SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ મહાપુંડરિક દ્રહને વિરતાર ૧૦૦૦ એજન છે. તેને બે ભાગ ૨૫ જન થાય. તેથી નરકાંતા નદીને પ્રવાહ પ્રહમાંથી નીકળતી વખતે ૨૫ જનને જાણો. કેસરી કહને વિસ્તાર ૨૦૦૦ એજન છે. તેને ૪૦મો ભાગ ૫૦ જન થાય તેથી સીતા નદીને પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૫૦ જનને જાણ. ૨૨૬, હવે બધી નદીઓને સમુદ્રમાં પ્રવેશ વખતે વિસ્તાર માટેની રીત કહે છે. जो जीसे वित्थारो सलिलाए होइ आढवंतीए। सो दसहिं पड्डप्पन्नो मुहवित्थारो मुणेयव्यो॥२२७॥ છાયા–વો ચસ્થ વિસ્તાર રિટાયા મવતિ રામનાથ . સશમિ પ્રત્યુતમો મુવતાર જ્ઞાતઃ ૨૨ના. અર્થ–શરૂઆતમાં જે નદીને જે વિસ્તાર હોય તેને દશગુણો વિસ્તાર સમુદ્રમાં પ્રવેશ વખતે જાણો. વિવેચનદ્રમાંથી નીકળતી વખતે જે નદીને જેટલો વિસ્તાર હોય છે એટલે દ્રહમાંથી નીકળતા જે નદીને જેટલા જન પહોળાઈ અને જેટલી ઉંડાઈ હેય તેને ૧૦ ગુણ કરતાં જેટલા યોજન આવે તેટલી પહોળાઈ અને તેટલી ઉંડાઇ સમુદ્રમાં પ્રવેશ કરતા તે નદીની જાણવી. રર૭ હવે નદીઓની ઊંડાઈ કેટલી હોય તે જાણવા માટેનું કરણ કહે છે. जो जत्थ उ वित्थारो, सलिलाए होइ जंबूदीवम्मि। पन्नासइमंभागं,तस्मुव्वेहं वियाणाहि ॥२२८॥ છાયા– વત્ર તે વિસ્તાર સહિરા મવતિ દ્વીપ पञ्चाशत्तमं भागं तस्योद्वेधं विजानीहि ॥२२८॥ અથ–જંબૂદ્વીપમાં જે નદીને જે ઠેકાણે જેટલો વિરતાર હોય તેનાથી પચાસમા ભાગે તેની ઉંડાઈ જાણવી. વિવેચન –જબૂદ્વીપમાં ગંગા આદિ જે મહાનદીઓ છે, તે નદીઓને જે સ્થાને જેટલો વિસ્તાર હોય તેનાથી ૫૦મા ભાગ જેટલી તે નદીઓની તે સ્થાને ઉંડાઈ જાણવી. જેમકે પદ્મદ્રહમાંથી નીકળતી ગંગા મહાનદીનો વિસ્તાર શરૂઆતમાં દા જન છે એજનના ગાઉ કરવા થી ગુણતા ૬૮૪=૧૪, વા જનને ૧ ગાઉ ઉમેરતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy