________________
૩૮ર
બહત ક્ષેત્ર સમાસ દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યોને ૨૫૬ પાંસળી હોય છે. ત્યાં કાયમ માટે એક સરખો પહેલો આર-સુષમાસુષમાના ભાવ એટલે અત્યંત સુખ હોય છે. પોતાના આયુષ્યના અંત ભાગમાં એક યુગલને જ જન્મ આપે છે અને તેનું પાલન માત્ર ૪૯ દિવસ જ કરે છે. ૪૮ દિવસમાં તે યુગલ પોતાની મેળે હરવા-ફરવામાં સમર્થ બની જાય છે.
ત્યાં રહેલા કલ્પવૃક્ષોના પુષ્પ, ફળ વગેરેને સ્વાદ વગેરે હરિવર્ષાદિ ક્ષેત્રના કપક્ષોના પુ૫ ફળ વગેરેના સ્વાદ કરતાં અનંતગુણ વિશિષ્ટ કાટીના હેાય છે.
જીવે ત્યાં સુધી તેઓને કોઈ પણ જાતના જવરાદિ કે ઉપદ્રવ આવતા નથી, આયુષ્ય પૂર્ણ ભોગવે છે. અને ખાંસી કે બગાસુ આવતા મૃત્યુ પામી દેવલોકમાં જ જાય છે. પણ ત્યાં પોતાના આયુષ્ય કરતા-ત્રણ પલ્યોપમથી અધિક આયુષ્ય હોતું નથી, ઓછું હોઈ શકે.
તેઓને આહારની ઈચ્છા ત્રણ ત્રણ દિવસના અંતરે થાય છે અને તે પણ માત્ર ચણાની દાળ જેટલો આહાર હોય, તેટલાથી પૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. ૩૦૧-૩૦૨
કુરુક્ષેત્રનું યંત્ર
કોની
કુરુક્ષેત્રની લંબાઈ | પહેળાઈ નામ | (જીવા)
| પહોળાઈ | મા સથાને એ નવ યે કળ
યુગલ-મનુષ્યનું આયુષ્ય-ઉંચાઈ
-બ |
યુગલ-તીર્થંચનું આયુષ્ય - ઉંચાઈ
૫૩૦૦૦ એજન
૧૧૮૪૨ યોજના
શીતાદા મહાનદી
અવસર્પિણીનો પહેલો આરા
૩ પલ્યોપમ
૩ ગાઉ
૩ પલ્યોપમ
૬ ગાઉ ગર્ભજ
-RRER
મેરુની દક્ષિણે,
વિદ્યુતપ્રભની વચ્ચે નીલવંતની દક્ષિણે નિધની ઉત્તરે એમનસ, મેરુની ઉત્તરે, ગંધમાદન, માલ્યવંતની વચ્ચે
ઉત્તરકુર
શીતા મહાનદી
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International