SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ આ રીતે ત્રીજા પેજને ૩૪=૭ એજન, ચોથા ભેજને ૪+ ૪ = ૮ જન, પાંચમા પેજને પ+૪=૯ જન, છ પેજને ૬-૪=૧૦ જન, સાતમા જેને ૭+૪=૧૧ જન અને આઠમા યોજને ૮+૪=૧૨ જન. નીચેના ભાગે પહેલાઈ મળી રહે છે. ૧૩ હવે નીચેથી ઉપર જતાં કેટલી પહેળાઈ હોય તે જાણવા માટેનું કારણ કહે છે एमेव उप्पइत्ता, जंलह सोहयाहि मलिल्ला। वित्थारा जं सेसंसो वित्थारो तहिं तस्स॥१४॥ છાયા–વમેવ ૩૫ વરસ મૌસાત ! विस्तारात् यत् शेषं सः विस्तारः' तत्र तस्य ॥ १४ ॥ અર્થ એ જ પ્રમાણે નીચેથી ઉપર જેટલો ભાગ જઈએ તેટલો નીચેની પહેળાઈમાંથી ઓછા કરતાં જે બાકી રહે તેટલે વિરતાર ત્યાને જાણ. વિવેચન–જેમ ઉપરથી નીચે આવતા ૪ ઉમેરતા હતા, તેમ નીચેથી ઉપર જતાં ૧૨માંથી ઓછા કરવા. એટલે તે રથાનની પહેળાઈ આવે. દા. ત. નીચેથી ૧ યોજને જગતીની કેટલી પહોળાઈ હોય ? તે નીચેને વિસ્તાર ૧ર જન છે. એટલે ૧૨-૧=૧ જન પહોળાઈ હોય. એ પ્રમાણે બીજા પેજને ૧૨-૨=૧૦ જન, ત્રીજા પેજને ૧૨-૩=૯ એજન, ચોથા ભેજને ૧૨-૪=૮ એજન, પાંચમા ભેજને ૧૨–૫=૦ એજન, છ પેજને ૧૨-૬=૬ એજન, સાતમા પેજને ૧૨–૭=પ જન, આઠમા એજને ૧૨-૮= જન, જગતીના ઉપરના ભાગની પહોળાઈ આવી જાય. જે વસ્તુઓને નીચેને અને ઉપરને વિસ્તાર જણાવેલ હોય તો તેને વચમાં ગમે તે રથાનને વિસ્તાર જાણે હોય તે તેનું કારણ આ પ્રમાણે છે: બે વિસ્તારની એટલે નીચેના વિસ્તારમાંથી ઉપરના વિસ્તારની બાદબાકી કરવી. એટલે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી. જે જવાબ આવે તેને ઉંચાઈથી ભાગવા. ભાગાકાર કરતા જે જવાબ આવે તેટલી સંખ્યા નીચેથી ઉપર જતાં નીચેના વિરતારમાંથી ઓછા કરવા, અર્થાત નીચેથી ઉપર જતાં ઘટાડવા અને ઉપરથી નીચે આવતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy