________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-ધનઃપૃષ્ઠ વગેરેનું સ્વરૂપ
૧૨૧
છાયા– વતુર્નતિ સાળિ પન્નારત બધિ શતં જે તે જ !
जीवा निषधस्य एषा धनुःपृष्ठं तस्य इमं भवति ॥६०॥
लक्षं चतुर्विंशतिसहस्राणि त्रिणिशतानि षट्चत्वारिंशत् नव कलाश्च । बाहा पञ्चषष्टि शतं सहस्राणि विंशतिः द्वे कले अर्घ च ॥६१॥
અર્થ– નિષધ પર્વતની જીવા ચેરાણું હજાર એકસો છપન જન બે કલાની છે. ધનુપૃષ્ઠ આ પ્રમાણે થાય છે.
એક લાખ વીસ હજાર ત્રણસો બેંતાલીસ જન નવ કલા છે અને બાહા વિસ હજાર એકસો પાંસઠ જન અને અઢી કલા છે.
વિવેચન– નિષધ પર્વતની જીવા ૯૪૧૫૬ યોજન ૨ કલા છે, તે આ પ્રમાણે
નિષધ પર્વતની ઇબુકલા ૬૩૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઇબુકલા ૧૯૦ ૦ ૦૦૦ માંથી બાદ કરવા.
જંબૂદીપની ઈષકલા નિષધપર્વતની ઈબુકલા
૧૦૦૦૦ ૦૦ – ૬૩૦૦૦૦
નિષપર્વતની ઈષકલા
૧ ૨૭૦૦૦૦ ૪૬૩૦૦૦૦
૮૦ ૦ ૧૦૦૦૦૦૦૦૦
ફરીથી ૪થી ગુણવા
૩૨૦૦૪૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org