા દ્રહનું નામ સુરદ્રહ છે. આ દ્રહમાં સુર નામને દેવ અધિપતિ હોવાથી આ દ્રહનું નામ સુરદ્રહ છે. ચોથા પ્રહનું નામ સુલસદ્રહ છે. આ દ્રહને અધિપતિ સુલસ દેવ હોવાથી સુલસ દ્રહ કહેવાય છે. પાંચમા દ્રહનું નામ વિધુતપ્રભ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને વિજળી જેવા ચમક્તા ગુલાબી રંગના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા કમળો વિશેષ કરીને શોભતા હોવાથી તથા વિદ્યુતપ્રભ નામનો દેવ અધિપતિ હોવાથી આ દ્રહનું નામ વિધુતપ્રભ દ્રહ છે. આ દરેક કહાની બન્ને બાજુ એક એક પદ્મવર વેદિકા અને એક એક વનખંડ આવેલું છે. તેમજ દરેક દ્રહના તે તે સ્થાને ત્રણ ત્રણ પગથિયા, દ્વાર–તોરણ વગેરેથી શોભાયમાન છે. આ દશે દ્રહનું સ્વરૂપ પદ્મદ્રહ સમાન છે. એટલે ૧૦૦૦ એજન લાંબા ૫૦૦ જન પહોળા અને ૧૦ એજન ઉંડા છે. મધ્ય ભાગમાં એક મોટું કમળ અને તેને ફરતા બીજા ત્રણ વસે છે. મુખ્ય કમળ ૧ જન લાંબુ–પહેલું ગાળ, ને જન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચુ હોય છે. તેને ફરતા ૨ ગાઉ વિસ્તારવાળા ૧ ગાઉ જાડા એવા ૧૦૮ કમળનું પહેલું વલય છે. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ખીજા વલયમાં ઈન્દ્ર, સામાનિક આદિ દેવને ચેાગ્ય ૧ ગાઉ વિસ્તારવાળા, ના ગાઉ જાડા કુલ ૩૪૦૧૧ કમળા છે. ત્રીજા વલયમાં આરક્ષક દેવાના યાગ્ય ના ગાઉ વિસ્તારવાળા, । ગાઉ જાડા ૧૬૦૦૦ કમળા છે. આ સિવાય તેને ફરતા બા ત્રણ વલયેા છે. ચાથા લયમાં ૩૨લાખ ક્રમળેા, પાંચમા વલયમાં ૪૦ લાખ કમળે, અને છઠ્ઠા વલયમાં ૪૮ લાખ કમળા છે. છેલ્લા ત્રણ વલા આભિયાગ દેવના અભ્યંતર, મધ્યમ અને બાહ્ય પદાના જાણવા. મૂળ કમલની કણિકામાં ભવન, ભવનમાં મણિમય પીઠિકા, શય્યા વગેરે બધુ વર્ણન શ્રીદેવીના સમાન જાણવું. આ દ્રઢાના જે નામ છે, તે- નામના દેવ તે દ્રહના અધિપતિ છે. નીલવંત દ્રર્ડના અધિપતિ નાગકુમાર નિકાયના છે અને બાકીના નવ દ્રહના અધિપતિ દેવ વ્યંતર નિકાયના છે. ૩૬૦ આ બધા અધિપતિ દેવા એક પક્ષ્ચાપમના આયુષ્યવાળા ૪૦૦૦ સામાનિક દેવા સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પદા, સાત સૈન્યના સાત અધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવા અને પાતપાતાની રાજધાનીમાં રહેતા ધણા દેવ-દેવીઓનું અધિપતિપણું કરનારા છે. ઉત્તરકુરુના પાંચ દ્રઢા નીલવાન, ઉત્તકુરુ, ચંદ્ર, ઐરાવત અને માહ્યવંત નામના દ્રઢાના અધિપતિ દેવાની રાજધાની મેરુ પર્વતથી તીર્થ્ય ઉત્તર તરફ અસખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપ નામના દ્વીપમાં અંદર ૧૨૦૦૦ ચાજન અંદર ચાગ્ય સ્થાને આવેલી છે. જ્યારે દેવકુરુમાં રહેલા પાંચ દ્રઢા નિષધ, દેવકુરુ, સુર, સુલસ અને વિદ્યુતપ્રભ નામના દ્રઢાના અધિપતિ દેવાની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ તરફ અસખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપની અંદર ૧૨૦૦૦ યાજને યાગ્ય સ્થાને આવેલી છે. ૨૭૨–૨૭૩. હવે દ્રહની નજીકમાં આવેલ પર્વતનું સ્વરૂપ કહે છે. दसजोयणअंतरिया. पुव्वण वरेण चैव हरियाणं । दस दस य कंचनगिरी - दोन्नि सया होंति सव्वेऽवि ॥ २७४॥ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ—ઉત્તરકુરુનું સ્વરૂપ ૩૬૧ છાયા-શોકનાંતરિતા: પૂર્વે ચૈવ નામ | दश दश च कञ्चनगिरयो द्वे शते भवन्ति सर्वेऽपि ॥२७४॥ અર્થ-દ્રની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં દશ દશ યોજના અંતરે દશ દશ કંચનગિરિ પર્વત છે. બધા મળીને બસો થાય છે. વિવેચન–દેવકુર ક્ષેત્રમાં અને ઉત્તરકુર ક્ષેત્રમાં જે ૫-૫ હે રહેલા છે, કુલ ૧૦ કહે છે. દરેક દ્રહની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ૧૦-૧૦ જનના અંતરે ૧૦-૧૦ કંચનગિરિ નામના પર્વતે આવેલા છે. તે આ પ્રમાણે નીલવંત દ્રહથી પૂર્વ દિશામાં ૧૦ એજન પછી પરિપર મૂલમાં સંબદ્ધ અને ૧૦-૧૦ જનના અંતરે એક એક કંચનગિરિ પર્વત છે એટલે કુલ ૧૦ કંચનગિરિ પર્વતે રહેલા છે. તે પ્રમાણે પશ્ચિમ દિશામાં નીલવાન દ્રહથી પશ્ચિમ દિશામાં પણ ૧૦ યોજન પછી પરસ્પર મૂલમાં સંબદ્ધ ૧૦-૧૦ યોજના અંતરે એક એક કંચનગિરિ પર્વત છે. એટલે કુલ ૧૦ પર્વતો આવેલા છે. એક દ્રહને બન્ને બાજુ થઈને ૨૦ કંચનગિરિ પર્વત છે. કુલ ૧૦ કહો— દેવકુરુમાં ૫ અને ઉત્તરકુરુમાં પ હેવાથી ૧૦૪૨ ૦=૨૦૦ બધા થઈને કુલ ૨૦૦ કંચનગિરિ પર્વત છે. આ બધા કંચનગિરિ પર્વતે કાંચન–સુવર્ણમય છે. અને એક એક પાવર વેદિકા અને એક એક વનખંડથી યુક્ત છે. ૨૭૪ હવે આ પર્વતની ઊંચાઈ વગેરે કહે છે. जोयणसयमविद्धा,सयमेगंतेसि मूलविक्खंभो। पन्नासं उवरितले, पणसयरीजोयणा मज्झे॥२७५॥ तिन्नि सया सोलहिया,सत्तत्तीसा सया भवे दोन्नि। सयमेगट्ठावन्न परिही तसिं जहासंखं ॥२७६॥ . છાયા–ોકનરાતમુવિદ્રા તમે તેવાં મૂ વિમા पञ्चाशदुपरितले पञ्चसप्ततिः योजनानि मध्ये ॥२७५॥ त्रिणी शतानि षोडशाधिकानि सप्तत्रिंशत् (अधिक) शते भवेत् द्वे । રામદાઝારાત (f) પરિચિત્તે યથાયણ રદ્દા For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર ' બૃહત ક્ષેત્ર સમાસ અથ–સો જન ઉંચા, નીચે સે જન વિસ્તાર, મધ્ય ભાગમાં પંચોતેર જન અને ઉપર પચાસ એજન છે. ક્રમસર ત્રણસો સોળ, બસે સાડત્રીસ, એકસો અવન કંચનગિરિની પરિધિ છે. વિવેચન–બધા કંચનગિરિ પર્વતો ૧૦૦ જન ઉંચા છે. તેમાં નીચેના ભાગે જમીન ઉપર ૧૦૦ એજન વિસ્તારવાળા, મધ્ય ભાગમાં ૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં પ૦ યોજન વિસ્તારવાળા છે. તેની પરિધિ જમીન ઉપર ૩૧૬ જનથી કંઈક અધિક, મધ્ય ભાગમાં ૨૩૭ એજનથી કંઈક અધિક અને ઉપરના ઉપરના કંઈક ન્યૂન ૧૫૮ જન છે. આ દરેક કંચનગિરિ પર્વતના ઉપર મધ્ય ભાગમાં સરખી સુંદર જગ્યાએ એકએક મહાન સુંદર–મનોહર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચા, ૩૧ યોજન લાંબા-પહોળા ચોરસ છે. પ્રાસાદના મધ્ય ભાગમાં ૨ યોજન લાંબી-પહોળી મણિમય પીઠિકા છે. તેના ઉપર પોતપોતાના અધિપતિ દેવને યોગ્ય પરિવાર સહિતના સિંહાસન રહેલા છે. આ પર્વત શા કારણથી કાંચનગિરિ તરીકે પ્રસિદ્ધ છે ? આ દરેક કાંચનગિરિ ઉપર નાની મોટી વાવડીઓમાં, સરોવરમાં, સરોવરની પંક્તિમાં સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કંચનવર્ણવાળા કમળો રહેલા છે, તેથી તથા કાંચન નામના દેવો પર્વતના અધિપતિ હોવાથી આ પર્વતો કાંચનગિરિ કહેવાય છે. આ અધિપતિ દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા અને વિજય દેવની જેવા ઋદ્ધિવાળા છે. કહ્યું છે કે “હે ભગવન ! કંચન પર્વતે ક્યા કારણથી કંચન પર્વતે કહેવાય છે ? હે ગૌતમ ! કંચન પર્વતેમાં નાની નાની વાવડીઓ યાવત્ બીલ પંક્તિઓ વગેરેમાં ઉત્પલો, પદ્મો યાવત સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા સુવર્ણ પ્રભાવાળા, કંચનવર્ણ હોવાથી અને અહીંયા કાંચન નામના મહર્દિક દેવ યાવતું એક પલ્યપમના આયુષ્યવાળા વસે છે. તે દરેક દેવો, ૪૦૦૦ સામાનિક દેવ યાવત્ ૧૬૦૦૦ આત્મરક્ષક દેવનું, કંચનગિરિ પર્વતોનું, કંચનગિરિ રાજધાની તથા બીજા ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓનું સ્વામિપણું કરતાં રહેલાં છે, તેથી હે ગૌતમ ! આ પર્વતે કંચન પર્વતે કહેવાય છે. ઉત્તરકુરુ ક્ષેત્રના કાંચન નામના દેવોની કાંચન નામની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપમાં અને દેવકુરુક્ષેત્રના કાંચન નામના For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવક–ઉત્તરકુરાનું સ્વરૂપ દેવોની કાંચન નામની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ તરફ અસંખ્ય દીપ-સમુદ્રો પછીના જંબૂદ્વીપમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૨૭-૨૭૬ અહીં નીલવંત પર્વત અને યમક પર્વની વચ્ચેનું એક અંતર, યમક પર્વત અને પ્રથમ દ્રહ વચ્ચેનું બીજુ અંતર, પ્રથમ દ્રહથી બાકીના ચાર દ્રહોના ચાર અંતર, પદ્મદ્રહથી વક્ષરકાર પર્વત વચ્ચેનું સાતમું અંતર. આ પ્રમાણે કુલ સાત આંતરા થાય. આ સાતે આંતરા સરખા છે, તેથી તેનું પ્રમાણ લાવવાની રીત કહે છે. कुरुविक्खंभा सोहिय,सहस्स आयामजमगहरए य। सेसस्स सत्तभागं,अंतरिमो जाण सव्वेसिं॥२७७॥ છાયા–વિશ્વમાત સંશોથ સહસ્ત્રાવામાન મહાન રા शेषस्य सप्तभागं अन्तरमिमं जानीहि सर्वेषाम् ॥२७७॥ અથ–કરની પહોળાઈમાંથી યમક પર્વત અને દ્રહોના એક એક હજાર બાદ કરી બાકી રહે તેના સાત ભાગ કરવા. જે આવે તે આ બધાનું અંતર જાણવું. વિવેચન–કુરની પહેળાઈમાંથી એટલે દેવકુરુક્ષેત્ર કે ઉત્તરકુરુક્ષેત્રની જે પહોળાઈ છે તેમાંથી યમક પર્વતના ૧૦૦૦ જન અને પાંચ દ્રહના ૫૦૦૦ જન (દરેક દ્રહ ૧૦૦૦ એજન હોવાથી) ૫૦૦૦+૧૦૦૦=૬૦૦૦ એજન બાદ કરવા. જે બાકી રહે તેના સાત ભાગ કરવા અર્થાત્ સાતેથી ભાગવા. જે આવે તેટલું દરેકનું એકબીજાનું અંતર જાણવું. તે આ પ્રમાણે કુરુક્ષેત્રનો વિસ્તાર ૧૧૮૪૨ જન ૨ કલા છે. યમક અને ૫ દ્રહને વિસ્તાર –૬ ૦૦૦ જન, ૫૮૪૨ જન ૨ કલા બે કલાની ગણતરી ગણું નથી એટલે ૫૮૪ર યાજનને ૭ થી ભાગતાં ૭) ૫૮૪૨)૮૩૪ ૫૬. ૨૪ ૮૩૪ જન અને એક જનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ, સાતેના અંતર જાણવા. એટલે ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત પર્વતથી યમક પર્વતનું અંતર ૮૩૪ યોજન, યમક પર્વતથી પહેલા K TA 9 For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ३१४ બૃહત્ ક્ષેત્ર સમાસ હનું અંતર ૮૩૪ યોજન, પહેલા હથી બીજ કહનું અંતર ૮૩૪ યોજન, બીજા પ્રહથી ત્રીજા પ્રહનું અંતર ૮૩૪ યોજન, ત્રીજા દ્રહથી થા દહનું અંતર ૮૩૪ યોજન, ચોથા દ્રહથી પાંચમા દહનું અંતર ૮૩૪ યોજન અને પાંચમા કહથી વક્ષરકાર પર્વતનું અંતર પણ ૮૩૪ યોજન છે. આ પ્રમાણે જ દેવકુમાં નિષધ પર્વતથી ચિત્ર-વિચિત્ર પર્વત તે પછી ક્રમસર પાંચ દ્રહો અને વક્ષરકાર પર્વત. આ દરેકના આંતરા પણ ૮૩૪ એજનના જાણવા.૨૭૭ આ વાત આ ગાથામાં જણાવે છે. अट्ठ सया चउत्तीसा.चत्तारि यहोति सत्त भागाओ। दोसु वि कुरासु एयं, हरयनगाणंतरं भणियं ॥२७८॥ છાયા–અદશાનિ ત્રિશત્ (વિઝાઈન) વરવાથ મવતિ સામr: I द्वयीष्वपि कुरुषु एतावत् हृदकनगानामन्तरं भणितम् ॥२७८।। અર્થ–બન્ને કુરુક્ષેત્રમાં કહે અને પર્વતોનું અંતર આઠસે ચોત્રીસ અને ચાર સતીયા ભાગનું કહેવું છે. વિવેચન–દેવકર ક્ષેત્ર અને ઉત્તરકુર ક્ષેત્રમાં વર્ષધર પર્વત, યમક પર્વત, ચિત્ર વિચિત્ર પર્વતો, પાંચ દ્રા અને વક્ષરકાર પર્વત આ દરેકનું એકબીજાનું અંતર ૮૩૪ોજન થાય છે. એમ શ્રી તીર્થકર ભગવંત અને શ્રી ગણધર ભગવતેએ કહેલું છે. ૨૭૮ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ www વડુમાં ઠ અને કંચનગિરિ LO •°E 3 1 Ess= કિ . COC_ ૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ જૈનદષ્ટિએ મહા ભૂગોળ ૭૦. ૧૦૦ www નિષધ દૂધ પશ્ચિમ દઇ ૧૦૦૦ ૬ સીતોદાનદી ઉત૨ For Personal & Private Use Only આજ પ્રમાણે are પૂર્વ 6 ૧૦૦૦ યોજન લાંબા પ૦૦ પ્રોજન પહોળા ૧૦ ચોદન ઊંડા c૩૪ ચો, બીજો , w ૧૦૦ ૧૦૦ ૧૦૦. ૧૦૦ ૧૦૦ ૧૦ NEW vi દti:: ૧૦૦ ૧૦૦ આજ પ્રમાણે ૮૩% યોજન છે Sઉં અંતરે બીજે જ દહો. દરેક કંચનગિદિદથી-- ૧૦ એજન દૂર જમીનમાં ૧૦૦ થોન વિરતાવાળા ઉપર ૫૦ થો. - wive Page #431 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ - હવે ઉત્તરકુરુ ક્ષેત્રમાં જે જંબૂવૃક્ષ છે તેનું સ્વરૂપ કહે છે. जंबूनयमेयं जं-बूपीढमुत्तरकुराइ पुव्वहे। सीयाए पुव्वेणं, पंचसयायामविक्खंभं ॥२७९॥ છાયા–બાપૂનમચં નવદં ઉત્તર પૂર્વાર્ધ ___शीतायाः पूर्वेण पञ्चशतायामविष्कम्भम् ॥२७९॥ અર્થ–ઉત્તરકુરના પૂર્વાર્ધમાં અને શીતા નદીથી પૂર્વમાં પાંચસે જન લાંબુપહોળું જાંબૂનદમય જંબૂવૃક્ષની પીઠ છે. વિવેચન–શીતા મહાનદીથી ઉત્તરકુરુક્ષેત્રના બે વિભાગ થયેલા છે. જમણું બાજુને ભાગ પૂર્વાર્ધ કુરુક્ષેત્ર અને ડાબી બાજુને ભાગ પશ્ચિમાઈ કુરુક્ષેત્ર કહેવાય છે. તેમાં પૂર્વ બાજુના ભાગમાં શીતા મહાનદીથી પૂર્વ દિશામાં જે અડધું પૂર્વાર્ધ કુરુક્ષેત્ર છે તેના મધ્ય ભાગમાં જંબૂવૃક્ષ સંબંધી જંબૂપીઠ છે. તે ૫૦૦ એજન લાંબી-પહોળી ગોળાકારે જાંબૂનદય-લાલ સુવર્ણમય છે. ૨૭૯ હવે પરિધિ આદિનું માપ કહે છે. पन्नरसेक्कासीए, साहीए परिहिमज्झबाहल्लं। जोयण दुछक्क कमसो, हायंतंतेसुदो कोसा॥२८०॥ सव्वरयणामईए, दुगाउउच्चाइ तं परिखित्तं। पउमवरवेइयाए, रुंदाए धणुसए पंच॥२८॥ છાયા–પ્રજ્ઞા શનિ રવિ (વિનિ) સધિનિ રવિ મઘEાજા योजनानां द्विषट्कं क्रमशो हीयमानं (अन्तेषु) द्वौ क्रोशौ ॥२८०॥ सर्वरत्नमय्या द्विगव्यूतोच्छ्रितया तत् परिक्षिप्तम् । पद्मवरवेदिकया विस्तृतया धनुः शतानि पञ्च ॥२८१॥ અર્થ–બૂપીઠની પરિધિ પંદરસો એક્યાશીથી અધિક, મધ્યભાગમાં જાડાઈ બાર યોજન, પછી ક્રમસર (જાડાઈ) ઓછી થતી થતી અંતે બે ગાઉની છે. જંબૂ પીઠિકા સર્વરત્નમયી બે ગાઉ ઉંચી પાંચસો ધનુષ પહેળી પદ્મવર વેદિકાથી યુક્ત છે. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગે-જબૂવૃક્ષનું સ્વરૂપ વિવેચન–જંબૂવૃક્ષ માટેની પીઠ જાંબૂનદમય-લાલ સુવર્ણમય છે. તેની પરિધિ ૧૫૮૧ જનથી અધિક છે. તેના મધ્ય ભાગની જાડાઈ બે છે એટલે ૧૨ જનની છે. પછી ચારે તરફ ફરતી ક્રમસર ડી ડી જાડાઈ ઘટતી ઘટતી છેડા પાસે બે ગાઉ ઉંચી રહે છે. આ જંબૂવૃક્ષની પીઠને ફરતી સર્વ રત્નમયી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહેલી પદ્મવર વેદિકા આવેલી છે. ૨૮૦–૨૮૧ જંબૂવૃક્ષની આ પીઠને પૂર્વાદિ ચારે દિશામાં ત્રણ ત્રણ પગથિયા અને દ્વાર છે. તે દ્વારનું પ્રમાણ જણાવે છે. दो गाउ असियाई, गाउ यरुंदा चउदिसिं तस्स। पीढस्स दुवाराई, सछत्तज्झयतोरणाइंच॥२८२॥ છાયા–દ્ધિ કાબૂત જૂિતાનિ જાબૂતં હાનિ વક્ષિા पीठस्य द्वाराणि सछत्रध्वजतोरणानि च ॥२८२॥ અર્થ–તે પીઠની ચારે દિશામાં બે ગાઉ ઉંચા અને એક ગાઉ પહોળા છત્ર, દવજ, તરણ વગેરેથી યુક્ત દરવાજા છે. વિવેચન-જંબૂદ્વીપની પીઠને ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક એમ ૪ દરવાજા છે. આ દ્વાર બે ગાઉ ઉંચા અને એક ગાઉ પહોળા છે. આ દરવાજા ભૂમિમાં લાગેલા છે. તેને ભૂમિમાંથી નીકળતો અંદરનો ભાગ વિજય છે. ભૂમિની ઉપરને આધારભૂત ભાગ રિટ્ટરત્નમય છે. થાંભલા વિર્યરત્નના, ફલકે-પાટિયા સુવર્ણ-સમય, સાંધાના સ્થાન વૈર્યરત્નમય, ટેકા વિવિધ રત્નમય છે. ચારે દ્વાર ઉપર એક એક તોરણ છે. તે રણને વિવિધ મણિમય થંભે રહેલા છે, તેની ભીંત ઉપર વૃષભ, અશ્વ, ઈહામૃગ, પક્ષી, સ, શરભ, હાથી, ચામર, વનલતા, પશ્ચલતા વગેરે ચિત્રોથી સુશોભિત છે. તેરણના ઉપરના ભાગમાં સર્વ રત્નમય સ્વસ્તિક, શ્રીવત્સ આદિ અષ્ટ મંગલો છે. દરેક તારણ ઉપર ઘણું વજમય દંડો કૃષ્ણ, નીલ, લોહિત, હરિત અને સફેદ વર્ણની ચામર ધ્વજવાળા છે, તેના ઉપર ઘણા સર્વ રત્નમય છત્રાતિછત્ર, ઘણી પતાકાતિપતાકા, ઘણી ઘંટની જેડીઓ, ઘણા ચામરે, ઘણા કમળો, ઘણું પદ્મ, ઘણું કુમુદ વગેરેથી સુશોભિત છે. આ બધું સર્વ રત્નમય છે. ૨૮૨ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ३६८ બૃહત્ ક્ષેત્ર સમાસ પીઠ ઉપરની પીઠિકાનું પ્રમાણ કહે છે. चउजोयसियाए, अट्ठेव य जोयणाइ रुंदाए। मणिपीढियाए जंबू, वेइहिं गुत्ता दुवालसहिं॥२८३॥ छाया-चतुर्योजनोच्छितायां अष्टौ एव च योजनानि विस्तीर्णायाम् । मणिपीठिकायां जम्बूर्वेदीभिर्गुप्तो द्वादशभिः ॥२८३॥ અર્થ–ચાર જન ઉંચી અને આઠ યજન વિસ્તારવાળી મણિપઠિકા ઉપર બાર વેદિકાથી વિંટાયેલ જંબૂવૃક્ષ છે. - વિવેચન–જંબૂ નામની પીઠ ઉપર બરાબર મધ્ય ભાગમાં એક મોટી મણિમય પીઠિકા છે. તે ૮ જન લાંબી-પહોળી ગોળાકાર અને ૪ યોજન ઊંચી છે. તેના મધ્ય ભાગમાં જંબૂ નામનું એક વિશાળ જંબૂવૃક્ષ છે. આ જંબૂવૃક્ષને ફરતી ૧૨ વેદિકા-વિશેષ પ્રકારના કિલ્લા છે ૨૮૩ હવે આજ જંબૂવૃક્ષના વર્ણ વગેરે જણાવે છે. मूला वइरमया से, कंदो खंधोय रिट्ट वेरुलिओ। सोवनिया य साहा, पसाह तह जायरूवा य॥२८४॥ विडिमारायय वेरुलिय, पत्त तवणिज पत्तविंटासे। पल्लवअग्गपवाला, जंबूनयरायया तीसे ॥२८५॥ रयणमया पुप्फफला, विक्खंभो अट्ट अट्ट उच्चत्तं। कोसदुगं उव्वेहो,खंधो दो जोयणुविछो॥२८६॥ दो कोसे विच्छिन्नो, विडिमा छ जोयणाणि जंबूए। चाउद्दिसिं पिसालो, पुविल्ले तत्थ सालम्मि॥२८७॥ भवणं कोसपमाणं.सयणिजं तत्थ णाढियसुरस्स। तिसु पासाया सेसेसु. तेसु सीहासणा रम्मा॥२८८॥ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જબૂવૃક્ષનું સ્વરૂપ ૩૬૯ છાયા-મૂનિ વઝમયાન તા: જેન્દ્ર પsfણ વૈર્યમયઃ | सौवर्णिक्यः च शाखाः प्रशाखास्तथा जातरूप्या च ॥२८४॥ विडिमा राजती वैडूर्याणि पत्राणि तपनीयानि पत्रवृन्तानि तस्याः । पल्लवा अग्रप्रवालाः जाम्बूनदराजतास्तस्याः ॥२८५॥ रत्नमयानि पुष्पफलानि विष्कम्भोऽष्टौ अष्टौ उच्चत्त्वम् । क्रोशद्विकमुद्वेधः स्कन्धो द्वे योजने उद्विद्धः ॥२८६॥ द्वौ क्रोशौ विस्तीर्णा विडिमा षट् योजनानि जम्ब्वाः । चतुर्दिक्षुरपि शाखाः पूर्वस्यां तत्र शाखायाम् ॥२८७॥ भवनं क्रोशप्रमाणं शयनीयं तत्र अनाहतसुरस्य । त्रिषु प्रासादाः शेषेषु तेषु सिंहासनानि रम्यानि ॥२८८॥ અથ–તેનું મૂલ વજામય, કંદ અરિષ્ઠરત્નમય, રકંધ વૈર્ય રત્નમય, શાખા સુવર્ણમય, પ્રશાખા જાય રૂપામય, ઉર્વશાખા રજતમય, પાંદડાં વૈશ્ય રત્નમય, પત્રના ડીંટ તપનીય રત્નમય, ગુચ્છા જાંબૂનદમય, અંકુરા રજતમય, પુષ્પ અને ફળો રત્નમય છે. જંબૂવૃક્ષનો વિસ્તાર આઠ યોજન, ઉંચાઈ આઠ યોજન, જમીનમાં બે ગાઉ, કંધની ઉંચાઈ બે યોજન, વિરતાર બે ગાઉ, ઉર્વશાખા છ યોજન છે. ચારે દિશામાં પણ શાખાઓ છે. તેમાં પૂર્વ દિશાની શાખા ઉપર એક ગાઉના પ્રમાણવાળુ ભવન છે. તેમાં અનાદત દેવની શય્યા છે. બાકીની ત્રણ દિશામાં પ્રાસાદ છે. તેમાં મનહર સિંહાસન છે. વિવેચન–જંબૂવૃક્ષના મૂળિયાં વમય છે, મૂલની ઉપરને કંદ-જમીનમાં રહેલ અરિષ્ટ રત્નમય છે, કંદથી ઉપરનો ભાગ રકંધ-થડ વિર્ય રત્નમય છે, શાખા સીવર્ણિક એટલે સુવર્ણમય છે. પ્રશાખા-શાખામાંથી નીકળેલી શાખાઓ સુવર્ણ વિશેષમય છે, વિડિમ દિશામાં ફેલાએલી શાખાના મધ્યભાગમાંથી નીકળેલી ઉર્વશાખા રજતમય છે, પાંદડાં વૈશ્ય રત્નમય-લીલા રંગના છે, ४७ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ બૃહત્ ક્ષેત્ર સમાસ પાંદડાંના ડીંટ તપનીય રત્નમય છે, પલ્લવ-દરેક શાખામાંથી નીકળેલા ગુચ્છા જાંબૂનદમય છે, અગ્રપ્રવાલ-અંકુરા રજતમય છે, પુષ્પ અને ફળો રત્નમય છે, જંબૂવૃક્ષની જાડાઈ ૮ યોજન અને ઉંચાઈ ૮ યોજન છે. તેનું મૂલ જમીનમાં બે ગાઉ છે, એટલે બધું થઈને જંબૂવૃક્ષની ઉંચા દ્રા યોજન થાય છે. જંબૂવૃક્ષનું રકંધ કંદની ઉપર અને શાખાઓ નીકળે ત્યાં સુધીનો ભાગ અર્થાત્ થડ ૨ જન ઉંચું, ૨ ગાઉ જાડુ ગળાકારે, દિશાઓમાં નીકળતી શાખાએના મધ્ય ભાગથી ઉચે ગએલી શાખા વિડિમ કહેવાય છે. તે ૬ જનની છે, એટલે થડના ૨ જન અને વિડિમના ૬ જન મળી જંબૂવૃક્ષની ઉંચાઈ ૮ જના થાય છે. જંબૂવૃક્ષને ચાર દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક શાખા છે, તે ૩ યોજન ૩ ગાઉ લાંબી છે, થડને મધ્ય ભાગ બે ગાઉને છે તેથી એક એક શાખા 3 જન છે. બે બાજુની શાખા 3ાાર=ો જન, બા એજન થડને ભાગ છા+ગા=૮ યોજન જંબૂવૃક્ષને વિસ્તાર થાય છે. આ જંબૂવૃક્ષ વનસ્પતિરૂપ નથી પણ પૃથ્વીકાયના પરિણામરૂપ શાશ્વત છે. ચાર દિશામાં જે ચાર શાખાઓ છે, તેમાં પૂર્વ દિશાની શાખાના મધ્ય ભાગમાં જંબૂદ્વીપને અધિપતિ અનાદત દેવનું ભવન છે. તે સર્વ રત્નમય, અનેક પ્રકારના રત્નોથી જડેલા ૧૦૦ સ્તંભવાળું, એક ગાઉ લાંબું, બે ગાઉ પહેળું, ૧૪૪૦ ધનુષ ઉંચું છે. ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે, એક પૂર્વ દિશામાં, એક ઉત્તર દિશામાં અને એક દક્ષિણ દિશામાં છે. આ દ્વાર ૫૦૦ ધનુષ ઉંચા અને ૨૫૦ ધનુષ પહેળા છે. આ ભવનના મધ્ય ભાગમાં એક મોટી ૫૦૦ ધનુષ લાંબી-પહોળી ગોળાકાર અને ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા છે, તેના ઉપર એક મેટી મનહર શમ્યા છે. વૃક્ષની દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની શાખા ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ સર્વ રત્નમય પ્રાસાદ છે. તેમાં વિવિધ પ્રકારના મણિમય મનોહર સિંહાસન છે. આ સિંહાસન ૫૦૦ ધનુષ લાંબી–પહેલી ગોળ, ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા ઉપર રહેલા છે. ૨૮૪ થી ૨૮૮ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જબૂવૃક્ષનું સ્વરૂપ ૩૭૧ સુદર્શન નામનું તંબૂવૃક્ષ मा १२५MAama पसमा લાઈમાં શામે १२ योr- GY ७110 ઉધાઈ , પિ૦૦ ચોદન સમવૃત્ત પી 23u6 હવે પ્રાસાદનું માપ તથા પ્રથમ વલય કહે છે. ते पासाया कोसं, समूसिया कोसमद्धाविच्छिन्ना। विडिमोवरिजिणभवणं, कोसद्ध होइ विच्छिन्नं ॥२८९॥ देसूणकोसमुच्चं, जंबू अट्ठस्सएण जंबूणं। परिवरियाविरायइ, तत्तो अप्पमाणणं॥२९॥ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ કુહરે બૃહત ક્ષેત્ર સમાસ છાયા–તે ઝાલા શોર સમુસ્કૃિત વિતી विडिमोपरि जिनभवनं क्रोशाधं भवति विस्तीर्णम् ॥२८९॥ देशोनक्रोशमुच्चं जम्बूः अष्ट (अधिक) शतेन जम्बुनाम् । परिवारिता विराजते तत्तः अर्धप्रमाणेन ॥२९०॥ અથે–તે પ્રાસાદે એક ગાઉ ઉંચા, અડધો ગાઉ વિસ્તારવાળા, વિડિમ-ઉર્વ શાખા ઉપર એક ગાઉ લાંબુ, અડધો ગાઉ પહોળું અને એક ગાઉમાં કંઈક ન્યૂન ઉંચું જિનભવન છે. જંબૂવૃક્ષ અર્ધા પ્રમાણવાળા એકસો આઠ જંબૂવૃક્ષોના પરિવારથી શેભે છે. વિવેચન–જંબૂવૃક્ષની પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશાની શાખા ઉપર એક એક પ્રાસાદ છે. તે પ્રાસાદ ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહેળા અને એક ગાઉમાં કંઇક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચા છે. મુખ્ય ઉદ્ઘ શાખાના મધ્ય ભાગમાં એક મોટું શ્રી જિનભવન છે. તે ૧ ગાઉ લાંબું, ને ગાઉ પહેલુ, ૧૪૪૦ ધનુષ ઊંચુ છે. જે વિવિધ પ્રકારના મણિમય ૧૦૦ સ્તંભથી યુક્ત છે. અર્થાત જિનભવનમાં મણિમય ૧૦૦ થાંભલા છે. ભવનને ત્રણ દિશામાં ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહોળા એક એક દ્વાર છે. જિનભવનની મધ્ય ભાગમાં એક ૫૦૦ ધનુષ લાંબી-પહોળી ગોળ, ૨૫૦ ધનુષ જાડી મણિમય મણિપીઠિકા છે, તેના ઉપર ૫૦૦ ધનુષ લાંબા-પહોળો અને ૫૦૦ ધનુષથી કંઈક અધિક ઉંચે, સર્વ રત્નમય એક દેવછંદક-ગભારો છે. તેમાં ૫૦૦ ધનુષ પ્રમાણવાળી ૧૦૮ શ્રી જિનપ્રતિમાઓ રહેલી છે. તેનું વર્ણન સિદ્દાયતન ફૂટની સમાન સમજવું. આ મુખ્ય જંબૂવૃક્ષને ફરતી વલયાકારે જંબૂદ્વીપની ગતી સમાન ૧૨ વેદિકા છે. અને વૃક્ષોને ૬ વલ છે. તેમાં પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો છે. તે ૪ જન ઉંચા, ૧ ગાઉ જમીનમાં, એક ગાઉ ઉંચું થડ, ત્રણ જનની ઉર્વી શાખા છે. વૃક્ષો ૪ જનના વિસ્તારવાળા છે. ચાર દિશાની શાખા ૧ જન ૩ ગાઉ લાંબી અને ૧ ગાઉ જાડી છે. દરેક વૃક્ષને ફરતી ૬-૬ પદ્મવર વેદિકા રહેલી છે. આ ૧૦૮ જંબૂવૃક્ષોને વર્ણવિભાગ, મૂલ, કંધ, શાખા, પ્રશાખા વગેરે મૂલ જંબૂવૃક્ષ સમાન જાણવા. ૨૮૯-૧૯૦ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-આંબવૃક્ષનું સ્વરૂપ આ પ્રમાણે એક જંબૂવૃક્ષને ઘેરાવો કહ્યો, હવે બાકીના જંબૂવૃક્ષના ઘેરાવા કહે છે. पउमद्दहे सिरीए, जो परिवारो कमेण निद्दिट्टो। सो चेव य नायव्वो, जंबूएऽणाढियसुरस्स ॥२९१॥ છાયા– શ્રીરાઃ : વાર મેળ નિહિંgઃ | स एव च ज्ञातव्या जम्व्यवामनातसुरस्य ॥२९१॥ અથ–પદ્મદ્રહમાં શ્રીદેવીનો પરિવાર કહ્યો છે, તે જ ક્રમ પ્રમાણે અનાદત દેવના જંબૂવૃક્ષો જાણવા. વિવેચન—જે પ્રમાણે પદ્મદ્રહમાં શ્રીદેવીના પરિવારમાં વલયે અને કમળાની સંખ્યા જણાવી છે, તે જ પ્રમાણે અહીં જંબુદ્વીપના અધિપતિ અનાદત દેવના પરિવારનાં વલયે અને જંબૂવૃક્ષો જાણવા. તે આ પ્રમાણે– જેમ પદ્મદ્રહમાં બીજા વલયમાં ઈન્દ્ર સામાનિક દેવને યોગ્ય મળે, ત્રીજા વલયમાં આરક્ષક દેવને યોગ્ય કમળો છે, તેમ અહીં જંબૂવૃક્ષો જાણવા. પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો છે, તે અનાદત દેવના આભૂષણો માટે છે. મતાંતરે શ્રી જિનચૈત્ય કહ્યા છે. વાયવ્ય ખૂણે, ઉત્તર દિશામાં અને ઈશાન ખૂણામાં આ ત્રણ દિશામાં જંબુદ્વીપના અધિપતિ અનાદત દેવના ઈન્દ્ર સામાનિક દેવને ગ્ય ૪૦૦૦ જંબૂવૃક્ષો છે. પૂર્વ દિશામાં ચાર અમહિલીને ગ્ય ૪ જંબૂવૃક્ષો છે. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના દેવોને ગ્ય ૮૦૦૦ જંબૂવૃક્ષો, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના દેવોને ૧૦૦૦૦ જંબૂવૃક્ષો, નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના દેવોને યોગ્ય ૧૨૦૦૦ જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સૈન્યના અધિપતિ દેવોને યોગ્ય ૭ જંબૂવૃક્ષો છે. આ વૃક્ષો ૨ એજનના વિસ્તારવાળા, બે ગાઉ જમીનમાં, ૨ ગાઉ ઉંચુ થડ, ૧૧ જનની ઉર્ધ્વ શાખા, ચાર દિશાની ચાર શાખા ડા ગાઉ લાંબી અને બે ગાઉ જાડી છે. ત્રીજા વલયમાં ૧૬૦૦૦ આત્મરક્ષક દેને યોગ્ય ૧૬૦૦૦ જંબૂવૃક્ષો છે. આ વૃક્ષોને સમુહ ૧૦૦ એજનના પ્રમાણવાળા-વિરતારવાળા ત્રણ વનખંડથી વિંટાએલા છે. તે આ પ્રમાણે અત્યંતર વનખંડ, મધ્ય વનખંડ અને બાહ્ય વનખંડ. For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ બહતુ ક્ષેત્ર સમાસ પહેલા વનખંડની ચારે દિશામાં ૫૦૫૦ પેજને એક એક મોટું ભવન છે. તે એક ગાઉ લાંબુ, બે ગાઉ પહેળુ, ૧૪૪૦ ધનુષ ઊંચુ, રત્નમય ૧૦૦ સ્તંભ અને ત્રણ દ્વારવાળું છે. તેના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી–પહેલી ગોળાકાર, ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા છે, અને તેના ઉપર શયન રહેલું છે. તે જ પહેલા વનખંડમાં ઈશાન ખૂણામાં ૫૦ એજન અંદર ચાર નંદા પુષ્કરિણી છે. પૂર્વ દિશામાં પદ્મા, દક્ષિણ દિશામાં પદ્મપ્રભા, પશ્ચિમ દિશામાં કુમુદા અને ઉત્તર દિશામાં કુમુદપ્રભા નામની પુષ્કરિણી–વાવડી છે. આ ચારે વાવડીઓ ૧ ગાઉ લાંબી, બે ગાઉ પહોળી, ૫૦૦ ધનુષ ઉંડી છે. દરેકને ફરતી પદ્મવર વેદિકા અને વનખંડ છે. દરેક વાવડીના મધ્ય ભાગમાં એકએક શ્રેષ્ઠ પ્રાસાદ છે, તે ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા છે. આ પ્રમાણે અગ્નિ ખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં ચાર-ચાર વાવડીઓ અને તે દરેકના મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ રહેલા છે. વાવડીએના નાઓ આ પ્રમાણે છે. અગ્નિ ખૂણામાં–પૂર્વ દિશામાં ઉત્પલભૂમિ, દક્ષિણ દિશામાં નલિના, પશ્ચિમ દિશામાં ઉત્પલઉજવલા અને ઉત્તર દિશામાં ઉત્પલા નામે વાવડીઓ છે. નૈઋત્ય ખૂણામાં-પૂર્વ દિશામાં ભંગા, દક્ષિણ દિશામાં ભંગનિભા, પશ્ચિમ દિશામાં અંજના અને ઉત્તર દિશામાં કજજલપ્રભા નામે વાવડીઓ છે. અને વાયવ્ય ખૂણામાં–પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણ દિશામાં શ્રીમહિતા, પશ્ચિમ દિશામાં શ્રીચંદ્રા અને ઉત્તર દિશામાં શ્રીનિલયા નામે વાવડીઓ છે. આ પ્રથમ વનખંડમાં પૂર્વ દિશામાં રહેલા ભવનની ઉત્તર તરફ ઈશાન ખૂણાના શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બરાબર મધ્ય ભાગમાં એક મેટ ફૂટ આવેલ છે. તે ફૂટ ૮ યોજન ઊંચો, મૂલમાં ૧૨ યોજન લાંબ–પહેળો ગોળાકાર, મધ્ય ભાગમાં ૮ જન અને ઉપરના ભાગમાં ૪ એજનના વિસ્તારવાળો છે. પરિધિ મૂલમાં ૩૭ જનથી અધિક, મધ્યમાં ૧૮ યોજનથી અધિક અને ઉપર ૧૨ એજનથી અધિક છે. બીજા મતે આ કૂટ મૂલમાં ૮ જન લાંબા-પહોળા ગોળાકારે, મધ્યમાં ૬ જન અને ઉપરના ભાગે ૪ જન છે. જ્યારે પરિધિ મૂલમાં ૨૫ જાનથી અધિક, મધ્યમાં ૧૮ જનથી અધિક અને ઉપર ૧૨ યોજનથી અધિક છે. આ ફૂટ મૂલમાં વિસ્તારવાળા, મધ્યમાં સાંકડા અને ઉપર પાતળા ગોપૃચ્છ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ જનદષ્ટિએ મહા ભૂગોળ-જંબૂવૃક્ષનું સ્વરૂપ સંસ્થાનવાળા, જાંબૂનદમય છે. તેને ફરતી એક પદ્મવર વેદિકા અને એક વનખંડ રહેલું છે. ફૂટની ઉપર એક સરખી જગ્યાએ એક મોટું સિદ્ધાયતન–શ્રી જિનમંદિર છે તે એક ગાઉ લાંબું, બે ગાઉ પહોળુ અને ૧૪૪૦ ધનુષ ઊંચું છે. પૂર્વ દિશામાં રહેલ ભવનથી દક્ષિણ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ પ્રાસાદથી ઉત્તર તરફ એક ફૂટ છે. દક્ષિણ દિશામાં રહેલ ભવથી પૂર્વ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ પ્રાસાદથી પશ્ચિમ તરફ એક ફૂટ છે. દક્ષિણ દિશામાં રહેલ ભવનથી પશ્ચિમ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી પૂર્વ તરફ એક ફૂટ છે. પહેલા જંબુવનમાં ૮ જિનકૂટ ૮ જંબૂ ફૂટ Aતાર ગુલામ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ પશ્ચિમ દિશામાં રહેલ ભવનથી દક્ષિણ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી ઉત્તર તરફ એક ફૂટ છે. પશ્ચિમ દિશામાં રહેલ ભવનથી ઉત્તર તરફ અને વાયવ્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી દક્ષિણ તરફ એક ફૂટ છે. ઉત્તર દિશામાં રહેલ ભવનથી પશ્ચિમ તરફ અને વાયવ્ય ખુણામાં રહેલ પ્રાસાદથી પૂર્વ તરફ એક ફૂટ છે. ઉત્તર દિશામાં રહેલ ભવનથી પૂર્વ તરફ અને ઈશાન ખૂણામાં રહેલ પ્રાસાદથી પશ્ચિમમાં એક ફૂટ છે. આ દરેક ફ્રૂટ પણ ૮ યોજન ઉંચા, મૂલમાં ૧૨ ચેાજન, મધ્યમાં ૮ યેાજન અને ઉપર ૪ યાજન વિસ્તારવાળા છે. અને દરેક ફૂટ ઉપર એક એક શ્રી જિનભવન છે. ૨૯૧ ૩૭૬ આ વાત મૂલકાર ગાથામાં જણાવે છે. बहुविहरुक्खगणेहिं, वणसंडेहिं घणनिवहभूएहिं । तिहिं जोयणसएहिं. सुदंसणा संपरिक्खित्ता ॥ २९२॥ जंबूओ पन्नासं, दिसि विदिसि गंतु पढमवणसंडे । चउरो दिसासु भवणा, विदिसासु य होंति पासाया ॥ २९३॥ છાયા—વિધવૃક્ષળે: વનવતું: વનિવમૂર્તઃ । त्रिभिः योजनशतैः सुदर्शना संपरिक्षिप्ता ॥ २९२ ॥ जम्बूतः पञ्चाशत् दिक्षु विदिक्षु गच्चा प्रथमवनखण्डे । चतुर्ष दिक्षु भवनानि विदिक्षु च भवन्ति प्रासादाः ॥२९३॥ અ—સુદર્શન જ ભ્રુવૃક્ષ ગાઢવાદળ સરખા વિવિધ પ્રકારના વૃક્ષના સમુહવાળા, સા યેાજનવાળા ત્રણ વનખડાથી વિંટળાએલું છે. પહેલા વનખંડમાં જ ભૂવૃક્ષથી દિશા અને વિદિશામાં પચાસ યાજન દૂર ચાર દિશામાં ભવન અને વિદિશામાં પ્રાસાદ રહેલા છે. વિવેચન—જંબૂવૃક્ષને ફરતા ૧૦૦-૧૦૦ યાત્રનના વિસ્તારવાળા ત્રણ વનખડા રહેલા છે, આ ત્રણે વનખડા ગાઢવાદળ સરખા અને વિવિધ પ્રકારના વૃક્ષના સમુહથી યુક્ત છે. જંબુવૃક્ષને સુદર્શન પણ કહેવાય છે. For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ જેનદષ્ટિએ મહા ભૂગોળી-જબૂવૃક્ષના પહેલા વનખંડનું સ્વરૂપ પહેલા વનખંડમાં જંબૂવૃક્ષથી દિશામાં–પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ૫૦ યોજન દૂર એકએક શ્રી જિન ભવન છે અને વિદિશામાં ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણામાં પણ ૫૦ એજન દૂર એકએક શ્રેષ્ઠ પ્રાસાદ રહેલા છે. ૨૮૨–૨૮૩ હવે ભવન અને પ્રાસાદનું માપ કહે છે. कोसपमाणा भवणा; चउवाविपरिग्गया य पासाया। कोसद्धवित्थडा कोस-मूसियाणाढियसुरस्स॥२९४॥ છાયા–શામળાનિ ભવનાનિ ચતુfપરાતા ગાતા | ___ क्रोशाध विस्तृताः क्रोशमुच्छ्तिा अनादृतसुरस्य ॥२९४।। અર્થ—અનાદત દેવના ભવન એક ગાઉ લાંબા, અડધો ગાઉ, પહોળા, ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા પ્રમાણવાળા છે. વિવેચન-અનાદત દેવના ભવન ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા છે. તેના ચાર ખૂણામાં ૪ પ્રાસાદો છે તે પણ ૧ ગાઉ લાંબા, ૦ ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા પ્રમાણવાળા છે. દરેક પ્રાસાદને ચારે બાજુ એક એક વાવડી છે. ૨૯૪ હવે વાવડીની ઉંડાઈ કહે છે. पंचेव धणुसयाइं, उव्वेहेणं हवंति वावीओ। कोसद्धवित्थडाओ, कोसायामाओ सव्वाओ॥२९५॥ છાયા– વા: શતાનિ ભવતિ વાણા ____ क्रोशार्धविस्तृताः क्रोशायामाः सर्वाः ।।२९५॥ અર્થ–સઘળી વાવડીઓ પાંચસો ધનુષ ઉંડી, એક ગાઉ લાંબી, અડધે ગાઉ પહેલી હોય છે. વિવેચનદરેક પ્રાસાદને ચારે દિશામાં એક એક એમ જે ૪-૪ વાવડી છે તે બધી વાવડીઓ ૧ ગાઉ લાંબી, બે ગાઉ પહોળી અને ૫૦૦ ધનુષ ઊંડી હોય છે. ૨૯૫ ૪૮ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ SHIી ૩૭૮ બહત ક્ષેત્ર સમાસ હવે આ વાવડીઓના નામ કહે છે. उत्तरपुरथिमाए, वावी नामा पयक्खिणा इणमो। पउमा पउमाभ कुमुया, कुमुयामा पढमपासाए॥२९६॥ उप्पल भोमा नलिणु-प्पलुजला उप्पला य बीयम्मि। भिंगा भिंगनिमंजण, कज्जलपभ तइयए भणिया॥२९७॥ सिरिकंता सिरिमाहिया, सिरिचंदा पच्छिमम्मिसिरिनिलया। पासायाण चउण्हं,भवणाणं अंतरे कूडा॥२९८॥ છાયા–સત્તાપૂર્વથાં વાપીનાં નામાનિ દક્ષિણાત માના पद्मा पद्माभ कुमुदा कुमुदामा प्रथमप्रासादे ॥२९६॥ उत्पलभोमा नलिना उत्पलोज्वला उत्पला च द्वितिये । भृङ्गा भृङ्गनिभांजना कजलप्रभा तृतिये भणिता ॥२९७॥ श्रीकान्ता श्रीमहिता श्रीचन्द्रा पश्चिमे श्रीनिलया । प्रासादानां चतुर्णी भवनानां अंतरे कूटाः ॥२९८॥ અર્થ-વાવડીઓના નામો ઉત્તર પૂર્વ દિશાથી વાવડીઓના નામ ક્રમસર આ પ્રમાણે છે. પહેલા પ્રાસાદમાં પદ્મા, પદ્મપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા, બીજા પ્રાસાદમાં ઉત્પલા, ભોમા, નલિના અને ઉત્પલે જવલા, ત્રીજામાં ભંગા, ભંગનિભા, અંજના અને કજજલપ્રભા કહી છે. છેલ્લામાં શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા અને શ્રીનિલયા છે. ચાર પ્રસાદ અને ભવનની વચમાં એક એક ફૂટ છે. વિવેચન–જંબૂવૃક્ષના પહેલા વનખંડમાં ૫૦ એજન દૂર જે પ્રાસાદો છે તે દરેક પ્રાસાદને ચાર દિશામાં એક એક કુલ ૪-૪ વાવડીઓ છે. તેમાં ઈશાનખૂણામાં રહેલ પ્રાસાદના ક્રમપૂર્વક પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલી વાવડીઓના નામ કમસર આ પ્રમાણે છે. એટલે પહેલા ચાર નામ ઇશાનખૂણાના પ્રાસાદની, વાવડીના, બીજા ચાર નામ અગ્નિખૂણાના પ્રાસાદની વાવડીના, ત્રીજા ચાર નામ ને ત્યખૂણાના પ્રાસાદની વાવડીને અને છેલ્લા ચાર નામ વાયવ્ય ખૂણાના પ્રાસાદની વાવડીના છે. તે આ પ્રમાણે– For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-જબૂવૃક્ષના પહેલા વનખંડનું સ્વરૂપ ૩૭૯ ૧–ઇશાનખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં પદ્મા નામની વાવડી, દક્ષિણ દિશામાં પદ્મપ્રભા નોમની વાવડી, પશ્ચિમ દિશામાં કુમુદા નામની વાવડી, અને ઉત્તર દિશામાં કુમુદપ્રભા નામની વાવડી છે. ૨. અગ્નિખૂણને પ્રાસાદને પૂર્વ દિશામાં ઉત્પલા, દક્ષિણ દિશામાં મા, પશ્ચિમ દિશામાં ઉત્પલોજવલા અને ઉત્તર દિશામાં ઉ૫લા નામની વાવડી છે. ૩. નૈઋત્ય ખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં ભંગા, દક્ષિણ દિશામાં ભંગનિભા, પશ્ચિમ દિશામાં અંજના અને ઉત્તર દિશામાં કજજલપ્રભા નામની વાવડી છે. ૪. વાયવ્ય ખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણ દિશામાં શ્રીમહિતા પશ્ચિમ દિશામાં શ્રીચંદ્રા અને ઉત્તર દિશામાં શ્રીનિલયા નામની વાવડી છે. ચાર ભવનો અને ચાર પ્રાસાદની વચ્ચે એક એક ફૂટ એટલે કુલ ૮ ફૂટ છે. ૨૮૬-૨૮૭–૨૯૮ હવે ફટાનું પ્રમાણ કહે છે. अठ्ठसहकूडसरिसा, सव्वे जंबूनयामया भणिया। तेसुवरिंजिणभवणा, कोसपमाणा परमरम्मा॥२९९॥ છાયા–ી કૃપમદદશાઃ સર્વે વાયૂનમયા મતિઃ | तेषामुपरि जिनभवनानि क्रोशप्रमाणानि परंरम्याणि ॥२९९।। અર્થ–આઠે ફૂટ વૃષભટ્ટ સરખા છે. બધા જાંબૂનદમય કહ્યા છે. તેના ઉપર એક ગાઉ પ્રમાણવાળા અત્યંત રમણીય જિનભવન છે. વિવેચન—દરેક પ્રાસાદ અને ભવનની વચ્ચે જે ફૂટ છે તે બધા થઈને ૮ ફૂટ છે, આ આઠે ટિો જાંબૂનદમય અને વૃષભટ્ટ સરખા છે. એટલે ૮ જન ઉંચા, મૂલમાં ૧૨ જન, મધ્યમાં ૮ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળા ગોળાકારે છે. દરેક ફૂટની ઉપર એક એક શ્રી જિનભવન છે. તે ૧ ગાઉ લાંબું, લો ગાઉ પહોળું, અને ૧૪૪૦ ધનુષ ઉંચું છે. શ્રી જિનભવનો વિવિધ રત્નમય હોવાથી અત્યંત રમણીય છે. જંબૂવૃક્ષના ૧૨ નામો છે. તે આ પ્રમાણે–૧. સુદર્શના, ૨. અમોઘા 3. સુપ્રબુદ્દા, ૪. યશોધરા, ૫. ભદ્રા, ૬. વિશાલા, ૭. સુજાતા, ૮. સુમના, ૯. વિદેહજંબૂ, ૧૦. સૌમનસા, ૧૧, નિયતા અને ૧૨. નિત્યમંડિતા છે. For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ બૃહત્ ક્ષેત્ર સમાસ " सुदंसणा अमोहा य, सुप्पबुद्धा जसोधरा । भद्दा य विशाला य, सुजाया सुमणा वि य ॥१॥ विदेहजंबू सोमणसा, नियया निच्चमंडिया। सुदंसणाए जंबूए नाम विजा दुवालस ॥२॥" જંબૂવૃક્ષના અધિપતિ દેવ અનાદત નામને છે. તે એક પલ્યોપમના આયુષ્યવાળો, ૪૦૦૦ સામાનિક દેવો, પરિવાર સહિત ૪ અગમહિષી, ૩ પર્ષદા, ૭ અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવો તથા અનાદત નામની રાજધાનીમાં વસતા ઘણાં દેવ-દેવીઓનો સ્વામી છે. આ અનાદત દેવની અનાદત નામની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ તીર્જી અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછી જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર યથાસ્થાને આવેલી છે. શીતોદા મહાનદી દેવકુરુ ક્ષેત્રના બે વિભાગ કરે છે. એક બાજુને ભાગ પૂર્વાર્ધ દેવકુર અને બીજી બાજુનો ભાગ પશ્ચિમાઈ દેવમુરુ કહેવાય છે. પશ્ચિમાઈ દેવકુફુના બરાબર મધ્ય ભાગમાં શાલ્મલી નામનું વૃક્ષ છે. આ વૃક્ષ પણ જંબૂવૃક્ષના સમાન વર્ણન મુજબ છે. ફરક માત્ર એટલે છે કે શાલ્મલીવૃક્ષની પીઠ અને ફૂટ રજતમય છે અને શાલ્મલીવૃક્ષને અધિપતિ ગરુડગ નામને દેવ છે. તેની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદ્વીપની અંદર ૧૨૦૦૦ યોજને યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૨૯૯ આ વાત ગાથામાં જણાવે છે. देवकुरुपच्छिमहे, गरुडावासस्स सामालदुमस्स। एसेव कमो नवरं, पेढं कूडा य रययमया॥३००॥ છાયા–વરૂપશ્ચિમાર્ધ શરુવાત શામકુમા ___एष एव क्रमो नवरं पीठं कूटानि रजतमयानि ॥३०॥ અર્થ–દેવકુરુના પશ્ચિમાર્ધમાં ગરૂડદેવના આવાસવાળા શાલ્મલી વૃક્ષને પણ આજ (જંબૂવૃક્ષ સમાન) ક્રમ છે. પરંતુ પીઠ અને ફ રજતમય છે. વિવેચન–દેવકુરુક્ષેત્રના પૂર્વાર્ધમાં જેમ જંબૂવૃક્ષને વૃક્ષ વગેરેનો પરિવાર અને જેવું વર્ણન છે. તે જ પ્રમાણેના વર્ણનવાળું દેવકુરુ ક્ષેત્રના પશ્ચિમાધના મધ્યભાગમાં For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ જૈનદષ્ટિએ મહા ભૂગાળ-દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યાનુ સ્વરૂપ શામલી વૃક્ષ છે. વૃક્ષા, વલયા, ભવને, પ્રાસાદા, ટા, વનખંડ, વેદિકા વગેરે જંબૂવૃક્ષના સમાન ફરક માત્ર એટલા જ છે કે શાલ્મીવૃક્ષનું પીઠ અને ફૂટા રજતમય છે. તથા શાહ્સલી વૃક્ષ એ ભવનપતિ સુવર્ણકુમાર નિકાયના અધિપતિ વેણુદેવ અને વેદાલિનું ક્રિડાસ્થાન છે જ્યારે વૃક્ષના અધિપતિ ગરુડવેગદેવ છે. સૂત્રકૃતાંગની ચૂણીમાં શાહ્સલી વૃક્ષના અધિકારમાં કહ્યું છે કે તત્ત્વ વેજીટેવે વેબુવાસી ય નસરૂ 'ત્યાં વેણુદેવ અને વેણુદાલિ વસે છે. તેમનું ક્રિડાસ્થાન છે. ૩૦૦ હવે દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યાનું વર્ણન કહે છે. दोसु वि कुरासु मणुआ, तिपल पर माउणो तिको सुच्चा । पिट्ठकरंडसयाई, दो छप्पण्णाई मणुयाणं ॥ ३०१॥ सुसमसुसमाणुभावं, अणुहवमाणाणवच्चगोवणया । अउणापण्णदिण्णाई, अट्टमभत्तस्स आहारो ॥ ३०२ ॥ છાયા—ઢયોનિ વજ્જૈઃ મનુના: ત્રિવયમાયુ: ત્રિકોણોચા । पृष्ठकरण्डकशते द्वे षट्पञ्चाशत् (अधिके) मनुष्याणाम् ||३०१ || सुषमसुषमानुभावं अनुभवन्तः अपत्यगोपना | एकोनपञ्चाशत् दिनानि अष्टमभक्तस्य आहारः ॥ ३०२ ॥ અ—બન્ને પણ કુરુક્ષેત્રમાં મનુષ્યે ત્રણ પાપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અને ત્રણ ગાઉ ઉંચા, સે। છપ્પન કરોડરજ્જુ—પાંસળીઓવાળા, સુષમસુષમાના ભાવને અનુભવનારા, એગણપચાસ દિવસ સંતાનનું પાલન કરનારા અને ત્રણ દિવસે આહાર કરનારા હાય છે. વિવેચન—બન્ને પણ કુરુક્ષેત્રમાં એટલે દેવકુરુક્ષેત્ર અને ઉત્તરકુરુક્ષેત્રમાં મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પાપમનું અને જધન્ય આયુષ્ય પાપમના અસંખ્યભાગ ન્યૂન ૩ પક્ષ્ચાપમનું હાય છે. શરીરની ઉંચાઇ ત્રણ ગાઉની હાય છે. મનુષ્યાનું ઉત્કૃષ્ટ ૩ પાપમનું આયુષ્ય દેવકુરુક્ષેત્ર, ઉત્તરકુરુક્ષેત્ર તથા ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્રમાં પહેલા આરામાં ઢાય છે. તે સિવાયના ક્ષેત્ર અને કાળમાં ત્રણ પાપમના આયુષ્યવાળા અને ૩ ગાઉની ઉંચાઇવાળા મનુષ્યેા હાતા નથી. જો કે કર્મભૂમિક્ષેત્રમાં વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો એક લાખ યોજનથી અધિક વૈક્રિય શરીર બનાવી શકે પણ તેમનું મૂલ શરીર તેા વધુમાં વધુ ૫૦૦ ધનુષ અને નાનામાં નાનું ર હાથનું હાય. For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર બહત ક્ષેત્ર સમાસ દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યોને ૨૫૬ પાંસળી હોય છે. ત્યાં કાયમ માટે એક સરખો પહેલો આર-સુષમાસુષમાના ભાવ એટલે અત્યંત સુખ હોય છે. પોતાના આયુષ્યના અંત ભાગમાં એક યુગલને જ જન્મ આપે છે અને તેનું પાલન માત્ર ૪૯ દિવસ જ કરે છે. ૪૮ દિવસમાં તે યુગલ પોતાની મેળે હરવા-ફરવામાં સમર્થ બની જાય છે. ત્યાં રહેલા કલ્પવૃક્ષોના પુષ્પ, ફળ વગેરેને સ્વાદ વગેરે હરિવર્ષાદિ ક્ષેત્રના કપક્ષોના પુ૫ ફળ વગેરેના સ્વાદ કરતાં અનંતગુણ વિશિષ્ટ કાટીના હેાય છે. જીવે ત્યાં સુધી તેઓને કોઈ પણ જાતના જવરાદિ કે ઉપદ્રવ આવતા નથી, આયુષ્ય પૂર્ણ ભોગવે છે. અને ખાંસી કે બગાસુ આવતા મૃત્યુ પામી દેવલોકમાં જ જાય છે. પણ ત્યાં પોતાના આયુષ્ય કરતા-ત્રણ પલ્યોપમથી અધિક આયુષ્ય હોતું નથી, ઓછું હોઈ શકે. તેઓને આહારની ઈચ્છા ત્રણ ત્રણ દિવસના અંતરે થાય છે અને તે પણ માત્ર ચણાની દાળ જેટલો આહાર હોય, તેટલાથી પૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. ૩૦૧-૩૦૨ કુરુક્ષેત્રનું યંત્ર કોની કુરુક્ષેત્રની લંબાઈ | પહેળાઈ નામ | (જીવા) | પહોળાઈ | મા સથાને એ નવ યે કળ યુગલ-મનુષ્યનું આયુષ્ય-ઉંચાઈ -બ | યુગલ-તીર્થંચનું આયુષ્ય - ઉંચાઈ ૫૩૦૦૦ એજન ૧૧૮૪૨ યોજના શીતાદા મહાનદી અવસર્પિણીનો પહેલો આરા ૩ પલ્યોપમ ૩ ગાઉ ૩ પલ્યોપમ ૬ ગાઉ ગર્ભજ -RRER મેરુની દક્ષિણે, વિદ્યુતપ્રભની વચ્ચે નીલવંતની દક્ષિણે નિધની ઉત્તરે એમનસ, મેરુની ઉત્તરે, ગંધમાદન, માલ્યવંતની વચ્ચે ઉત્તરકુર શીતા મહાનદી For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ કુરુક્ષેત્રના ૧૦ કહેને યંત્ર કહનું નામ સ્થાન લંબાઈ પહોળાઈ ઉંડાઈ દેવનિવાસ | પરસ્પર |દ્વાર જન યોજન ય.જન અંતર વેધક નદી ભવનદિનુ પ્રમાણુ કમળ વલય જન ૧ નિષધદ્રહ 0 0 0 નિષધ ૨ દેવકુરુહ દેવકુરુ ૩ સુદ્રહ દેવકુર ક્ષેત્રમાં ઉત્તર-દક્ષિણ ૨ દ્વારા શોતોદા મહાનદી ૧ ગાઉ લાંબુ, ના ગાઉ પહેલ્થ ૧૪૪૦ ધનુષ ઉચુ ૪ સુલસબ્રહ સુલસ ૫ વિદ્યુતપ્રવાહ વિદ્યુતપ્રભ ૧ નીલવંતદ્રહ ૫૦૦ | ૧૦ | નીલવંત ૨ ઉત્તરકુરુહ ઉત્તરકુરુ ૩ ચંદ્રક ચંદ્ર ઉત્તરકુર ક્ષેત્રમાં ઉત્તર-દક્ષિણ ૨ દ્વાર શીતા નદી ૪ એ વતદ્રહ ઐરાવત ૫ માલ્યવંતદ્રહ માલ્યવંત આ પ્રમાણે દેવકુર-ઉત્તરકુનું વર્ણન કર્યું. હવે મેરુ પર્વતનું વર્ણન કહે છે. लोगस्स नाभिभूओ, नवनवइ सहस्स जोयणुविडो। मेरुगिरी रयणमओ, अवगाढो जोयणसहस्सं॥३०३॥ છાયા– નામિત નવનતિ સહ્યાદિ યોગનો વિદ્રો मेरुगिरी रत्नमयोऽवगाढो योजनसहस्रम् ॥३०२॥ અર્થ–લોકની નાભિભૂત મેરુપર્વત રત્નમય, નવાણું હજાર જન ઉંચે અને હજાર જન ઉડો જમીનમાં છે. વિવેચન–ઉત્તરકુરુ ક્ષેત્રથી દક્ષિણ તરફ અને દેવકુરુ ક્ષેત્રથી ઉત્તર તરફ, તથા પૂર્વ મહાવિદેહ ક્ષેત્રથી પશ્ચિમ તરફ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રથી પૂર્વ તરફ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બૃહત્ ક્ષેત્ર સમાસ આખા તીર્જી લેકની નાભીસમાન મધ્ય ભાગમાં મેરુ નામને પર્વત છે. તે વિવિધ પ્રકારના ઘણા રત્નવાળ, મૂલમાં વિરતારવાળે, મધ્યમાં ટુંકો અને ઉપર પાતળા ગાયના પૂછના આકારવાળા, એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી વિંટાએલો છે. તે ૯૯૦૦૦ જન ઉચો અને ૧૦૦૦ જન જમીનમાં ઉડો છે. ૩૦૩ હવે મેરુ પર્વતના વિધ્વંભનું માપ કહે છે. दस एकारसभागा, नउया दस चेव जोयणसहस्सा। मूले विक्खंभोसे, धरणियले दस सहस्साइं॥३०४॥ जोयण सहस्समुवरिं, मूले इगतीस जोयणसहस्सा। नवसय दसहिय तिन्निय, एक्कारसभाग परिही से॥३०५॥ धरणियले इगतीसं, तेवीसा छस्सयाय परिही से। उपरि तिन्नि सहस्सा, बावटें जोयणसयं च ॥३०६॥ છાયા–ટશ ઈતિશ મા નવર (ધિક્કાર) શ રૈવ વેગનન્નાઈના मूले विष्कम्भस्तस्य धरणितले दश सहस्राणि ॥३०४॥ योजनसहस्रमुपरि मूले एकत्रिंशद् योजनसहस्राणि । नवशतानि दशाधिकानि त्रयश्च एकादश भागाः परिधिस्तस्य ॥३०५॥ धरणितले एकत्रिंशत् त्रयोविंशति (अधिकानि) षट् शतानि च परिधिस्तस्य । उपरि त्रीणि सहस्राणि द्वाषष्ठं (अधिक) योजनशतं च ॥३०६॥ અર્થ–તેને મૂલમાં વિસ્તાર દશ હજાર નેવું ભેજન અને દશ અગીયારિયા ભાગ, જમીન ઉપર દશ હજાર જન અને ઉપર એક હજાર જન છે. તેની પરિધિ મૂલમાં એકત્રીસ હજાર નવસો દશ એજન, ત્રણ અગીયારિયા ભાગ છે. જમીન ઉપર એકત્રીસ હજાર છસો ત્રેવીસ જન અને ઉપર ત્રણ હજાર એકસો બાસઠ યોજન પરિધિ છે. વિવેચન–મેરુ પર્વતને વિરતાર છેક નીચે મૂલમાં ૧૦૦૯૦ જન અને એક યોજના ૧૧ ભાગ કરીએ તેવા ૧૦ ભાગ છે. જમીન ઉપર મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ એજન અને છેક ઉપરના ભાગમાં જ્યાં ચૂલિકા નીકળે છે તેની For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ જનષ્ટિએ મહા ભૂંગાળ-મેરુ પર્યંતનું સ્વરૂપ ૩૮૫ ચારે બાજુ ફરતું પાંડુકવન છે. તેના વિસ્તાર ૧૦૦૦ યાજન છે. અર્થાત્ ઉપરના તળીયાના ભાગે મેરુ પર્વત ૧૦૦૦ યાજન છે અને તેના મધ્ય ભાગમાં ચૂલિકા રહેલી છે. આ ચૂલિકા ૪૦ ચેાજન ઉંચી, ૧૨ યોજન નીચે વિસ્તારવાળી અને ૪ યાજન ઉપર વિસ્તારવાળી છે. મેરુ પર્વતની પિરિધ જમીનની અંદર કંદની ૩૧૯૧૦ ΟΥ તે આ પ્રમાણે ૪૯ ગુણી ૧૬ ઉમેરવા, ૧૦૦૯૦ ×૧૧ મૂલના વિસ્તાર ૧૦૦૯ ૦ - યાજન છે. તેના અગીયારિયા ભાગ ફરવા ૧૧થી ૧૧ ૧૧૦૯૯૦ +19 ૧૧૧૦૦૦ આા રાશી વર્ગ કરતાં— ૧૧૧૦૦૦ ×૧૧૧૦૦૦ ૧૨૩૨૧૦૦૦૦૦૦ ૪૭ | ७०१ ૧ ७०२० O ७०२०१ ૧૨૩૨૧૦૦૦૦૦૦ ~|-|-|-|-|-| ૯ ૦૩૩૨ ૩૨૫ ૦૦૭૧૦ ७०१ ૧૨૩૨૧૦૦૦૦૦૦૦(૩૫૧૦૧૨ ×૧૦ ૧૨૩૨૧૦૦૦૦૦૦૦ આનું વ મૂળ કાઢતાં—— ૦૦૦૦૦૦ ૭૦૨૦૧ ૧૨૯૦૯૯૦૦ ૩ ૧૧ For Personal & Private Use Only ચેાજન પ્રમાણ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ બહત ક્ષેત્ર સમાસ ૭૦૨૦૧ ૧૯૭૮૯૦૦ १४०४०४४ ૭૦૨૦૨૨ ૫૭૫૮૫૬ ७०२०२४ ૩૫૧૦૧૩માં કંઈક ન્યૂન આવે છે. આ ન્યૂનતાની વિરક્ષા કરી નથી. હવે ૩૫૧૦૧૩ આ સંખ્યાના જન લાવવા માટે ૧૧થી ભાગવા, કેમકે પહેલા જિનના અગીયારિયા ભાગો કરેલા છે, (૧૧) ૩૫ ૧૦ ૧ ૩૩૧૯૧૦ એજન ૩૩ 11 મેરુ પર્વતની મૂલમાં કંદની પરિધિ ૩૧૯૧૯ યોજન થઇ. ૦૦૧૧ ૧૧ ૦૦૩ મેરુ પર્વતની જમીન ઉપર પરિધિ ૩૧૬ ૨૩ એજન થાય છે અને ઉપરના ભાગે પરિધિ ૩૧૬૨ જન થાય છે. ૩૦૪-૩૫-૩૦૬ હવે મેરુ પર્વતના ઉપરના ભાગથી નીચે આવતા વિસ્તાર જાણવા માટેની રીત કહે છે. जत्थिच्छसि विक्खंभ, मंदरसिहराहि उवइत्ताणं। .. एक्कारसहि विभत्तं, सहस्ससहियं च विक्खंभं॥३०७॥ છાયા–ાત્ર રૂછસિ વિમું માશિવરાત વવપત્ય | ____ एकादशभिर्विभक्तं सहस्रसहितं च विष्कम्भंम् ॥३०७॥ અથ–મેરુ પર્વતના શિખરથી નીચે ઉતરતા જયાને વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તે તેને અગીયારથી ભાગવા અને એક હજાર ઉમેરવા. જે આવે તે ત્યાંને વિરતાર. For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-મેરુ પર્વતનું સ્વરૂપ ૩૮૭ વિવેચન—મેરુ પર્વતની જે બે મેખલા છે, તે મેખલાની વિક્ષા કર્યા સિવાય આખા પર્વતને ગેચ્છાકારે બધે ગાળાકારે વિક્ષા કરવાપૂર્વક આ રીત પૂર્વાચાર્યાએ કહેલી જાણવી. શિખરના ઉપરના ૧૦૦૦ યાજન છે. ત્યાંથી નીચે ઉતરતા જેટલા યેાજને વિસ્તાર જાણવાની ઇચ્છા ઢાય તેટલા યોજનને ૧૧થી ભાગવા, જે આવે તેમાં ૧૦૦૦ ઉમેરવા. જે આવે તે તે સ્થાને તેટલેા વિસ્તાર જાણવા. દા. ત. ઉપરથી ૧૦૦૦૦૦ યોજન નીચે કેટલા વિસ્તાર ઢાય તે જાણવા માટે ૧૦૦૦૦૦ને ૧૧થી ભાગવા. IIII ૧૧) ૧૦ ૦ ૦ ૦ ૦ ૯ ૦ ૦ ૦(૯૦૯૦ ૯૦૯૦ +૧૦૦૦ ૦૧૦૦ ૯૯ ૦૦૧૦ મેરુપર્વતના શિખરથી ૧૦૦૦૦૦ યાજન નીચે મેરુપર્યંતનેા વિસ્તાર ૧૦૦૮૦: યાજન હાય. અથવા ઉપરથી નીચે ૯૦૦૦ યાજને કેટલા વિસ્તાર હાય? તે જાણવા— ૧૧) ૯૯૦૦૦(૯૦૦૦ ૯૦૦૦ ૯૯ +૧૦૦૦ ૧૦૦૩૦ ૧૧ ૧૦ ૧૧ ૦૦૦૦૦ ૧૦૦૦૦ યાજન આવ્યા એટલે શિખરથી ૯૯૦૦૦ ચેાજન નીચે જમીન ઉપર મેરુ પર્વતના ૧૦૦૦૦ ચાજત વિસ્તાર આન્ય. આ રીત પ્રમાણે બધે જાણવું. ૩૦૭ હવે નીચેથી ઉપર જતાં કેટલી જાડાઈ હાય તેની રીત કહે છે. एमेव उप्पइत्ता, जं लक्षं सोहियाहि मूलिल्ला । वित्थारा जं संसं, सो वित्थारो तहिं तस्स ॥ ३०८ ॥ છાયા—મેવ સ્વસ્ય યત્ હન્ધ શોષય મૂરુતાત્ । विस्तारात् यत् शेषं स विस्तारस्तत्र तस्य || ३०८ || For Personal & Private Use Only ૧૦ ૧૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ બહત ક્ષેત્ર સમાસ અથ–આ પ્રમાણે જ નીચેથી ઉપર જતાં જે હોય તે (૧૧થી ભાગી) ભૂલ વિસ્તારમાંથી બાદ કરવા, જે વધે તે ત્યાંને વિસ્તાર. વિવેચન–આ જ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે નીચેથી ઉપર જતાં જ્યાં વિસ્તાર જાણવો હોય તેને ૧૧થી ભાગવા, જે બાકી રહે તે મૂલ વિસ્તારમાંથી બાદ કરવા, જે આવે છે ત્યારે મેરુ પર્વતનો વિસ્તાર જાણો. દા. ત. કંદથી ૧૦૦૦૦૦ એજન ઉપર જતાં કેટલે વિસ્તાર હેય તે જાણવા માટે ૧૧) ૧૦ ૦ ૦ ૦ ૦ (૯૦૯૦ ૯૯૦ જન આવ્યા. આ સંખ્યા મૂલ વિસ્તાર ૧૦૦૦૦માંથી બાદ કરવી. ૧૦૦ ૧૦૦૯૦ મૂલ વિસ્તાર —૯૦૯૦ ૧૦૦૦ યોજન રહ્યા. એટલે મૂલથી ૧૦૦૦૦૦ જન ઉપર જતાં મેરપર્વતનો વિસ્તાર ૧૦૦૦ જન હેય. ૩૦૮ હવે મેરુ પર્વતના ઉપરથી નીચે આવતા એક બાજુ વૃદ્ધિ અને મૂલથી ઉપર ઉપર જતાં એક બાજુ હાનીની રીત જણાવે છે. उवरिमहिडिल्लाणं, वित्थाराणं विसेसमद्धं जं। उस्सेहरासिभइयं, वुडढी हाणी य एगत्तो॥३०९॥ છાયા–૩પત્તિનાબતનો વિસ્તારો વિશેષાર્થે થતા ___उत्सेधराशिभक्तं वृद्धिर्हानिश्चैकतः ॥३०९॥ અર્થ–ઉપરનો વિસ્તાર નીચેના વિસ્તારમાંથી બાદ કરવો, પછી તેનું અડધું કરવું, જે રહે તેને ઉંચાઈથી ભાગવા, જે આવે તે એક બાજુની વૃદ્ધિ અથવા હાની જાણવી. વિવેચન–મેરુ પર્વત ઉપરને જે ૧૦૦૦ જન વિરતાર છે, તે નીચેના ૧૦૦૯ યોજન પ્રમાણ વિસ્તારમાંથી બાદ કરવા, પછી જે બાકી રહે તેનું અડધું For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ ૩૮૯ કરવું. અડધું કરતાં જે બાકી રહે તેને મેરુની ઉંચાઈથી ભાગવા. જે આવે તેટલી મેરુ પર્વતના નીચેથી ઉપર જતાં યાત્રને યાજને એક બાજુની હાની અને ઉપરથી નીચે આવતા યાજને યાજને એક બાજુની તેટલી વૃદ્ધિ જાણવી. તે આ પ્રમાણે— નીચેના વિસ્તાર ૧૦૦૯૦ યાજન ઉપરના વિસ્તાર – ૧૦૦૦ ચેાજન ૪૫૪૧ ૧૧ ૪૫૪૫ ૪૧૧ ૪૯૫ ++ ૯૦૯૦ ૫ ૧૧ ૧૦ ૧૧ ૧૦ ૧૧ યાજન રહ્યા. આના અગીયારીયા ભાગ કરવા ૧૧થી ગુણવા. યેાજન. આનું અડધું કરતાં ૫૦૦૦૦ને મેરુની ઉંચાઈ ૧૦૦૦૦૦ થી ભાગતા ૧/૨ યાજન રહ્યા. ૫૦૦૦૦ અગીયારીયા ભાગ આવ્યા. આને છેદરાથી ૧૧થી ગુણવા, ૧૧×૨=૧/૨૨ નીચેથી ઉપર જતાં મેરુ પર્વતની યાજને યાજને એક બાજુથી ૧/૨૨ યાજન હાની જાણવી. તેમ ઉપરથી નીચે આવતા યાજને યાજને મેરુ પર્વતની એક બાજુની ૧/૨૨ યાજન વૃદ્ધિ જાણવી. ૩૦૯ હવે બન્ને બાજુની વૃદ્ધિ હાનીની રીત કહે છે. सा चैव दोहिं गुणिया, उभओ पासम्मि होइ परिबुड़ढी । हाणी य गिरिम्स भवे; परिहार्यं तेसु पासेसु ॥ ३१०॥ છાયા—મા ચૈવ ઢામ્યાં મુળિતા સમથોઃ પાર્શ્વયોઃ મતિ વૃદ્ધિઃ । हानीच गिरेर्भवति परिहानिस्तयोः पार्श्वयोः || ३१०॥ અં—તે જ ( એક બાજીની વૃદ્ધિ અથત્રા હાની) બેથી ગુણતાં મેરુ પર્વતની બન્ને બાજુની વૃદ્ધિ અને હાની થાય છે. For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન—મેરુ પર્વતની એક બાજુ જે વૃદ્ધિ–હાની છે, મેરુ પર્વતના ઉપરથી નીચે આવતા બન્ને બાજુની વૃદ્ધિ અને બન્ને બાજુની હાની જાણવી. એટલે મેરુ પર્વતમાં યાજને યાજને જતાં એક બાજુ હાની અને નીચે આવતાં એક બાજુ વૃદ્ધિ થાય છે. આને બેથી તેને બેથી ગુણતાં નીચેથી ઉપર જતાં ૧૨૨ યાજન ઉપર ૩૯૦ ગુણતાં × ૨=૨ આવ્યા. આના અંશ રાશિના છેદ કરતાં ૨૨ છાયા—યો યંત્ર તુ વિસ્તારઃ નિરતું શોષય મૂઝાત્ । विस्तारो यच्छेशंस छेदगुणितस्तूत्सेधः || ३११ ॥ ૧ ૨ ૧ = ૨૨ ૧૧ આવ્યા. એટલે દર યેાજને મેરુ પર્વતની ઉપર જતાં ૧૧૧ યોજન બન્ને બાજુની હાની અને ઉપરથી નીચે આવતાં દર ચૈાજને ૧/૧૧ ચાજન બન્ને બાજુ વૃદ્ધિ જાણવી. ।૧ For Personal & Private Use Only યાજન એક બાજુ તથા બે બાજુ વૃદ્ધિ-ાની ૩૧૦ હવે ઉંચાઇ જાણવાની રીત કહે છે. जो जत्थ उ वित्थारो, गिरिस्स तं सोहियाहि मूलिल्ला । वित्थारा जं सेसं, सो छेयगुणो उ उस्सेहो ॥ ३११॥ ગાથા ૩૦૯ મુજબ એક બાજુની વૃદ્ધિ હાની. ગાથા ૩૧૦ મુજબ બન્ને બાજુની વૃદ્ધિ હાની. અ—પર્વતનેા યાંના જે વિસ્તાર હેાય ત્યાંને તે વિસ્તાર મૂલ વિસ્તારમાંથી બાદ કરવા. જે બાકી રહે તેને છેદથી ગુણુવા. જે આવે તે ત્યાંની ઉંચાઇ જાણવી. Page #456 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ ૩૯૧ વિવેચન–મેરુપર્વત જ્યાં-ભૂતલઆદિમાં જેટલે વિરતાર હેય, તે વિરતારવાળાં સ્થાને મેરુપર્વત કેટલે ઊંચે હોય તે જાણવા માટેની આ રીત છે. મેરુપર્વતના જે વિસ્તારે મેરુપર્વતની ઉંચાઈ જાણવા માટે ત્યાં જે વિસ્તાર હોય તે મૂલના વિસ્તારમાંથી બાદ કરવા. પછી જે બાકી રહે તેને છેદથી એટલે ૧૧ થી ગુણવા. જે આવે છે, તે વિસ્તારે મેરુપર્વતની તેટલી ઉંચાઈ જાણવી. દા. ત. ૧૦૦૦ જન મેને વિસ્તાર છે. ત્યાં મેરુપર્વત કેટલે ઉો હેાય ? તે જાણવા માટે કંદને વિરતાર ૧૦૦૮૦ જનમાંથી ૧૦૦૦ ઓછા કરવા. ૯૯૦ ૧૧ ૧૦૦૯ ૪૧૧ - ૧૦૦૦ ૯૯૯૮૦ ૯૬૦૧ +૧૦. આને છેદરાશીથી ગુણવા ૧૦૦૦૦૦ યોજન ૧૦૦૦ જન વિસ્તાર હોય ત્યાં મેસ્પર્વત ૧૦૦૦૦૦ યોજન ઊંચા હોય. આ પ્રમાણે મધ્યભાગ આદિના વિસ્તારે મેપર્વતની ઉંચાઈ જાણવી. શંકા–શા માટે ૧૧ થી છેદ કરવા? શા માટે શેષને ગુણવા ? સમાધાન– ૧૧ પેજને ૧ જન ઘટે છે. ૧૧૦૦ યેજને ૧૦૦ એજન ઘટે છે. ૧૧૦૦૦ પેજને ૧૦૦૦ જન ઘટે છે. માટે ૧૧ થી છેદ કરાય છે. અને ઉંચાઈ જાણવા માટે ૧૧ થી ગુણવામાં આવે છે. મેપર્વતની ઉંચાઈમાં જે હાનિ-વૃદ્ધિ કહેવામાં આવે છે, તે કર્ણગતિથી ગણવામાં આવે છે. એટલે જમીન ઉપરથી છેક શિખરતલ સુધી સીધી દોરી લગાડીને ગણવાની હોય છે. તેથી દેરીની સપાટીથી જયાં જયાં મેરુપર્વત નૂન હેાય એટલે મેરુપર્વત અને દોરીની વચમાં જગ્યા ખાલી રહેતી હોય તો પણ તે ખાલી ભાગને For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ બૃહત્ ક્ષેત્ર સમાસ પણ મેસનો જ ભાગ ગણવાને, તથા દોરીની સપાટીથી મેરૂ પર્વતને ભાગ બહાર રહેતું હોય તો તે બહારના ભાગને ખાલી આકાશને ભાગ જ ગણવાને. આથી વનની મેખલામાં એક સામટી ઘણી હાની હેવા છતાં પણ તેને વિરોધ ગણાય નહિ. આ પ્રમાણે દરેક પર્વત, કૂટ, આદિની હાની વૃદ્ધિએ બધે કર્ણ ગતિ પ્રમાણે नएवी. 311 હવે મેપર્વતના કાંડ વગેરેનું પ્રમાણ કહે છે. मेरुस्स तिन्नि कंडा, पुढवोवलवइरसकरा पढमे। रयए य जायरूवे,अंके फलिहे य बीयम्मि॥३१२॥ एगागारंतइयं, तं पुण जंबूणयामयं होइ। जोयणसहस्स पढम, बाहल्लेणंच बीयं तु॥३९३॥ तेवट्टि सहस्साइं, तइयं छत्तीस जोयणसहस्सा। मेरुस्स उवरि चूला, उविद्या जोयणदुवीसं॥३१४॥ एवंसव्वग्गेणं, समसिओ मेरुलक्खमइरित्तं। गोपुच्छसंठियम्मि, ठियाइ चत्तारिय वणाइं॥३१४॥ भूमीइ भद्दसालं, मेहलजुयलम्मि दोनि रम्माइं। नंदणसोमणसाइं, पंडगपरिमंडियं सिहरं ॥३१६॥ छाया-मेरोस्त्रीणि काण्डानि पृथिव्युपलवज्रशर्करा प्रथमे । रजतं च जातरूपं अङ्कं स्फटिकं च द्वितीये ॥३१२॥ एकाकारं तृतीयं तत् पुनः जाम्बूनदमयं भवति । योजनसहस्रं प्रथमं बाहल्येन च द्वितीयं तु ॥३१३।। For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ त्रिषष्टिसहस्राणि तृतीयं पत्रिंशत् गोअनसहस्राणि । . मेरोरुपरि चूला उद्विद्धा योजनानां द्वे विंशति ॥३१४॥ एवं सर्वाग्रेण समुच्छ्रितं मेरुः लक्षमतिरिक्तम् । गोपृच्छसंस्थिते स्थितानि चत्वारि च वनानि ॥३१५॥ भूमौ भद्रशालं मेखलायुगले द्वे रम्ये । नन्दनसौमनसे पण्डकपरिमण्डितं शिखरम् ॥३१६॥ અથ–મેરુ પર્વતને ત્રણ કાંડ છે. પહેલામાં પૃથ્વી, પત્થર, વજ, અને કાંકરા છે, બીજામાં રજત, જાતરૂપસુવર્ણ અંક અને ફટિક છે, ત્રીજો જાંબૂનદમય એકાકાર-એક સરખે છે. પહેલે વિસ્તારમાં એક હજાર જન છે, બીજો તેસઠ હજાર અને ત્રીજે છત્રીસ હજાર યોજન છે. મેરુપર્વત ઉપર બે વિસ-(યાલીસ) જન ઉંચી ચૂલિકા છે. આ પ્રમાણે બધે થઈને મેરુપર્વત એક લાખ એજનથી અધિક છે. ગોપૃચ્છ સંસ્થાનવાળે અને ચાર વનેથી યુકત છે. ભૂમિ ઉપર ભદ્રશાલ વન, બે મેખલા ઉપર સુંદર નંદનવન અને સૌમનસવન છે. અને શિખર પાંડુવનથી શોભતુ છે. વિવેચન–મેરુપર્વતને ત્રણ કાંડે છે. કાંડ એટલે વિશિષ્ટ આકારમાં રહેલે ભાગ. તેમાં પહેલા કાંડમાં કોઈ ઠેકાણે પૃથ્વીની બહુલતા, કેઈ ઠેકાણે પત્થરની બહુ લતા, કોઈ ઠેકાણે વજ-હીરાની બહુલતા, કોઈ ઠેકાણે કાંકરાની બહુલતા રહેલી છે. બીજા કાંડમાં કોઈ ઠેકાણે રજતની બહુલતા, કોઈ ઠેકાણે જરૂપ-સુવર્ણની બહુલતા, કોઈ ઠેકાણે અંકરની બહુલતા, ઈ ઠેકાણે સ્ફટિકરત્નની બહુલતા છે. ત્રી કાંડ એક સરખો જાંબુનમય-સુવર્ણમય કંઈક લાલ વર્ણવે છે. કહ્યું ૫૦ For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ હું ભગવન્ ! મેરુ પર્વતને કેટલા કાંડ છે ? હે ગૌતમ ? વચલા કાંડ અને ઉપરના કાંડ. બૃહત્ ક્ષેત્ર સમાસ મેરુપર્વતને ત્રણ કાંડ કહ્યા છે. તે આ પ્રમાણે નીચેના કાંડ, હું ભગવન્ ! મેરૂપર્વતના નીચેના કાંડ કેવા પ્રકારના છે? હૈ ગૌતમ! નીચેના કાંડ પૃથ્વી, ઉપલ, વજા અને કાંકરા એમ ચાર પ્રકારના છે. હે ભગવન્ ! મેરુપર્યંતના વચલા કાંડ કેવા પ્રકારના છે? હે ગૌતમ ! વચલા કાંડ અંકરત્ન, સ્ફટિકરન રજત અને જયરૂપ–સુવણ ના એમ ચાર પ્રકારના છે. હે ભગવન્ ! મેરુપર્યંતના ઉપરના કાંડ દેવા પ્રકારના છે ! હે ગૌતમ ! સં-જાંબૂનઃમય-સુવર્ણમય એક સરખા છે, પહેલા કાંડ વિસ્તારમાં ૧૦૦૦ ચાજનના ભૂમિમાં રહેલા છે. બીજો કાંડ ૬૩૦૦૦ યાજનના તે સમભૂતલા પૃથ્વીથી આરંભીને જાણવા. ત્રીજો કાંડ ૩૬૦૦૦ ચેાજનનેા છે. આ પ્રમાણે ત્રણકાંડથી યુક્ત મેરુપર્યંત એક લાખ યોજનના છે. લાખ યાજન ઉંચા મેરુપ તની ઉપર ૧૦૦૦ વૈજાન પ્રમાણ વિસ્તારવાળા ઉપરના તળીયાના બરાબર મધ્ય ભાગમાં ૪૦ યાન ઊઁચી ચૂલિકા છે. આથી સંપૂર્ણ મેરુ પર્વતની ઉંચાઈના વિચાર કરતા એક લાખ ચેાજનથી અધિક ૪૦ ચેાજન થાય છે. ગેાપૃચ્છ સંસ્થાનવાળા મેરુપર્યંતમાં ૪ વના છે. તે આ પ્રમાણે છે. ભૂમિ ઉપર ભદ્રશાલવન, પહેલી મેખલા ઉપર નંદનવન, બીજી મેખલા ઉપર સૌમનસવન અને શિખર ઉપર પાંડુકવન છે. તે શિખર ઉપર ચાથી ચૂલિકાની ચારે તરફ વિંટાસેલું છે. ૩૧૨ થી ૩૧૬ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ જનદષ્ટિએ મહા ભૂગોળ–મેરુ પર્વતનું સ્વરૂપ મેરુ પર્વતને દેખાવ પંક ફિલિકા કાંડ હૈં, 39000 zira બ || ૩ બાજીમેખલા ) s યોજન si ક૨૫૦૦ યોજન og સર્વ-ઉંચાઈ ૧૦pgo -બવ નંદનવન - 3 પહેલી મેખલા બી ૫૦૦ યોજના ભEશાલ ભદાલવણ અહિં ભૂમિ સ્થાને ૧૦૦૦૦ યીજન વિસ્તૃત ૧૦oo. યોજન હાઈ ૧લી કાંડી - કંદવિભાગ (૧૦૯૯૦ ચો.૧૦ ભાગ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ જબૂઢીપાં આવેલા ૨૬૯ પર્વત સ્થાને ઉંચાઈ. ઉંડાઈ મૂલ વિસ્તાર મધ્ય વિસ્તાર ૬ કલગિરિ પેજ નંબર ૧૬ વક્ષસ્કાર ૮ પૂર્વ મહાવિદેહ ૮ પશ્ચિમ ૪૦૦ થી ૧૦૦ થી ] ૫૦૦ યુ. | ૫૦૦ છે. ૫૦૦ .] ૧૨૫ યો મેરુથી ૪ ગજવંત પર્વત 1 મનસ- અગ્નિખૂણે વિદ્યુતપ્રભ-નિત્ય ગિંધમાદન–વાયવ્ય છે માલ્યવંત-ઈશાન છે પ્રારંભે ૪૦૦ . ૫૦૦ ચો. અંતે પ્રારંભે ૧૦૦ ચો. ૧૨૫ ચો. અંતે પ્રારંભે ૫૦૦ યોજન અંતે અંગુલને અસંખ્ય ભાગ = = | મૂલ વિસ્તાર જેટલો ૨૦૦ ચનગિરિ ૫૦ દેવકુરુ કહથી પૂર્વમાં | ૧૦૦. ૨૫ એ, ૧૦૦ ૫૦ છે , પશ્ચિમમાં ૫૦ ઉત્તરકુરુ છે પૂર્વમાં ૫૦ + ખ ૫શ્ચિમમો ઉત્તરક-૧ પર્વમાં ૧૦૦ , 1 ૨૫૦ છે. | ૧૦૦૦થે. | ૭૫૦ છે. ૧ પશ્ચિમમાં દેવકુર પૂર્વમાં , પશ્ચિમમાં હમવંત ક્ષેત્રની મધ્યમાં ૧૦૦૦. ૨૫૦ યા. | ૧૦૦૦ળ્યો. | ૭૫૦ ચો. હિરણ્યવંત છે . I ૨ ચમક વિચિત્રચિત્ર નાપાતી વિટાપાતી અંધાપાતા માલયવંત ૧ દોતાય ૧ કાઢય ૩ર હોતાથ હરિવર્ષ છે. રમ્યફ કા યે. | ૫૦ ચો. [ ૩૦ ચો. ભરત ક્ષેત્રમાં ૨૫યો. | અરવત ક્ષેત્રમાં મહાવિદેહની દરેક વિજયમાં એક એક ભૂમિથી મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગે | ૯૯૦૦૦ ૧૦૦. મર, 1 ચાજને For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ ૩૯૭ પર્વતનો યંત્ર શિખર વિસ્તાર લંબાઈ શેના છે ? વણ શિખર ઉપર શું છે? | ફૂટ આકાર ૩૩૬ મુજબ ૫૦૦ | ૪-૪ શિખરો ૧૬૫૯૨ . ! સર્વ રત્નમય ૨ કલા -૪] લંબચોરસ ૭ શિખર છે ત લાલ રત્નને તપનીય સુવર્ણ કનકમય છે ! મૂલ વિસ્તાર જેટલો ૩૦૨૦૯ કે. ૬ કલા પીત હાથીના દંકૂશલ સમાન કે લીલ આ સુવર્ણમય પીત | કંચનદેવના પ્રાસાદ ગોળ આકારે ઉંચાઈ Rim. ઉંચા ગપૃચ્છ ક્રમસર - = = = હીન હીન ૫૦૦ છે. સર્વ સુવર્ણમય પીત યમકદેવને પ્રાસાદ વિચિત્ર- પ્રાસાદ ચિત્રદેવને છે દેવને પ્રાસાદ | | | | | | | | | | | | ૫૦૦ ચો. | સર્વ રત્નમય ત ૧૦ કે. રૂપાની . શિખરો લંબચોરસ ૧૦૭૨૦ ચો. ૧૧ કડા ૨૨૧૨ . | ૧૦૦વ્યો. | લાખ જનની વંચાઈએજ લંબાઈ ઉંચુગોપૃષ્ઠ ચૂલિકા તેના ઉપર જિનભવન For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ બૃહત ક્ષેત્ર સમાસ જંબુદ્વીપમાં વૃત્ત (ગાળ) પદાર્થો વૃત્ત પદાર્થોના નામ પરિધિ વિપ્લભ યોજન જન ૩-૧/૬ = = = ૬-૧/૩ ૫ x ૧૨-૨/૩ = પદ્મદ્રહનું મુખ્ય કમળ પંડરિક પ્રહનું કમળ ૧૦ કુરુ કહના , મહાપદ્મ છે જ મહાપુંડરિક , તિગિંછી છે , કેસરી છે , ૧૭ ગંગાદ્વીપ ૧૭ સિંધુદ્વીપ ૧૭ રકતદ્વીપ ૧૭ રકતવતીદ્વીપ હિતા–હિતાંશા દ્વીપ સુવર્ણકૂલા- રૂલા દ્વીપ હરિકાંતા–હરિસલિલા દ્વીપ A ૨૫-૩/૧૦ A A A A ૫૦–૨/૧૦ - ૩૨ ૧૦૧–૩૯/૨૦૨ હવે ભદ્રશાલ વનની લંબાઇ-પહોળાઈ કહે છે. बावीस सहस्साइं, पुव्वावरमेरुभद्दसालवणं। अडढाइज्जसया पुण, दाहिणपासम्मिउत्तरओ॥३१७॥ For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-વૃત્ત પદાર્થો ૩૯૮/૧ વૃત્ત પદાર્થોના નામ વિકુંભ એજન પરિધિ જિન નરકાંતા–નારીકાંતાદ્વીપ શીતા-શીતાદા દ્વીપ ગંગા સિંધુ રક્તા-રક્તવતી કુંડ ૬૪ મહાવિદેહની નદીઓના કુંડ રોહિતા-રોહિતાશા કુંડ સુવર્ણલા-શ્યલા કંડ વિજયની ૧૨અંતરનદીના કુંડ १४३६ હરિકાંતા–હરિસલિલા કુંડ ૭૫૮ ૧૫૧૬ નરકાંતા–નારીકાંતા કુંડ શીતા-શીતા કુંડ ૨૭૧૧ ૫૧૭ ૩૦૩૪ મેરુપર્વતનું મૂળ ૧૦૦૯ હ૦ Q ૩૧૯૧૯ ૧૬૨૬૩૬ છે ને કંદ ૧૦૦૦૦ ६३२४४ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮/૨ વૃત્ત પદાર્થોના નામ નંદનવનમાં બાથમેરુ ,, સૌમનસવનમાં બાહ્યુમેરુ 13 અભ્યંતરમેરુ અભ્યંતરમેરુ પાંડુકવનમાં મેરુ મેરુપર્વતની ચૂલિકા ૧૬૬ વર્ષધર પર્વતનાકૂટમૂળ ૪ વૃત્ત વૈતાઢયપર્યંત મૂળ ૪ ચમગિરિ મૂળ ૩ સહસ્રાંકફ્રૂટ મૂળ ૩૦૬ વૈતાઢયફ્રૂટ મૂળ ૩૪ ઋષભકૂટ મૂળ ૧૬ વૃક્ષર્દ મૂળ ૨૦૦ કંચનિગિર મૂળ વિષ્ણુભ યાજન ૯૯૫૪ ૨૧ ૮૮૫૪૬ ૧૧ ૪૨૭૨ ૮ ૧૧ ૩૨૭૨૮ ૧૧ ૧૦૦૦ ૧૨ ૫૦૦ ૧૦૦૦ 39 35 દા १२ "" ૧૦૦ For Personal & Private Use Only બૃહત્ ક્ષેત્ર સમાસ પિરિધ ચેાજન ૩૧૪૯૯થી અધિક ૨૮૩૧૬૮ ૧૧ ૧૩૫૧૧ ૧૦૩૪૯ 9038699 ૧૧ ૧૭૫૬ -૬૩૨૪ ૩૧૬૨ ૭૧ ૩૭ ७४ ૧૫૮૧ ૬ ૧૧ ૩૧૬૨ ,, 99 ૪૩૯ ૩૧૬૨ ૧૭૫૬ ૬૩૨૪ "" 21 91 ૧૯।.થી અધિક ૩૭ ૩૧૬ ,, 95 "" ," "3 Page #466 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ભદ્રશાલવનનું સ્વરૂપ છાયા-વિંશતિ સદસન પૂર્વાપર રોકશાવના अर्धवृतियशतानि पुनः दक्षिणपार्श्वे उत्तरतः ॥३१७॥ અર્થ–ભદ્રશાલ વન મેર પર્વતની પૂર્વ-પશ્ચિમ બાવીસ હજાર યોજન છે, જ્યારે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ અઢીસે જન છે. વિવેચન–ભદ્રશાલ વન પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહેલું મેરુ પર્વતને ફરતું છે. તેમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં ર૨૦૦૦ એજન, પશ્ચિમ દિશામાં ૨૨૦૦૦ એજન વિસ્તારવાળું છે, જ્યારે દક્ષિણ દિશામાં ર૫૦ જન અને ઉત્તર દિશામાં ૨૫૦ જન વિસ્તારવાળું છે. ૩૧ હવે લંબાઈ લાવવાની રીત કહે છે. पुव्वेण मंदराओ जो आयामो उ भइसालवणे। अट्ठासीइ विभत्तो.सो वित्थारो हुदाहिणओ॥३१८॥ છાયા–પૂર્વેઝ માત્ર સારામeતુ માવને अष्टाशीतिविभक्तः स विस्तारः खलु दक्षिणतः ॥३८॥ અર્થ–મેર પર્વતથી પૂર્વમાં ભદ્રશાલ વનને જે વિસ્તાર છે તેને અધ્યાશીથી ભાગતા જે આવે તે ખરેખર દક્ષિણ તરફને વિસ્તાર છે. | વિવેચન–મેરુ પર્વતની પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનનો જે વિસ્તાર છે, તેને ૮૮થી ભાગતા જે આવે તે ખરેખર દક્ષિણ તથા ઉત્તરને વિસ્તાર છે. પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનને વિસ્તાર ૨૨૦૦૦ જન છે. તેને ૮૮થી ભાગતા, ૮૮)૨૨૦ ૦ ૦ (૨૫૦ એજન ૧૭૬ ४४० ૪૪૦ ઉત્તર તથા દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનનો વિસ્તાર ૨૫૦ યોજન છે. ૩૧૮ For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ હવે લંબાઈ લાવવાની રીત કહે છે. दाहिणपासे गिरिणो, जो वित्थारोउ भदसालवणे। अट्टासीइगुणो सो,आयामो होइ पुबिल्ले॥३१९॥ છાયા–નિવાર્થે રેf fષરતા નું મશરુવા अष्टाशीतिगुणितः स आयामो भवति पूर्वीयाः ॥३१९॥ અર્થ–પર્વતની દક્ષિણ તરફ ભદ્રશાલ વનને જે વિરતાર છે, તેને અયાશીથી ગુણતા જે આવે તે પૂર્વ તરફની લંબાઈ થાય છે. વિવેચન–મેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ તથા ઉત્તર તરફ ભદ્રશાલ વનની જે પહોળાઈ છે તેને ૮૮થી ગુણતા જે આવે તેટલા પ્રમાણની લંબાઈ પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની થાય છે. દક્ષિણ તથા ઉત્તર દિશામાં ભદ્રશાલ વનની પહેળાઈ ૨૫૦ એજન છે. એટલે ૨૫૦ને ૮૮થી ગુણતા, ૨૫૦ ૪૮૮ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની ૨૨૦૦૦ યોજન | લંબાઈ ૩૨૦૦ ૦–૨૨૦૦૦ જનની જાણવી. ૩૧૯ હવે ભદ્રશાલ વનના વિભાગ જણાવે છે. चउपन्न सहस्साइं, मेरुवणं अट्ठभागपविभत्ते। सीयासीओयाहिं, मंदरवक्खारसेलेहिं॥३२०॥ છાયા–વસ્તુ વશવ સહસ્ત્રાળ મેરુવનં સમાવિમા शीताशीतोदाभ्यां मन्दरवक्षस्कारशैलेः ॥३२०॥ અર્થાપન હજાર યોજન પ્રમાણ મેરુ સાથેનું ભદ્રશાલ વન, શીતા અને શીદા વડે, મે અને વક્ષરકાર પર્વતેથી આઠ વિભાગમાં છે. વિવચન–મધ્ય ભાગમાં રહેલ મેરૂ પર્વત સહિત ભદ્રશાલ વનની લંબાઈ વિચારતા ૫૪૦૦૦ જન થાય છે, તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ જૈનદષ્ટિએ મહા ભદ્રશાલવન સ્વરૂપ ભદ્રશાલ વન ૨૨૦૦૦ એજન પૂર્વ દિશાના ૨૨૦૦૦ , પશ્ચિમ છે મેરુ પર્વત ૧૦૦૦ , ૫૪૦૦૦ , . આ પ્રમાણે ભદ્રશાલ વનને કુલ વિસ્તાર ૫૪૦૦૦ એજન જાણે. શીદા મહાનદી, શીતા મહાનદી, મેરુ પર્વત અને ૪ વક્ષસ્કાર (ગજદંત) પર્વતના ગે ભદ્રશાલ વનના આઠ વિભાગો પડે છે. તે આ પ્રમાણે – એક વિભાગ મેરુ પર્વતથી પૂર્વ દિશા તરફને. બીજો વિભાગ મેરુ પર્વતથી પશ્ચિમ દિશા તરફનો ત્રીજો વિભાગ વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતની વચ્ચેને મેરુથી દક્ષિણ દિશા તરફને. ચોથે વિભાગ ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માલ્યવંત વક્ષરકાર પર્વતની વચ્ચેનો મેરૂથી ઉત્તર દિશા તરફનો. પાંચમ વિભાગ શીતાદા મહાનદી ઉત્તર તરફ જતાં દક્ષિણ બાજુના ભાગને પૂર્વ અને પશ્ચિમ વિભાગ કરેલા છે તે. છો વિભાગ તે જ શીતાદા મહાનદી પશ્ચિમ તરફ જતાં પશ્ચિમ દિશાના ભાગને દક્ષિણ અને ઉત્તર વિભાગ કરેલા છે તે. સાતમે વિભાગ શીતા મહાનદી દક્ષિણ તરફ જતાં ઉત્તર બાજુના ભાગને પશ્ચિમ અને પૂર્વ વિભાગ કરેલા છે તે. આઠમો વિભાગ તે જ શીતા મહાનદી પૂર્વ તરફ જતાં પૂર્વ દિશાના ભાગને ઉત્તર અને દક્ષિણ વિભાગ કરેલા છે તે. આ પ્રમાણે ભદ્રશાલ વન આઠ વિભાગમાં વહેંચાયેલું છે. ૧૨૦ ૧. ટીકાકારે આઠ વિભાગ ઉપર મુજબ જણાવેલ છે. સહેલાઈથી આઠ વિભાગો આ રીતે સમજવા શીતાદા અને શીતા નદીના બે બે પ્રવાહથી ભદ્રશાલ વનના ૪ વિભાગ થયા. દરેક વિભાગમાં વક્ષસ્કાર પર્વતનો ભાગ આવેલ હોવાથી ૪૪=૮ વિભાગે થાય છે, તે આ પ્રમાણે–૧. મેર પર્વતથી ઈશાન ખૂણામાં માલ્યવંત પર્વત અને શીતા મહાનદીના પૂર્વ તરફ વહેતા પ્રવાહની ઉત્તર તરફના વિભાગની વચ્ચેને. ૨. સીતા મહાનદીના પૂર્વ તરફ વહેતા પ્રવાહની દક્ષિણ તરફને પ્રવાહ અને સૌમનસ પર્વતની વચ્ચેને વિભાગ. ૩. સૌમનસ પર્વત અને શીતાદા મહાનદીના ઉત્તર તરફ વહેતા પ્રવાહની પૂર્વ તરફની વચ્ચે ૫૧ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ છે ભદ્રાલ વનના ૮ વિભા gિ ના ૨૦૦૦ યોજના દક્ષિણ-૩ પહોળાઈ ૨૫૦ બોઝ કુલ-૧પ૦૦ યોજન -ઉલ-પ૪૦૦૦ યોજનક vi fl /// ' મધ્યવંત. . ઉત્ત૨ ત૨નો. - પશ્ચિમ વિભાગ - ત૨ ત૨ફનો. 'પૃવિ 6માન પર્વ Eી ભાર શા છે કે -~ ૬૦ - - 21 81 For Personal & Private Use Only પીતા નંદી: પશ્ચિમ શીતોહા નદી જ્ઞ (પર્વત E પત્રિમ ત૨ફ ' દલ્હાણ વિભાગ -2 Hluti *) વિણાપ્રભ પર્વત દક્ષિાણા તલનોપવિઝ. વિભાગ - iTV 'ક્ષિણ તરફ પ્રવવિભાગ Tond - \\ &#ાઝિ53 41 $151 સમનસંપર્વત', R વર્તુમાં જ એક દીરા પ્રમાણે છે. વર્સલ ગુજરાતી કાસમ પ્રમe or | Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩ T ; * * * * * * * * * યાર વિદિશામાં-ખ જમદષ્ટિએમભૂગોળ-ભદ્રશાલ વન સ્વરૂપ • હવે ભદ્રશાલ વનમાં સિંદ્ધાયતનવગેરેકહે છે. मेरूओ पन्नासं, दिसि विदिसि गंतु भद्दसालवणे। चउरो सिहाययणा, दिसासु विदिसामुपासाया॥३२१॥. છાયાએ પન્નશ દિલ્સ ટિલુ મશરુવને છે જ. ___चवारि सिद्धायतनानि दिक्षु विदिक्षु प्रासादाः ॥३२१॥ । અર્થ–મેરુ પર્વતથી ભદ્રશાલ વનમાં દિશામાં અને વિદિશામાં પચાસ યોજનાના અંતરે ચાર દિશામાં સિયા ખૂણા પ્રાસાદે છે. મેર પર્વતથી ચારે દિશામાં અને ૫૦ પેજને જઈએ ત્યાં ચાર દિશામાં પ્રવે, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક સિદ્ધાયતન-જિન મંદિર આવેલું છે અને ચાર વિદિશામાં ઈશાન, અગ્નિ, નિત્ય અને વાયવ્ય ખૂણામાં એક એક પ્રાસદે છેતેઓ પ્રમાણે"* ! " . • મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વ ઈશાન ખૂણામાં પ૦ થોજેને ઉત્તર કરૂક્ષેત્રમાં શીતા મહાનદીની ઉત્તર તરફ પ્રાસાદ આવેલ છે. ૨ મેરુ પર્વતથી પૂર્વ દિશામાં અાવેજો , મહાનદીની ઉત્તર તરફ સિદ્ધાયતન આવેલું છે. - મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં ૫૦ થોજને દેવકુફ ક્ષેત્રની બહારની બાજુએ અને શીતા મહાનદીની દક્ષિણે પ્રાસાદ આવેલ છે. " "મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ૦ યોજને દેવકર ક્ષેત્રની અંદર અને શીતાદા મહાનદીની પૂર્વ તરફ સિદ્ઘાયતન આવેલું છે. " મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં ૫૦ જેને દેવકુ ક્ષેત્રની અંદર અને શીતદા મહેનદીની દક્ષિણ તરફ પ્રસાદ આવે છે. વિભાગ. ૪. શીતાદા મહાનદીના ઉત્તર તરફ વહેતા પ્રવાહની પશ્ચિમ તરફને અને વિદ્યુતપ્રભ પર્વતની વચ્ચે વિભાગે. પ. વિદ્યુતપ્રભ પર્વત અને શીદા મહાનદી પશ્ચિમ તરફ વહેતા પ્રવાહની દક્ષિણ તરફની વચ્ચે વિભાગ. ૬. શીતાદા મહાનદીની પશ્ચિમ તરફ વહેતા પ્રવાહની ઉત્તર તરફ અને ગ ધમાદન પર્વતની વચ્ચેને.વિભાગ. ૭. ગંધમાદન પર્વત અને શીત મૂહાનદીને દક્ષિણ તરફ વહેતા પ્રવાહની પશ્ચિમ તરફની વચ્ચેનો વિભાગ અને ૮. શીતા મહાનદીને દક્ષિણ તરફ વહેતા પ્રવાહની પૂર્વ તરફને અને માયેવત પર્વતની વચ્ચેના વિભાગ. આમ ચારે દિશામાં બે બે વિભાગ હેવાથી કુલ ૮ વિભાગે ભદ્રશાલ વનના થાય છે. * * , * For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૫૦ ચાજને શૈતાદા મહાનદીની દક્ષિણ તરફ સિદ્દાયતન આવેલું છે. મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં ૫૦ ચાજને ઉત્તર કુરૂક્ષેત્રની બહાર શીતાદા મહાનઢીની ઉત્તર તરફ પ્રાસાદ આવેલા છે. મેરુ પતથી ઉત્તર દિશામાં ૫૦ યાજને ઉત્તર કુરૂક્ષેત્રની વચ્ચે અને શીતા મહાનદીની પશ્ચિમ તરફ સિદ્દાયતન આવેલું છે. ૩૨૧ ૪૦૪ હવે સિદ્દાયતન આદિની ઉંચાઈ વગેરે કહે છે. छत्तीसुच्चा पणुवीस - वित्थडा दुगुणमाययाऽययणे । चउवाविपरिक्खित्ता, पासाया पंचसयमुच्चा ॥ ३२२ ॥ છાયા-—ત્રિશત્ ચાનિ પશ્ચવિંશતિ વિસ્તૃતાનિ મુિળમાયતાનિ । चतुर्वापीपरिक्षिप्ताः प्रासादाः पञ्चशतान्युच्चाः || ३२२॥ અર્થ(સિદ્દાયતના) છત્રીસ યાજન ઉંચા, પચીસ ગૈાજન પહેાળા અને ડબલ લાંબા છે. પ્રાસાદેા ચાર વાડીએથી વિટાએલા પાંચસેા યેાજન ઉંચા છે. વિવેચન—બધાએ સિદ્દાયતના–શ્રી જિનમંદિરા ૩૬ યાજન ઉંચા, ૨૫ યોજન પહેાળા અને ૫૦ ચેાજન લાંબા છે. આ સઘળાં શ્રી જિનમંદિશ અનેક પ્રકારના મણિ જડેલા થાંભલાઓથી યુકત છે. તેને પૂર્વ, ઉત્તર, દક્ષિણ ત્રણ દિશામાં એક એક દ્વાર છે. તે દ્વાર ૮–૮ યાજન ઉંચા અને ૪–૪ ચેાજન પહેાળા છે. સિદ્દાયતનની બરાબર મધ્ય ભાગમાં એક એક ૪ યાજન જાડી–ઉંચી અને ૮–૮ ચૈાજન લાંબી-પહેાળી-ગાળાકાર મણિમય પીઠિકા છે. પીઠિકા ઉપર એક એક ૮-૮ યોજન ઉંચા અને ૮–૮ યાજન લાંબા-પહેાળા દેવછ દક-ગભારા છે. તેમાં ૧૦૮–૧૦૮ શ્રી જિન પ્રતિમા રહેલી છે. આ પ્રતિમા પૂર્વે કથા મુજબ વર્ણનવાળી છે. જુએ પેજ નં. ૧૯૭ પ્રાસાદા ૫૦૦ ચેાજન ઉંચા અને ૨૫૦ ચાજન પહેાળા છે. દરેક પ્રાસાદને ચારે દિશામાં—પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક વાવડી રહેલી છે. એટલે દરેક પ્રાસાદને ફરતી ૪-૪ વાવડીએ છે. ૩૨૨ For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ જનદષ્ટિએ મહા ભૂગળ-દિગજ ફૂટનું સ્વરૂપ હવે વાવડીઓની લંબાઈ વગેરે તથા દિગ્ગજ ફૂરો કહે છે. दीहाओ पन्नासं, पणुवीसं जोयणाणि विच्छिन्ना। दसजोयणावगाढा, जंबूवावीसरिसनामा॥३२३॥ ईसाणस्मुत्तरिया, पासाया दाहिणा यसकस। अट्टदिसि हथिकूडा,सीयासीओयाउभयकूले॥३२४॥ છાયા–ટી. ગ્રાશર વંશતિ થોનનારને વિરતી II दशयोजनावगाढा जम्बूवापीसदृशनामानः ॥३२३॥ ईशानस्य उत्तरीयौ प्रासादौ दाक्षिणत्यौ च शक्रस्य । अष्टौ दिग् हस्तिकूटाः शीताशीतोदयोः उभयकूले ॥३२४॥ અર્થ–પચાસ એજન લાંબી, પચીસ પેજન પહોળી અને દશ જન ઉંડી જબૂવૃક્ષની વાવડીના નામ સરખા નામવાળી છે. ઉત્તર તરફના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ તરફના શકેન્દ્રના છે. શીતા અને શીતાદા બન્ને કિનારા ઉપર આઠ દિગ્ગજ ફૂટ છે. વિવેચન–પ્રાસાદની ચારે દિશામાં–પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલી વાવડીઓ ૫૦ જન લાંબી ૨૫ જન પહોળી અને ૧૦ એજન ઉંડી છે. તેના નામ જંબૂવૃક્ષની વાવડીઓના નામ પ્રમાણે છે. એટલે આગળ જંબૂવૃક્ષને અધિકારમાં પ્રાસાદના ફરતી વાવડીએના જે પ્રમાણે ના કહ્યા છે, તે પ્રમાણે અહીં પણ વાવડીએના નામે તે પ્રમાણે જાણવા. તે આ પ્રમાણે મેરુ પર્વતથી ઇશાન ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં પદ્મા, દક્ષિણમાં પદ્મપ્રભા, પશ્ચિમમાં કુમુદા અને ઉત્તરમાં કુમુદપ્રભા નામની વાવડીઓ છે. મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં ઉપલગુલ્યા, દક્ષિણમાં નલિના, પશ્ચિમમાં ઉત્પલેવલા અને ઉત્તરમાં ઉત્પલા નામની વાવડીઓ છે. મેરુ પર્વતથી નિત્ય ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં ગા, દક્ષિણમાં ગાનિભા, પશ્ચિમમાં અંજનપ્રભા અને ઉત્તરમાં કજજલપ્રભા નામની વાવડીઓ છે. મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણમાં શ્રીમહિમા, પશ્ચિમમાં શ્રીચંદ્રા અને ઉત્તરમાં શ્રીનિલયા નામની વાવડીઓ છે. For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષ આ દરેક વાડીને ચારે દિશામાં એક એક દ્વાર ત્રણ ત્રણ પગથિયા અને એક એક તારણ છે અને તેનું વચન પહેલા મુજ નજ વળી દરેક વાડીને તી, એક એક પાવર વેાિ અને એક એક વનમંડ આવેલું છે. * આ પ્રાસાદ્યમાં ઉત્તર તરફના એટલે ઈશાન ખૂણાની અને વાયવ્ય ખૂણાના એમ પ્રિસીના પાન ઇશાન દેવલાકના અધિપતિ ઇશાનેન્દ્ર કરે છે. પ્રાસાદમાં ઇશાનેન્દ્રને ચાગ્ય પરિવાર સહિત સિહાસને રહેલા છે. જ્યારે દક્ષિણ તરફના એટલે ખૂણાના અને નૈઋત્ય ખૂણાનેા એમ બે પ્રાસાદ્યના ઉપયોગ- સોધમ, દેવલાદ્ધના અધિપતિ શક્રેન્દ્ર કરે છે. આથી આ પ્રાસાદની અંદર શક્રેન્દ્રને યાગ્ય પરિવાર સહિત સિહાસના છે. 3. હવે દિગ્ગજ ફંટાનું ત... **, * પ્રાસાદ અને શીતા મહાનદી અને શીતાદા. મહાનદીના બન્ને કિનારા ઉપર સિહાયતનની વચ્ચે વચ્ચે એકએક એમ. કુલ આઠ દિગ્ગજ ફૂટા જાણવા. ૩૨૩-૩૨૪ હવે આજ વાત જણાવે છે. दो दो चउद्दिर्सि मं-दरस्स हिमवंत कूडसमकप्पा h S નવી पउमोत्तरो ऽत्थ पदमों, सीयांपुव्वुत्तरे कूले ॥ ३२५॥ सन्तोय नीलवंतो, मुहत्थि तह अंजनगिरी कुमुए।. तह य पलास डिसें, अहमए रोयणगिरी य ॥ ३२६ ॥ 3 પૂરું છાયા—નો નો વટલું મન્ત્ર ૫ હિમવરામ [ I ] » पद्मोत्तरः अत्र प्रथमः शीतापूर्वोत्तरे कुले ॥३२५।। IF 5} ततश्च नोलवत सुहस्तिः तथा अञ्जनगिरिः कुमुदः ISTO DE BERETA S तथा च पलाशः अवतसः अष्टमा रोचनगिरिः च ॥ ३२६ ॥ 4693% $1581ી K[l[4] (31:43 esale The sig og 2*5 Bren અર્થમે પર્વતની ચારે દિશામાં હિમવત ના સરખા આકારવાળા એ બે だが તેમાં પહેલે શીલાનેઢીની ઉત્તર-પૂર્વ ઇશાન ખૂણામાં પદ્મોત્તર નામને છૂટ છે. Mit + For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ E નહિરો મહાભૂગોળ-દિગ્ગજ ફૂટનું સ્વરૂપ તે છીની લંવંત, સુહસ્તિ અને અંજનગિરિ તણી કાપલા અવત" આઠમે રોચનગિરિ છે. વિવેચત મેરુ પર્વતની ચારે દિશામાં એટલે ચાર દિશાન ખૂણામાં – દિગ્ગજ કો કુલ ૮ દિગ્ગજ ફૂટે છે. કc if she 3| IF!) કે આ આઠે! હિમવંત કૂટના સરખા છે. જે પ્રમાણે હિમર્ભત ફોમાં વૃત કરેલું છે તે પ્રમાણે આ ફૂટ છે. તે આ પ્રમાણે આ સઘળાંએ અઠે દશેક ક્રો ૫૦૦ એજન ઉંચા, ૨૫ જન ઉંડા-જમીનમાં,પ૬, જન સ્કૂલમાં વિતાવાળી ગોળાકારે સાથ શાશમાં ૭પ યોજનું વિસ્તારવાળી અને ઉપર ૨ યોજન વિસ્તારવાળા છે. . ! = = ! = ; ; ; ; , ' , ' છે !! . હું આ ફૂટની પરિધિ મૂલમાં ૧૫૮૫ યોજનાથી કંઈક અધિક મધ્યમ્ભાગમાં ૧૧૮૬ એજનમાં કંઈક ખૂન અને ઉપરના ભાગમાં છહેલ માજ કઈક મૂન : મૂલમાં પહેળે, વચમાં સાંકડો અને ઉપર પાત્ત, ગોપૃછipયાનશાળે; સર્વરમય છે. તથા દરેક ને ફરતી પૌર વેદિકા અને વનખંડ રહેલું છે. + }} દરેક ફૂટની ઉપર બરાબર મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ રહે છે, તે પ્રાસાદ દૂર થાજન લાંબા પહેળા અને ૩૧ જન ઉચકસ નામય અને વિવિધ પ્રકારના મણિ જડેલા થાંભલાથી યુકત છે. તેના મધ્ય ભાગમાં પણ પોતાનાં અધિપતિ દેવને ગ્ય પરિવાર સહિત સિંહાસને છે. . j" } :ress 3 દિગજ ના નામે આ પ્રમાણે છે. . . : : ! = મોત્તરે નમના દિગ્ગજ કટ છે. તે મર પર્વતથી ઈશાન ખૂણામાં પૂર તરફ છે. તેને અધિપતિ “ોત્તરે નામને દેવ એક પલ્યોપમના આયુષ્યવાળે અને વિદેવની સમાન ઋદ્ધિ વાળો છે. તેની રાધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો પછી બીની જેબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ પોજન એર થિગ્ય રથાને આવેલી છે. - 1 ત્યાર પછી પ્રદક્ષિણાના ક્રમ પ્રમાણે બીજો નીલવંત નામના દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં પૂર્વાભિમુખ જતાં શીતા મહાનદીની દક્ષિણ તરફ રહેલ છે. તેને અધિપતિ નીલવંત નામને દેવ એક પલ્યોપમના આયુષ્યવાળે, અને પક્વોત્તર દેવની સમાન હિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં - આ આઠ દિગ્ગજટામ ખ જત મહાનદીના : . (j = - 9 + + ; ; કે For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર યોગ્ય સ્થાને આવેલી છે. - ત્રીજો સુહસ્તિ નામને દિગ્ગજ ફૂટ છે, તે પણ મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં શીતદા મહાનદીની પૂર્વ તરફ છે. તેને અધિપતિ સુહસ્તિ નામને દેવ એક પપમના આયુષ્યવાળો અને પદ્ધોત્તર દેવસમાન ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેર પર્વતથી અગ્નિ ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજન અંદર યોગ્ય સ્થાને આવેલી છે. ચોથે અંજનગિરિ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી નૈત્રય ખૂણામાં શીતોદા મહાનદીની પશ્ચિમ તરફ રહેલો છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો અંજન નામને દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ મહાવિભૂતિથી સંપન્ન છે. તેની રાજધાની મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદર યથાયોગ્ય સ્થાને આવેલી છે. પાંચમે કુમુદ નામને દિગ્ગજ ફૂટ છે. તે પણ મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં પશ્ચિમાભિમુખ જતાં શીતાદા મહાનદીની દક્ષિણ તરફ આવેલો છે. તેને અધિપતિ એક પાપમના આયુષ્યવાળો કુમુદ નામને દેવ છે. તેની રાજધાની મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં આવેલી છે. છઠ્ઠો પલાશ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં પશ્ચિમ તરફ જતાં શીદા મહાનદીની ઉત્તર તરફ આવેલ છે. તેને અધિપતિ એક પપમના આયુષ્યવાળ પલાશ નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ મહર્દિક છે. તેની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજનના અંદરના ભાગમાં આવેલી છે. સાતમો અવતંસક નામનો દિગ્ગજ ફૂટ છે. તે પણ મેરુ પર્વતથી વાયવ્ય ૧-આ કૂટ મેરુ પર્વતથી ૫૦ એજન દૂર આવેલા છે અને ૫૦૦ યોજન મૂલમાં વિસ્તારવાળા છે. આમાંના ૩-૪-૭-૮ આ ચાર ફૂટ મેરુ પર્વતથી દક્ષિણ- ઉત્તર તરફના ભદ્રશાલ વનમાં છે. આ વન દક્ષિણ-ઉત્તર તરફ માત્ર ૨૫૦ એજન જેટલું વિસ્તારવાળું છે. તે તેમાં ૫૦૦ જન વિસ્તારવાળા ફૂટ કેવી રીતે સમાય ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય, આ સંબંધી આ કટને ૨૦૦ એજન જેટલો ભાગ ભદ્રશાલ વનની અંદર અને બાકીના ૩૦૦ યોજન કુરુક્ષેત્રમાં રહેલે જાણુ. For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ // મારું વનનું વિત્ર છે. આ ભદ્ર શાલ વનમાં મેથી ૫૦ થેજન દૂર ચાર દિશાએ ૪ ચૈત્ય નદી પાસે છે, ૪ ઇન્દ્રપ્રસાદ પર્વતેની પાસે છે, એ આઠના આઠ આંતરામાં ૮ કરિકૂટ છે, જેને કેટલેક ભાગ વનમાં અને કેટલાક ભાગ કુરૂક્ષેત્રમાં છે.. 5 Ph Pele ( ૮ કે ૭૬ . ૦ 0 0 | - ts પશ્ચિમ For Personal & Private Use Only . ‘પર્વત - ૪ - e} _દે વ ફા! જે ૉ x સોમેન પર્વત દક્ષિણ મેરૂથી ઉત્તર દક્ષિણ વન ૨૫૦ એજન પહોળું છે, અને પૂર્વ પશ્ચિમ થન દરેક ૨૨૦૦૦-૨૨૦૦૦ રોજને દીધું છે. અને પહોળાઈમાં અનિયત છે. દરેક ઈન્દ્રપ્રસાદની ચાર દિશાએ ચાર ચાર વાવડીઓ છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-મેરુ પર્વતનું સ્વરૂપ ખૂણામાં શીતા મહાનદીની પશ્ચિમ તરફ રહે છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળે અવતંક નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની સમાન ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર છે. આઠમો રોચનગિરિ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં દક્ષિણાભિમુખ જતાં શીતા મહાનદીની પૂર્વ તરફ છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો રચનગિરિ નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછી જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર આવેલી છે. ૩રપ-૩૨૬ હવે નંદનવનનું સ્વરૂપ જણાવે છે. पंचेव जोयणसए, उडढंगंतूण पंचसयपिहुलं। नंदणवणं सुमेरुं, परिक्खित्ता ट्ठियं रम्मं ॥३२७॥ છાયા–શ્ચિત યોજનશતાનિ કદ ના પઝશતyપુરા ___ नन्दनवनं सुमेरु परिक्षिप्य स्थितं रम्यम् ॥३२७॥ અથ–પાંચસો જન ઉંચે જઈએ ત્યાં પાંચસે લેજમાં પહેલું મનહર નંદનવન મેપર્વતને વિંટાઈને રહેલું છે. વિવેચન–સમભૂલા પૃથ્વીથી મેરુ પર્વત ઉપર પ૦૦ એજન ઉંચે જઈએ ત્યાં પહેલી મેખલા છે. તેમાં ૫૦૦ એજન પહેલ્થ મેરુ પર્વતને વિંટાઈને વલયાકારે નંદનવન રહેલું છે. તેમાં અનેક મણિમય ફ, વાવડીઓ, મંડપ વગેરે હેવાથી અત્યંત રમણીય છે. ૩ર૭ હવે બહારના વિધ્વંભનું માપ કહે છે. बाहिं गिरिविक्खंभो तहियं नवनवइजोयणसयाइं। चउपन्नं जोयणाणिय, एक्कारस भाग छच्चेव ॥३२८॥ છાયા– પિવિષ્યમત્તમિર નવનતિયોગનશતાનિ. चतुः पश्चाशत् योजनानि च एकादश भागाः षट् चैव ॥३२८॥ દ્વત ઉપર અને લય કરવાથી For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આ ભદ્રશાલ વનમાં મેરુ પર્વતથી ૫૦ એજન દર ચાર દિશાએ ૪ ચૈત્ય નદી પાસે છે. ૪ ઇન્દ્રપ્રસાદે ગજદંત પર્વતની પાસે છે. એ આઠના આઠ આંતરડામાં ૮ દિગગજ ફૂટ છે. આમાં ચાર કુટનો કેટલેક ભાગ કુરુક્ષેત્રમાં છે. © ભાલ વનમાં જ ચૈત્યો, પ્રાસાદો અને ૮ કઝૂિટોનું ચિત્ર ) સ્ટિ,5! TU 1 ////////// For Personal & Private Use Only સીતો પશ્ચિમ | સીતોદા નદી સીતા નદી (Is 5,' ' I : ૫ ~િ દે વ ડુ) ૨૦ ક્ષે ત્ર છે દક્ષિણ ભદ્રશાલવન મેરુ પર્વતથી ઉત્તર-દક્ષિશુમાં ૨૫૦-૨૫૦ એજન પહોળું અને પૂર્વપશ્ચિમ ૨૨૦૦૦-૨૦૦૦ યોજન લાંબુ છે અને પહોળાઈમાં અનિયત છે. દરેક ઇન્દ્રપ્રસાદની ચાર દિશાએ એક એક વાવડી છે. બૃહત્ ક્ષેત્ર સમાસ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ અર્થ–ત્યાં બહારને વિરતાર નવાણું ચપન જન અને છ અગિઆરીયા ભાગ છે. | વિવેચન–ત્યાં નંદનવનમાં મેરુ પર્વતને બહારને ભાગ બહારની મેખલાને વિસ્તાર ૯૯૫૪ જન અને એક જનના અગિયાર ભાગ કરીએ તેવા ૬ ભાગ પ્રમાણ છે. તે આ પ્રમાણે– મેરુ પર્વતમાં ઉપર જતાં જન જન ૧/૧૧ જન ૧/૧૧ જન વિસ્તારમાં ઘટે છે. એટલે ત્રિરાશી પ્રમાણે ગણતરી કરતાં ૧ યોજન યોજન વિસ્તાર ઘટે છે તો ૫૦૦ યોજને કેટલે વિસ્તાર ધરે ? ૫૦૦ » ૫૧ = \ X ૫૦૦ ને ૧૧થી ભાગવા. ભાગવા. ૧૧ ૧ ૧૧ * ૧૧)૫૦૦ (૪૫ યોજન ४४ ૪૫૪ યોજન આવ્યા, તે મેરુપર્વતને નીચેને વિસ્તાર ૧૦૦૦૦ જનમાંથી ઓછા કરવા. ૫૫ ૧૦૦૦૦ જન નંદનવનની બહારની મેખલાએ મેરુપર્વતને વિસ્તાર ૯૯૫૪ યોજન જાણ. ૩૨૮ ૪પ યોજના ૯૯૫૪ - એજન હવે નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર કહે છે. अउणानउइ सयाई, चउपन्नहियाइं नंदणवणम्मि। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग छच्चैव ॥३२९॥ For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ૪૧૨ બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા–ોનનતિશતાનિ . પચાસધિનિ નનવને अन्तगिरिविष्कम्भः एकादशभागाः षट् चैव ॥३२९॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતને અંદરનો વિસ્તાર નવ્યાશીસે ચેપન અને અધિક છ અગિઆરીઆ ભાગ છે. વિવેચન-નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર ૮૯૫૪ યોજન છે. તે આ પ્રમાણે નંદનવન મેરુપર્વતને ચારે તરફ વલયાકારે–ચક્રની માફક રહેલું છે. તેમાં એક બાજુ ૫૦૦ એજન છે તેમ બીજી બાજુ ૫૦૦ એજન છે. બન્ને ભેગા કરતાં ૧૦૦૦ યોજન થયા. નંદનવનના બહારના વિધ્વંભમાંથી આ ૧૦૦૦ જન ઓછા કરતાં મેરુપર્વતને અંદરને વિસ્તાર ગાથામાં કહ્યા પ્રમાણે આવે. ૯૯૫૪ યજન બહારને વિરતાર — ૧૦૦૦ એજન નંદનવનને બન્ને બાજુનો વિસ્તાર ૮૯૫૪ જન મેરુપર્વતને નંદનવનમાં અંદરને વિસ્તાર જાણો. ૩૨૯ હવે નંદનવનમાં બહારના વિસ્તારની પરિધિ કહે છે. इगतीस सहस्साइं, चत्तारिसयाइं अउणसीयाइं। बाहिं नगस्स परिही, सविसेसा नंदणवणम्मि ॥३३०॥ છાયા–શિર્વે હાનિ વારિ શતાનિ નાશતિ (વિનિ) ___ बहिर्नगस्य परिधिः सविशेषानि नन्दनवने ॥३३०॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતની બહારની પરિધિ એકત્રીસ હજાર ચાર અગણ્યાએંશી એજનથી અધિક છે. For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ જૈનદષ્ટિએ મહા ભૂગળ-મેરુ પર્વતનું સ્વરૂપ - વિવેચન–નંદનવનમાં મેરુપર્વતની બહારની પરિધિ ૩૧૪૭૮ જનથી અધિક છે. તે આ પ્રમાણે નંદનવનને બહાને વિષ્કમ ૯૯૫૪ યોજન છે. તેની યોજનરાશી કરવા ૧૧થી ગુણાકાર કરી ઉપરના ૬ ભાગ ઉમેરવા. વિવરવંમવા ગુજ’ રીત પ્રમાણે ૯૮૫૪ X ૧૧ ૧૦૮૫૦૦ ૪૧૦૮૫૦૦ ૧૦૯૪૯૪ + ૬ ૧૧૯૯૦૨૫૦૦૦૦ X ૧૦ ૧૦૮૫૦૦ ૧૧૯૯૦૨૫૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કરતાં પરિધિ આવે. - - - - - - ૧૧૯૯૦ ૨૫૦૦૦ ૦૦ (૩૪૬ ૨૬૯ પ્રતિભાગ. ૩૪૬૨૬૯ પ્રતિભાગના જન કરવા ૧૧ થી ભાગવા ૨૯૯ ૨૫૬ ૧૧)૩૪૬ ૨૬૮(૩૧૪૭૮ જન ०४३०२ ૪૧૧૬ ૩૩ ૦૧૮૬૫૦ ૧૩૮૪૪ ૫૨ ૬૯ર૪ઃ ४४ ०४८०६०० ૪૧૫૪૭૬ ૬૯૨૫૨૮ ૦૬૫૧૨૪૦૦ ૬૪૩૨૭૭૧ ૦૯૯ ૬૯૨૫૩૮ ૦૦૭૯૬ ૨૯ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ નંદનવનમાં મેરુ પર્વતની બહારની પરિધિ ‘૩૧૪૩૮ યોજનથી અધિક જાણવી. ૩૩૦ ૪૧૪ હુવે અંદરના વિસ્તારની પરિધિ કહે છે. अट्ठावीस सहस्सा, तिन्नि सया जोयणाण सोलहिया । अंतोगिरिस्स परिरओ. एक्कारसभाग अट्ठेव ॥ ३३१॥ છાયા—દાવિંશત્તિ સહસ્રાનિ ત્રીળિ સતાનિ યોગનાનિ જોશાધિષ્ઠાનિ | अन्तगिरेः परिरयः एकादशभागा अष्टैव ||३३१|| અથ—મેરુપર્યંતની અંદરની પરિધિ અઠ્ઠાવીસ હજાર ત્રણસેા સેાળ યાજનથી અધિક આ અગિઆરીયા ભાગ છે. વિવેચન—નંદનવનમાં મેરુપર્યંતની અંદરની પરિત્ર ૨૮૩૧૬ ૧૧ તે આ પ્રમાણે— નંદનવનમાં મેરુપર્યંતના અંદરના વિસ્તાર ૮૯૫૪ યાજનરાશી કરવા ૧૧ થી ગુણી ૬ ઉમેરવા. ૧૧ ૮૯૫૪ × ૧૧ ૯૮૪૯૪ । ૯૮૫૦૦ ૯૮૫૦૦ ૪૯૮૫૦૦ X ચેાજન છે. ૯૯૦૨૨૫૦૦૦૦ ૧૦ ૯૭૦૨૨૫૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢવું. For Personal & Private Use Only ચેાજન છે. તેની Page #484 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળમેરુ પર્વતનું સ્વરૂપ ૪૧૫ 1-1-1-1-1 ८७०२२५०००००(3११४८४ प्रतिमा ૩૧૧૪૮૪ પ્રતિભાગના યોજના કરવા ૧૧થી ભાગવા. ११)3११४८४(५८3१६ योजन ૦૯૨૨ ૨૨ ०७० ६१ ६२१ 1 .६२१ ८१ ६२२४ 0 30१५० २४८८६ W ૬૨૨૮૮ ૫૨૫૪૦૦ ४८८३०४ ६२२८६४ ११ ०२७०८१०० २४८१८५६ ७४ ६२२८६८ R/24/%3 २१७७४४ નંદનવનમાં મેરુપર્વતની અંદરની પરિધિ ૨૮૩૧૦૬ યોજન છે. ૩૩૧ नयनमा सिहायतनानि २१३५ ४४ छ. सिद्धाययणा चउरो, पासाया वाविओय कूडाय। जह चेव भद्दसाले, नवरं नामाणिसिं इणमो॥३३२॥ नंदुत्तरनंदसुनंद-वद्रमाणनंदिसणामोहा य। गोत्थुहसुदंसणा वि य.भद्द विसाला य कुमुदाय॥३३३॥ पुंडरिगणि विजया वेजयंति अपराजिया जयंतीय। कूडा नंदण मंदर निसहे हेमवय रयए य॥३३४॥ For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ रुयगे सागरचित्ते, वईरो चिय अंतरेसु अट्ठसु वि। कूडा बलकूडो पुण, मंदरपुव्वुत्तरदिसाए॥३३५॥ છાયા–સાયતાનિ વારિ ઘાસવા વ્યાથદાચ | यथा चैव भद्रशाले नवरं नामानि एतेषां अमूनि ॥३३२॥ नन्दोत्तरा नन्दा सुनन्दा वर्धमाना नन्दिषेणा अमोघा च । गोस्तूपा सुदर्शना अपि च भद्रा विशाला च कुमुदा च ॥३३३॥ पुण्डरिकिणी विजया वैजयन्ती अपराजिता जयन्ती च । कूटा नन्दनो मन्दरो निषधः हेमवतः रजतश्च ॥३३४॥ रुचकः सागरचित्रो वज्रचैवान्तरेषु अप्टषु अपि । कूटा बलकूटः पुनः मन्दरपुत्तिरदिशि ॥३३५॥ અર્થ–ચાર સિદ્ઘાયતન, પ્રાસાદે વાવડીઓ અને ફૂટ જે પ્રમાણે ભદ્રશાલા વનમાં છે તે જ પ્રમાણે છે, ફક્ત નામો આ પ્રમાણે છે. નંદોત્તરી, નંદા, સુનંદા અને વર્ધમાન, નંદિષેણું, અમેઘા, ગોતુપા અને સુદર્શના, વળી ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા અને જયંતી. નંદન, મંદર, નિષધ, હેમવંત, રજત, રૂચક સાગરચિત્ર અને વજ, આઠ આંતરામાં છે. વળી બલકૂટ મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં છે. વિવેચન–જેમ ભદ્રશાલ વનમાં પૂર્વાદિ ચાર દિશામાં દરેક દિશામાં એક એક સિદ્ધાયતન, ચાર ખૂણામાં એકએક પ્રાસાદ, એકએક પ્રાસાદની ચાર દિશામાં એક એક વાવડી તથા પ્રાસાદ અને સિદ્ધાયતનની વચ્ચે એક એક ટ છે, તે સિદ્ધાયતન, વાવડી અને ફૂટ જેટલા પ્રમાણના છે, તેટલા પ્રમાણવાળા અહીં પણ જાણવા. જેમ ઈશાન ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રહેલા પ્રાસાદે ઈશાન દેવલોકના અધિપતિ ઇશાનેન્દ્ર સંબંધી અને અગ્નિ ખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં રહેલા પ્રાસાદો શકેન્દ્ર સંબંધી છે, તે જ પ્રમાણે બધું નંદનવનમાં છે. ફરક માત્ર અહીં રહેલી વાવડીઓ ના નામે આ પ્રમાણે કહેવામાં આવે છે. વાવડીઓના નામો–નંદનવનમાં મેરુપર્વતથી ઈશાન ખૂણામાં ૫૦ યોજનને અંતરે ઇશાન દેવલોકના અધિપતિ ઈશાનેન્દ્રને પ્રાસાદ છે. તેની પૂર્વ દિશામાં For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દિગજ ફોનું સ્વરૂપ ૪૧૭ નંદોત્તર નામની વાવડી, દક્ષિણ દિશામાં નંદા નામની વાવડી, પશ્ચિમ દિશામાં સુનંદા નામની વાવડી અને ઉત્તર દિશામાં વર્ધમાન નામની વાવડી છે. અગ્નિ ખૂણામાં જે કેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે. તેની પૂર્વ દિશામાં નંદિષણા નામની વાવડી, દક્ષિણ દિશામાં અમેઘા, પશ્ચિમ દિશામાં ગોતુભ અને ઉત્તર દિશામાં સુદર્શના નામની વાવડી છે. નૈઋત્ય ખૂણામાં જે શક્રેન્દ્ર સંબંધી પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં ભદ્રા નામની વાવડી, દક્ષિણ દિશામાં વિશાલા, પશ્ચિમ દિશામાં કુમુદા અને ઉત્તર દિશામાં પંકરિકીણી નામની વાવડી છે. વાયવ્ય ખૂણામાં ઈશાન દેવલોકના અધિપતિ ઇશાનેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં વિજ્યા નામની વાવડી, દક્ષિણ દિશામાં વિજયન્તી, પશ્ચિમ દિશામાં અપરાજિતા અને ઉત્તર દિશામાં જયંતી નામની વાવડી છે. કૂટોના નામ : પહેલું, પૂર્વ દિશામાં રહેલ સિદ્ધાયતનની ઉત્તર તરફ અને ઈશાન ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બન્નેની વચમાં નંદન નામનું ફૂટ છે. ત્યાં મેઘંકરા નામની દેવી છે, તેની રાજધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જનથી આગળ આવેલી છે. બીજું, પૂર્વ દિશામાં રહેલ સિદ્ધાયતનની દક્ષિણ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની ઉત્તર તરફ બંનેની વચમાં મંદર નામનું ફૂટ છે. ત્યાં મેઘવતી નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પૂર્વ દિશામાં બીજા જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ યેજને આવેલી છે. ત્રીજું દક્ષિણ દિશામાં રહેલ સિદ્ધાયતનની પૂર્વ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પશ્ચિમ તરફ બન્નેની વચમાં નિષધ નામનું ફૂટ છે. ત્યાં સુમેઘા નામની દેવી છે. તેની રાજધાની મેરૂ પર્વતથી દક્ષિણ તરફ બીજા જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ એજને આવેલી છે. ચોથું દક્ષિણ દિશામાં રહેલ સિદ્ધાયતનની પશ્ચિમ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પૂર્વ તરફ બનેની વચમાં હેમવંત નામનું ફૂટ છે. ત્યાં મેઘમાલિની નામની દેવી છે, તેની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યેજને આવેલી છે. ૫૩ For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ બહત ક્ષેત્ર સમાસ પાંચમું પશ્ચિમ દિશામાં રહેલ સિદ્ઘાયતનની દક્ષિણ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની ઉત્તર તરફ બન્નેની વચમાં રજતનામનું ફૂટ છે. ત્યાં સુવત્સા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં બીજા નંબૂ નામના દ્વિીપમાં ૧૨૦૦૦ પેજને યથાસ્થાને આવેલી છે. છઠું પશ્ચિમ દિશામાં રહેલ સિક્રાયતનની ઉત્તર તરફ અને વાવવ્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બન્નેની વચમાં રૂચક નામનું ફૂટ છે. ત્યાં વત્સમિત્રા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં બીજા નંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે. સાતમું ઉત્તર દિશામાં રહેલ સિદ્ધાયતનથી પશ્ચિમ દિશામાં તરફ અને વાયવ્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પૂર્વ તરફ બન્નેની વચમાં સાગરચિત્ર નામનું ફૂટ છે, ત્યાં બલાહકા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે. આઠમું ઉત્તર દિશામાં રહેલ સિદ્ધાયતનથી પૂર્વ દિશામાં અને ઈશાન ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પશ્ચિમમાં બન્નેની વચમાં વા નામનું કૂટ છે ત્યાં વારિણ (વાસેના) નામની દેવી છે તેની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદર છે. આ આઠે દેવીઓ ઉÁલેકવાસી દિકકુમારીઓ કહેવાય છે. આ આઠે ર નંદનવનમાં અત્યંતર મેરુથી પ૦ યોજન દૂર આવેલાં છે તે ૫૦૦ જન મૂલમાં વિસ્તારવાળા ૫૦૦ એજન ઉંચા અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા છે. નંદનવન ૫૦૦ જન વિરતારવાળું છે. તેમાં આ ફૂટે મેરુપર્વતથી ૫૦ જન દૂર હોવાથી ૪૫૦ જન વનમાં અને ૫૦ એજન બહારના ભાગમાં આકાશમાં અદ્ધર નિરાધાર રહેલા છે. નવમું બલ નામનું ફૂટ મેરુપર્વતથી ઈશાન ખૂણામાં ઈન્દ્ર સંબંધી પ્રાસાદથી ઈશાન ખૂણામાં રહેલું છે. તે ૧૦૦૦ એજન ઉંચુ, ૧૦૦૦ એજન મૂલમાં વિસ્તાર, ૫૦૦ જન ઉપર વિસ્તારવાળું છે. તેના ૪૫૦ જન નંદનવનમાં અને ૫૫૦ જન આકાશમાં અદ્ધર રહેલા છે. આ ફૂટને અધિવાસી બલનામને દેવ છે, તેની રાજધાની મેરુપર્વતથી ઇશાન ખૂણામાં બીજા નંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન યથાસ્થાને આવેલી છે. ૩૩૫ For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગેલ-નંદનવનનું સ્વરૂપ ૪૧૯ મેરૂ પર્પતUપર નંદનવન વન વિÇાર પ00 યો6801 , . બધા ફૂટ આકાશમાં સર્વમેરૂ વિસ્તાર ૯૫૪ યો6661 IT અડધાથી વધુ અામેરૂ વિસ્તા૨ ૮૯૫૪છે, યો661 અધ્ધર રહેલે છે. ચૈત્ય-પાસૅદ-વાપિકા -પjકવર્નય. ૮ કુમારી ફુટ પહોળાઇ મુળમાં ૫oo યોજા શિખરે ૨પ૦ યોગ્ઝન. મૂળમાં ૧૦૦૦ યોજ01 શિખરે પ00 બલકૂટ છે. મેરૂ થી ૫ યોજન ૧૦૦૦ યોજન ઉંચાઈ બલકુંટ પ્રાસાદ ! ચ પ્રાસાદ પ્રાસાદ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ બૃહત ક્ષેત્ર સમાસ હવે આઠ ફૂટોમાં જે દેવીઓ કહી તે જણાવે છે. एएसु उडढलोए वत्थव्वाओ दिसाकुमारीओ। अट्ठेव परिवसंती, अट्ठसु कूडेसु इणमाओ॥३३६॥ છાયા–તૈg કરો વાતવ્યા વિના अष्टैव परिवसन्ति अष्टसु कूटेषु इमाः ॥३३६॥ અર્થ–આ આઠે ફૂટમાં રહેનારી આઠેય દિકકુમારિઓ ઉર્વલેમાં રહેવાવાળી છે. તે આ નામવાળી છે. વિવેચન—આ આગળ કહી ગયા તે આઠ ફૂટોમાં રહેતી આઠેય દિકકુમારિકાઓ ઉર્વલોકમાં રહેવાવાળી છે. કેમકે નંદનવન સમભૂતલા પૃથ્વીથી ૫૦૦ એજન ઉપર છે. અને ત્યાં આ ફૂટ ૫૦૦ યોજન ઊંચા છે. એટલે સમભૂતલ પૃથ્વીથી ૧૦૦૦ યોજન ઉપર દિકુમારીઓ રહેનારી થઈ. સમભૂતલ પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપરનો બધો ભાગ ઉર્વલોક કહેવાય છે, તેમ સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચેને બધો ભાગ અધોલોક કહેવાય છે. જ્યારે વચલો ૧૮૦૦ યોજનની જાડાઈવાળો ભાગ તીર્થોલોક કહેવાય છે. આ દિકકુમારિકાઓ ૯૦૦ યોજન ઉપર વસનારી હેવાથી તે ઉર્વલોકમાં રહેનારી કહેવાય છે. તેના નામે આ પ્રમાણે છે. ૩૩૬ હવે તેના નામે કહે છે. मेघंकर मेघवई, सुमेह तह मेहमालिणि सुवच्छा। तत्तो य वच्छमित्ता, बलाहगा वारिसेणा य॥३३७॥ છાયા– જૂના મેઘવર્ત સુવા તથા મેરિની સુવત્સ ! ततश्च वत्समित्रा बलाहका वारिषेणा च ॥३३७॥ અથ–મેઘંકરા, મેઘવતી, સુમેઘા, તથા મેઘમાલિની, સુવત્સા, ત્યાર પછી વત્સમિત્રા, બલાહકા અને વારિણા. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-સૌમનસ વનનું સ્વરૂપ ૪૨૧ વિવેચન–પહેલી મેથંકરા, બીજી મેધવતી, ત્રીજી સુમેધા ચોથી મેધમાલિની, પાંચમી સુવત્સા, છઠ્ઠી વત્સમિત્રા, સાતમી બલાહકા અને આઠમી વારિણા નામની છે. આ આઠે દિકુમારિ ભગવંતના જન્મ સમયે પરિવાર સહિત આવી સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ૩૩૭ - હવે સૌમનસવનનું સ્વરૂપ જણાવે છે. बासहि सहस्साइं,पंचेव सयाइं नंदणवणाओ। उडढं गंतूण वणं,सोमनसं नंदणसरिच्छं॥३३८॥ છાયા-ષ્ટિ સહસ્ત્રાદિ રૈવ શતાનિ નનવનાત્ | ऊर्ध्व गवा वनं सौमनसं नन्दनसदृशम् ॥३३८॥ અર્થ-નંદનવનથી બાસઠ હજાર પાંચસો યોજન ઊંચે જતાં નંદનવન સરખું સૌમનસ વન છે. વિવેચન–નંદનવનથી ઉપર ૬૨૫૦૦ યોજન જઈએ ત્યાં સૌમનસ નામનું વન છે. તે નંદનવન સરખુ છે. એટલે જેમ નંદનવન ચક્રવાલ ગોળાકારે મેરુપર્વતની મેખલામાં ફરતું ચારે તરફ ૫૦૦ યોજન છે તેમ સૌમનસવન પણ મેખલામાં મેસે પર્વતને ફરતુ ગોળાકારે ૫૦૦ યોજન પહેણું છે. ૩૩૮ હવે સૌમનસવનમાં મેને બહારનો વિરતાર કહે છે. बावत्तराइंदोन्नि य,सयाइं चउरोय जोयणसहस्सा। बाहिं गिरिविक्खंभो, एक्कारसभाग अट्ठव ॥३३९॥ છાયા–fસાવિ દે ૨ શતે જ વરવાર યોગનહાનિ . बहगिरिविष्कम्भ एकादशभागा अष्टैव ॥३३९॥ અર્થ–મેપર્વતને બહારના વિસ્તાર ચાર હજાર બસો બહેતર યોજન અને આઠ અગીયારિયા ભાગ છે. વિવેચન—સૌમનસ વન પાસે મેરુપર્વતની બહારના વિસ્તાર ૪૨૨ યોજના છે તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ કરર બૃહત્ ક્ષેત્ર સમાસ નંદનવનથી ઉપર જતાં ૬૨૫૦૦ યોજને સૌમનસ નામનું વન આવેલું છે. એક યોજન જતાં બધે યોજન ગોળાઇમાં ઘટે છે, તેથી અહીં ત્રિરાશી પ્રમાણે ગણિત કરતાં જે એક યોજન જન ઘટે તો ૬૨૫૦૦ યોજને કેટલે ઘટે? (૧૧)૬૨૫૦૦(૫૬૮૧ ૫૫ ડ ૭૫ જન ઘટે છે. આટલા જન નંદનવનના બહારના વિષંભમાંથી ઓછા કરવા. ૦૯૦ નંદનવનને બહારના વિસ્તાર ૯૯૫૪ યોજન —૫૬૮૧ યોજન ૪૨૧ યોજન સૌમનસવનમાં મેરુપર્વતની બહારના વિસ્તાર ૪૨૭૨ યોજન છે. ૩૩૯ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સોમનસ વનનું સ્વરૂપ હવે મેરુપર્વતને અંદરને વિરતાર કહે છે. बावत्तराइंदोन्नि य, सयाइं तिनि य जोयणसहस्सा। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग अटेव ॥३४०॥ द्विसप्तत्यधिके द्वे शते च त्रीणि च योजनसहस्राणि । अन्तगिरि विष्कम्भ एकादशभागा अष्टैव ॥३४०॥ અર્થ–મેરુપર્વતને અંદર વિસ્તાર ત્રણ હજાર બસો બહેતર યોજન આઠ અગીયારિયા ભાગ છે. વિવેચન–મેરુ પર્વતના સૌમનસ વન પાસે અંદરનો વિરતાર ૩ર૭ર૬ યોજન છે, તે આ પ્રમાણે– સૌમનસ વનને એક બાજુના વિસ્તાર ૫૦૦ યોજન છે તેમ બીજી બાજુ પણ વિસ્તાર ૫૦૦ યોજન છે. બન્ને બાજુના ભેગા કરતાં ૧૦૦૦ યોજન થાય. બહારના વિરતારમાંથી ૧૦૦૦ જન બાદ કરવા. ૪ર૭ર યોજન બહારને વિરતાર. —૧૦૦૦ યોજન સૌમનસવન બન્ને બાજુના. ૩ર૭૧ યોજન સૌમનસવનમાં સ્પર્વતને અંદરના વિસ્તાર ૩૨૭૨ યોજન છે. ૩૪૦ હવે સૌમનસવન પાસે બહારની પરિધિ કહે છે. पंचसए एक्कारे, तेरस य हवंति जोयणसहस्सा। छच्चेकारसभागा बाहिं गिरिपरिरओहोइ॥३४१॥ છાયા–દ્મશતાનિ વા (ઝધિનિ) ત્રયોદ્ધા મવત્તિ યોગનtહંસાના षट् चैकादशभागा बहिगिरिपरिरयो भवति ॥३४१॥ અથ–બહારની પરિધિ તેર હજાર પાંચસે અગિયાર જન અને છ અગિરીયા ભાગ થાય છે. For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ બહત ક્ષેત્ર સમાસ વિવેચન–સોમનસવનમાં મેરુપતની બહારની પરિધિ ૧૩૫૧૧ યોજન છે. તે આ પ્રમાણે બહારનો વિર્ષાભ ૪ર૭ર૬ જન છે. આના જનરાશિ કરવા ૧૧ થી ગુણ ૮ ઉમેરવી. ૪૨૭૨ X ૧૧ ४७००० ૪૪૭ ૦ ૦૦ ૪૬૯૯૨ + ૮ २२०८०००००० X ૧૦ ૨૨૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ણમૂલ કાઢતાં ४७००० ૨૨૦૯૦૦૦૦૦૦૦(૧૪૮૬ ૨૭ પ્રતિભાગ ૧૪૮૬૨૭ પ્રતિભાગના જન કરવા ૧૧ થી ભાગવા. ૧૨૦ ૧૧)૧૪૮૬૨૭(૧૩૫૧૧ ૧૧ ૦૨૪૯૦ ૨૩૦૪ ૧૯૬૬ ૧૮૬૦૦ १७७८६ ૬ પ૬ ૨૯૭૨૨ ००८०४०० ૫૯૪૪૪ ૨૯૭૨૪૭ ૨૦૫૬ ૦૦ ૨૦૮૦૭૨૯ ૦૦ ૧૪૮૭૧ ૨૯૭૨૫૪ T 1 સૌમનસ વનમાં મેરુ પર્વતની બહારની પરિધિ ૧૩૫૧૧ યોજન થાય છે. ૩૪૧ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સૌમનસ વનનું સ્વરૂપ ૨૫ હવે અંદરની પરિધિ કહે છે. जोयणसहस्सदसगं, तिनेव सयाणि अउणपन्नाणि। अंतो गिरी परिरओ, एकारसभाग तिन्नेव ॥३४२॥ છાયાગોનનાદૃઢશ ત્રીવેવ શતાનિ । अन्तगिरेः परिरया एकादशभागास्त्रीण्येव ॥३४२॥ અર્થ-અંદરની પરિધિ દશ હજાર ત્રણસો ઓગણપચાસ યોજના અને ત્રણ અગીયારીઆ ભાગ છે. વિવેચન–સોમનસ વનમાં મેરુપર્વતની અંદરની પધિ ૧૦૩૪ પ્રમાણ છે. તે આ પ્રમાણે યોજન જન છે. તેની સૌમનસ વન પાસે મેરુ પર્વતને અંદર વિસ્તાર ૩૬ જનરાશિ કરવા ૧૧થી ગુણી ૮ ઉમેરવા. ૩૨૭૨ X ૧૧ ३६००० ૪૩૬૦૦ ૦ ૩૫૯૮૨ + ૮ ૧૨૯૬ ૦૦૦૦૦૦ ૧૦ | ૧૨૬૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢવું. ૩૬૦૦૦ વર્ગ કરી ૧૦થી ગુણવા. ૫૪ For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ ક્ષેત્ર સમાસ - । - । - । - । - । १२८६०००००००(११3८४२ ૧૧૩૮૪૨ પ્રતિભાગના યોજન ०२८ કરવા ૧૧થી ભાગવા. ૨૧ ૧૧)૧૧૩૮૪૨(૧૦૩૪૮ જન ८६० ११ १६८ ००३८ १८१०० 33 १८१४४ ४४ २२७६४ ००८५६०० ८१०५६ ૧ - ૨ ૨૨૭૬૮૨ ०४५४४०० ८८ ४५५७६४ २२७९८४ ००००38 સૌમનસ વનમાં મેરુપર્વતની અંદરની પરિધિ ૧૦૩૪૯ યોજન થાય છે. ૧૪૨ હવે સૌમનસ વનમાંની વિશેષતા કહે છે. नंदणवणसरिसगमं,सोमणसं नवरि नत्थि कुडत्थ। पुक्खरिणीओ सुमणा सोमणसा सोमणंसा य॥३४३॥ वावीमणोरमावि य, उत्तरकुरुतह य होइ देवकुरू। तत्तोय वारिसेणा,सरस्सई तह विसाला य॥३४४॥ वावी यमाघभद्दा, ऽभयसेणा रोहिणी य बोधव्वा। भत्तरा य भद्दा, सुभद्द भद्दावई चेव॥३४५॥ छाया-नन्दनवनसदृशगमं सौमनसं नवरं नास्ति कूटा अत्र । पुण्डकरिण्यः सुमना सौमनसा सौमनांशा च ॥३४३॥ For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ જેનદષ્ટિએ મહા ભૂગેળ-સૌમનસ વનનું સ્વરૂપ ૪રહે. वापी मनोरमाऽपि च उत्तरकुरुस्तथा च भवति देवकुरुः । ततश्च वारिषेणा सरस्वती तथा विशाला च ॥३४॥ वापी च माघभद्राऽभयसेना रोहिणी च बोधव्या । भद्रोत्तरा च भद्रा सुभद्रा भद्रावती चैव ॥३४५॥ અર્થ-નંદનવન સમાન પ્રકારવાળું સૌમનસવન છે. પરંતુ અહીંયા ફૂટ નથી. વાવડીઓ–સુમના, સૌમનસા, સૌમનાંશા અને મને રમા વાવડી છે. વળી ઉત્તરકુર તથા દેવ છે. પછી વારિણા અને સરસ્વતી તથા વિશાલા, અને વાવડી માઘભદ્રા, અભયસેના, અને રોહિણી, ભદ્રોત્તરા, ભદ્રા, સુભદ્રા અને ભદ્રાવતી જાણવી. વિવેચન–નંદનવન સમાન પ્રકારનું સૌમનસવન છે. એટલે જેમ નંદનવનમાં ચારે દિશામાં મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર એકએક સિદ્ઘાયતન, ચારે ખૂણામાં એક એક પ્રાસાદ, પ્રાસાદની ચારે દિશામાં એકએક વાવડી છે. તેમ અહીં પણ બધાનું માપ તે પ્રમાણે છે. તથા ઈશાન ખૂણો અને વાયવ્ય ખૂણાના પ્રાસાદ ઈશાનેન્દ્ર સંબંધીના, અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદ કેન્દ્ર સંબંધી છે. તે જ પ્રમાણે અહીં સૌમનસ વનમાં બધું જાણવું. ફરક માત્ર એટલો છે કે નંદન વનમાં ૮ ફૂટ છે, તે અહીં સૌમનસ વનમાં કુટો નથી અને વાવડીઓ નામ જુદી છે. તે આ પ્રમાણે– સૌમનસ વનમાં મેરુપર્વતથી ઈશાન ખૂણામાં જે ઈશાનેન્દ્ર સંબંધી પ્રાસાદ છે તે પ્રાસાદની પૂર્વ દિશા તરફની વાવડી સુમના, દક્ષિણ તરફની સીમનસા, પશ્ચિમ તરફની સીમનાંશા અને ઉત્તર તરફની મનોરમા નામની વાવડી છે. અગ્નિ ખૂણામાં શકેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ ઉત્તર, દક્ષિણ તરફ દેવકુ, પશ્ચિમ તરફ વારિણા અને ઉત્તર તરફ સરસ્વતી નામની વાવડી છે. નૈઋત્ય ખૂણામાં કેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ વિશાલા, દક્ષિણ તરફ માઘભદ્રા, પશ્ચિમ તરફ અભયસેના અને ઉત્તર તરફ રોહિણુ નામની વાવડી છે. વાયવ્ય ખૂણામાં ઈશાનેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ ભદ્રોત્તર, દક્ષિણ તરફ ભદ્રા, પશ્ચિમ તરફ સુભદ્રા અને ઉત્તર તરફ ભદ્રાવતી નામની વાવડી છે. ૩૪૩-૩૪૪-૩૪૫ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ બૃહત્ ક્ષેત્ર સમાસ મેરુ પર્વત ઉપર સૌમનસવન દક્ષિણ હવે પાંડુકવનનું સ્વરૂપ જણાવે છે. सोमणसाओतीसं, छच्चसहस्से विलग्गिऊण गिरिं। विमलजलकुंडगहणं, हवइ वणं पंडगं सिहरे॥३४६॥ છાયા—સૌમનસાત્ શત્ ર્ ૩ સહ્યાળિ વિ રિન્ विमलजलकुण्डगहनं भवति वनं पण्डकं शिखरे ॥३४६।। અર્થ–સૌમનસથી મેરુ ઉપર છત્રીસ હજાર યોજન ઉપર જતાં શિખર ઉપર નિર્મળ જળવાળા કુંડાથી વ્યાપ્ત પાંડુક વન છે. વિવેચન–સોમનસ વનથી ૩૬૦૦૦ એજન ઉપર જતાં મેરુ પર્વતનું શિખર આવે છે. તે શિખર ઉપર સ્થાને સ્થાને નિર્મળ પાણીથી ભરપૂર કુંડો રહેલા છે. For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ કરેલું પાંડુક વનમાં નિર્મળ જળથી ભરેલા કુંડો ઠામ ઠામ છે, તેમ સૌમનસ વન, નંદનવન તેમ ભદ્રશાલ વનમાં પણ ઠામ ઠામ નિર્મળ જળથી ભરેલા કડો જાણવો. અહીં ‘વિઝાસ્ત્રનું વિશેષણ મૂક્યું છે અને બીજે વિશેષણ મૂક્યું નથી. તેથી બીજા વનમાં કુંડો નથી તેમ ન સમજવું. અર્થાત બધા વનમાં નિર્મળ પાણીથી ભરેલા કુંડે રહેલા છે. ૩૪૬ હવે પહોળાઈ અને પરિધિ કહે છે. चत्तारि जोयणसया, चउणउया चक्कवालओ रुदं। इगतीस जोयणसया बासठ्ठी परिरओ तस्स ॥३४७॥ છાયા–રવારિયોગનશતાનિ ચતુર્નવસ્યાનિ વાતો एकत्रिंशद् योजनशतानि द्वाषष्टिः परिरयस्तस्य ॥३४७॥ અર્થ–ચારસો ચોરાણું જન ચક્રવાલ–ગોળાકારે છે તેની પરિધિ એકત્રીસ બાસઠ જન છે. વિવચન–મેરુપર્વતના શિખર ઉપર પાંડુક વન ૪૯૪ ગોળાકારે ફરતું વિસ્તારવાળું રહેલું છે. તે આ પ્રમાણે– જન ચક્રવાલ સૌમનસ વનથી મેરુપર્વતમાં ૩૬૦૦૦ એજન ઉપર જતાં પાંડુક નામનું વન છે. મેરુપર્વતમાં રહેલી બે મેખલાની વિવક્ષા કર્યા સિવાય બધે એક એક પેજને ૧/૧૧ જન ભાગ નીચેથી ઉપર જતાં ઘટે છે. તેથી ત્રિરાશી પ્રમાણે ગણતાં ૧ પેજને ૧/૧૧ ઘટે તે ૩૬૦૦૦ પેજને કેટલા ઘટે ? ૧–૩૬૦૦૦ = ૧૧૧ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બૃહત્ ક્ષેત્ર સમાસ ૧૧)૩૬ ૦ (૩૨૭૨ ટે. ૩૩ ૩ર૭ર૬ યોજન ધટે. હવે સૌમનસ વન પાસે બહારના વિસ્તાર ૪૨૭૨ યોજન છે. તેમાંથી ૩૨૭૧ ઓછા કરવા. ૪૨ળ ૦૮ ૧૦૦ ોજન ઉપરનો વિરતાર આવે. મધ્ય ભાગમાં ૧૨ જનના વિસ્તારવાળી ચૂલિકા છે. તેને ફરતું પાંડુકવન રહેલું છે. એટલે ૧૦ ૦૦માં ૧૨ જન ઓછી કરતાં ૯૮૮ જન થયા, તેના અડધા કરતાં ૪૯૪ જન વિસ્તારવાળું પાંડુકવન છે. પાંડુક વનની પરિધિ ૩૧૬ ૨ જનથી અધિક છે. તે આ પ્રમાણે ૧૦૦૦નો વર્ગ કરી ૧થી ગુણતા. )૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦(૩૧ ૬૨ જન ૧૦૦૦ ૪૧ ૦ ૦૦ ૧૦૦ ૬૧ ૧૦૦૦૦૦૦ ૪૧૦ ૩૭૫૬ ૧૦૦૦૦૦૦૦ આનુ વર્ગમૂલ કાઢતાં ૬૩૨૨ ૦૧૪૪૦૦ १२६४४ ૬િ૩૨૪ ૧૭૫૬ પાંડુક વનની પરિધિ ૩૧૬૨ એજનથી અધિક જણવી. ૩૪૭ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ જેનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ હવે ચૂલિકાનું સ્વરૂપ કહે છે, दुगुणं जोयणवीसं.समूसिया विमलवेरुलियरूवा। मेरुगिरिस्सुवरितले, जिणभवणविभूसिया चूला॥३४८॥ છાયા–ત્રિશુળ શોકનર્વિશર્તિ સમુરિસ્કૃત વિમર્થTT I ___ मेरुगिरेरुपरितले जिनभवनविभूषिता चूला ॥३४८॥ અર્થ–મેરુપર્વતને ઉપરના ભાગે ડબલ વીસ (ચાલીસ) જન ઉંચી નિર્મળ વૈર્યરત્નમય જિનભવનથી ભૂષિત ચૂલિકા છે. વિવેચન—મેરુપર્વતના શિખરના ભાગે વૈશ્યરત્નમય ૪૦ એજન ઉંચી ચૂલિકા છે. તે શ્રી જિનભવનથી શોભતી છે. તે આ પ્રમાણે ચૂલિકાનું ઉપરનું તળીયું-ભાગ ૪ જનના વિસ્તારવાળું છે. તેના મધ્યભાગમાં એક ગાઉ લાંબુ છે ગાઉ પહેલ્થ અને ૧૪૪૦ ધનુષ ઉંચુ અનેક મણિમય થંભની યુક્ત શ્રી જિનમંદિર છે, તેને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક એક એમ ત્રણ દ્વિાર છે. દ્વાર ૫૦૦ ધનુષ ઉંચા અને ૨પ૦ ધનુષ પહેાળા છે. જિનમંદિરના મધ્ય ભાગમાં વેદિકા છે. તેના ઉપર દેવછંદક છે અને તેમાં ૧૦૮ શ્રી જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આ જે શાશ્વતપ્રતિમાજીઓ છે તેનાં દર્શન-વંદન માત્ર દેવ દેવીઓ કરે છે. કેમકે વિદ્યાચારણ કે જંઘાચારણ ઉંચાઈમાં પાંડુક વન સુધી જ આવી શકે છે. તેથી આગળ વધવાની શક્તિ નહિ હોવાથી ચૂલિકા ઉપરના શ્રી જિનપ્રતિમાજીના દર્શન કરી શકતા નથી. શ્રી વીર પરમાત્માને ઘોર ઉપસર્ગ કરનાર સંગમદેવને શુક્રેન્ડે કાઢી મૂક્યા બાદ સંગમદેવ પોતાની દેવી સાથે આ ચૂલિકા ઉપર રહેલો છે. બાકીનું આયુષ્ય અહીં જ પુરુ કરશે. ૩૪૮ હવે ચૂલિકાના વિસ્તારો અને પરિધિ કહે છે. मूले मज्झे उवरि, बारस अट्ट चउरो य विक्खंभो। सत्तत्तीसा पणवीसबारसा अहिय परिही से ॥३४९॥ For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ જરૂર બહન ક્ષેત્ર સમાસ છાયા–“ મળે ૩પરિદ્ધિા છ વરવારિ = વિભઃ | सप्तत्रिंशत् पञ्चविंशति द्वादशः अधिकः परिधिः तस्य ॥३४९॥ અર્થ–ચૂલિકા મૂલમાં બાર એજન, મધ્યે આઠ અને ઉપર ચાર એજનના વિસ્તારવાળી છે. અને તેની પરિધિ સાડત્રીસ, પચીસ અને બાર એજનથી અધિક છે. વિવેચન–મેરુપર્વત ઉપર રહેલી આ ચૂલિકા મૂલમાં ૧૨ યોજન વિરતાર, મધ્યભાગમાં ૮ જન વિસ્તાર અને ઉપર ૪ જનના વિસ્તારવાળી છે. તેની પરિધિ મૂલમાં ૩૭ એજનથી અધિક, મધ્ય ભાગમાં ૨૫ યોજનથી અધિક અને ઉપરના ભાગે ૧૨ યોજનથી અધિક છે. ૩૪૯ હવે ચૂલિકાને ઉપરથી નીચે આવતાં વિસ્તાર જાણવાની રીત કહે છે. जच्छिच्छसि विक्खंभं, चूलियसिहराहि उवइत्ताण। तं पंचहि पविभत्तं, चउहिं जुयं जाण विक्खंभं ॥३५०॥ છાયા–પરછરિ વિશ્વમં ચૂઝિશિવરાત્ સવારના तत् पञ्चभिः प्रविभक्तं चतुभिर्युक्तं जानीहि विष्कम्भम् ॥३५०॥ અર્થ–ચૂલિકાના શિખરથી નીચે આવતાં જ્યાંને વિરતાર જાણવાની ઇચ્છા હોય તેને પાંચથી ભાગી ચાર ઉમેરવાથી વિસ્તાર જાણો. વિવેચન–ચૂલિકાના શિખરથી એટલે સૌથી ઉપરના ભાગથી નીચે ઉતરતાં જેટલાં યોજને નીચે આવતા જ્યને વિસ્તાર જાણવાની ઇચ્છા હોય ત્યાં જેટલાં જન નીચે આવ્યા હોય તેને ૫ થી ભાગવા, પછી જે આવે તેમાં ૪ ઉમેરવા. જે આવે તે ત્યાં વિસ્તાર જાણો. દા. ત. ઉપરથી ૨૦ એજન નીચે આવીએ ત્યાં ચૂલિકાને કેટલે વિસ્તાર હેય તે જાણે છે. તે ૨૦ ને ૫ થી ભાગવા. ૫)૨૦(૪ ૪ વધ્યા તેમાં ૪ ઉમેરતાં ૪+૪=૮ જન ચૂલિકાથી ૨૦ જન નીચે ૮ જનને વિરતાર જાણવો. ૩૫૦ For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ નીચેથી ઉપર જતાં પહેલાઈ જાણવાની રીત કહે છે. जत्थिच्छसिविक्खंभ, चूलियमूलाउ उप्पइत्ताणं। तंपणविभत्तमलिल्ला.सोहियं जाण विक्खंभं ॥३५१॥ છાયા– ગ્રેજી વિષેમં વૃદ્ધિાપૂઢા, . तत् पञ्चविभक्तं मूलात् शोधितं जानीहि विष्कम्भम् ॥३५१॥ અર્થ––ચૂલિકાના મૂલથી ઉપર જતાં જ્યનો વિરતાર જાણવાની ઈચ્છા હોય તેને પાંચથી ભાગી, મૂલમાંથી બાદ કરવા. તે ત્યાંને વિસ્તાર જાણવો. વિવેચન—ચૂલિકાના મૂલથી ઉપર જતાં જેટલા જન ઉપર ગયા ત્યાંનો વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તો ચઢયા તેટલા જનને ૫ થી ભાગવા અને ભાગતા જે આવે તે મૂલ વિસ્તારમાંથી બાદ કરવા. જે આવે છે, તે સ્થાનની ચૂલિકાને વિસ્તાર જાણે. દા. ત. મૂલથી ર૦ જન ઉપર કેટલે વિરતાર હશે તે જાણવો છે. તે ૫) ૨૦(૪ ૨૦ ૪ આવ્યા તે મૂલનો વિસ્તાર ૧રમાંથી બાદ કરવા. - - ૧૨ યોજન _– એટલે મૂલથી ૨૦ જન ઉપર ચૂલિકાને વિરતાર ૮ જન ૮ જન જાણ. આ પ્રમાણે બધે સમજી લેવું. ૩૫૧ હવે પાંડુક વનમાં સિદ્ધાયતનનું રવરૂપ જણાવે છે. सिहाययणा वावी, पासाया चूलियाइ अदिसिं। जह सोमणसे नवरं, इमाणि पोक्खरिणिनामाइं॥३५२॥ છાયા–રિદ્વાયતનાનિ વાધવાણા જિાવા પદાક્ષિા यथासौमनसे नवरमिमानि पुष्करिणीनामानि ॥३५२॥ . અર્થ-જેમ સમનસમાં આઠ દિશામાં સિદ્ધાયતન, વાવડી, પ્રાસાદ છે, તે પ્રમાણે ચૂલિકાની આઠ દિશામાં જાણવા. પુષ્કરિણીના નામે આ પ્રમાણે છે. ૫૫ For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ બહત ક્ષેત્ર સમાસ વિવેચન–જે પ્રમાણે સૌમનસ વનમાં મેરુ પર્વતથી પ૦ એજન દૂર ચારે દિશામાં એક એક સિદ્ધાયતન અને ચાર ખૂણામાં એક એક પ્રાસાદ. દરેક પ્રાસાદની ચારે દિશામાં એક એક વાવડી છે, તેજ પ્રમાણે અહીંયા પાંડુક વનમાં ચૂલિકાથી ૫૦ એજન દૂર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક સિક્રાયતન છે. ચાર ખૂણામાં એક એક પ્રાસાદ છે અને એક એક પ્રાસાદની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક વાવડી છે. સિદ્ધાયતને ૫૦ એજન લાંબા, ૨૫ જન પહોળા, ૩૬ જન ઉંચા છે. પ્રાસાદો ૫૦૦ , ઉંચા, ૨૫૦ , લાંબા અને પહોળા છે. ઇશાન ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રહેલ બે પ્રાસાદ ઈશાનેન્દ્ર સંબંધી અને અગ્નિ ખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં રહેલ બે પ્રાસાદ કેન્દ્ર સંબંધી અહીં પણ જાણવા. વાવડીઓના નામ આ પ્રમાણે છે. ૩પ૩ पुंडा पुंडप्पभवा, सुरत्त तह रत्तगावई चेव।। खीररसाइखुरसा, अमयरसा वारुणी चेव॥३५३॥ संखुत्तरा य संखा, संखावत्ता बलाहगा य तहा। पुप्फोत्तर पुप्फबई,सुपुप्फ तह पुप्फमालिणिया॥३५४॥ છાયા–grgr goaમવા મુરાઈ તથા રાવતી વI क्षीररसा इक्षुरसा अमृतरसा वारुणी चव ।।३५४॥ शङ्खोत्तरा च शङ्खा शङ्खावर्ती बलाहका च तथा । पुष्पोत्तरा पुष्पवती सुपुष्प तथा पुष्पमालिनी ॥३५५॥ અર્થ–પંડ્રા, પુંડ્રપ્રભા, સુરક્તા અને રક્તાવતી, તથા ક્ષીરસા, ઇશુરસા, અમૃતરસા, અને વારુણી, તથા શંખત્તરા, શંખા, શંખાવર્તા અને બલાહકા, તથા પુષોત્તરા, પુષ્પવતી, સુપુષ્પા અને પુષ્પમાલિની. વિવેચન—પાંડુક વનમાં ચૂલિકાથી ઇશાન દેવલોકના અધિપતિ ઈશાનેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં રહેલ વાવડીનું નામ પુંડ્રા, દક્ષિણ દિશામાં પુંડ્રપ્રભવા, પશ્ચિમ દિશામાં સુરક્તા અને ઉત્તરમાં રક્તવતી નામની વાવડી છે. ચૂલિકાથી અગ્નિ ખૂણામાં શક્રેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ જેનદષ્ટિએ મહા ભૂળ-પાંડુક વનનું સ્વરૂપ ક્ષીરરસ, દક્ષિણ દિશામાં ઈશ્નરસા, પશ્ચિમ દિશામાં અમૃતરસા અને ઉત્તરમાં વારુણું નામની વાવડી છે. ચૂલિકાથી નૈઋત્ય ખૂણામાં કેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં શંખોત્તર, દક્ષિણ દિશામાં શંખા, પશ્ચિમ દિશામાં શંખાવર્તા અને ઉત્તરમાં બલાહકા નામની વાવડી છે. ચૂલિકાથી વાયવ્ય ખૂણામાં ઈશાનેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં પુષોત્તર, દક્ષિણ દિશામાં પુષ્પવતી, પશ્ચિમ દિશામાં સુપુષ્પા અને ઉત્તર દિશામાં પુષ્પમાલિની નાની વાવડી છે. ૩૫૩-૩૫૪ હવે પાંડુકકરબલા શિલા વગેરેનું સ્વરૂપ કહે છે. पंडगवणम्मि चउरो, सिलामु चउसु वि दिसासु चुलाए। चउजोयणूसियाओ, सव्वज्जुणकंचणमयाओ॥३५५॥ पंचसयायामाओ, मज्झे दीहत्तणहरुंदाओ। चंदडसंठियाओ. कुमुओयरहारगोराओ॥३५६॥ છાયા-gogવારને વતત્રશિરા રા" fs વિક્ષ ચૂંટાયા.. चतुर्योजनोच्छ्रिता सर्वार्जुनकञ्चनमय्यः ॥३५५॥ पञ्चशतायामा मध्ये दीर्घवार्धरुन्दाः । चन्द्रार्धसंस्थिताः कुमुदोदरहारगौराः ॥३५६॥ અર્થ–પાંડુક વનમાં ચૂલિકાથી ચારે દિશામાં ચાર જન ઉંચી, પાંચસો જન લાંબી, મધ્યે દીર્ધ અર્ધગોળાકારે, અર્ધચંદ્રના આકારવાળી, સફેદ કમળ અને મોતીના હારસમી ઉજવળ ચાર શિલાઓ છે. વિવેચન—પાંડુક વનમાં ચૂલિકાની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક એમ ચાર અભિષેક શિલાઓ છે. આ શિલા ૪ જન ઉંચી-જાડી, ૫૦૦ એજન લાંબી, ૨૫૦ યોજન પહોળી છે. સર્વ અજુન-સુવર્ણમય એટલે સફેદ સુવર્ણમય છે એકદમ સફેદ વર્ણની છે. ૧-કેટલાક ગ્રંથમાં આ ચારે શિલાઓ ચાર વર્ણની કહેલી છે. પૂર્વ દિશામાં અજુન સુવર્ણ-સર્વથા શ્વેત વર્ણની, દક્ષિણ દિશામાં અર્જુન સુવર્ણ—કંઇક પાણીના જેવી શ્વેત વર્ણની, પશ્ચિમ દિશામાં તપનીય સુવર્ણમય-લાલવર્ણની અને ઉત્તર દિશામાં રકતસુવર્ણ વર્ણની-એટલે બે રકતવર્ણની ને બે સફેદવર્ણની છે, For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ બૃહત ક્ષેત્ર સમાસ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં રહેલી બે શિલા દક્ષિણ-ઉત્તર લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. જયારે દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં રહેલી બે શિલા પૂર્વ-પશ્ચિમ લાંબી અને દક્ષિણ-ઉત્તર પહોળી છે. આ શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાને વકભાગ–અર્ધ– ગોળાઈને ભાગ ચૂલિકા તરફ અને સીધે ભાગ પોતપોતાના ક્ષેત્ર તરફ બહારની દિશામાં રહેલો છે. શિલાને ચારે દિશામાં ચાર તરણ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ છે, તારણને ત્રણ ત્રણ પગથિઓ છે. આ શિલાઓ અર્ધચંદ્રાકારે હેવાથી તેને મધ્ય ભાગજ ૨૫૦ જન વિસ્તારવાળો છે. ત્યાર પછી બન્ને તરફ ઘટતી ઘટતી છેડા પાસે પાતળી છે. આ ચારે શિલાઓ ધનુષ આકારે પણ ગણાય છે. તેથી ધન પૃષ્ઠ–કામઠીને ભાગ યુલિકા તરફ અને જીવા–દોરીને ભાગ ક્ષેત્રો તરફ હોય છે અને મધ્ય ભાગ છું ૨૫૦ યોજન છે. ૩૫૫-૩૫૬ હવે શિલાના નામ કહે છે. एगत्थ पंडकंबल-सिल त्ति अइपंडकंबला बीया। रत्तातिरत्तकंबल-सिलाण जुयलंच रम्मयलं॥३५७॥ છાયા–ાગ Togશ્વરાશિ ત્તિ તિવાડુક્યા દ્રિતીય T रक्तातिरक्तकम्बलाशिलयोऽयुगलं च रम्यतलम् ॥३५७॥ અથ–એક બાજુ પાંડુકંબલા શિલા છે, બીજી અતિ પાંડુકંબલા, રક્તકંબલા અને અતિરક્તકંબલા શિલાનું યુગલ છે અને મનોહર તળિયાવાળી છે. વિવેચન—આ ચારે શિલાઓમાં ચૂલિકાથી પૂર્વ દિશામાં રહેલી એક શિલા પાંડુકંબલા નામની છે, બીજી દક્ષિણ દિશામાં રહેલી શિલા અતિ પાંડુકંબલા નામની છે. પશ્ચિમ દિશામાં રહેલી શિલા રક્તકંબલા નામની છે અને ઉત્તર દિશામાં રહેલી અતિરક્તકંબલા નામની છે. આ ચારે શિલાઓ મનહર તળીયાવાળી હોવાથી તેના ઉપર ઘણા મહર્દિક વનવ્યંતર દેવો, વૈમાનિક દેવો અને બીજા ઘણા દેવો આવીને સુખપૂર્વક આનંદ કરે છે. ૩૫૭ - For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પાંડક વનનું સ્વરૂપ મેરુ પર્વત ઉપર પાંડકવન ઉત્તર મe1 ઈરાન ઈને મe પામ ૨ક્ત કંબલા પાંs ઇંબલા પ્રાસાદ ૨ પ્રસાદ દુબલા શિલા અાત પર્યુકે, શિક્ષણ આ શિલાના મધ્ય ભાગમાં શ્રી તીર્થકરોને યોગ્ય અભિષેક સિંહાસને છે, તેનું સ્વરૂપ કહે છે. पुवावरासु दो दो, सिलासु सिंहासणाइ रम्माइं। जम्माइ उत्तराए, सिलाइ इकिकयं भणियं ॥३५८॥ છાયા–પૂર્વાપરો શિસ્ત્રો ëિાને જે याम्यायां उत्तरस्यां शिलायां एकैकं भणितम् ॥२५८॥ અર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશાની શિલા ઉપર બે બે, દક્ષિણ દિશાની અને ઉત્તર દિશાની શિલા ઉપર એક એક મનોહર સિંહાસન કહ્યા છે. વિવેચન–પૂર્વ અને પશ્ચિમની એટલે ચૂલિકાની પૂર્વ દિશામાં રહેલી શિલા ઉપર અને પશ્ચિમ દિશામાં રહેલી શિલા ઉપર બે બે સિંહાસને રહેલા છે. જ્યારે For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ બહત ક્ષેત્ર સમાસ દક્ષિણ દિશામાં રહેલી શિલા ઉપર અને ઉત્તર દિશામાં રહેલી શિલા ઉપર એક એક સિંહાસન રહેલું છે. આ બધાં સિંહાસન અત્યંત મનોહર છે. એમ શ્રી તીર્થકર ભગવંત અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે. આ છએ સિંહાસન સર્વરત્નમય ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ ધનુષ ઊંચા છે. ૩૫૮ सीयासीओयाणं, उभओकुलुब्भवा जिणवरिंदा। पंडसिलस्तकंबल-सिलामु सिंहासणवरेसु॥३५९॥ अइपंडकंबलाए, अइरत्ताए य बालभावम्मि। भरहेरवयजिणिंदा,अभिसिचंते सुरिंदेहि ॥३६०॥ છાયા-શીતાશીતોથમોઢવા નિનાદ્રા | पाण्डुशिलारक्तकम्बलाशिलयोः सिंहासनवरेषु ॥३५९॥ अतिपाण्डुकम्बलायां अतिरक्तायां च बालभावे । भरतैरावतजिनेन्द्राः अभिषिच्यन्ते सुरेन्द्रः ॥३६०॥ અથ–શીતા અને શીતાદા નદીના બન્ને કિનારા ઉવર ઉત્પન્ન થયેલા જિનવરે પાંડુકમ્બલા અને રક્તકખેલા શિલા ઉપરના સિંહાસન ઉપર અને ભરતક્ષેત્રના અતિપાંડુકબૂલા ઉપર તથા ઐવિત ક્ષેત્રના જિનેન્દ્રો અતિરક્તકમ્બલી શિલા ઉપરના સિંહાસન ઉપર બાલ્યવયમાં ઈન્દ્રો વડે અભિષેક કરાય છે. વિવેચન–શીતા મહાનદીના તથા શીદા મહાનદીના બન્ને કિનારા ઉપર ઉત્પન્ન થયેલા જિનેશ્વરોને બાલ્યવયમાં પાંડુકમ્બલા શિલા ઉપરના સિંહાસન ઉપર અને રક્તબલા શિલા ઉપરના સિંહાસને ઉપર ઈન્દ્રો અભિષેક કરે છે, જ્યારે ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરનો અતિ પાંડુકમ્બલી શિલા ઉપરના સિંહાસન ઉપર અને ઐરાવતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરને અતિરક્તકમ્બલા શિલા ઉપરના સિંહાસન ઉપર ઈન્દ્રો અભિષેક કરે છે. એટલે ચૂલિકાની પૂર્વ દિશામાં રહેલ પાંડુકમ્બલા શિલા ઉપર બે તીર્થકરોના અભિષેક માટેના બે સિંહાસન છે. તે આ પ્રમાણે–એક દક્ષિણ તરફ અને બીજું ઉત્તર તરફ. તેમાં શીતા મહાનદીના દક્ષિણ તરફના કાંઠા ઉપરની મંગલાવતી આદિ For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-પાંડુક વનનું સ્વરૂપ ૪૩૯ આઠ વિજ્યામાંની કઈ પણ વિજ્યમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતોને બાલ્યવયમાં જન્મ થતાં પાંડુકમ્બલી શિલા ઉપરના દક્ષિણ તરફના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે, શીતા મહાનદીના ઉત્તર તરફના કાંઠા ઉપરની કરછાદિ આઠ વિજયેમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં જન્મ થતાં પાંડુકમ્મલા શિલા ઉપરના ઉત્તર તરફના સિંહાસન ઉપર લાવીને ઈદ્રો અભિષેક કરે છે. આજ પ્રમાણે ચૂલિકાની પશ્ચિમ દિશામાં રહેલ રક્તકમ્બલા શિલા ઉપર પણ બે સિંહાસને છે. એક દક્ષિણ તરફ અને બીજું ઉત્તર તરફ. તેમાં શીતાદા મહાનદીના દક્ષિણ કાંઠા ઉપર રહેલી પદ્માદિ આઠ વિજયોમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં–જન્મ થતાં રક્તકમ્બલા શિલા ઉપરના દક્ષિણ તરફના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે, શીદા મહાનદીના ઉત્તર કાંઠા ઉપર રહેલી ગંધીલાવતી આદિ આઠ વિજયેમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં-જન્મ થતાં રક્તકમ્બલા શિલા ઉપરના ઉત્તર બાજુના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે. પૂર્વ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કાંઠે રહેલી વિજયોમાંની વિજયમાં શ્રી તીર્થકરને જન્મ થાય તે જ વખતે ઉત્તર કાંઠે રહેલી વિજયમાં અને પશ્ચિમ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કાંઠે રહેલી વિજયમાં તથા ઉત્તર કાંઠે રહેલી વિજયમાં એમ કુલ ૪ શ્રી જિનેશ્વરોને એક સાથે એક જ ટાઈમે જન્મ થાય છે. અને દિકકુમારીઓનું સૂતિકાર્ય પૂર્ણ થયે સુધર્મેન્દ્ર ચારે વિજમાં જઈ દરેક વિજયમાંથી પિતાના પાંચ-પાંચ રૂપે વિકવીને તે તે દિશાની શિલા ઉપર તે તે દિશાના સિંહાસન ઉપર ચારેય શ્રી તીર્થકર ભગવંતોને લાવે છે. એક સાથે ૪ તીર્થકરોનો જન્માભિષેક મહત્સવ ઈન્દ્રો ઉજવે છે. જેમ જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે ૪ વિજયમાં શ્રી તીર્થકરોને જન્મ થાય છે, તેમ તે જ વખતે ધાતકી ખંડના બે મહાવિદેહની ૪–૪ વિજેમાં અને પુષ્કરાઈ દ્વીપના બે મહાવિદેહની ૪-૪ વિજમાં પણ ૪-૪ શ્રી તીર્થ કર ભગવંતોને જન્મ થાય છે. એટલે કુલ ૪+૮+૮૦૨૦ તીર્થકરોને એક સાથે જન્મ થાય છે અને એક સાથે પોતપોતાના ક્ષેત્રમાં રહેલ મેરુ પર્વત ઉપર પાંડુક વનની શિલા ઉપરના સિંહાસન ઉપર ઈન્દ્રો જન્માભિષેક કરે છે. For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ४४० બૃહત ક્ષેત્ર સમાસ ચૂલિકાની દક્ષિણ દિશામાં રહેલ અતિ પાંડુકમ્મલા શિલા ઉપર એકજ સિંહાસન છે અને તેના ઉપર ભરતક્ષેત્રમા જન્મ પામેલા તીર્થકરોને જન્માભિષેક ઇન્દ્રો કરે છે. ચૂલિકાની ઉત્તર દિશામાં રહેલ અતિરક્તકમ્બલા શિલા ઉપર પણ એક જ સિંહાસન છે. તેના ઉપર અરવત ક્ષેત્રમાં જન્મ પામેલા શ્રી તીર્થકર ભગવંતને જન્માભિષેક ઇન્દ્રો કરે છે. જે ટાઈમે ભરતક્ષેત્રમાં શ્રી તીર્થકરનો જન્મ થાય તે જ ટાઈમે અરવત ક્ષેત્રમાં ધાતકી ખંડના બે ભરતક્ષેત્રો અને બે અિરવત ક્ષેત્રોમાં તથા પુકરાઈ દ્વીપના બે ભરત ક્ષેત્રો અને બે અવત ક્ષેત્રમાં પણ શ્રી તીર્થકરોને જન્મ થાય છે. અર્થાત્ એક સાથે ૧૦ શ્રી તીર્થકરોને જન્માભિષેક પોતપોતાના ક્ષેત્રના મેરુ પર્વત ઉપર રહેલા તે તે દિશાના સિંહાસન ઉપર ઈદ્રો ઉજવે છે, જબૂદ્વીપમાં એક સાથે બે અથવા ચાર શ્રી તીર્થકરથી અધિક જિનેશ્વરને જન્મ થતો નથી, તેથી ૬ સિંહાસનેથી વધુ સિંહાસની જરૂર પડતી નથી. એક સાથે બે જિનેશ્વર જન્મે ત્યારે એક ભરતક્ષેત્રમાં અને એક અરવત ક્ષેત્રમાં જન્મે છે. જ્યારે એક સાથે જ જન્મે ત્યારે મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ વિદેહમાં બે અને પશ્ચિમ વિદેહમાં બે જન્મ પામે છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થકરને જન્મ થાય છે ત્યારે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં તીર્થકર જન્મ નહિ. જ્યારે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં શ્રી તીર્થકરનો જન્મ થાય ત્યારે મહાવિદેહમાં જન્મ થતું નથી. કેમકે શ્રી તીર્થકર ભગવંતને જન્મ મધ્યરાત્રિએ જ થાય છે. જયારે ભરત-અરવત ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રી હોય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે ભરત–અરવત ક્ષેત્રમાં રાત્રી હોય છે. આથી ક્ષેત્રોમાં દિવસ-રાત્રિનો ફેરફાર હોવાથી શ્રી તીર્થકરોના જન્મમાં પણ ફેરફાર સમજી લે. (જબુદ્વીપના અધિકાર સંબંધી બાકી રહેલ મહાવિદેહક્ષેત્રની વિજયાદિનું સ્વરૂપ, ચંદ્ર-સૂર્યાદિનું સ્વરૂપ બૃહતક્ષેત્ર સમાસના બીજા વિભાગમાં.) AqwaanwHHFmamo ૌ પ્રથમ નંબુદ્વીપ અધિકારના મેરુ પર્વત સુધીના વર્ણન સુધીનો છે બૃહતક્ષેત્ર સમાસને પહેલો ભાગ સમાપ્ત. For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ COOOOOOOOOOO LOLOLOQO NE 233ccseseossssssssssssssssss 241929. Elus lyr222 * BXHELUE-360 009 For Personal & Private Use Only www.ainelibrary.