________________
જનદષ્ટિએ મહા ભૂગેળ-રાજધાનીનું સ્વરૂપ પ્રાસાદ સિંહાસનથી યુક્ત છે. વળી આ દરેક પ્રાસાદને ફરતા ચારે બાજુ ૪જનમાં કંઈક ન્યૂન ઉંચા અને બે એજનમાં કંઈક ન્યૂન લાંબા-પહોળા, એક એક પ્રાસાદ આવેલા છે. (જીવાભિગમ સૂત્ર ૨-૧૩૬) કયાંય ત્રણ પરિપાટી છે તે હિસાબે ૨૧-૨૧ પ્રાસાદ થાય.
રાજધાનીમાં ૮૫ પ્રાસદન દેખાવ
;
G t 1
જ છે
fa R & R film
મુખ્ય પ્રાસાદની ફરતા ચારે દિશામાં ૪+૧૬૧૬૪=૮૪–૮૪ લધુ પ્રાસાદ અને એક મુખ્ય પ્રાસાદ ગણતા કુલ ૮૫ પ્રાસાદે રહેલા જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org