________________
૧૩૫
જનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વર્ગનું સ્વરૂપ
હવે હરિવર્ષ ક્ષેત્ર અને નિષધ પર્વતને જીવાવર્ગ કહે છે. हरिवास जीववग्गो, उणवीसं सत्त सोल सुन्नट्ट। बत्तीसं दो सुन्ना, चउरो सुन्नहनिसहम्मि॥७१॥ છાયા– વિષે નીવાવ પ્ર તિ સત વોકશઃ શાનિ જા !
द्वात्रिंशत् द्वे शून्यं चत्वारः शून्यानि अष्ट निषधे ॥७१॥
અથ– હરિવર્ષ ક્ષેત્રને જીવાવર્ગ ઓગણીસ, સાત, સોળ, શૂન્ય આઠ છે. નિષધપર્વતને બત્રીસ, બે શૂન્ય, ચાર અને આઠ શૂન્ય છે.
વિવેચન– હરિવર્ષ ક્ષેત્રને જીવાવર્ગ ૧૯૭૧૬ ૦૦૦૦૦૦૦૦ છે. અને નિષધ પર્વતને જીવાવર્ગ ૩ર૦૦૦૦૦૦૦૦૦૦ છે, તે આ પ્રમાણે– જબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦
૧૫૯૦૦૦૦ હરિવર્ષના ઈષ – ૩૧૦૦૦૦
૪૩૧૦૦૦૦
૧૫૯૦ ૦૦૦
૪૯૨૯૦૦ ૦૦૦૦૦૦
૧૯૭૧૬૦ ૦૦૦૦૦૦૦
હરિવર્ષ ક્ષેત્રનો જીવાવર્ગ ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ આવ્યો. જંબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦
૧ ૨૭૦ ૦ ૦૦ નિષધ પર્વતના ઈષ –૬૩૦૦૦૦
४६३००००
१२७००००
૮૦૦૧૦૦૦૦૦૦૦૦
૩૨૦ ૦૦૦૦૦૦૦૦૦
નિષધ પર્વતને જીવાવર્ગ ૩ર૦૦૦૦૦૦૦૦૦૦ થે. ૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org