SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-યુનું સ્વરૂપ જે ફોત્રની ઇષુ જાણવી ઢાય તેની જીવાના વર્ગ કરવા, તે વર્ગ જ દ્રીપના વિષ્ણુંભના વર્ગમાંથી બાદ કરવા. શેષને વમૂલ કાઢવા અને વિષ્નભમાંથી બાદ કરવા, ત્યારબાદ શેષનું અડધું કરવું, પછી ૧૯સે ભાગી ચેાજન કાઢવાથી તે ક્ષેત્રની ઇષુ આવશે. ઈષુ માટે બીજે કહ્યું છે કે ‘ન્યાવિક્ષ્મયોગવિજ઼ેવપૂજ’વિન્માત્ શોધ્યું શેવામિg:’ જીવાને વવિખ્ખુંભના વર્ગમાંથી બાદ કરવા, શેષનું વર્ગમૂલ કાઢવું, તે વર્ગમૂલ જદ્દીપના વિષ્ડ ભમાંથી બાદ કરી, શેષનું અડધું કરવું. જે રહે તે ઈષુ જાણવું. ૪૧ હવે ઉપરના કરણની વ્યાખ્યા ગાથામાં કહે છે. गुणवीस लक्खतग्गुण, जीवावग्गं विसोहिऊणित्तो । मूलं लक्खे गुणवीससुद्धदलसव्व उसुकरणं ॥ ४२ ॥ છાયા— જોનવિંશતિજ્ઞાળ તળુળ: નીવાવર્ષા વિશોધ્યુ હતસ્માત્ । मूलं लक्षैकोनविंशतेः शुद्धं दलं सर्वस्य इषुकरणम् ॥४२॥ અથ—જ ખૂદ્રીપના જે વિષ્ટ ભ) ૧૯૦૦૦૦૦ને ૧૯૦૦૦૦૦ ગુણી, તેમાંથી (વિવક્ષિત ક્ષેત્રાદિના) જીવાવ બાદ કરી, શેષનું વમૂલ કાઢી, ૧૯૦૦૦૦૦ માંથી બાદ કરી શેષના અડધા કરવા, જે આવે તે ઈછુ. આ પણ ઇષુ કાઢવાની રીત છે. વિવેચન—જંબૂદ્રીપની કલા ૧૯૮૦૦૦૦૦×૧૯૦૦૦૦૦=૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ આવ્યા. તેમાંથી દક્ષિણભરતાના જીવા વ ૩૪૩૦૮૦૯૭૫૦૦, બાદ કરવા ૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ ૩૪૩૦૮૦૮૭૧૦૦ — ૩૫૭૫૬૯૧૯૦૨૫૦૦ આનું વર્ગમૂલ કાઢતાં Jain Education International રે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy